SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શાહી અલેરી અને નગરશેઠ નથી........કેટલાકની થેાડીઘણી વિગતા મળે છે. આવા વેપારીઓમાં શેઠ શાંતિદાસ મુખ્ય ગણાય છે. મેગલ સમયમાં એમણે વેપાર, રાજદ્વાર અને જૈન કામમાં ઘણી પ્રીતિ મેળવી છે. સ્વતંત્ર ખાદશાહીના સમયના વેપારીઓ માટે કાંઈ હકીકત મળી શકતી નથી. શાંતિદાસ માગલ સમયના મેટામાં મેઢા વેપારી હતા. આ ઉપરાંત એમને સળેલી અમદાવાદની નગરશેઠાઈ અને એ માજ સુધી એમના વંશમાં ચાલી આવે છે એ જોતાં અમદાવાદના ઇતિહાસમાં નગરશેઠકુટુંબનું સ્થાન ઘણું ઊંચું છે.”૨૨ (!) શ્રી એમ. એસ, કેમિસેએિટ તે પાતાનાં પુસ્તકોમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના રાજકીય વ્યક્તિત્વનો ખ્યાલ આપે તેવાં જે ઉચ્ચારણા કરે છે તે ઐતિહાસિક દૃષ્ટિએ ખૂબ મૂલ્યવાન છે. ગુજરાતના મેગલ સમયના ઇતિહાસનું સવિસ્તર બયાન કરતાં પેાતાના પુસ્તક History of Gujaratના બીજા ભાગમાં તે, શ્રી શાંતિદાસ ઝવેરી મેાગલ બાદશાહ અકબરના સ'પમાં આવેલા તેને નિર્દેશ કરતાં જણાવે છે : “ પરંપરા પ્રમાણે, શાંતિદાસ પેાતાની પ્રારંભિક ધધાકીય કારકિર્દી દરમ્યાન અકબરના સપર્કમાં આવેલા. જો આ સાચું હાય, અને આ પરંપરાને ખાટું માનવાનું કોઈ કારણુ નથી, તેા તેમણે એક પછી એક થઈ ગયેલા ચાર માદશાહેાના રાજદરબારમાં વિશેષાધિકારવાળુ સ્થાન ભેગળ્યું.”૨૭ ૪૧ આ જ પુસ્તકમાં તેઓ શ્રી શાંતિદ્યાસ ઝવેરીને મળેલ નગરશેઠપદ્મનું મહત્ત્વ દર્શાવતાં જણાવે છે : “ શાંતિદાસની કારકિર્દી પણ એ હકીકતને કારણે રસદાયક છે કે તે લોકઅવાજથી અમદાવાદના પહેલા નગરશેઠ હતા. અને આ પદ તેની સાથે સકળાયેલ માલા અને પરપરાગત કાર્યાં સહિત અત્યારના સમય સુધી તેમના કુટુંબમાં ચાલ્યું આવે છે. ૨૪ પેાતાના બીજા પુસ્તક Jain Education International < Studies in the History of For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy