________________
w
w
w
નગરશેઠ શાંતિદાસ ઝવેરી “દિલ્હીની પાદશાહસતા, હું. પરણાવે ધરી પ્યારી રે; હું. '
(હું વારી લાલ) જવેરખાનું પૂરું નહિ, હું. હુકમ કર્યો તેણુ વાર રે. હું ત્રેપનમે. ૨૦ પણ ન મળે તે શું કરે, હું. અહવે લઈ સામાન રે; હું શાંતિદાસ તીહાં જઈ, હું. મુકી ભેટ પ્રધાન રે. હું. 2. ૨૧ વસ્તુ અમુલખ દેખીને, હું. ખુશી થઈ કહે તે રે, હું શ્ય લેશ્યા તુમે દાખવો, હું સાસરવાસો એહ રે. હું. 2. ર૨ અકબર બેગમ પુત્ર લેઈને, હું. નાઠિ કોઈ પ્રકાર રે; હે. પાતશાહ વાડીમાં ઉતરી, હું. કેઈન લીધી સાર રે; હું. સહસકરણ સુત ચાકરી, હું. ખબર અંતર રાખી ઘણી હ; તસ ભાગ્યે થયું ભવ્ય રે, હું.
2. અકબર મરણની વારતા, હું. સાંભળી દેશવિદેશ રે; હું. રાજા લેઈ સુત શું તિહાં, હું. બેગસ ગઈ તેણે દિશ રે. હું. પદવી પાદશાહની લઈ, હું. જહાંગિર શલીમ શાહ રે; હું. તિણે મામુએ શેઠજી, હું. કહ્યા ધરી ઉત્સાહ રે; હું. પૂર એ પિણ વારના, હું. કારણ દેય ચાર રે; હું. અંતર ગણે નહિ શેઠેથી, હું. તુમ ઉપગારે સુખધાર રે; હું. માંમુએ કુમરી તણા, હું. તેમે આજથી એક રે; હું. રાજનગર સુબોગરી, હું. સપિ તુમગુણ ગેહ રે; હું. રાજા રાજ પ્રજા સુખી, હું. નગરશેઠપદ દીધ રે; હું. ચતુરંગી સેના વળી, હું. રાજ સમોવડ કીધ રે; હું. 2. ૨૯
- જેરામા', શ્રી શાંતિદાસ શેઠજીને રાસ, પૃ. ૫-૬ ૧૨. “જેરામા', સમાલોચના, પૃ. ૨ ૧૩. “ગૂપા અ', પૃ. ૭૩૪ ૧૪. “ગૂપાઅ', પૃ૦ પર
૧૫. શ્રી શાંતિદાસ ઝવેરીને અમદાવાદનું નગરશેઠપદ મળ્યા પછી તેમના જ કુટુંબના તેમના વારસદારે નીચેના ક્રમમાં અમદાવાદના નગરશેઠપદના અધિ. કારી બને છે :
નગરશેઠ શ્રી લક્ષ્મીચંદ નગરશેઠ શ્રી ખુશાલચંદ નગરશેઠ શ્રી નથુશા
w
a
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org