Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી મેાહનયરિદ્ધિ સ્મારક ગ્ર'થમાલા—દ્વિતીય પુષ્પ
દી ત પ સ્વી
શ્રી જિનઋદ્ધિસૂરિ
જીવન-પ્રભા
બાલબ્રહ્મચારી, દીર્ઘતપસ્વી, થાણાતી‘દ્વારક ભટ્ટારક શ્રી જિનઋદ્ધિસૂરીશ્વરજી મહારાજની
૭૧ નગા થા
: પ્રેરક :
શાન્તસૂતિ શ્રી ગુલામમુનિ મહારાજ
: પ્રત્યેાજ* :
કુલચ'દ હરિચ'દ કાશી મહુવાકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
• પ્રકાશક : શા. જવેરચંદ કેશરીચંદ જવેરી શ્રી છનદત્તસૂરિ જ્ઞાન-ભંડાર
તથા શ્રી મહાવીર સ્વામી જેન દહેરાસરના
ટ્રસ્ટીઓ વતી ' પાયધુની, મુંબઈ છે
આ
- વીર સં. ૨૪૭૯
स. २००४
ઈ. સ. ૧૯૫૩
મૂલ્ય વાંચન-મનન
મહેતા અમરચંદ બહેચરદાસ શ્રી બહાદુરસિંહજી પ્રિ. પ્રેસ પાલી તા ણા (સૌરાષ્ટ્ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
સ્મ ૨ ણ જ લિ
પૂજ્યપાદુ પ્રાતઃસ્મરણીય, દિયાપાત્ર, જશનામકર્મ, વચનસિદ્ધ, પુણ્ય પ્રભાવક મુનિ શ્રી મેહનલાલજી મહારાજ
આપના પ્રશિષ્યરત્ન, બાલબ્રહ્મચારી, દીર્ઘ તપસ્વી, ધીર, ગંભીર, થાણુતીર્થોદ્ધારક, શાંતમૂતિ
ગનિઝ, ભટારક જૈનાચાર્ય શ્રી જિનઋદ્ધિસૂરીજી મહારાજશ્રીની જીવન-પ્રભાના તેજકિરણમાં ભક્તિભાવપૂર્વક આપશ્રીનું નામ જોડી ધન્ય ધન્યતા અનુભવું છું.
ભવદીય, ફુલચંદ હરીચંદ દોશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
મા ન વ ધાર્મ
પયુંષ્ણુના દિવસેામાં આપણે સૌએ પેાતાની જાતનું સરવૈયુ કાઢવુ જોઇએ. ૩૬ ૦ દિવસ ગયા પણ માનવધર્મ પ્રાપ્ત કર્યાં ? આત્મશુદ્ધિ કેટલી થઈ ? જ્ઞાન, ચારિત્ર શુદ્ધિ પ્રાપ્ત કરી કે તે માટે પ્રયત્ન કર્યાં? આમ ન કરીએ અને પુ` ઉજવીએ તેનેા શે! અય ? આત્માની ઉન્નતિ માટે આત્મશુદ્ધિ કરવી જોઇએ. તપ, સયમ, વિવેક વગર ઉન્નતિ પ્રાપ્ત ન થાય. કેવળ કાનથી વ્યાખ્યાતા સાંભળવાથી કશુ મળે નહિ. સાંભળેલ ઉપદેશનું મનન કરવું જોઇએ અને તેને આચરણમાં ઉતારવુ જોઇએ.
માનવ-જીવન એ કીંમતી વસ્તુ છે. અતિમ સમય આવે છે ત્યારે કાઈ એક ઘડી પણ આ દુનિયામાં રહી શકતા નથી. પછી તે રાજા, મહારાજા કે મેટા પ્રધાન હેાય. માનવી જીવન અધમ, અશુદ્ધિ દૂર કરવા માટે છે. પૂજન, સ્તવન, મનન, નામ સ્મરણુ, તીથૅયાત્રા વગેરે ઉપાયે કહેવામાં આવ્યા છે. પશુ આ બધુ શુદ્ધ મનથી,
અંતમુ ખ થઈને કરવું જોઇએ ત્યારેજ ધમના પ્રકાશ મળે. માહુ માયાના આવરણાને દૂર કર્યાં વગર આત્માના પ્રકાશ દેખાશે નહિ. માનવધમ એળખા અને આવા પર્યુષણ પર્વના પવિત્ર દિવસમાં માનવધમ' જીવનમાં ઉતારી આત્મશક્તિ, માત્મશુદ્ધિ અને આત્મશાંતિ મેળવા.
શ્રી કરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
પરમપ્રભાવક જૈન શાસનદી પક પૂજયપાત્ શ્રી મદ્ મેહંનલાલજી મહારાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્યારા ગુરૂદેવ
આચાર્ય શ્રી જીનહિંસુરીશ્વરજી મહારાજ મારા પરમ પ્યારા ગુરૂદેવ હતા.
હું એક સામાન્ય જૈનેતર, બાળક ધર્મના સંસ્કાર અને ગુરૂદેવની ચરણ સેવાથી કેવી રીતે જિનેશ્વરદેવને રાગી અને ગુરૂભક્ત બને તે એક જાણવા જેવી કહાણી છે. | મારો જન્મ જૈનેતર જાટ (પાટીદાર) કુળમાં લગભગ ૧૯૪૧ માં થયો. મારી ૧૦-૧૧ વરસની ઉમરમાં મારા માતા ગુજરી ગયા. મારા પિતાજી મેરાછરાડ ખગામમાં શીવજી રામજી, બાલા રામજી, ઘેવરચંદજી ચોરડીયાને ત્યાં કામકાજ માટે રહેતા. તેઓ શેઠ સ્થાનકવાસી ધર્મ પાળતા. સ્થાનકવાસી મુનિઓ આવતા તેમની સેવાને લાભ ઊપરોક્ત શેઠનું કુટુંબ લેતું હતું. હું પણ તેમની સાથે જતે તેથી મને પણ તેમને પરિચય રહે. એક વખત સ્થાનકવાસી મુનિઓની સાથે મને મોકલ્યો, સાથે બીજા જૈન છોકરાઓ હતા તેથી હું પણ ગયો, અમે સાથે સાથે બધા ભણતા હતા અને એ રીતે હું નમસ્કાર મહામંત્ર શીખે. શ્રી રૂપચંદજી મહારાજ મારા તરફ ખૂબ ભાવ રાખતા અને મને લખતાં વાંચતા શીખવતા. મને પણ તેમાં આનંદ આવવા લાગ્યો. પહેલાં તે મને ધાર્મિક મુખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
ચડતાં નહોતાં પણ ધીમે ધીમે યાદ રહેવા લાગ્યું. શ્રી રૂપચંદજી મહારાજની મારા પર ઘણું મમતા હતી.
શ્રી રૂપચંદજી મહારાજ મૂળ પીપાડસીટી પાસેના રીયા ગામના વિસા ઓસવાળ મુત ગાત્રના હતા. તેમણે સં. ૧૯૩૬ ના નાગારમાં શ્રી સૂર્યમલજી મહારાજ પાસે સ્થાનકવાસી દીક્ષા લીધી હતી. તેઓ વ્યાકરણ, કાવ્ય, સાહિત્યના સારા અભ્યાસી અને વિદ્વાન હતા. તેમણે ઘણા ગ્રંથો પણ લખ્યા છે. સં. ૧૯૫૭માં રાયપુરમાં મેં તેમની પાસે સ્થાનકવાસી દીક્ષા લીધી. મારા મેટાભાઈ વીરચંદજી તથા મારા નાનાભાઈ ગીરધારીજી પણ તેમના શિષ્ય બન્યા હતા. તેમણે નાના-મોટા પરિસ ઘણું સહ્યા હતા. સં. ૧૯૬૧માં અમે સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે ઉલ્લાસથી ગિરિરાજની પાંચ યાત્રા કરી હતી. બરવાળામાં તેમને સંવેગી દીક્ષાના ભાવ જાગ્યા હતા પણ શારીરિક પરિસ્થિતિ સારી ન હોવાથી હદયથી તેઓ સંવેગી રહ્યા હતા. સં. ૧૯૭૦માં શ્રાવણ સુદી ૧૪ ના પાક્ષિક પ્રતિક્રમણ કરતાં મોટીશાંતિ બોલતાં બોલતાં નાગોર મારવામાં તેઓ સ્વર્ગવાસી થયા. ગુરૂદેવે મને રવમ આપી શત્રુંજય જવા પ્રેરણ કરેલી તેથી હું વિહાર કરી પાલીતાણું આવ્યું અને સિદ્ધાચળમાં મારા સદભાગ્ય મને ગુરૂદેવ શ્રી જનઅધિસૂરિજી મળી ગયા. મારે અત્મા આનંદથી નાચી ઉક્યો. મેં ગુરૂદેવના ચરણમાં મારું જીવન સમર્પણ કરી દીધું. ગુરૂ દેવ તે એટલા બધા ઉદાર અને સૌમ્યમૂર્તિ હતા કે મને તેમણે પ્રેમપૂર્વક સ્વીકારી લીધો અને સં. ૧૯૭૫ના વૈશાખ શુદિ ના ગિરિ રાજ શ્રી શત્રુંજયની છત્ર-છાયામાં પાલીતાણામાં ગુરૂદેવનો શિષ્ય બન્યો. બે વરસ ગુરૂદેવની સેવામાં રહ્યો. વળી ચંચળ મને ઉધામો કર્યો અને મારવાડ તરફ નીકળી પડ્યો. ગુરૂ સેવાની અણમોલ ઘડીઓના લાભથી વંચીત રહ્યો પણ પૂર્વ પુણ્યના ઉદય વેગે અને ગુરૂવર્યની કૃપાદૃષ્ટિથી પાંચ વરસે પાછો ગુરૂસેવામાં હાજર થઈ ગયા. ગુરૂદેવની તે એ જ અમિભરી દૃષ્ટિ એ સમયે પણ રહેલી હતી. પછી તે જ્ઞાન, ભકિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
અને સેવાના મંત્રો જીવનમાં તાણાવાણા પેઠે વણુતા ગયા. પુણ્યરાશિ ગુરૂદેવે અસીમ કૃપાથી તે, છેદ, શાસ્ત્રો અને તત્વજ્ઞાન વગેરે ખૂબ શીખવ્યું અને મારો બેડો પાર થઈ ગયા. આ બન્ને ગુરૂદેવો મારા મહેપારી હતા. ગુરૂદેવના પુણ્ય પ્રભાવથી હું મારી આત્મપરિણતી શાંત અને ધર્મ ભાવનામાં રાખી શકે. મારી નબળી બળી તબીયત છતાં મારા ગુરૂદેવ મારી રક્ષા કરતા અને કરે છે. મેં ગુરૂદેવ શ્રી છનધિસૂરિજીને કઈ કઈ સમયે અજ્ઞાનપણે અશાતા ઉપજાવી હશે પણ એ કપાસિંધુએ તો મારા તરફ અમદષ્ટિ જ વરસાવી છે. મારી તે ભાવના છે કે મારા પૂજય ગુરૂવર્યના પૂણ્ય પ્રતાપે મારું જીવન છેલ્લી ઘડી સુધી સમાધિપૂર્વક શાંતિમાં પસાર થાઓ.
૩૩ વર્ષ મેં ગુરૂદેવની સેવા કરી અને ગુરૂદેવની દીર્ઘતપશ્ચર્યા, યોગદષ્ટિ, પુણ્ય પ્રભાવ, ધર્મપ્રભાવનાની તમન્ના, ભકિકતા તથા શાસનના ઉદ્યોતની ઝંખના તેમ જ ગુરૂદેવશ્રી મોહનલાલજી મહારાજના નામને ઉજવળ કરવા માટેની તાલાવેલી વિગેરે ઉદાત્ત ભાવનાથી મારા જીવનમાં જ્ઞાન અને સેવાનો પ્રકાશ પથરાયો.
આવા પુયરાશિ ગુરૂવર્યની હું તેમનાં જીવનના અંત સુધી સેવા કરી શકો. તેથી મારી જાતને કૃત્ય કૃત્ય માનું છું. ગુરૂદેવ તો એમ જ કહેતા “ગુલાબ ! મારા તરફ મેહ ન રાખતા. જિનેશ્વરના માર્ગમાં મસ્ત રહેજે.”
એ મારા તે પરમ પ્યારા ગુરૂદેવ હતા. તેમની જીવનપ્રભા પહેલા પ્રકાશિત કરવામાં આવી હતી પણ એ શાંતમૂતિ, તનિધિ ગુરૂદેવના સ્વર્ગવાસ પછી ઘણું ઘણા ભક્તજનોએ તેમના ચરિત્રની માંગણી કરી. ગુરૂભક્ત શ્રી હરિચંદભાઈ માણેકચંદ તેમજ શેઠ શ્રી રવજીભાઈ સેજપાળ જે. પી. વગેરેની તે માટે ખાસ ભાવના હતી. અને શ્રી મહાવીર-સ્વામી દહેરાસરના ટ્રસ્ટીઓએ એ ભાવના વધાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
લીધી. શાંતમૂર્તિ શ્રી જિનભદ્રવિજય મહારાજશ્રીએ યુગવીર આચાર્ય, શત્રુંજય તીર્થદર્શન આદિના લેખક શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળના .નિયામક ભાઈ ફુલચંદ હરિચંદ દોશી મહુવાકરની યાદી આપી. ભાઈ કુલચંદભાઈ તે ગુરુદેવના પરમભક્ત છે તેમ જ ગુરૂદેવના પરિચયમાં માટુંગા તથા પાયધુની આવતા હતા. તેઓ ગુરૂકુળના કામ પ્રસંગે મુંબઈ આવ્યા. વંદનાથે પાયધુની આવ્યા. કામ સેવા માટે વિનતિ કરી. મેં પૂજ્યપાદ ગુરૂદેવના ચરિત્ર માટે વાત કરી અને સંસ્થાની જવાબદારી હેવાથી સમય ઓછો મળવા છતા હર્ષપૂર્વક તેમણે મારી સૂચના વધાવી લીધી. મારી પાસેનું લખાણ મેં આપી દીધું અને મારા મનને ભાર ઉતરી ગયે. મને આનંદ અને સંતોષ થયો.
