________________
ગુરુને આચાય પદથી
‘શ્રી રાજસાગરસૂરિ-નિર્વાણ-રાસ ’
6
સાગરગચ્છની સ્થાપના કરનાર આચાર્ય શ્રી રાજસાગરસૂરિ ઉફે શ્રી મુક્તિસાગરસૂરિના જીવનની મહિતી આપણને તેમના નિર્વાણુ આદ ટૂંક સમયમાં જ રચાયેલ ' શ્રી રાજસાગરસૂરિ–નિર્વાણુ–રાસ ’૨ દ્વારા પ્રાપ્ત થાય છે. આ રાસમાં શ્રી રાજસાગરસૂરિના જીવનની અગત્યની ઘટનાની માહિતી આપ્યા પછી તેમને આચાય પદ્મ અપાયું તે પ્રસંગ રજૂ થયા છે. તેની વિગતાથી માહિતગાર થઈ એ. શ્રી રાજસાગરસૂરિના જીવનની અગત્યની ઘટનાઓ
તેમના જન્મ સ’૦ ૧૬૩૭માં એસવાલ જ્ઞાતિમાં ગુર્જરદેશમાં સિહપુર નામના ગામમાં થયેા હતેા. પોતાની માતા અને પોતાના ભાઈ સાથે તેમણે પણુ, યુવાન વયે, દીક્ષા ગ્રહણ કરી. તેએએ પેાતાના આયુષ્યના ૨૮મા વર્ષે સ૦ ૧૬૬૫માં ૫તિ૫૬, ૪૨મા વષે સઃ ૧૬૯માં ઉપાધ્યાયપદ્મ અને ૪મા વર્ષે સ ́૦ ૧૬૮૬માં આચાય પદ પ્રાપ્ત કર્યુ હતું અને ૮૪મા વર્ષે સ૦ ૧૭૨૧માં તેઓ કાળધમ
પામ્યા હતા.
મુનિ શ્રી મુક્તિસાગરજી સંવત્ ૧૬૭૬માં મારવાડમાં નડુલાઈ (નાડલાઈ )માં ચામાસું હતા ત્યારે અમદાવાદથી તપગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિએ શ્રી શાંતિદાસ શેઠની પ્રેરણાથી શ્રી મુક્તિસાગરજીને ઉપાધ્યાયપદ્ય સમર્પણ કરવા માટે શાહ અમર સાથે વાસક્ષેપ મોકલ્યા હતા.
૩
અમદાવાદમાં પ્રવેશ
ત્યાર પછી ભિન્નમાલ, રાધનપુર, શ’ખેશ્વર, વિરમગામ વગેરે ગામામાં ચામાસા કર્યા બાદ તેઓ અમદાવાદમાં આવ્યા. તે સમયે અમદાવાદમાં તેમના નગરપ્રવેશ કરાવવામાં સંઘનાયક શ્રી શાંતિદાસ ઝવેરીએ આગળ પડતા ભાગ લીધા હતા તે હકીકત નોંધપાત્ર છે. આચાર્ય પદવી આપવાની ઇચ્છા અને તેમાં આવેલ વિધ્ના રાજનગર-અમદાવાદમાં પેાતાના ગુરુવય શ્રી મુક્તિસાગર ચેકમાસુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org