________________
મા ચિંતામણ-પાનાથનું દેરાસર ૨૮. “MFG પુસ્તકમાં આ ફરમાન તેની મૂળ છબી અને એના અંગ્રેજી
ભાષાતર સાથે p. 40-41 ઉપર રજૂ થયું છે. આ સિવાય આ ફરમાન નીચેનાં પુસ્તકમાં પણ ઉલેખાયું છે: (1) SHG', p. 58-59 (ii) “HOG', Vol. II, p. 129–30 (ii) પ્રપૂ', પૃ. ૩૩૩૪ (iv) “MTwf', p. 101 (v) “SFS' નામે કુ. મે. ઝવેરીના લેખમાં, p. 28 (vi) “ગૃપા', પૃ. ૭૩૬ (vii) જેરામા'પૃ૦ ૮ (vi) “GOBE', Vol. lv, p. 285 (ix) “તીસેરા', પૃ. ૧૯-૨૧ '
(x) “દીબાઝલે', પૃ. ૪૩૫થી ૪૩૭ ૨ "HOG Vol. II ના p. 130 ઉપર શ્રી કેમિસેરિયેટ જણાવે છે ? ..... that Shah Jahan, who never showed his father's
or Akbar's toleration for Hindu shrines, should thus have so definitely reversed the action of his own son, and made such complete restitution to the Jain magnate, is ample proof of the personal influence of Shantidas with the Emperor and of the honour and respect in which he was held at the royal court." અર્થાત- “...સહેજોએ હિંદુ મંદિરે પ્રત્યે પોતાના પિતા કે અકબરની સહિષ્ણુત ક્યારે ય બતાવી ન હતી તેમ છતાં, તેના જ પુત્રના કાયમ આટલી નિશ્ચિતતાથી ઉલટાવી કાઢયું અને જૈન સિતારો (શ્રી શાંતિદાસ અને સંપૂર્ણપણે મિલકત પાછી સેપી દીધી તે હકીકો શાંતિદાસના રાજા સાથેના અંગત સંબંધ અને રાજદરબાાં તેઓને જે માને અને આદર મળતાં હતાં તેની પૂરતી ખાતરી કરાવે છે.] .
આ જ મતલબનું લખાણ તેમના અન્ય પુસ્તક “IMFG' ના છે. 14 ઉપર પણ જોવા મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org