ગુરૂદેવના ચરિત્રને ગુરૂદેવ તરફની પૂર્ણ લાગણીથી પ્રેરાઈને સર્વાગ સુંદર, રસપ્રદ અને વિધવિધ જીવનપ્રસંગેથી મધમધતું બનાવવા માટે કુલચંદભાઇ મહુવાકરને ખરેખર ધન્યવાદ ઘટે છે.
મારા વચનને માન્ય રાખી જૈન સમાજના પીઢ અને વિદ્વાન કાર્યકર શ્રી જૈન છે. કોન્ફરન્સના ઉપપ્રમુખ અને શ્રી જૈન સ્વયંસેવક મંડળના પ્રાણસમા શ્રી મેહનલાલ દીપચંદ ચોકસીએ ગુરૂદેવની જીવનપ્રભાની પ્રસ્તાવના હપૂર્વક લખી આપી છે તે માટે તેમને પણ ખરેખર ધન્યવાદ ઘટે છે.
આ જીવન પ્રભાના પ્રકાશન માટે જે જે ગુરૂદેવના ભક્તોએ સહાયતા કરી છે તે સૌને ધન્યવાદ ઘટે છે.
પૂજ્ય ગુરૂદેવના ચરિત્રમાંથી સૌ બહેન ભાઈઓ પ્રેરણું મેળવી પિોતાના જીવનને ઉજાળે એ જ અભ્યર્થના.
શ્રી મહાવીરસ્વામી દેરાસરજી ઉપાશ્રય,
પાયધુની મુંબઇ ૩. સં. ૨૦૦૯નાશ્રાવણ વદી ૭ને ગુરૂવાર
ગરદેવના નિર્ણણી અંતેવાસી
ગુલાબસુનિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
श्री स्थंभण पार्श्वनाथाय नमः મતા ૧ ના
- દીતપસ્વી જિનઋદ્ધિસૂરિજીવન-પ્રભા ' નામા આ પુસ્તકની પ્રસ્તાવનામાં કલમને ગતિમંત કરતાં પૂર્વે મારે જણાવવુ જોઇએ કે જેમના જીવન સંબંધે, અરે શ્રમણ જીવનના વર્ષોમાં સ્વપરશ્રેય સાધનારા અનુકરણીય કાર્યો અંગે, વધુ વિસ્તાર ન કરવામાં આવે તે પશુ, પ્રારંભમાં જે વિશેષણુ વાપર્યું છે એ ઉપરથી સફળ ઈ ંદ્રગીને ખ્યાલ સહેજ આવે તેમ છે. દી' તપસ્વી' શબ્દથી જ જીવનની પવિત્રતા અને હૃદયની સ્વચ્છતાના ભાવ સમજાય છે. એક રીતે કહીયે તે સંત, મહંત, કે સાધુ-મહાત્માના જીવન એટલે સમજીને સ્વીકારેલ, આત્મશ્રેય સારૂ, ઇંદ્રિયદમનને કષાય છેદનના કપરા કષ્ટ પૂર્ણ તે કાંટાળા મા. એમાં ‘તપ’ તા અગ્રપદે જોઈએ જ. એ વિના દમન-છેદન રૂપ જોડીને ન તા છુટી પાડી શકાય કે ન તા મૂળમાંથી ઉખેડી શકાય. એ સાથે એક વિશેષતા સોંકળાયેલી હાવાથી જ આ ગ્રંથની રચના જન્મ પામી અને પ્રસ્તાવના લખવાનુ મારે ભાગે આવ્યું. આ સંતે કેવળ આત્મકલ્યાણુની એક દૃષ્ટિ ન રાખતાં સાથેાસાથ જૈનધર્મની પ્રભાવના થાય, જૈન સમાજના અભ્યુદય થાય, એવા કાર્યો પણ કર્યાં છે. એ કાયવાહીના આલેખનથી જે એધદાયી સામગ્રી આપણને પ્રાપ્ત થાય છે એ આછી મૂલ્યવાન નથી જ. નીતિકારાએ કહ્યું છે કે— શેવાય સંતાં વિમૂલય: અર્થાત મહાત્માએ પરાપકાર પરાયણુ જ હાય છે એ વાત આપણા આ ચરિત્ર નાયકને માટે અક્ષરશઃ સત્ય છે.
જન્મસ્થળ, મૈત્રી, યતિદીક્ષા અને સ ંવેગી સાધુ જીવનમાં પ્રવેશના પ્રસંગે પર નજર ફેરવીએ છીએ ત્યારે એ મુદ્દા જે તેત્રા સામે તરવરે છે. તે આ રહ્યા આચરણ તે પ્રગતિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યાયન સૂત્રમાં કહેવામાં આવ્યું છે કેकम्मुणा ब्रह्मणो होइ, कम्मुणा होई खतिओ । वईस्सो कम्मुणा होइ, सुद्रो होइ कम्मुणा ।
અર્થાત ત્યાગ અને શિયાળ જેના જીવનમાં વણાયેલા છે, તે બ્રાહ્મણ, શરણાગતનું રક્ષણ કરે તે ક્ષત્રિય, વાણિજ્ય જેને વ્યવસાય છે તે વૈષ્ય અને સેવા આપે તે શુદ્ર. અથત વણે માણસના જન્મ આશ્રયી નહીં પણ એની કરણી આશ્રયી છે. એ ઉપરથી બીજો મુદ્દો એક આંગ્લ ઉકિત પ્રમાણે– A man is the Crorture of Circumstance. એટલે કે “આત્મા નિમિત્તવાસી છે. એવો તારવી શકાય. આમ નહતા તે તે નાના ગામડામાં રહેતા, જાતિએ ગૌડ બ્રાહ્મણ અને વ્યવસાયે કૃષિકાર કુટુંબમાં જન્મેલ “રામકુમાર” ભગવંત શ્રી મહાવીર દેવના સંઘમાં પ્રથમ પદ ભોગવતી સાધુ સંસ્થામાં ક્યાંથી આવતે અને એમાં પણ સૂરિપદ જેવા અતિ મહત્વના અધિકારે સ્થાપન થતું !
જ્ઞાની ભગવંતોએ પાંચ સમવાયનું સ્વરૂપ જે રીતે બતાવ્યું છે તે યથાર્થ છે. એમાં પૂર્વભવનો પુન્યોદય અને આ ભવને પુરૂપાર્થ ખરે જ કઈ અદ્દભુત ભાગ ભજવે છે. માનવી કપી ન શકે તેવું પરિણામ નજર સામે બનતાં દર્શાવે છે. “જીવન-પ્રભા'ના પાના ફેરવતાં આ વાતના નિતરાં દર્શન થાય છે. આ પ્રકારના ચરિત્ર દેરી, જેમણે સિદ્ધ હસ્ત લેખકપણું પ્રાપ્ત કર્યું છે એવા શ્રીયુત મહુવાકર પણ પિતાની કલમને સરળ વાણમાં આકર્ષક રીતે વહાવતા, પ્રકરણને વિવિધ સ્વાંગ સજાવતા, નવનવા સ્થળોના વિહાર વર્ણવતા અને પરમાર્થના કાર્યોની નોંધ લેતાં આગળ વધે જાય છે. પ્રકરણનાં મથાળે મૂકેલા ચિત્રો પણ ઓછાં ભાવવાહી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
:
:
‘ શત્રુ ંજયને ચમત્કાર' નામા પ્રકરણ કથા નાયક રામકુમારના જીવનમાં પણ ચમત્કારી નિવડે છે. યુતિ જીવનમાં સૂરૂ, ખીકાનેર, નાલ આદિના રમણીય મદિરા તેમજ ગિરનાર અને શત્રુંજય જેવા મહાન તીર્થોનાં દન થાય છે. એ વેળા જૈન ધમ પ્રત્યેની શ્રદ્ધા વૃદ્ધિ પામી ચુકે છે અને ધ્યાનવૃત્તિ ઠીક ઠીક ખીલી ડ્રાય છે. સાહસ અને તપદ્વારા દેહ-દમન પણ દૃષ્ટિગાચર થાય છે એ સત્ માથે કળશ સ્થાપનરૂપ કાના એ કાળે પ્રતાપશાળી અને વચનસિદ્ધ ગણાતા મુનિ મહારાજ શ્રી મેહનલાલજીના સમાગમથી જ થાય છે. તેઓશ્રીના વરદ હસ્તે વાસક્ષેપ પામી શ્રી યશેામુનિજીના શિષ્ય તરીકે ‘ ઋદ્ધિમુનિ' નામથી સંવેગી સાધુ બને છે અને વૃદ્ધ `એવા દાદા ગુરૂના સંપર્કમાં રહેવાના તેએશ્રીની સેવા કરવાના જે ચેાગ, ચિરત્રનાયકસૂરીને સાંપડે છે એ તેઓશ્રીના ભાવી જીવન ઘડતરમાં સંગીન પાયાની ગરજ સારે છે. ઋદ્ધિસૂરિજીના પરિચયમાં આવનાર હરકાઇને એ વાત અનુભવમાં આવ્યા વગર રહેવાની નહીં કે વચનસિદ્ધિને વરેલા સ્વસ્થ મુનિરાજ શ્રી મેાહનલાલજીના કેટલાક ગુણા તેઓશ્રીના આ પ્રશિષ્યનું હૃદય અજવાળે છે. કદાચ અહીં વિશિષ્ટ જ્ઞાનગરિમાના દર્શન નહીં લાધે પણ અંતરની સરલતા તા દૃ ણુ જેવી નિમČળ જણાશે. સાંપ્રદાયિક પૂર્વ ગ્રહ નજરે પણ નહીં ચઢે. સૌ ક્રાનુ` કલ્યાણ થાવ એવી ભાવના ડગલે પગલે રમતી અનુભવાશે. એ કારણે ઘણાના અનુભવ ખેલે છે કે દાદા ગુરૂ માક તેઓશ્રી પણુ વચનસિદ્ધ હતા. અરે, મંત્રતતંત્રના જ્ઞાતા હતા. એનું તથ્ય જોવા કરતાં અહીં એટલું કહેવુ. પર્યાપ્ત લેખાશે કે તેઓશ્રીએ જુદા જુદા સ્થળે ધમ ઉન્નતિના અને શાસન પ્રભાવનાના જે કામા કર્યો છે એમાં ઉપર વણુ વેલી પ્રકૃતિના ચેગ જરૂર કારણભૂત છે. વિદ્વતા કરતાં ચારિત્રની વિશુદ્ધતા અને હ્રદયની નિર્મળતા રૂપ ગુણુ યુગલે સુંદર ભાગ ભજવેલા છે.
જૈનવસ્તીવાળા ગામેાને દેવ મંદિરથી અલકૃત કરવા, અરિહંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
* ૧૦ ? પ્રભુના મનોહર બિંબની પ્રતિષ્ઠા કરવી, ધર્મકરણું માટે ઉપાશ્રય ઉભા કરાવવા, અગર તે તપકરણદ્વારા શ્રાદ્ધગણમાં ધાર્મિક વાતાવરણના સર્જન કરવા એ સાધુજીવનમાં સહજ છે. એ કાર્યોની પ્રેરણા મુનિ મહારાજેના ઉપદેશને આભારી છે. જુદા જુદા પ્રદેશોમાં પગલા માંડતાં સાધુ-સંતો આ જાતના પવિત્ર કાર્યોના માર્ગદર્શક હેય એમાં આશ્ચર્ય નથી અને ચરિત્રનાયક પણ એમાં પાછળ નથી રહ્યા. આ દળદાર પુસ્તકમાં એ સર્વ વર્ણવેલું જ છે. અહીં જે વાતની ખાસ નેધ લેવાની છે તે એ કે જેમ સન્મિત્ર મુનિ શ્રી કપૂરવિજયજીએ સ્વ કલ્યાણ સાધવા સાથે ઉપદેશ દ્વારા જ્ઞાનને પ્રચાર વિસ્તાર વધાર્યો, અને સમાજને ઉપયોગી બાબત ઉપાસક સમૂહને સમજાવી એની ઉન્નતિ થાય તેવા કાર્યોના શ્રી ગણેશ વિહાર દરમ્યાન કર્યા, તેમ આપણુ આ ચરિત્રનાયક પણ વર્તાતા નયનપથમાં આવે છે. કુસંપનું કાસળ કહાડવા કમર કસે છે. હાનિકારક રૂઢીએને જડમૂળથી ઉખેડી નાંખવાના કાર્યમાં પીછે હઠ નથી કરતાં અને ઉપરછલી વાહવાહના મોહમાં અંજાઈ જઈ ખરી વાત કહેતા જરા પણ ગભરાતા નથી. એમ કરવા જતાં કેટલીક વાર સ્વાધ્યાયને ક્ષતિ પહોંચવાના પ્રસંગ પણ આવે છે. માનસિક બેજ વધે છે છતાં એજ્યની ભાવનાથી રંગાયેલ આ મહાત્મા આરંભેલ કાર્યને અધવચ મૂકતા નથી જ. આ વાતની પ્રતિતી ધર્મ-ઉોત “ગ્રામહાર' જેવા પ્રકરણે વાંચવાથી થાય તેમ છે. લાડવાશ્રીમાલી અને સ્ત્રીઓને સ્વામીવાત્સલ્યમાં સ્થાન અપાવવા રૂપ કાર્યો અને નારીજાતિ માટે “ઋતુધર્મ” પાલન અંગે કરેલ કાર્યવાહીથી સમજાય તેમ છે.
