SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ નગરશેઠ શાંતિદાસ ઝવેરી પછીનું ફરમાન તા. ર૭મી ઓગસ્ટ ૧૯૪૨ ના દિવસે બાદશાહ શાહજહાંનાં મહેર અને સિક્કા સાથેનું છે. આ ઉપરાંત આ ફરમાન પછી એક જ મહિના બાદ તા. ર૬ મી સપ્ટેમ્બર ૧૯૪૨ ના દિવસે આ જ વિષયને અંગે ભવિષ્યના ઐફિસ, કાર્યકર્તાઓ અને મુત્સદ્દીએને જણાવવામાં આવે છે: “ઝવેરી શાંતિદાસ હંમેશાં શાહી બંદરે ઉપર પિતાના સેવકને મેકલીને વારંવાર ઝવેરાત અને બીજી વસ્તુઓ ખરીદે છે. તે ઐફિસરે વગેરેએ તેમની વચ્ચે દખલ કરવી નહીં અને તેમના પ્રત્યે સારે વર્તાવ રાખે. અમદાવાદના સૂબાની હદની અંદરના સૂબાના ગવર્નરે કે દીવાને કે બક્ષી અથવા તે બીજા કેઈ શાહી નેકરે ઉપર દર્શાવેલ વ્યક્તિ (શાંતિદાસ)ની હવેલી, દુકાને, સંપત્તિ અને બીબીપુરાને ૧૮ બગીચે – આ બધાની બાબતમાં વચ્ચે માથું મારવું નહીં અને તેના (શાંતિદાસના) મૃત્યુ પછી તેની સંપત્તિ અને મકાને તેનાં સંતાને અને વારસદારને આપવા અંગે પણ દખલ કરવી નહીં અને આ હુકમથી વિરુદ્ધ વર્તવું નહીં. અને આ (ફરમાન)ને શાંતિદાસ ઉપરનાં અહેસાન તરીકે લેખવું” ગુજરાતના બંદરને વેપાર અને ઝવેરી શાંતિલસને માભે આ બંને ફરમાનેમાં તે સમયનાં ગુજરાતનાં બંદરમાં સારે. વેપાર ચાલતું હશે અને ત્યાંથી અવારનવાર શાંતિદાસ પિતાના માણસે દ્વારા ઝવેરાતને માલ ખરીદતા હશે તે વાતને કંઈક અણસાર મળે છે. વળી ઝવેરી શાંતિદાસ ઉપર બાદશાહની કૃપાના કારણે તેમને (શાંતિદાસને) પિતાની હવેલી, દુકાને, સંપત્તિ, બીબીપુરાને બગીચે વગેરેના રક્ષણ અંગે શાહી આજ્ઞા પ્રાપ્ત થઈ તેને ખ્યાલ પણ આ ફરમાનેથી આવે છે. ઝવેરી શાંતિદાસ રાજદરબારમાં હમેશા ઊંચું સ્થાન ધરાવતા હશે તેને આ પ્રત્યક્ષ પુરાવો છે.” ફરમાન નં. ૧૨: ઝવેરી તરીકેના ઉન્નત વ્યક્તિત્વ અંગે ઝવેરી તરીકે શાંતિદાસના મેગલ બાદશાહના રાજદરબારમાંના ઉન્નત વ્યક્તિત્વને ખ્યાલ આપતાં અન્ય ફરમાનેમાં તા. ૧૭મી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy