________________
નગરશેઠ શાંતિદાસ ઝવેરી
તીસ્થાના વગેરે અમૂલ્ય સાંસ્કૃતિક સંપત્તિનું ખરાખર રક્ષણ થાય એ માટે એક માહેાશ, કુનેહમાજ, નીડર, કતવ્યનિષ્ઠ અને સૌથી વધુ તેા ધર્માં પરાયણું મેવડીની જરૂર હતી. એ જરૂર શ્રેષ્ઠિવય શ્રી શાંતિદાસ ઝવેરીએ ખૂબ સફળતાપૂર્વક પૂરી પાડી હતી એ વાતની ઇતિહાસ સાક્ષી પૂરે છે અને ગૌરવપૂર્વક નાંધ લે છે. આવા આ પુણ્યàાક મહાપુરુષનાં જીવન અને કાર્યોની વિગતાથી માહિતગાર થવા પ્રયત્ન કરીએ.
૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org