સમાચારી ખરતરગચછની પાળતા છતાં આચાર્યશ્રીને અન્ય ગચ્છ પ્રત્યે કઈ જાતને વિરોધ ન મળે. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી માફક શ્રી જિનહિંસુરી પણ સ્વ શિષ્ય પરિવાર સહિત સર્વ સાથે ભળે છે. ધર્મ પ્રભાવનાના કાર્યોમાં પરસ્પર સાથ દે છે અને તેઓશ્રીને એ ગુણ ભકિક સ્વભાવી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
: ૧૧ : સેવાભાવી શિષ્ય મુનિ શ્રી ગુલાબવિજયજીમાં ઉતરેલે આજે નજરે જોવાય છે. “જ્ઞાનદાન’ નું મહત્વ ઓછું નહીં આંકનાર આ. સૂરિજી વિદ્યાધામો ઉભા કરાવે છે. પાઠશાળાઓ સ્થપાવે છે. જ્યાં સાધુમહારાજના પગલા સામાન્યતઃ દુર્લભ ગણાય છે અને વસ્તીના માપ માપતા. જ્યાં જૈન ઘરોની સંખ્યા આંગળીના ટેરવે ગણાય તેટલી હોય છે, વળી જ્યાં અજ્ઞાનતા અને ખોટી પ્રથાઓ પરંપરાથી ઉતરી આવીને જડ ઘાલી બેઠી હોય છે એવા ગામડામાં વિચરવું, જરૂર પડે ચોમાસું રહેવું અને ઉપદેશવારિને સતત ધોધ વહેવડાવી વર્ષો જુના અંધારા ઉલેચી, જ્ઞાનરવિને અસ્મિતા પ્રગટાવે તેવો પ્રકાશ પાથરવા ઉદ્યમ કરવો એ આ સંતના વિહારમાં અંદગીને મુદ્રાલેખ બન્યો હોય એમ દેખાય છે. .
આપણા ચરિત્રનાયક જેમ શરથી તપ કરવાની લગનીવાળા હતા. તેમ એકાંત મેળવી ધ્યાન મગ્ન બનવામાં પણ લાલાયિત હતા. એ તે સૌ કોઈ સારી રીતે જાણે છે કે દરેક ઘર્મમાં ધ્યાન અંગે જુદી જુદી પદ્ધત્તિઓ દર્શાવેલી હોય છે. જેનધર્મ આત્મકલ્યાણના યેયને વરેલું હોવાથી ધ્યાનના બે પ્રકાર. ધર્મધ્યાન અને શુકલધ્યાન પર એ ખાસ ભાર મૂકે છે. આમ છતાં એમાં પણ મંત્ર સાધનાને સ્થાન છે. નમસ્કાર યાને પંચપરમેષ્ટિરૂપ મહામંત્ર ઉપરાંત બીજ મંત્ર પણું દર્શાવાયા છે અને એની સાધનાની રીતો પણું વર્ણવેલી દષ્ટિગોચર થાય છે. વીતરાગ પ્રભુ તો નિરંજન નિરાકાર હોવાથી સંસારી છનું ભલુ કે ભુંડુ કરતા નથી. અર્થાત કોઈ પણ પ્રકારના ફળદાતા બની શકતા નથી. પણ તેઓ સરખી સર્વગુણસંપન્ન વિભૂતિને ને સામે રાખી સાધક આત્મા ધ્યાન આદિ ક્રિયાઓ દ્વારા
આત્માને કર્મમળના કીચડમાંથી બહાર આણી શકે છે. આ કાર્યમાં તીર્થકર દેવના યક્ષ- યક્ષણ યાને દેવયોનિમાં વર્તતા ઉપાસકો સહાયક બને છે. પણ આ કાર્ય એ પ્રકારના દેવોની આરાધના વિના બનતું નથી. એ અંગે સાધક માટે સાધના કરવાના જુદા જુદા ઉપાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
વર્ણવેલા છે. આટલા લંબાણથી ઉલ્લેખ કરવાનું કારણ એ જ કે આપણુ કથા નાયકને આ પ્રકારની સાધનામાં શરૂઆતથી જ રસ પેદા થયો હતો. સાધનાને પ્રભાવ પણ જણાયો હતો એટલે તેઓ મણીભદ્રવીર'ની કે “ઘંટાકરણ મહાવીરની સાધનામાં અને સ્થાપનામાં શ્રદ્ધા ધરાવતા અને અન્યને માર્ગદર્શક પણ બનતા. ખંભાતના માણેકચોક ઉપાશ્રયના ઉદ્ધાર પ્રકરણમાંથી, સોજીત્રાની દેરીના છદ્ધાર વૃતાન્ત પરથી અને મુંબઈમાં પાયધૂની પર આવેલ શ્રી મહાવીર પ્રભુના દેવાલયમાં હઠળના ભાગે સ્થાપન કરેલ “શ્રી ઘંટાકરણ મહાવીર' ની મૂર્તિ પરથી એ વાત સહજ તારવી શકાય છે.
પૂજય મુનિ મહારાજ શ્રી મોહનલાલજીના સ્મરણાર્થે સુરતમાં સ્થાપન કરવામાં આવેલ જ્ઞાનભંડારની ઉન્નતિ અંગે ચાલુ પ્રથાને બાજુએ રાખી જે દીર્ધદશી પગલું ભર્યું છે, અને એ પૂજ્યની પંજાબકેશરીના પ્રમુખસ્થાને ઉજવાયેલી જયતિ પ્રસંગે વીરચંદ રાઘવજીવાળા પ્રસંગની યાદ આપી કેટલીક મુદ્દાની વાતે વર્ણવી તે, તેઓશ્રીના હૃદયમાં રમતી શાસનદાઝ અને શાસનપ્રભાવના સુચવે છે.
_ “ઠાણુ” નગરીના શ્રાવકેમાં બારવર્ષ કુસંપ હતો તે ટાળી, પવિત્ર એવા શ્રીપાળ રાસમાં આવતા આ મહત્વના સ્થાનને પુનઃ જનતાની નજરે આણવામાં અને શ્રી મુનિસુવ્રત સ્વામીનો જે નવિન પ્રાસાદ આજે આપણું સર્વની ચક્ષુ સામે તીર્થ સ્વરૂપે ખડો છે અને જે શ્રી સિદ્ધચક્રજીના મહાન પ્રભાવને રજુ કરી રહેલ છે એની સ્થાપનામાં આપણું આ કથા નાયકે અતિ અગત્યનો ભાગ ભજવ્યો છે. મુંબઈ વાસીઓ માટે અગાશી માફક “ઠાણું પણ તીર્થધામ બન્યું છે. રવીવાર જેવા રજાના દિવસે સેંકડો ભાવિકે આ સ્થળમાં ઉતરી પડે છે અને પ્રભુદર્શનથી પોતાના આત્માને પાવન બનાવે છે, એ સૂરિજીની દીર્ધદષ્ટિને આભારી છે.
પિતાના જીવનની શરૂઆતમાં અનેખી છાપ બેસાડનાર ગુરૂ” અને “બીકાનેર' તેઓશ્રીની નજર બહાર નથી રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
પિતાનામાં રહેલી ઉપદેશ શક્તિને પ્રભાવ એ સ્થળોમાં કેવી અસર જન્માવે છે એ સારૂ પ્રકરણ ૩૯ અને ૪૦ જેવા જરૂરી છે. “મધુરા મિલનનામા ૪૧ મું પ્રકરણ સાચે જ આજના વાતાવરણમાં મધુરતા પ્રસરાવે તેવું છે. એમાં સાચી સાધુતાની હદય ડોલાવે તેવી વાત છે “નમ્યા, એ પ્રભુને ગમ્યા' જેવી ઉક્તિનું રહસ્ય આવા બનાવો પરથી જ સમજાય છે. દાદા ગુરૂજી એવા શ્રી મોહનલાલજી મહારાજના નામથી ચાલતી “શ્રી મેહનલાલજી જૈન-લાયબ્રેરી'ના ઉદ્ધાર અર્થે, એને દેશકાળને અનુરૂપ સ્વાંગ-સજાવી, નમૂનેદાર બનાવવા માટે શ્રી જિન ઋદ્ધિસરિએ રિદ્ધિને આંક તે ઠીક ઠીક ઉચો ચઢાવ્ય છે. એને મૂર્ત સ્વરૂપ અપાતું જોવા એ નથી રહ્યા પણ અંત ઘડી સુધીની તેઓશ્રીની એ માટેની અભિલાષા પોતાના વિનિત શિષ્ય શ્રી ગુલાબમુનિના હાથે પુરી થશે એવા સંતોષ સાથે સિધાવ્યા છે. તેઓશ્રીને આખરી સંદેશ પણ એ “સેંટ્રલ લાયબ્રેરી' સંબંધે છે. સાધુ નામ તે સાધે કાયા, પાસે ન રાખે કેડીની માયા, લેવે એક અને દેવે ન દે, ઉસકા નામ સાધુ કહે.
આ હિંદી હામાં સાધુજીવન માટે સુંદર વ્યાખ્યા બાંધેલી છે. પ્રથમ લીંટીમાં સ્વકલ્યાણ અને અકિંચનતાને આગળ ધર્યો છે અને બીજી લીટીમાં લેવે એક' કહેતાં પ્રભુસ્મરણમાં જાગૃત રહેવાનું દર્શાવી, “દેવે ન દો'માં ન આપે આશીર્વાદ કે ન આપે શ્રાપ એ ગૂઢ અર્થ ભર્યો છે.
જીવન–પ્રભા'ના પાનામાં ઉપર વર્ણવેલી સાધુતાના ડગલે ને પગલે દર્શન થશે. એમાં પરમાર્થના પ્રસંગે ખીચોખીચ ભરેલા છે. તપ, જપ, તીર્થયાત્રા, પ્રતિષ્ઠા, અને પ્રાસાદ નિમણુ જેવા પવિત્ર કાર્યો જેમણે વરદ હસ્તે ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં થયાં છે. એની મનોરમ શિલીમાં આલેખાયેલી કહાણું આ ગ્રંથ પુરી પાડે છે. પાદ વિહારથી અગણિત માઈલને પ્રદેશ ઉલંધનાર, શ્રમણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
: ૧૪ :
આચારના આકરા પરિસહ સમભાવે સહન કરનાર, અને સામાન્ય જીવનમાંથી સાહસ અને પુરૂષાર્થના બળે સન્માન્ય પદ પ્રાપ્ત કરનાર રામકુમાર' માંથી જિનધિસૂરિ બનેલ આત્મા હાઈ ‘મહાત્મા’ પદ મેળવનાર-વિભૂતિ માનવભવ સરળ કરી ગઈ. સ્વ જીવન ધન્ય બનાવી ગઈ. એની કથા છે. એ નિતરૂં સત્ય છે. અને હજારો માનો માટે બોધપાઠરૂપ નિવડે એવી યાદ પણ પાછળ મૂકી જનારી પ્રેરણાદાયી કથની છે એમ કહેવામાં જરાપણ અતિશયોકિત નહીં લેખાય. આવા આત્માઓ માટે જ્ઞાની ભગવંતોએ “જય જય નંદાજય જય ભદા' નો ઘોષ મુકરર કર્યો છે. અને લેખકે એ પ્રકરણનું મથાળુ “મૃત્યુ મરી ગયું રે લોલ' બાંધી એ ઘેષ પાછળ આશય સ્પષ્ટ કર્યો છે.
જીવન ચરિત્ર આપણા જેવા વિષમકાળમાં જીવનારા માનવ માટે “દિવાદાંડી' ની ગરજ સારે છે. સાગરમાં ખરાબે ચઢી જતાં વહાણુને જેમ દીવાદાંડી બચાવે છે તેમ આ ભવસાગરમાં પવિત્ર જીવનને રાહ દર્શાવી આ પુસ્તક માર્ગદર્શક બને છે. લેખકશ્રીની કલમ પણ મુદ્દાસર વાને વર્ણવતી, આશયને રફેટ કરતી અને વિસ્તાર થવાના ભયને નજર સામે રાખી પટને સંકેલી લેતી નવલકથાની શૈલીએ, સરળતાને સધિયારો લઈ કૂચકદમ જારી રાખે છે. નવનવી વાતમાં અવગાહન કરાવતી છતાં, મૂળ ધ્યેયને લક્ષ બહાર નથી કરતી. એટલે જ અંતમાં કહી દઉં કે તેઓશ્રીના હાથે લખાચેલ અન્ય ચરિત્ર ગ્રંથ માફક આ જીવન-પ્રભા પણું હજારો આદર પામશે અને પ્રભા વિસ્તારશે.
મેહમયી શ્રાવણ વદ ૮ મંગળવાર : મેહનલાલ દીપચંદ ચોકસી
જન્માષ્ટમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રીના અનુપમ ઉપકારા
પરમપૂજ્ય આચા` શ્રી ૧૦૦૮ શ્રી જીનરિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબના અનુપમ ઉપકારા જૈન સમાજ ઉપર છે એ ઘટનાને પુરાવા લેવા કયાં જવું પડે તેમ છે ? આચાયશ્રીની રિદ્ધિ-સિદ્ધિનાં સખ્યાબંધ કિર્તિસ્તંભા સમાજના હિતાયે ઠેર ઠેર જોઇ શકીએ તેમ દૃશ્યમાન છે. તેએાશ્રી મુખપ્તમાં પ્રથમ વિહાર કરનાર વિદ્વાન્ અને પ્રસિદ્ધ નામ મેાહનલાલજી મહારાજના એક પ્રખર શિષ્યરત્ન હતા. અને મુંબઇમાં લાલબાગ ઉપર આવેલ શ્રી મેાહનલાલજી જૈન સેંટ્રલ લાઇબ્રેરીની સ્થાપના કરાવવામાં આચાર્યશ્રીની એક પ્રશસ્ત સિદ્ધિ આજે પણુ જ્ઞાનદાનનું ઝરણું વહાવી રહી છે અને તેના લાભ આબાલ-વૃદ્ધ સૌ કાઈ લઈ રહ્યું છે. જૂના કાળમાં જ્ઞાનના આ જાતનેા પ્રવાહ ચાલુ કરવાનું અતિ કષ્ણુ કાર્ય ઉપાડી તેને પાર્ પહોંચાડ્યું એ સિદ્ધિનું મૂલ્યાંકન થઈ શકે તેમ નથી. આ પુસ્તકાલય માટે એક મેાટુ' ક્રૂડ ઉભું કરવાની તેઓની ભાવના હતી, તદ્દનુસાર પાણેાલાખ રૂપીઆ જેવી એક સારી રકમ એએશ્રીના સદુંપદેશથી એકત્રિત થયેલી પડેલી છે. પૂજ્ય આચાય શ્રી સરલ, શાંત સ્વભાવના અને અતિ નમ્રસેવાભાવી તરિકે પેાતાનુ જીવન વીતાવી ચુકયા છે. ધ'ભાવનાને જાગૃત રાખવામાં અને સમજણપૂર્વક ક્રિયાઆદિમાં ખૂબ રસ શ્રેાતાજતેામાં તેમણે ઉત્પન્ન કરી ટકાવી રાખવાના પ્રયાસે। જીવનભર સેવ્યા છે. અને તેથી ભાવિકજનતા ઉપર તેમની ઉંડી છાપ અદ્યાપિપન્ત જીવન્ત રહેલી છે.
સુરતથી મુંબઇ સુધીમા જ્યાં દષ્ટિપાત કરીએ ત્યાં અનેક સ્થળે જીનમદિરા અને ઉપાશ્રયેા બંધાવવામાં જે જેહમત ઉઠાવી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
તે અનુપમ છે. આ રસ્તા પર ઠેર ઠેર મંદિરો અને ઉપાશ્રયો એમની જૈનધર્મ પ્રત્યે અજોડ સેવાના નમૂનારૂપે આપણે આજે જોઈ શકીએ છીએ. એનો લાભ અનેક ભાવિકજી આજે લઈ રહ્યા છે અને પિતાનાં જીવનને ધન્ય ગણવામાં આવે એ સ્થીતિ ઉત્પન્ન કરવા માટે પૂજ્ય આચાર્યશ્રી પ્રત્યે તેઓનાં મસ્તકે આજે પણ વંદનાપૂર્વક નમે છે.
શ્રી ઘંટાકર્ણની મૂર્તિ પાયધુની ઉપર આવેલ મહાવીર સ્વામીનાં દેરાસરમાં સ્થાપિત કરી વર્ષો જૂની ભાવિક ભાઈ-બહેની માંગ તેઓશ્રીએ પૂરી પાડી સમાજની અનાખી સેવા બજાવી ભાત પાડી છે એ મુકતકંઠે સ્વીકારવું જોઈએ. આજે એ મૂર્તિ ભક્તિભાવના માટે અનેક ભાઈ-બહેનેની ભક્તિનું કેન્દ્ર બની રહી છે.
આ ઉપરાંત થાણામાં એક નમૂનેદાર દેરાસર બંધાવવામાં તેમણે જે પરિશ્રમ સેવ્યો છે તે અજોડ અને અદ્વિતીય છે. આજે થાણુનું દેરાસર તીર્થભૂમિ સમાન થઈ પડયું છે અને મુંબઈ વાસીઓને ખાસ કરીને આસપાસના નજીકના સ્થળામાં વસતા જેને માટે એક રમણીય સ્થાન છે. કલા-કારીગીરી અને ચિત્રો-પટોથી સુંદર રીતે શણગારવામાં આવેલું આ જીનમંદિર કલા અને ધર્મને સચોટ આદર્શ પૂરા પાડે છે અને મનરમ્ય ધાર્મિક ભાવના સાધના અર્થે પણ આ સ્થળ પ્રસિદ્ધિને પામ્યું છે. આચાર્યશ્રીની આ રિદ્ધિ સિદ્ધિ
એ સમાજમાં એઓશ્રીને સદાય જીવન્ત ચિરસ્મર્ણીય રાખ્યા છે. એમના જીવનનાં ઉદાત્ત તને જૈન ભાઈઓ અને બ્લેને અનુસરે એજ એમના જીવનની યશગાથા છે. પ્રભુ એઓશ્રીની સ્મૃતિઓને તાજી રાખે અને સમાજ તેનું યથાશક્ય અનુસરણ કરે એજ અભ્યર્થના. શાંતિનગર
લી. માટુંગા
રવજી સેજપાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
બે બોલ
દસ વર્ષ પહેલાં હું અમદાવાદથી ગુરૂકુળના નિયામક તરીકે પાલીતાણું આવ્યો તે અરસામાં આચાર્યશ્રી છનધિસૂરિજી પાલીતાણું પધાર્યા હતા. ગુરૂકુળમાં સ્થિરતા કરી હતી. તે વખતે તેઓશ્રીની દીર્ઘતપશ્ચર્યા, યોગસિદ્ધિ, જ્ઞાન-પ્રભા, વાહ હેવા છતાં નવીન વિચારો “ગુરૂકુળ જેવી સંસ્થાઓ પાંચ-દસ ગુરૂકુળ જૈન જગતમાં શું ન થાય? આવી સુંદર કેળવણીના ધામ સમી સંસ્થાઓ તે થવી જ જોઈએ?” જગ્યાએ જગ્યાએ ગુકુકળાની જરૂરીયાતની દીર્ધદષ્ટિ તેમનામાં જઈને હું ચકિત થયેલ.
મારા બનેવી શ્રી હરિચંદ માણેકચંદ તેમના અનન્ય ભક્ત છે તે હું મુંબઈ ગયે ત્યારે જાણ્યું. પછી તો તેઓશ્રી મારા બહેનના માટુંગાના શાન્તિ-સદનમાં પધાર્યા હતા ત્યારે વિરોષ દર્શનનો લાભ મળતો. મારા ભાણેજ મયંકકુમારને ગળે ગાંઠે થયેલી અને એપરેશન કરાવવાની વાતોથી બધાં ચિંતિત હતા તે વખતે આચાર્યશ્રીએ મંત્રોચ્ચાર અને ધાર્મિક પાઠના પવિત્ર પાણીથી કુમારને રોગ મુકત કર્યાને ચમત્કાર તો આંખે દીઠી વાત છે. મારા સદ્દભાગ્ય ગુરૂદેવના સ્વર્ગવાસના દિવસે હું ગુરૂકુળના કામે મુંબઈમાં હતા. તે વખતની તેઓની આત્મશક્તિ જેઈને પણ તાજુબ થયેલો.
અમારા ગુરૂકુળના સંસારીપણુના પ્રમુખ અને હાલ બોડેલી પરમાર ખત્રી જૈન આશ્રમ માટે રાત-દિવસ પૂર્ણ ખંતથી જાતમહેનત કરનાર શાંતમૂર્તિ શ્રી છનભદ્રવિજયજી મહારાજશ્રીની ભાવના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
થઈ કે આચાર્યશ્રીની જીવન-પ્રભા મારે લખવી, મારી પાસે વિશેષ વિગતે તે નહતી પણ આચાશ્રીના અંતેવાસી અનન્ય ગુરૂભકત શ્રી ગુલાબમુનિ મહારાજે આચાર્યશ્રીના જીવનના અનેક પ્રસંગે મને સંભળાવ્યા એટલું જ નહિ પણ સમય મેળવી તેની વીગતે લખાવી આપી, ઉપરાંત જુદા જુદા સમાચાર પત્રમાં આવેલાં ઉલ્લેખ મને આપ્યા અને પ્રસંગે પ્રસંગે માર્ગદર્શન આપ્યું. લગભગ ૮-૧૦ ફમ થશે તેમ અંદાજ હતો પણ ઉમિઓ ઉભરાતી આવી અને આજે ૩૨૫ પૃષ્ઠોમાં આચાર્યશ્રીની જીવન-પ્રભા વાંચકે સમક્ષ રજુ કરતાં ધન્યતા અનુભવાય છે.
ગુરૂદેવના જીવનના અનેક પ્રસંગો પ્રેરણાત્મક છે. તેઓશ્રીની ઉદારતા, દીર્ધતપશ્ચર્યા અને સૌમ્યતા આચાર્યશ્રીની જીવન-પ્રભાના દર્શન કરાવે છે.
પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી મેહનલાલજી મહારાજના સમરણાર્થે વર્ષો પહેલાં શરૂ થયેલ અને સમૃદ્ધ શ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઇબેરીનું ભવ્ય મકાન અને એ જ્ઞાનમંદિરને વિકાસ એ આચાર્યશ્રીની અંતિમ ભાવના હતી. આચાર્યશ્રીએ તે માટે ભારે જહેમત ઉઠાવી હતી. આચાર્યશ્રીના ભક્તો અને તે સંસ્થાના પ્રાણ સમા ટ્રસ્ટીઓ એ અંતિમ ભાવના ક્યારે મૂર્તિમંત કરશે!
ગુરૂદેવની જીવન-પ્રભાના તેજ કિરણો આપણા હૃદયમાં પ્રકાશ પાથરો એ જ અભ્યર્થના
પાલીતાણા ) સં. ૨૦૦૯ જેઠ શુદિ ૭ | ફૂલચંદ હરિચંદ દેશી (આચાર્યશ્રીની દ્વિતીય જયંતી)
મહુવાકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
જસપરા નીવાસી શાહ દીપચંદ જસરાજ જન્મ સં. ૧૯૪૨
સ્વર્ગવાસ સં. ૨૦૦૪ આસો સુદ ૧૪
- આસો વદી ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી જીનઋદ્ધિસૂરિ જીવન પ્રભાના પ્રકાશન માટે જે જે ભાગ્યશાળી ભાઇ-હેતાએ સહાયતા કરી છે તેની શુભ નામાવલી.
માટુંગા
મુંબઈ નેપચ્યુન કંપની
દાદર
માટુંગા
૮૦૧) શા. હરીચંદભાઇ માણેકચંદ
૨૫૦) શા. મનસુખભાઈ તારાચંદ ૨૫૦) શા. દીપચંદ જસરાજ હૈ. રતીલાલ દીપચંદ
૧૦૧) શા. કુલચંદભાઇ માણેદ
૧૦૧) શ્રી સિદ્ધ્ચક્ર વમાન તપ આયખીલ ખાતાના મેમ્બર) તરફથી
૧૦૧) શ્રી. રાકડમલજી ઇરાની હા. કેશરીમલજી
૫૧) શા. રતનજી જેચંદની 'પની વાળા નાગરદાસ ગાવીંદ્રજી
૫૧) શા. ભગવાનદાસ ગાવીંદ્રજી
૧૧) સા. છગનલાલ કાળીદાસ છે. લલ્લુભાઇ ૫૧) શા. માનમલજી ઉત્તમચંદ્રજી હારૂવાળા
૫૧) શા. ભીમરાજજી દેવચંદજી
૫૧) શા. વેણીભાઇ હુકમચંદ ઝવેરી હા. સુંદરભાઇ
૫૧) એક ગૃહસ્થ હા. ધનુભાઇ
૫૧) શા. કુ ંદનમલજી મેાતીલાલજી મહેતા
૫૧) શા. મનુભાઇ મુળચાંદની પેઢી હું. ચમનલાલજી
દાદર
(લાલવાડી)
મુંબઇ
મુંબઇ
મુંબઈ
જોધપુર
ખંભાત
જેસલમેર
માલવાડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
કચ્છ-માંડવી
બોટાદ
મુંબઈ મુંબઈ
મુંબઈ કરછકડાય
૫૧) શા. ચુનીલાલ માણેકચંદ ૨૫) શા, ચુનીલાલ કેશવલાલ હ. શાન્તિભાઈ ૨૫) શા. આશારીયાભાઈ નથુભાઈ ૨૫), શા. પ્રેમચંદભાઈ ગલાલચંદ દમણ આ ૨૫) શા. પોપટભાઈ જામનગરવાળા ૨૫) શાં. ઉદયભાણજી પ્રેમચંદજી ગેમાજીની કાં ૨૫) શા. ખીમજીભાઈ પુણશી ૨૫) શા. રૂપરાજજી મેગીલાલજી ૨૫) શા. મોહનલાલ વખતચંદ ૧૫) શા. હીરાલાલ રાયચંદ ભણશાલી ૧૫) શા. વાડીલાલ બાલાભાઈ હ. રમણલાલ ૧૧) શા. જુહારમલજી ઉત્તમચંદજી બાફણ ૧૧) શા. લાલચંદ કસ્તુરચંદ ૧૧) શા. શાંતિલાલ વાડીલાલ ૧૧) શા. શાંતિલાલ ઉતમચંદ ૧૧) શા. રાયચંદ ડુંગરસી દેશી ૧૧) શા. જીવરાજજી હસ્તીમલજી બાફણા ૧૧) શા. લક્ષ્મીચંદજી તારાચંદજી સચેતી
૭) શા. રતનચંદ ખીમચંદ ઝવેરી - ૫) શા. કુલચંદજી ફતેચંદજી
૫) શા. કેશવલાલ વૃજલાલ . ૫) શા. તારાચંદજી પ્રભુલાલજી - ૫) એક સદગૃહસ્થ
કુરલા ખંભાત
મુંબઈ ખંભાતવાળા બોરીવલી માટુંગા ખંભાત પારડી
મુંબઈ
કુરલા ઉમરગાવ રેડ
મુંબઈ
સાદડી સુરેન્દ્રનગર
માહીમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
આ
ભા ૨
ખરતરગચ્છાધીશ શ્રીમજિનધિસૂરીશ્વરજીના કાળધર્મ પછી ઘણું શ્રાવકે તરફથી એઓના સરળ ગુજરાતી ચરિત્રની માંગ મુનિરાજ શ્રી ગુલાબમુનિજી પાસે થવા લાગી. મુનીશ્રીએ શ્રી મહાવીરસ્વામીજી જૈન દેરાસર તરફથી તે વખતના ટ્રસ્ટી ઝવેરી મુલચંદ હીરાચંદ ભગતઠારા સંવત ૧૯૯૫ માં હિન્દી ટાઈપથી લલવાણી પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયેલ “શ્રી જિનધિસૂરીશ્વરજી મહારાજ સાહેબનું જીવન ચરિત્ર” જનતાને આપવા માંડયું. પરંતુ ગુજરાતી વાંચક વર્ગની માંગ તો આધુનિક શૈલીએ લખાએલ ચરિત્રની રોજબરોજ વધતી જ રહી. આથી મુનીશ્રી ગુલાબમુનિએ એ સંબંધી સર્વ સામગ્રી સંગ્રહીત કરવા પ્રયત્ન આદર્યો, પરંતુ આજની ભાવવાહી નૂતનશલીએ તેને શી રીતે ગ્રંથીત કરવું ? અને એ કાર્ય કોણ પાર ઉતારી આપે તેની ચિંતા રહેતી, અચાનક મુનિ શ્રી મેહનલાલજી મહારાજના પરમરાગી સુરતના શેઠ ધરમચંદ ઉદેચંદ ઝવેરીના નબીરા શાન્તસૂતિ શ્રી જિનભદ્રવિજયજી મહારાજ પાસે વાત નીકળતાં એઓશ્રીએ શ્રી કુલચંદ હરીચંદ દોશીનું નામ વ્યક્ત કર્યું. પાલીતાણાથી શ્રી કુલચંદભાઈ દોશીનું મુંબઈ આવવાનું થયું, તે વખતે શ્રી ગુલાબમુનિજી અને શ્રી જિનભદ્રવિજયજીની વંદના માટે તેઓ આવ્યા હતા. એ જ પ્રસંગે ચરિત્રની ગુંથણ માટે વાત નીકળતાં તેઓશ્રીએ પણ ચરિત્ર ગુંથણ કરી આપવા સહર્ષ હા પાડી. એ કાર્ય તેઓને ભળાવી મનબેજ હલકે કર્યો, અને એગ્ય પુરૂષને ગ્ય કાર્યની સેપણું થવા બદલ પરમ આહલાદ થશે. આજના કપરા સમયમાં અને માથે “ યશોવિજયજી જૈન ગુરૂકુલ”ને સમગ્ર બાજે લદાયેલો હેવા છતાં ભક્તિનિમિત્ત સાંગે પાંગ સુંદર શૈલીથી ચરિત્ર છ આપવા બદલ અમે ટ્રસ્ટીઓ અને કહું તે સમગ્ર ગચ્છ અને સમગ્ર ભકતે ખરેખર ઋણું છીએ. જીવન પ્રભાને રસપ્રદ તથા સર્વાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
: ૨૨ :
સુંદર લખી આપવા બદલ શ્રીયુત કુલચંદભાઈ હરિચંદ દોશીને જેટલે ઉપકાર માનીએ એટલે એ છે.
એ સિવાય આ જીવન પ્રભા” ને સુવાસીત મઘમઘતી બનાવવા માટે નિમ્નલિખિત મુનિરાજે અને મહાશયે એ કાવ્યો અને લખાણથી સ્વસ્વ હદયના ભાવપુષ્પ સમર્પિત કર્યા છે તેઓ સર્વેને આભાર અમે વિસરી શકીએ તેમ નથી જ. લેખક.
લેખ નામ, પૃષ્ટ, (૧) પૂજ્ય શ્રી ગુલાબમુનિજી પ્યારા ગુરૂદેવ ૩. (૬) શ્રી મેહનલાલ દીપચંદ ચેકસી પ્રસ્તાવના ૭ (૩) શેઠ શ્રી રવજ સેજપાળ આચાર્યશ્રીના
અનુપમ ઉપકારે ૧૫ (૪) શ્રી કુલચંદહરિચંદ દોશી મહુવાકર બે બોલ ૧૬ (૫) શ્રી જીવણચંદ સાકરચંદ ઝવેરી પુન્યરાશિ પરિચય ૨૬ (૬) શ્રી મણીલાલ મોહનલાલ પાદરાકર કાવ્યો ૩૧૧૩૧૬ (૭) શ્રી જીવણચંદ સાકળચંદ (૮) શ્રી ગણેશભાઈ પરમાર
૩૨૮ ઈ આચાર્યશ્રી જિનરત્નસૂરીજી) મ૦ ની આજ્ઞાથી ઉપાધ્યાય કુલક ૩૨૦
શ્રી લબ્ધિમુનીજી કૃત. ) (૧૦) શાસ્ત્રી શ્રી સન્મુખરામ કેશવરામ જ્યોતિષી કે ૭૨૩ (૧૧) પંડિત શ્રી જીવેશ્વર ઝા, શ્રદ્ધાંજલિ કાવ્ય ક૨૫-૩૨૮
' લી, જવેરચંદ કેશરીચંદ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મહાવીરસ્વામી જૈન દેરાસરજી અને મંડોવર ખરતરગચ્છ શ્રી જિનદત્તસૂરિ જ્ઞાનભંડારના ટ્રસ્ટીઓ વતી - મુંબઈ પાયધુની સં. ૨૦૦૯, ભાદ્રપદ પૂર્ણિમા તા. ૨૩-૯-૧૫૩ )
બુધવાર
કાવ્ય
૩૧૭
કાવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
ચિત્ર-સૂચ
નામ ૧ શ્રી મોહનલાલજી મહારાજ ૨ આચાર્યશ્રી જિકસદ્ધિસૂરિજી ૩ સેવામુર્તિ શ્રી ગુલાબમુનિજી મહારાજ ૪ શેઠ રવજીભાઈ સેજપાળ ૫ શાહ દીપચંદ જસરાજ ૬ ગુરુવર્યા રૂપમુનિજી મહારાજ ૭ શ્રી કળામય નૂતન મંદિર-થાણા ૮ આચાર્ય-ઉપાધ્યાય પદવી પ્રસંગ ૯ યોગીરાજ શ્રીમદ્દ શાંતિસૂરીશ્વરજી ૧૦ સુરિસમ્રાટ શ્રી નેમિસુરિશ્વરજી ૧૧ શ્રી હરિચંદભાઈ માણેકચંદ ૧૨ મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી-થાણું ૧૩ ચાતુર્માસ સ્થાને
૧૦
૨૦૮
૨૨૪
૨૫૦ ૨૫૬
૨૭૨ ૩૦૪
૦૦૦૦૦૦
000
6
oooooooo
Geeeee
sposes
ક્ષમાયાચના આચાર્યશ્રી જનકસૂરિજીની જીવન પ્રભાના આલેખનમાં ભાવવશ કે અજાણપણે કઈ કઈ પ્રકરણમાં વિશેષતા કે ન્યૂનતા જણાય તો વાચકવૃંદ ઉદાર ભાવે ક્ષમા કરશે.
પ્રાજક
::
-
oooooooo
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
-
સમર્પણનું સર્જન ગિરિનગર શત્રુંજય જગતના તીર્થધામમાં અલૌકિક અને ચમત્કારી છે. શત્રુંજય-તીર્થદર્શન ? જેવું પુસ્તક આજસુધી બહાર પડયું નથી. શત્રુંજય અને તેનું સ્થાપત્ય, કળા, ઈતિહાસ, મંદિર તથા ટુંકેને વિગતવાર ઇતિહાસ, કથાનકે વગેરેથી રસપ્રદ મનહર જેકેટ તથા ૧૧ ફેટાઓ કીંમત ૧-૮-૦
શત્રુજ્ય-તીર્થ-પટ્ટ ચિત્રકાર પ્રવીણકુમાર દેશના તીર્થાધિરાજ શત્રુ જય તથા ગિરિનગર ગિરનારના વિવિધરંગી કળામય ટકાઉ કાપડ પર બનાવેલા ચિત્રિત પટે. સાઈઝ ૯૪ ૭ ફૂટ, સાઈઝ છ૪૬ ફૂટ, સાઈઝ ૯૪ ૬ ફૂટ
તે તૈયાર છે. નાની સાઈઝના ઓર્ડર પ્રમાણે થશે.
માટીના ચમત્કાર ગમે તે ખર્ચ કરતાં જે દરદ નથી મટયાં તે માટીથી મટી ગયાના ખરા પ્રયોગો બતાવતું ઉપયોગી પુરક દરેક ઘરમાં હોવું જ જોઈએ. એકવાર માટીના પાટાને અનુભવ કરો, અને તમે માટીના ચમત્કાર જાણે. કીમત ૧-૦-૦.
પ્રવીણચંદ્ર કુલચંદ દેશી , જૈન ગુરુકુળ-પાલીતાણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
ન. વિષય.
૧ રાંકને ત્યાં રતન ૨ વસમી વિદાય
૩ પ્રતાપી ગાદી
***
૪ અધ્યયન અને સમપ ણુ ૧૪
૫ સાધના
૧૭
500
૬ યતિ દિક્ષા
૨૨
છ તી યાત્રાને સંદેશ...
૨૫
૩૪
૪૧
૪૫
૪૯
૫૫
અ નુ ≠ મ ણિ કા
008
૮ શત્રુંજયના ચમત્કાર
૯ ગુરૂદેવની સેવા
૧૦ તીર્થ યાત્રાએ ૧૧ વચન સિદ્ધિ ૧૨ પાંચ પ્રતિષ્ટા મહેાત્સવ
***
૨૦ ગ્રામેાધાર ૨૧ ધમ ચાઁ
...
...
૬૨
}}
૧૩ ચેાગાઠૂહન તથા પન્યાસપદવી ૧૫ નાગારમાં ઐકયતા... ૧૫ ઉપકારાની પરંપરા ७० ૧૬ નવાણું યાત્રા અને તપશ્ચર્યાં ૭૪ ૧૭ સેવામૂતિ શિષ્યની પ્રાપ્તિ
૮૧
૧૮ શ્રી મેહનલાલ જૈન જ્ઞાન મંદિર
૧૯ ધુમ ઉદ્યોત.
...
000
800
...
પૃષ્ઠ.
....
૮૫
૯૫
૧૦૪
૧૧૨
ન.
વિષય.
૨૨ કલ્યાણકારી કામે...
૨૩ દાદા સાહેએાની દેરીઓને જર્ણોદ્ધાર ૨૪ શ્રી માણિભદ્રવીરની દેરીના જીર્ણોધાર
૨૫ એ પ્રતિષ્ટા
૨૬ જૈન વિદ્યાર્થીગૃહ
૨૭ ગુરૂદેવના ભવ્ય જયંતી ઉત્સવ
૨૮ સાચી ભક્તિ તે
સ્વામીભાઇઓની
...
***
૩૧ થાણાની પ્રાચીનતા ૩૨ બાર બાર વર્ષના
...
.
...
૧૧૬
૧૫૨
..
૨૯ પરાઓમાં ધર્માં જાગૃતિ ૧૫૯ ૩૦ પ્રતિષ્ઠા માટે પ્રયાસ
૧૬૫
૧૭૦
...
૧૨૪
૧૨૯
૧૩૪
૧૪૩
કલેશનું સમાધાન ૩૩ દાદરના ભવ્ય
400
પ્રતિષ્ટા મહેાત્સવ ૧૮૫ ૩૪ મેનમૂન કલામય મંદિર ૧૯૧ ૩૫ આચાય પદવી સમારંભ ૧૦૧
૩૬ પર્યુષણ વ્યાખ્યાનમાં
પુણ્ય કે પાપ ! ૩૭ તી મહિમા અને
માન પ્રચાર
૧૪૭
૧૭૭
૨૦૮
૨૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
ન. વિષય. ૭૮ ચાગીરાજ સાથે જ્ઞાનગણિ
૭૯ ગુરૂમાં ધમ પ્રભાવ ૪૦ બીકાનેર અને
...
તી યાત્રા સધ ૪૧ મધુરાં મિલન ૪૨ ધન્ય વીરચંદુભાઇ !
...
98.
- ૬ :
પૃષ્ઠ | ન વિષય.
