SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રી શાન્તિદાસનો પરિવાર અને સ્વર્ગવાસ નગરશેઠ શ્રી શાંતિદાસ શેઠના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓને પરિચય અત્યાર સુધી આપણે મેળવ્યું. તેમના કૌટુંબિક પાસાને પરિચય આપણે આ પ્રકરણમાં મેળવીએ. નગરશેઠ શ્રી શાંતિદાસના કહેબની માહિતીનો અભાવ એક હકીકત નેંધપાત્ર છે કે શાંતિદાસ ઝવેરીના કુટુંબ-પરિવાર અગેની માહિતી ડાંક પુસ્તકમાં જ આપણને છૂટીછવાઈ મળે છે. જે આ છૂટીછવાઈ માહિતી દ્વારા પ્રાપ્ત થતા ઉલ્લેખ પણ તેમના કુટુંબજીવનનું આછું ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે છે. તેમના રહેઠાણનું વર્ણન અમદાવાદમાં ઝવેરીવાડમાંના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના રહેઠાણનું વર્ણન શ્રીયુત ડુંગરશીભાઈ સંપટ આ શબ્દોમાં કરે છે – નગરશેઠની મોટી હવેલી હતી. એને ત્રણ ડેલીએ હતી. પહેલી ડેલી ઉપર હથિયારબંધ આરબની બેરખ બેસતી હતી. બીજી ડેલી ઉપર ભૈયાઓની ચૂકી હતી. ત્રીજી ડેલી ઉપર રાજપૂતની ચકી હતી. શેઠને મસાલ તથા છડી રાખવાની શાહી પરવાનગી હતી. ભારે દબદબા અને ઠાઠમાઠથી શેઠનું કુટુંબ રહેતું હતું. પાંચસો ઘેડા, તેટલી જ ગાય, ભેંસે શેઠને ત્યાં રહેતાં. તેઓ પાર વગરના માફી, સિગ્રામ, રથ, પાલખીએ રાખતા હતા. જયારે જૈનેને રથયાત્રાને વરડે નીકળતે ત્યારે સેના-ચાંદીના સાજવાળાં વાહને શેઠને ત્યાંથી આવતાં હતાં. હિંદના ઘણા ભાગમાં શેઠની આડતે અને દુકાને હતી. ઝવેરાતને વેપાર અને શરાફીની બેંકે શેઠ નિભાવતા હતા? અમદાવાદના નગરશેઠ, મહાજનના અગ્રેસર, શાહી વગ ધરાવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy