________________
૧૬૬
ચાર પત્ની અને પાંચ પુત્રો
શ્રેષ્ઠી શ્રી શાંતિદાસ ઝવેરીએ ઈ. સ. ૧૬૪૦ના સમય સુધીમાં ચાર પત્નીએ કરી હતી તેની નોંધ - શ્રી ચિંતામણિપ્રશસ્તિ'ના આધારે શ્રી કેમિસેરિયેટે લીધી છે. શ્રીયુત ડુંગરશીભાઈ પણ તેમની ચાર પત્નીઓનાં નામ નોંધે છે. તેમની આ ચાર પત્નીએ અન તેમના દરેકથી થયેલ પુત્રોનાં નામ તેએ બંને વિદ્વાના આ પ્રમાણે નાંધે છે :
રૂપા
પન્નાજી
વ
પનજી
નગરશેઠ શાંતિદાસ ઝવેરી
શાંતિદાસ ( ચાર પત્નીએ )
Į
કપૂર
1
રત્નજી કે
Jain Education International
રતનજી
(ઈ. સ. ૧૬ ૯)
આ ઉપરાંત શ્રી શાંતિદાસ શેઠને પાછળથી માણેકચંદ નામે પુત્ર થયા હતા. આમ શ્રી શાંતિદ સ ઝવેરીને કુલ પાંચ પુત્રો હતા, તે આ પ્રમાણે : (૧) પન્નાજી કે પનજી, (૨) રત્નાજી કે રતનજી, (૩) કપૂરચં૪, (૪) લક્ષ્મીચંદ અને (૫) માણેકચ ́." આ પાંચ પુત્રામાંથી ચાર પુત્રો અને તેમના વશજો અમદાવાદમાં વસ્યા, જ્યારે પાંચમા પુત્ર માણેકચંદ અને તેમના વંશજો સૂરતમાં જઈને વસ્યા,
ફુલા
વાછી
કપુરચંદ
લક્ષ્મીચ'દ
(ઈ. સ. ૧૯૩૮) (ઈ. સ. ૧૯૪૦)
શ્રી શાંતિદાસ શેઠના આ પાંચ પુત્રોના વંશોનાં નામ (વસ્તૃત કાઠા દ્વાન · જૈરામામા સમલૈચનામાં પૃ૦ ૪૯થી ૬૪ સુધી આપવામાં આવ્યાં છે. તેમાં શ્રી શાંતિદાસ શેઠના ચાર પુત્રો – પનજી, રતનજી, લખમીચંદ, અને માણેકચંદના વાંશજોના કેઠા આપવામાં આવ્યા છે. જ્યારે પાંચમા પુત્ર હેમચ'દ (અથવા કપૂરચંદ)ના વંશજોના કાઠ આપવામાં આવ્યા ન હેાવાથી કદાચ તેમને કોઈ સંતાન
For Personal & Private Use Only
www.jainelibrary.org