૪૫ શ્રી ધટાકરણની મૂર્તિની પ્રતિષ્ઠા
૨૭૪
૪૬ છેલ્લા મહાત્સવ
૨૮૧
૪૭ આખરી સદ્દેશ
૨૮૪
૪૮ ધન્ય તપશ્ચર્યાં
૨૯૧
...
૪૯ મૃત્યુ મરી ગયુ` રે લેાલ ૨૯૪ ૫૦ શ્રદ્ધાંજક્ષિ
૨૯૦
૩૦૩
૩૦.
૨૩૦
૨૨}
૨૩૫
૨૪૫
૨૫૨
ધન્ય ગ્રામ સુધારણા ૫૩ ગુરૂદેવનું પુણ્ય સ્મારક ૪૪ ભવ્ય પ્રતિષ્ઠા મહેાત્સવ ૨૬૮
૨૫૭
સં. ૨૦૦૮, ગુરૂવાર અશાડી એકાદશી
900
...
...
...
૫૧ પુણ્યાન્નલ તપસ્વી... ૫૨ ગૂમૂર્તિની પ્રતિષ્ઠા ૫૩ ગુરૂ સ્તુતિ આદિ ૭૧૧-૩૨૮
શ્રીમાન્ જિનઋદ્ધિસૂરિશ્વર ગુણુ સ્તુતિ ૧૮ અક્ષરી (ત્રિપાદ–સ્તુતિ)
ગ્રહ્મા ગુરુ ચર્ચા, મેાહનમુનિના સવિજ્ઞવરવા, તજી રિદ્ધિસિદ્ધિ પળવિપળમાં લક્ષલક્ષાધિ; મર્ ક્ષેત્રે ચુરુ શ્રીપૂજ પઢવી સૌભાગ્યવતી, અપિ મુક્તિ નિષિ ગ્રિહણ કરવા વિકસિત થઈ. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જઈ પાલીતાણા માહનમુનિથી 'વિજ્ઞ વરતા, નિષાયુ" સૌભાગ્ય શ્રીપૂજનનુ જગવદ્ય થાવા; સુવિહિત પક્ષે ખરતર ગણે ઋદ્ધિરીશ્વરા. હસ્તાયુગા જોડી જીવન લળી વડે શ્રી સૂરીશ્વરા. ૨
}
જીવણલાલ સાકરચંદ ઝવેરી
મુંબઇ તા. ૩−9−પર
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી દીર્ઘતપસ્વી, ચારિત્રરત્ન આચાર્યશ્રી
જિનદ્ધિસૂરીશ્વરજી મહારાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
ની તપસ્વી
જિનધ્ધિસ્તૂર જીવન-પ્રભા
રાંકને ત્યાં રતન
(૧)
માતાજીના આનંદના પાર નથી. કેટકેટલા તપ-જપ પછી કેટલાએ વર્ષે આજે પુત્રનુ' મુખ જોવા મળ્યુ.. વૈશ્નવ'સ'પ્રદાચના પ્રસિદ્ધ તીર્થં લેાહાગરજીની પાસેના ગામમાં ગૌડ બ્રાહ્મણ કુટુંબ કૃષિકારનુ` શ્રમમય જીવન ગુજારી રહ્યું છે. બન્ને ધ પ્રેમી ભલાભાળા અને તપસ્વી છે. પૂર્ણીમાની રાત્રે જ્યારે ચદ્ર સાળેકળાએ ખીલી રહ્યો છે. ચાંદની રેલાઈ રહી છે. શીતળતા પથરાઇ રહી છે અને આનંદ આનંદ છવાઇ રહ્યો છે. તે રાત્રિએ રેવા માતાએ એક પુત્રને જન્મ આપ્યા. નાનકડા ગામડામાં બ્રાહ્મણ કુટુંબમાં કૃષિકારનું જીવન જીતા બ્રાહ્મણ પિતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
: ૨ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
પુત્રરત્નની પ્રાપ્તિથી આનંદ થયા. પણ બાળકનુ ગૌરવ શરીર, સુંદર તેજસ્વી મુખાકૃતિ, ચમકદાર આંખા. વિશાળ લલાટ, હસતું વદન જોઈને માતા-પિતા પેાતાને ભાગ્યશાળી માનવા લાગ્યા. પુત્રના લક્ષણ પારણામાંથી એ દૃષ્ટિએ પેાતાને આંગણે કોઈ દેવપુરૂષ ભૂલ્યા-ભટકયા ભાગ્યયેાગે આવી ચડયા છે. અને મહા પંડિત, મહા કમ'કાંડી, ચેાગી અને તપસ્વીના લક્ષણા જોઇ જોઇને માતા-પિતાના આનંદના પાર નથી. ૮ રાંક ને ત્યાં રતન' એમ માની બાળક રામકુમારને જોઈ જોઈને માતા તે બાળકના ઉછેરમાં લાગી ગએલ છે. ‘રામકુમાર’ નું હસતુ મુખ અને કિલકિલાટ ઘરમાં આન અને શાંતિ સરજાવી રહેલ છે. બાળક રામકુમાર ચંદ્રમાની જેમ માતાપિતાની ગાઢમાં રાત્રિ-દિવસ વૃદ્ધિ પામી રહેલ છે.
રામકુમારનુ` માળપણુ માતા-પિતાના સહવાસમાં વીત્યુ નાનપણથી જ બાળક રામકુમારને સંધ્યા-પૂજા તરફ પ્રેમ હતા. ગામડાના તાજા દુધ-દહીં અને સ્વચ્છ સાદા ખેરાકથી બાંધેા પશુ મજબૂત હતા. ચંચળ અને જિજ્ઞાસુ સ્વભાવ હાવાથી કેાઈ દેવ-દેવી કે પીર પેગંબરનું સ્થાન સાંભળે ત્યાં દોડી જાય અને બધા પાસે ‘મહા શક્તિ અને ચમત્કાર’ની માંગણી કરે.
માતા-પિતા ‘રામકુમાર'ની આવી સાધુવૃત્તિ અને બાળપણથી જ ત્યાગ ભાવના જોઇને વિસ્મય પામતા,
માતાજી મારે ચૂરૂ જવુ' છે. ' એક દિવસ બહાર ફરવા
જવાના શેખને લીધે રામકુમારે માતાજીને પેાતાને વિચાર
જણાવ્યેા.
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
રાંકને ત્યાં રતન
‘એટા રામકુમાર ! ચૂરૂ તે બહુ દૂર છે. તુ અમારા રાંકનુ રતન છે. તારા પિતાની સાથે જતા રહે. ત્યાં ખેતરામાં તે બહુ મજા પડે,' માતાએ સમજાવવા પ્રયત્ન કર્યો.
·
માતાજી! આ ગામ અને ખેતરા તા હું ખુંદી વળ્યેા. અહીં ખીજુ શું જોવાનું છે? સાચું કહું! મને ખેતરેા કરતાં મંદિર અને તીસ્થાના જોવાં મહુ ગમે છે. ’
: 3:
'
ભાઇ! યાત્રાએ જવું હાય તા પાસેના કૈાહાગરજી જઈ આવ.’
‘ માતાજી! મારા એક જૈન ભાઈમધ અને તેનું કુટુંબ ચૂરૂ મંદિરના દર્શને જાય છે. અને મને તે સાથે લઇ જવા કહે છે. ત્યાં તેમના મહારાજ છે તે બહુ વિદ્ધાન છે. ’
· બેટા! તારા વિના અહીં અમને કેમ ગમશે! તારા વિના મને તે ખાવાનું પણ ભાવશે નહિ. તારા પિતા દિવસ આખાના પરિશ્રમથી થાકયા-પાકયા આવે છે. પણ તને હસતારમતા જોઇને તેમને કેટલા આનંદ થાય છે!
'
માતાજી ! હું' મધાની સાથે પાછે આવી જઈશ. મારા પિતાને કહીને મને આજ્ઞા આપે. ચૂરૂના મંદિરના દર્શન કરી પાવન થઈશ. તેમના મહારાજના પણ દર્શન થશે.
>
· મેટા ! તારી ઉત્કૃટ ભાવના છે તે સુખેથી જા ! પણ વહેલા વહેલા પાછે આવજે. રખે ત્યાં રાકાઈ જતા. તારા વિના મારા દિવસે કેમ જશે !' દુઃખી મને છેવટે માતાએ રજા આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
જિનદ્ધિસૂરિ જીવન-પ્રભા
રામકુમારને એક મિત્ર હતું. તે બંને દેતેને ફરવાને શોખ. ખેતરોએ જાય, જંગલમાં ફરે. કેઈ દેવ-દેરૂં હોય તે પહોંચે અને જ્યારે જુઓ ત્યારે સાથે ને સાથે. તેના માતાપિતા જૈનધમી હતા. પાસેના ચૂરૂ શહેરના મંદિરના દર્શને જવાને વિચાર કર્યો અને મિત્રે રામકુમારને પણ સાથે આવવા કહ્યું, રામકુમાર તે બહાર ફરવા તૈયાર જ હતું. તેણે સાંભળ્યું હતું કે ચૂરૂના યતિજી મહારાજ ઘણા વિદ્વાન છે.
રામકુમાર જન્મથીજ ધર્મભાવના વાળ હતે. તેની અંતરની ઉંડીઉંડી એવી ઈચ્છા હતી કે ચૂરૂમાં આ વિદ્વાન યતિજી પાસે અભ્યાસ કરવાની તક મળે તે તે બેડો પાર થઈ જાય. આ ખેતરો અને મજૂરી તરફ જરાપણુ વૃત્તિ નહોતી. તે તે કઈ મહાન કાર્યને માટે સરજાયેલો હોય તેમ તેના લક્ષણે ઉપરથી જણાઈ આવતું હતું.
આ વિચારથી મિત્રની સાથે ચૂરૂ જવાનો નિર્ણય કર્યો. માતા પિતાની આજ્ઞા મેળવી અને જવાના દિવસની આતુરતાથી રાહ જેવા લાગ્યો.
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રવીણ
વસમી વિદાય
(૨) માતાની તે રજા મળી ગઈ. રામકુમાર તે ચૂર જવા તલસી રહ્યો છે. પિતા તેને બહાર મોકલવા રાજી નહોતા પણ ઘર જેવો સંગાથ અને રામકુમારની માતાજીની સમજાવટથી જવાની રજા પિતાએ પણ આપી.
આવતી કાલે તે સવારમાં મારો લાડીલે રામકુમાર જશે. અરે કઈ દિવસ ગામ બહાર મોકલ્યો નથી. કાચું કેરૂં ખાવાથી કે તાપ-તડકાથી મારો રામ કુમાર બિમાર પડી જશે તો? ત્યાં કેણ સંભાળ રાખશે. મારા લાલ રામકુમાર વિના મને તે ઘરમાં સુનુસુનુ લાગશે. દિવસ આખો કેમ કરીને જશે! રામ તે રખડવાનું મળે તે ખાવાની પણ પરવા કરે તેવો નથી, શરમાળ તે એ છે કે જે મળે તે ખાઈને સંતોષ માને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
ભૂખે હેય તે પણ બેલે નહિ. મારો જીવ તે તેને આંખ આગળથી દૂર કરવા માનતા નથી, પણ બાળા રાજાની હઠ પણ એવી છે કે તે ગયા વિના રહેવાનું નથી. તેની સંભાળ તેને મિત્ર અને તેના માતા પિતા રાખશે. પ્રભુ ! મારે રામકુમાર ક્ષેમ કુશળ ન આવે ત્યાં સુધી હું મીઠાઈ નહિ ખાઉં પ્રભુ તેની રક્ષા કરજે.
આજ રાત્રે માતાને હજાર હજાર વિચાર આવ્યા. પુત્રના વિયેગના વિચારથી મન મુંજાઈ ગયું. ઉંઘ પણ આવી નહિ. સારા-નરસા અનેક વિચાર આવ્યા, જરાક આંખ મળી ત્યાં સ્વપ્ન લાધ્યું.
એક તેજસ્વી યેગી પિતાને આંગણે આવ્યા છે. પતિ-પત્ની તેમને વંદન કરે છે. નાનકડા રામકુમાર તે ગીના ચરણમાં નમી પડે છે. રામકુમારનું ભવ્ય લલાટ, ગેરૂં મુખ અને કાન્તિ જોઈને ચગી તેમની પાસે બાળકની ભિક્ષા માગે છે અને બન્ને ચેકી ઉઠે છે. યેગી બાળકની રેખા જોઈને કેઈ પ્રભાવશાળી તપસ્વી થવાને સજાયેલા બાળક માટે માતા પિતાને સમજાવે છે. અશ્રુભર્યા નયનેએ ગીના વચનને સત્કારે છે. અને ગી રામકુમારને લઈને આકાશમાં ઉડી જાય છે.
આ સ્વમ કે શું ! વિચારતી માતા પુત્રને નિદ્રામાં જોઈને જરાક શાંતિ અનુભવે છે. પણ પછી તે ઉંઘ ચાલી ગઈ. આખી રાત સ્વપ્નોના વિચારો જ આવી રહ્યા. મારે રામકુમાર તો આ રહ્યો. પણ સવારમાં તે એ “રામ” યાત્રાએ જવાને છે. શું મારું સ્વપ્ન સાચું પડશે! મારો રામ મારી પાસેથી રીસાઈ જશે. નહિનહિ-એ તે નર્યું સ્વપ્ન છે. મારા “રામ” ને કઈ નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
વસમી વિદાય
લઈ જઈ શકે. એ તે મારો આત્માને આરામ છે. મારે વિસામે છે. મારું રાંકનું રતન છે. હું નહિ આપું-નહિ આપું. સવાર થયું અને રામકુમાર યાત્રાએ જવા તૈયાર થઈ ગયો. માતાએ ભાતું કરી આપ્યું. કપડાં ગઠવી આપ્યા. પોતાની પાસેથી રૂપ) આપ્યા. કપાળમાં કુમકુમનું તિલક કર્યું અને અશ્રુભરી આંખડીઓએ વિદાય આપી.
બેટા ! તું મારો આધાર છે. મારું મેંવું ધન છે. તું યાત્રામાં શરીરની સંભાળ રાખજે. ખાવા-પીવાની કાળજી રાખજે, પાછો વહેલો વહેલો આવી જજે તારા વિના મને ઘડીએ ગમશે નહિ, વધારે રોકાઈશ નહિ કાકા-કાકીની સાથે જ આવી રહેજે. રખે તું તારી ભણવાની ધૂનમાં અમને ભૂલી જ.” રામકુમારે માતાના પગ અશ્રુઓથી પખાળ્યા. પિતાને પ્રણામ કર્યા. ઘર પડોશીઓ, ગામ, ખેતરે અને મંદિરે જેતે જેતે જાણે જનની અને જન્મભૂમિની કાયમી વિદાય લેતા હોય તેમ ચાલી નીકળ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૧ )
પ્રતાપી ગાદી
શેઠ કાનમલજીનું કુટુંબ તથા રામકુમાર ચૂર આવી પહોંચ્યા. સૂર શહેરની હવેલીઓ, બજાર, ભવ્યમંદિર તથા મનહર મૂતિઓ જોઈ જોઈને રામકુમારના અંતરમાં આનંદની ઉર્મિઓ લહેરાવા લાગી.
ચૂરના જૈન ભાઈઓની ભાવભરી લાગણી તથા સ્વામીભાઈ માટેને અગાધ પ્રેમ જોઈને રામકુમાર તે દિંગ થઈ ગયે. કશી સગાઈ ન હોવા છતાં માત્ર સ્વામીભાઈના સગપણ માત્રથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રતાપી ગાદી
ખૂબ આનંદથી ભાતભાતના ભેજન જમાડવા અને મહેમાનગતિમાં જરાપણ ખામી ન આવે એ રીતનું વર્તન એ રામકુમારને મન આશ્ચર્યની વાત હતી, આવી જાતના પ્રેમ સંબંધની રામકુમારના બાળ મન પર ઊંડી છાપ પડી અને રામકુમાર જૈન સમાજને ભાગ્યશાળી સમાજ માનવા લાગ્યા.
ગુરૂ શહેર તે નાનું ગણાય પણ જૈન ભાઈઓ સુખી અને સંતેષી હતા. ઘણેખરો વ્યાપાર પણ જૈનોના હાથમાં જ હતે. ધર્મભાવના પણ સુંદર હતી. ઘેરઘેર દસદસ, વસવીસ ગાયોભેસે તે હોય જ અને તેથી રવચ્છ દુધ-દહીં ઘી-છાશ વગેરેની વિશેષ અનુકૂળતા હતી. બાળકે સુદઢ અને કાંતિવાળા હતા. સ્ત્રીએ પડદામાં રહેતી પણ ધર્મભાવને વિશેષ હતી.
મથ્થણવંદામિ !” કાનમલ શેઠે યતિશ્રીને વંદણા કરી. ધર્મલાભ” યતિશ્રીએ ધર્મલાભ આપે. “સાહેબ! ઘણા વખતથી આપના દર્શનની ભાવના હતી પણ ગૃહસ્થીના કામમાંથી છુટાય ત્યારે આવી શકાય, વચ્ચે દુકાનનું કામ પણ વધ્યું તેથી નીકળાયું નહિ.” શેઠ કાનમલજીએ ખૂલાસ કર્યો.
આ કુમાર કેણુ છે તમારા પુત્રને મિત્ર જણાય છે ? પતિશ્રીએ તેજસ્વી કુમારને જોઈને પૂછયું.
સાહેબ ! એ બ્રાહ્મણ કુમાર છે. મારા પુત્રનો પરમ રહી છે. બ્રાહ્મણકુમાર હોવા છતાં તીર્થયાત્રાને ખૂબ શેખ છે. તેને અભ્યાસની પણ ભાવના છે. તેનું નામ રામકુમાર છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
: ૧૦ ?
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
યતિથીએ મંગલિક સંભળાવ્યું. યતિશ્રીની વિદ્વતા, સરળતા, પ્રભા અને પ્રેમભાવનાથી શામકુમાર પ્રભાવિત થયે અભ્યાસની ભાવના જાગી ઊઠી અને જે યતિશ્રી રજા આપે તે ત્યાં જ રહી જવા વિચાર ઉદ્ભવ્યો. યતિશ્રી પણ આ તેજસ્વી કુમારના સુલક્ષણે જેઈને આકર્ષાયા. બન્નેના ભાવેનું એકીકરણ થયું. ભેજનો સમય થઈ જવાથી કાનમલજીએ રજા લીધી. બપોરના ફરી મળવાનું જણાવી બધા છુટા પડ્યા.
રાજપૂતાના બીકાનેર રાજ્યના ચુરૂ શહેરમાં શ્રી બૃહતું ખરતરગચ્છની મોટી ગાદી હતી. શ્રી પૂજ્યજીની આજ્ઞાનુસાર થતિવર્ય શ્રી ઈસરચંદજી, ખેમચંદજી તથા જીવણરામજી નામના ત્રણ ગુરૂભાઈઓ રહેતા હતા. એ ત્રણે ગુરૂભાઈઓ યતિવર્યોના આચારવિચારોથી વિભૂષિત હતા ઉપરાંત વૈદ્યક અને જ્યોતિષ વિદ્યાના જાણકાર હતા. ધર્મોપદેશ આપવાની શક્તિ પણ સારી હોવાથી જૈન જૈનેતર તેને લાભ લેતા. ખાસ બીકાનેર નરેશ તરફથી તેમ જ સરકારના રાવરાજા તરફથી તેઓશ્રીને કેટલાં એક ગામો બક્ષીશ આપવાની કેશિષ કરવામાં આવી હતી પરંતુ તેઓશ્રી સેવાભાવી તથા શાંતિપ્રિય હોવાથી તે ઉપાધિમાં નહિ પડતાં તે બન્ને રાજવીઓને ધર્મોપદેશ આપીને પર્યુષણ પર્વના આઠ દિવસ તેઓના રાજ્યમાં કેઈપણ માણસ જીવહિંસા ન કરે તેમજ બેબી, રંગારા, હજામ, ભાડભૂંજા, ઘાંચી, માચી, તેલી તંબલી અને કંઈ વગેરે આરંભ સમારંભના કાર્યો બંધ રાખે તેવી રાજ આજ્ઞા કરવામાં આવી અને તેને અમલ વર્ષોથી આજસુધી અને રાજ્યમાં ચાલુ છે. ઉપરાંત તે બંને રાજ્યમાં યતિત્રયના ઉપદેશથી જૈન મન્દિર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રતાપી ગાદી
? ૧૧ :
ઉપાશ્રયના જે જે લાગા-કર રાજદરબારમાં તથા રાજ્યની રયતમાં ચાલુ થયેલા તે લાગા પણ આજ સુધી ચાલુ રહ્યા છે.
આ પ્રતાપી પતિવની પરંપરામાં યતિવર્ય શ્રી પુનમચંદજી, શ્રી ચીમનરામજી તથા શ્રી ડુંગરમલજી નામના ત્રણ ગુરૂભાઈઓ થયા. તેઓ પણ ઉપરોક્ત યતિત્રયની માફક ધર્મશાસ્ત્ર તથા તિષ વૈદ્યક અને શાસ્ત્રમાં પ્રવીણ હતા અને જૈન સમાજ તથા જૈનેતર વર્ગમાં સુપ્રસિદ્ધ હતા.
યતિશ્રી ચીમનરામજીને બાળક રામકુમારની તેજસ્વી મુખાકૃતિ, વિશાળ લલાટ તથા સુદ્રઢ શરીર તેમ જ જોતિષ દ્રષ્ટિએ સર્વોત્કૃષ્ટ રેખાઓ જોઈને રામકુમાર તરફે સ્વાભાવિક મમતા જાગી. બપોરના આવે ત્યારે બાળક રામકુમારની મનોકામના જાણી લેવા નિર્ણય કર્યો.
રામકુમારના મનમાં પણ વિદ્વાન-પ્રભાયુકત, શાંત અને મધુર ભાષી તિવર્યને જોઈને આકર્ષણ થયું. આવા ગુરૂવર્ય પાસે રહેવાની તક મળે તે મારી અધ્યયનની તમન્ના પૂરી થાય. હું તીર્થયાત્રાઓ પણ કરી શકું. મારા જીવનને વિશેષ ઉજવળ બનાવી શકાય.
બનેના વિચારોમાં એક બીજા પ્રત્યે મમતા જાગી અને દૈવી સંકેત હોય તેમ પ્રથમ મિલને પરસ્પર આકર્ષણ થયું.
સાહેબ! મારી ભાવના અભ્યાસ માટે છે. આપશ્રીના ચરણમાં મને રાખે, હું આપને જીવનભરને કણ બની રહીશ.” રામકુમારે પોતાની અભ્યાસની ઝંખના રજુ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
: ૧૨ ઃ
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
મહારાજશ્રી ! રામકુમારના માતા-પિતા ગૌડ બ્રાહ્મણ છે. તેના પિતા કૃષિકાર છે પણ આ બાળક રામકુમાર તેજસ્વી છે. તેને વિદ્યાની પિપાસા છે. આપ તેને આપની નિશ્રામાં રાખશે તે રામકુમાર વિદ્ધાન અને યશનામી થશે” કાનમલજીએ રામકુમારની ભાવનાને પ્રદર્શિત કરી.
કાનમલજી! જ્યારથી મેં રામકુમારને જે છે ત્યારથી હું તેની મુખાકૃતિ-સુલક્ષણે અને રેખાઓ જોઈ રહ્યો છું. આ બાળક મહા ભાગ્યશાળી છે. ભવિષ્યમાં એક પ્રતિભાશાળી તપસ્વી મહાપુરૂષ થવાના બધા લક્ષણે હું જોતિષ દષ્ટિએ તેમનામાં જઈ રહ્યો છું પણ તેના માતા-પિતા રામકુમારને રજા આપશે !”
સાહેબ! તેમના માતા-પિતા તે બહુ સરળ અને સૌમ્ય પ્રકૃતિના છે. રામકુમારની પોતાની જ ઝંખના અભ્યાસ માટે છે. વળી હું તેમને સમજાવીશ, આપનું વચન પણ તેઓ માન્ય રાખશે આવા ભાગ્યશાળી ઉત્તમ લક્ષણવાળા સુપુત્રને યશનામી કરવા માટે તેઓ પણ બડભાગી ગણાશે.” કાનમલજીએ પોતાની સંમતિ દર્શાવી.
ગુરૂવર્ય! મારે તે આપની છાયામાં જ રહેવું છે. વિદ્યાઅભ્યાસ કરે છે. તીર્થયાત્રા કરવી છે. અને મારા આત્માનું કલ્યાણ સાધવું છે.” રામકુમારે પોતાની મક્કમ ભાવના રજુ કરી.
ધન્ય રામ! ધન્ય તારા માતા-પિતા ! ધન્ય તારી તમન્ના!P ગુરૂવચે ધન્યવાદ આપ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રતાપી ગાદી
: ૧૩ :
કાનમલજી! તમે એક કામ કરે. તેના માતા-પિતાને તે તમે સમજાવશે, પણ મારી ઈચ્છા છે કે હું જાતે તેમને સમજાવી બધી રીતે સંતેષીને પછી રામકુમારને મારી પાસે રાખું તે વિશેષ આનંદ થાય.”
હું તેમને સમજાવીશ, બધી રીતે તેમને સાંત્વન આપીશ અને આપની પાસે પણ લઈ આવીશ પછી આપ તેમને સુખેથી સમજાવશે, ત્યાં સુધી રામકુમાર ભલે અત્રે રહે અને વિદ્યાભ્યાસ કરે.
જહાસુખમ ! તમે પણ મારી વતી તેમને ખૂબ સમજાવશે ને શાંતિ આપશે!” કાનમલજી તેમના કુટુંબ સાથે ગુરૂમહારાજને વંદણા કરી રામકુમાર માટે બધી ભલામણ કરી પિતાને ગામ ગયા.
યતિવર્યને રામકુમાર જેવા પ્રતાપી ગાદીના વારસ મળવાને આનંદ થયો. રામકુમારને તે માગ્યા મેઘ વરસ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ને સમર્પણ
અભ્યાસ કરવાની પિતાની ભાવના ફળી તેથી રામકુમાર યતિશ્રીની પાસે હશે હશે અભ્યાસ કરવા લાગ્યા. પ્રાતઃકાળે વહેલા ઉઠી સૂત્ર તૈયાર કરતા. સવારમાં યતિશ્રી માંગલિક સંભળાવતા તે પિતે શીખી ગયા. શ્રી ગૌતમસ્વામીને રાસ પણ કંઠે કરી લીધું. શત્રુંજયને રાસ તે તેમને ખૂબ જ ગમી ગયો. દહેરાસરજીમાં પણ જયણાપૂર્વક પ્રક્ષાલન-મંગલૂણા પૂજાવગેરે ખૂબ આનંદપૂર્વક કરવા લાગ્યા. યતિવર્ય રામકુમારની ધર્મ પ્રવૃત્તિમાં સુરૂચિ જોઇને આનંદ પામતા હતા. “
જે કાંઈ ખર્ચ માટે મળતું તેને ખર્ચ નહિ કરતાં તે ગરીબ-ગુરબાને આપી દેતા. કેઈનું દુઃખ જોઈને તેમના મનમાં કરૂણા આવી જતી અને રાત દિવસ અભ્યાસમાં લીન રહેવા લાગ્યા.
