________________
નગરશેઠ શાંતિદાસ ઝવેરી
૧૨ પદ્મના વંશજ
-
પદ્મ પછી તેના વંશજોની નામાવલી શ્રીયુત્ ડુંગરશીભાઈ સંપટ પ્રતાપી પૂર્વજો” પુસ્તકના પૃ. ૬ ઉપર આ પ્રમાણે આપે છે –
પઘ–પાદેવી
ક્ષમાધર-જીવની
સાહુલવા-પાટી
હરપતિ–પુનાઈ
વાછા-સાગરદેવી
સહસ્ત્રકિરણ (સહસ)
(બે પત્ની)
(અ) કુમારી
(બ) સૌભાગ્યદેવી વધમાન | | | |
૧વિરમદેવી શાંતિદાસ રૂપમ પંજિકા દેવકી સહસ્ત્રકિરણ અમદાવાદમાં
શેઠ શાંતિદાસના પિતા સહસકિરણના સમયમાં મેવાડમાં મુસલમાનેના આક્રમણથી ઘણી ઊથલપાથલ થઈ હતી. ગામ-ગરાસ વગેરે લૂંટાઈ જવાથી સહસકિરણ સાધન-સંપત્તિ વગર, પંદર-સત્તર વર્ષની ઉંમરે સ પરિવાર ભાગ્ય અજમાવવા અમદાવાદ આવી પહોંચ્યા. અમદાવાદમાં આવીને એક મારવાડી ઝવેરીની દુકાને પહોંચીને નેકરીની માગણી કરી. ઝવેરીએ એ જુવાન છોકરાનું હીર નાણુ જેવા તેને નાનાં-મોટાં કામ ઍપવા માંડ્યાં અને કમેક્રમે છેકરાનું હીર પ્રગટ થવા લાગ્યું. પાંચ-છ વસમાં તે તે મારવાડીએ સડસકિરણને – કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org