SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ નગરશેઠ શાંતિદાસ ઝવેરી છે. તે સીવાએ મુસલમાનેએ ઘણુ ઢેલફોડ કરી છે. પણ એ ઉપરથી માલુમ પડી આવે છે કે એ દેહેરાનું કામ સારું હતું.” (પૃ.૧૪૩) ૨૪. મગનલાલ વખતચંદ આ અંગે “આઈ માં પૃ૦ ૧૪ર-૧૪૩ ઉપર લખે છે – . “આ દેહેરામાં મોટાં મોટાં ભોંયરા છે તે ભોંયરામાં પુર્વ મેહટે. ચેમખ હતો. એ દેહેરાથી તે અમદાવાદમાં ઝવેરીવાડામાં નગરશેઠની હવેલી સુધી એક ગાડું જાએ એ મેહેટો સલ ગ(સુરંગ) છે એવું લેકના કેહેવામાં આવે છે. તે એનું કારણ એવું સંભળાઅ છે કે મુસલમાનના વારામાં અમદાવાદના મુસલમાન અમલદારે એક દહાડા એ દેહેરૂ વટાવી તેમાં નમાજ પડવાનું ધાર્યું તે વાત નગરશેઠને માલુમ પડી. પણ તે વખતમાં ધરમને જુલમ ઘણો હતા તેથી સમજીને નગરશેઠે સળંગ (સુરંગ) ખદાવી રાખ્યું હતું. તે તરત ગાડાં સળંગમાં ઊતારી આ દેહેરાના ચેમખની ચાર પરતમાએ ગાડામાં બેસારી ઝવેરીવાડામાં લાવ્યા તેહેમાંની ત્રણ મુરતીય જેને આદીશ્વરનું ભોંયરું કહે છે તે ભોંયરામાં બેસારી ને ચોથી મુરતી ઝવેરીવાડામાં નીશાપોળમાં જગવલવના ભોંયરામાં બેસારી તથા મળ નાયકની મુરતી નાંહાંની સાંભળી ચીંતામણ પાશ્વનાથની હતી તે લાવીને ઝવેરીવાડામાં સુરજમલના દેહેરામાં પધરાવી. તે મુરતીઓ હાલ પણ છે.” જેરામા'માં સમાચનામાં પૃ૦ ૮ ઉપર આ જ લખાણ ફૂટનેટ તરીકે આપવામાં આવ્યું છે. શ્રી રત્નમણિરાવ ગૂપાઅમાં પૃ૦ ૬૩ ઉપર આ દેરાસરના પરિચયમાં લખે છે: “..મુખ્ય પ્રતિમાઓ શેઠ શાંતિદાસે ભોંયરા મારફતે ઝવેરીવાડામાં લઈ જઈ બચાવી હતી....... એમ કહેવાય છે કે એ બેયર ઝવેરીવાડામાં નાકળતાં હતાં. એમાંથી આણેલી મૂતિઓમાંથી ત્રણ ઝવેરીવાડામાં આદીશ્વર ભગવાનના મંદિરમાં ભેંયરામાં બેસાડી, અને એક નિશાળમાં જગવલ્લભને ભેંયરામાં બેસાડી, તથા મુળનાનાયકની મૂર્તિ સૂરજમલના દેહેરામાં બેસાડી એમ રા. મગનલાલ લખે છે.” મિરાતે અહમદી'ના આધારે શ્રી કેમિસેરિયેટના “HOG' Vol. ના p. 142 અને p. 501 ઉપર, “SHG ના p. 60 ઉપર, કMTWI'માં 0 102 ઉપર અને શ્રી કૃષ્ણલાલ ઝવેરીઝ “SFS)* p 22 ઉપર જણાવાયું છે કે આ દેરાસરમાંથી સે–સો મણ વજન ધરાવતી મુખ્ય બે પ્રતિમાઓને ગાડું પસાર થઈ શકે તેવા ભોંયરા દ્વારા ઝવેરીવાડમાં લાવવામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy