SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શાહી ઝવેરી અને નગરશેઠ છે તેની ટીકા કરતાં ‘ ગૂજરાતનું પાટનગર લેખક શ્રી રત્નમણિરાવ ભીમરાવ જણાવે છે : અમદાવાદ ’પુસ્તકના એવા ભાઈ જેવા “ અકબર બાદશાહની બેગમ સાથે એમને સંબંધ હતા કે જહાંગીર એમને મામા નગરશેઠની પદવી આપેલી એમ જૈન લખ્યું છે. આ વાતને આધાર નથી. શાંતિદાસ શેઠને ઔરગઝેમના સમયમાં નગરશેઠાઈ મળી હાય એમ લાગે છે”૧૩ કહેતા અને જહાંગીરે એમને રાસમાલાની સમાલાચનામાં ૩૫ વળી આ જ પુસ્તકમાં અન્યત્ર પણ તેએ લખે છે "C : અત્યારના નગરશેઠના કુટુંબને શાહજહાં બાદશાહના અંતના સમયથી શેઠાઈ મળેલી છે. એમના મૂળ પુરુષ શેઠ શાંતિદાસ ઔર'ગઝેબના રાજ્યની શરૂઆત વખતે નગરશેઠ કહેવાયા.’’૧૪ આમ શ્રી રત્નમણિરાવના મત મુજબ શાહજહાંના અંત સમય અને ઔર`ગઝેબના શરૂઆતના સમયમાં, એટલે કે લગભગ ઈ. સ. ૧૬૫૫-૫૭ના અરસામાં, શ્રી શાંતિદાસ શેઠને નગરશેઠપદ પ્રાપ્ત થયું. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી શ્રી શાંતિદાસ ઝવેરીને નગરશેઠપદ કયા કારણથી, કયા માદશાહ દ્વારા મળ્યું તેનું સૂચન કરતા આ પ્રસંગેામાં વિગતાના ઘણા ભેદ છે, છતાં એક સમાન સત્ય બધા ય પ્રસંગેામાં છે અને તે એ કે મોગલ રાજદરબારમાં એક ઝવેરી તરીકે પ્રવેશ મેળવનાર શ્રી શાંતિદાસ ઝવેરી, ‘ એસવાલ ભૂપાલ ' એ ઉક્તિને સાર્થક કરે તે રીતે, રાજકુટુંબના ખૂબ નિકટના સભ્ય બની જાય છે. અને તેના કારણે, મેગલ બાદશાહની ઉદારતાને કારણે તથા પોતાની વિશિષ્ટ આવડતના કારણે નગરશેઠપદ પ્રાપ્ત કરે છે. આ પદ માત્ર તેમના પૂરતું જ મર્યાદિત ન રહેતાં પેઢી દર પેઢી તેમના વારસદારોને પણ મળે છે.૧ ૫ કયા ખાદશાહે નગરશેઠપદ આપ્યુ ? શ્રી શાંતિદાસ ઝવેરીના નગરશેઠપદ અંગેના આ ચારે ય પ્રમ`ગામાં એક વિવાદ એ છે કે કયા માગલ બાદશાહે તેમને નગરશેઠ પ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy