________________
શ્રી ચિતામાંણ-પાર્શ્વનાથનું દેરાસર
આપણને આવશે. થેવેને એ કરેલ આ વણુ નની નોંધ · મિરાતે અડુમદી’માં પણ લેવામાં આવી છે. ચેવેના જણાવે છે —
“ અમદાવાદમાં મેોટી સંખ્યામાં વિધમી એ (heathens —⟩એ ખ્રિસ્તી ન હેાય તેમના માટે પરદેશી મુસાફ આ શબ્દ વાપરતા) વસે છે એટલે ત્યાં પેગેાડા કે દેવસ્થાના (દેરાસરા ) છે. તેમાં શતિદાસનુ પેગાડા ( દેરાસર ), ઔરંગઝેબે તેને મસ્જિદમાં ફેરવી નાખ્યુ તે પહેલાં મુખ્ય હતું. જ્યારે તેણે ( ઔર'ગઝેબે) એ પગલું ભર્યું ત્યારે તેણે તે જગ્યાએ ગાયના વધ કર્યાં; કારણ કે તે જાણતા હતા કે આવુ` કા` કર્યા પછી સુકોમળ પ્રકૃતિના માનવીએ (જૈના), તેમના નિયમ પ્રમાણે, ત્યાં ભક્તિ કરી શકશે નહી. દેરાસરની આજુઆજુ નાની નાની દેરીએયુક્ત ભમતી છે. તે દેરીઓમાં આરસમાં કોતરેલી, પૌર્વાત્ય મુદ્રામાં હાય તેવી નગ્ન સ્ત્રીઓની મૂર્તિ મૂકવામાં આવી છે. મસ્જિદની અંદરની છત ખૂબ સુંદર છે અને દીવાલે માણસ અને પ્રાણીઓની આકૃતિએથી સુશૅાભિત છે. પણ ઔર ગઝેબ કે જેણે હમેશા ધર્મ પ્રત્યે ખૂબ પ્રેમ હાવાને ઢાંગ કર્યાં હતા અને એને લીધે છેવટે બાદશાહ ખની શકયો હતા, તેણે તે મસ્જિદની સુદરતામાં વધારો કરનાર મધી મૂર્તિ એનાં નાકને ઈજા પહાંચાડી હતી.’૩૨ ચેવેતાના વનની શ્રી કેમ્પબેલે કરેલ ટીકા
ચેવેનનું આ વર્ષોંન આ ઇમારતને હિંદુ દેવસ્થાનને બદલે મસ્જિદ તરીકે વર્ણ વે છે. શ્રી કેમ્પબેલ થેવેનાના આ વર્ણનની ટીકા કરતાં જણાવે છે : “ થેવેના આ ઇમારતને મસ્જિદ તરીકે ઓળખાવે છે. પરંતુ એ શંકાસ્પદ છે; કારણ કે ભાંગેલ દેરીઓમાં હજુ જૈન સંતા( તીથ “કરા )ની મૂતિઓ છે અને (મૂર્તિ એનાં) નાક કાપી નાંખવામાં આવેલ હેાવા છતાં દીવાલા હજુ માણસ અને પ્રાણીઓની આકૃતિથી ભરેલી છે.’૩૩
આ ઇમારત દેખાવમાં મસ્જિદ પણ એક વાત તે વર્ણન પરથી
આ
Jain Education International
જેવી હાય કે દેરાસર જેવી, નિશ્ચિત જ છે કે બાદશાહ
For Personal & Private Use Only
www.jainelibrary.org