રામકુમાર હવે તે યતિવયને કાર્યભાર પણ ધીમે ધીમે ઓછો કરવા લાગ્યા. મંદિરની બધી સંભાળ કાજીપૂર્વક રાખતા, માંગલિક પિતે જ સંભળાવતા, ચુરૂના ભાઈ બહેને રામકુમારની મીઠી મધુરી વાણી તથા શાંત સ્વભાવથી વિશેષ સંતુષ્ટ રહેતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
અધ્યયત ને સમર્પણુ
: ૧૫ :
સાહેબ ! રામકુમારના પિતાજી આવ્યા છે. તેમની માતાની પશુ રામકુમારને જોવાની ઉત્કટ ઈચ્છા હતી પણ આટલે દૂર ઘર છે।ડી આવવુ' મુશ્કેલ.' કાનમલજીએ એક દિવસ એચિંતા આવીને વાત કરી.
૮ ભાગ્યશાળી ! તમે તેા બડભાગી છે, તમારા રામકુમાર તા પરિશ્રમી-અભ્યાસી-તેજસ્વી અને સર્વ સમુદાયને ઘણા જ પ્રિય થઈ પડયા છે, તેમણે અહીંનું બધુ કામ પતે ઉપાડી લીધુ છે. હાંશે ડુાંશે કામ કરે છે, નાનકડા ખાળીયામાં મહાન આત્મા એઠેલા છે. મહાપ્રભાવશાળી થશે. તમારા જન્મ જન્માંતરના પુણ્યયેાગે આવા પ્રતાપી પુત્ર સાંપડયા છે, યતિશ્રીએ રામકુમારના પિતાને ભવિષ્ય કહ્યું છે. ’ મહારાજ ! ‘રામ’અમારૂં રાંકનુ રતન છે. તેની માતા તા તેના વિના ઝુરે છે. પણ આપની છત્રછાયામાં તે અભ્યાસ કરે તે જાણી સતાષ થયે છે.
>
જ્યેા
રામ’મારા તે પ્રાણ પ્યારા શિષ્ય છે. તેની મનેકામના તીય્યયાત્રાએ કરવાની છે. તે બ્રાહ્મણ ભલે જન્મ્યા પણ તપ અને ત્યાગદ્વારા જૈનધમ ના ઉદ્યોત કરશે. તિષ શાસ્ત્રની દૃષ્ટિએ હું આ ભવિષ્ય ભાખું છું. તમને જરૂર દુઃખ થશે. તેની માતાને તે 'રામ'ના વિયાગ અસહ્ય થઈ પડશે, પણ તમારા સુપુત્રના ચેાગ જ એવા બળવાન છે કે તે ઘરમાં રહેવાના નથી. ત્યાગની રેખા તા એવી છે કે મારી પાસે પણ રહેશે કે નહિ તે કહેવાય નહિ. હવે તમે ‘શમ’ ને મને આપેા, હું તમારી પાસે ‘રામ'ની ભિક્ષા માગુ` છુ. રામ તમારૂ' કુળ અજવાળશે. જૈનશાસનના સમથ યાગી બનશે.’
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
: ૧૬ !
જિનધિસૂરિ જીવન-પ્રભા
મહારાજ ! આપ જેવા ગુરૂવર્ય યતિવર્ય મારા જેવા સામાન્ય બ્રાહ્મણ પાસે એક વચન માગે ને હું પુત્રમોહના કારણે ન આપું તે મારૂ બ્રાહ્મણત્વ લાજે. તેની માતાને તે પુત્ર-વિરહ વસમો થઈ પડશે. પણ રામકુમારને દઢ નિશ્ચય, અભ્યાસની તમન્ના અને તેના ભવિષ્યને વિચાર કરતાં અમારે સંતેષ માનવો પડશે.” પિતાએ પુત્રનું સમર્પણ કર્યું.
“ધન્ય તમારી ભાવાના, તમારું સમર્પણ, “રામકુમાર” મારો લાડલો રહેશે. તે રાજકુમારની જેમ ઉછરશે. તેને બ્રાહ્મણ કુમારની જેમ મહા વિદ્યા અપાશે. તે મહા પ્રતાપી બનશે. તમારૂં-તમારા કુટુંબનું કલ્યાણ થાઓ.” યતિશ્રીએ પિતાને સાંત્વન આપ્યું.
બેટા રામ! તારી જ્ઞાનની પિપાસા, ત્યાગ ભાવના અને દઢ નિશ્ચય જોઈને હું તે ચકિત થયો છું. યતિશ્રીએ જાદુ કર્યું છે. તે અમારો મોહ છે અને ગુરૂવર્યને ચરણે બેસી ગયે. તારી માતા તે આંસુ સારે છે. પણ ગુરૂવર્યના વચનો ફળે તે દષ્ટિથી તને આશીર્વાદ આપું છું. કુળને અજવાળજે. ધર્મને ઉદ્યત કરજે.આંસુભર્યું નયને પિતાએ આશીર્વાદ આપ્યા.
પિતાજી! આપે મને જે મંગળ આશીર્વાદ આપ્યા તે પ્રમાણે હું પ્રાણીમાત્રનું કલ્યાણ કરીશ. મારી માતાને સાંત્વન આપશે. હું માતાની કૂખ દીપાવીશ. મારા આત્માનું કલ્યાણ કરીશ. તીર્થયાત્રા કરીશ. ધર્મબંધ આપી જૈનધમને જયજયકાર કરીશ.” અથુવડે પિતાના પગ પખાળ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
-
-
જmillion . . -
-
movie
૧
-
સાધના
“ગુરૂદેવ ! હમણાં હું “ઉવસગ્ગહર ” સ્તોત્રનો જાપ કરૂં છું. પ્રાતઃકાળના ૪ વાગ્યે ઉઠી જાઉં છું. પ્રાતઃસ્મરણ કર્યા પછી હમેશાં ૧૦૮ ઉવસગ્ગહરે જપું છું. આજે તે રાત્રિના મને ધરણેન્દ્ર નાગરાજરૂપે દેખાયા. હું જરાક ચમક્ય પણ માથા ઉપર છત્રની જેમ ફેણ પ્રસારી ચાલ્યા ગયા.
રામકુમાર ! તું ભાગ્યશાળી છે. “ઉવસગ્ગહરં મહામંત્ર છે. તેને જાપ રોગ-શેક-વિષનું નિવારણ કરનાર તથા કલ્યાણ કામના પૂર્ણ કરનાર છે. પણ સાવધાન રહેજે. કઈ ચમત્કારથી ડરીશ નહિ. ” ગુરૂવયે સૂચના આપી.
ગુરૂદેવ ! મારે કઈ મહામંત્રની સાધના કરવી છે. કૃપા કરે. મને કોઈ મહામંત્ર આપો. હું આપશ્રીની નિશ્રામાં તેની સાધના કરીશ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
: ૧૮ :
જિનધિસૂરિ જીવન-પ્રભા બેટા ! વીર ઘંટાકરણનો મંત્ર ચમત્કારી છે તે મહાપ્રભાવિક જાગતા દેવ છે. પણ તે હજુ બાળક છે. મંત્રની સાધના કાચાપોચાથી ન થાય. અખંડ બ્રહ્મચર્ય, સૌમ્યવૃત્તિ, શાંત પ્રકૃતિ, નિઃસ્વાર્થભાવ તથા દઢતા અને ધીરજ હોય તે જ સિદ્ધિ થાય. વળી તે મંત્રને ઉપયોગ કલ્યાણ કામ માટે જ થઈ શકે. થોડો સમય “ઉવસગ્ગહર'ને જાપ ચાલુ રાખો પછી જરૂર “વીર ઘંટાકરણની સાધનાને મંત્ર આપીશ.”
ગુરૂદેવ! “ઉવસગહર”નો જાપ હવે પૂર્ણ થયા. અઠ્ઠમ કરી “વીર ઘંટાકરણને જાપ શરૂ કરવા આજ્ઞા આપે. કૃપા કરે. હું આ મહામંત્રની સાધના માટે આપની સૂચના પ્રમાણે જ જાપ કરીશ. તપશ્ચર્યા કરીશ. રાત્રે બે કલાક હું જાપ કરીશ અને સિદ્ધિ મેળવીશ.” રામકુમારે પિતાની દઢ ભાવના રજુ કરી.
રામકુમારને અભ્યાસ ઠીક ઠીક ચાલી રહ્યો હતે. યતિશ્રીએ “ઉવસગ્રહ” તેત્રને જાપ આપેલે તેનાથી તેમને ચમત્કાર થયો. તેથી મહામંત્રના જાપને માટે ભાવના જાગી. યતિવર્યને પ્રાર્થના કરી. યતિશ્રીએ મહામંત્ર માટેની યોગ્યતા વિષે સાવચેતી આપી અને રામકુમારની દઢતા જોઈને તેમને
વીર ઘંટાકરણ”ને મહામંત્ર આપ્યો. યતિવર્ય જોતિષ વિદ્યા-વૈદ્ય વિદ્યા અને મંત્રશાસ્ત્રના વેત્તા હતા. રામકુમારની પાત્રતા જોઈને મહામંત્રને માટે આજ્ઞા આપી.
રામકુમાર તે રાત્રિના બે વાગે ઉઠી જાય છે. “વીર ઘંટાકરણ”ની પ્રભાવશાળી તેજસ્વી છબી સામે રાખી, ઘીને દીવો રાખી ધૂપ કરીને બેસી જતા. બબે કલાક જાપ ચાલતે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
સાધના
જાપમાં એવા તે મગ્ન બની જતા કે બે કલાક કયાં ચાલ્યા ગયા તેનો ખ્યાલ પણ રહેતે નહતો. સવારના પ્રાતઃક્રિયામાં પણ પાછા સાવધાન હાય, અભ્યાસ તે ચાલુજ અને યતિવર્યની સેવા પણ ચૂક્તા નહિ.
જેમ જેમ જાપ ચાલતું હતું તેમ તેમ રામકુમારને આત્મા પ્રફુલ-પ્રસન્ન અને પ્રભાવિત રહેતા હતા. ચહેરા પર લાલી ચમકતી. ખાવાપીવાની પરવા નહોતી. અઠ્ઠમ અને ઉપવાસ-એકાશન ચાલુ હતાં. દિનપ્રતિદિન કેઈ દિવ્ય તિ પ્રકાશના કિરણે વેરતી હોય તેમ ઝાંખી થતી અને એ દિવ્ય
તિના દર્શનની ઝંખના વધુ ને વધુ ચિંતન-મનન ને આત્મધ્યાન તરફ પ્રેરતી.
આજ અખંડ જાગરણ હતું. મંત્રને સાક્ષાત્કાર કરવાની તાલાવેલી હતી. સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી “વીર ઘંટાકરણજીની મૂર્તિની વાસક્ષેપની પૂજા કરી, દીપકની જવલંત
ત અને ધૂપના પમરાટ વચ્ચે મહાયોગી બેઠા હોય તેમ ધ્યાન મગ્ન બની ગયા. ચાર કલાકના અખંડ જાપ પછી ચમત્કાર થયો. ચક્ષુ ખેલતાં જ બાજુમાં વીર ઘંટાકરણજી પિતે હાજરાહજુર હોય તેમ મહા તેજસ્વી પ્રભાપુંજ બાળક જોઈને રામકુમારજી ચક્તિ થઈ ગયા. લાંબા કેશ, લાલ કર્યો અને પ્રકાશના કિરણે વેરતું મુખાવિંદ જોઈને “વીર ઘંટા. કરણજીના બાળ સ્વરૂપને વંદન કર્યું. બાળકે પોતાના રમણીય લાંબા હાથેએ આશીર્વાદ આપ્યા ને તુરત જ અંતર્ધાના થઈ ગયાં.
બેટા ! આજ તે અઠ્ઠમનું પારણું કરી લે. બીજે અઠ્ઠte
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
| ૨૦
જિનહિરારિ જીવન-પ્રભા
નથી કર પછી અભ્યાસ પણ ન થાય અને ધ્યાનમાં પણ શાંતિ ન રહે.” - “ગુરૂદેવ ! આજ તે બીજે અમ શરૂ કરે જ છે. મને પહેલે અઠ્ઠમ જરા પણ લાગ્યું નથી. બીજા અઠ્ઠમા માટેનું પણ એક કારણ છે. કૃપા કરી મને આજ્ઞા આપે.” રામકુમારે પ્રાર્થના કરી. '
રામકુમાર ! શું કારણ છે બેટા! હું જોઈ રહ્યો છું. તારા મુખાવિંદમાં હું તેજસ્વી આત્મા જોઈ શકું છું. અડ્ડમ હેવા છતાં તે ખૂબ પ્રસન્ન છે. હું બીજા અઠ્ઠમની આજ્ઞા તે આપું પણ મને કારણે તે કહીશ ને!
ગુરૂદેવ! મારી સાધના ફળી છે. હું સવારના બે વાગે ઉઠીને “વીર ઘંટાકરણજીની સાધના કરું છું. તેમાં હું એ તે લીન થઈ જાઉં છું કે મને આસપાસનું ભાન પણ નથી રહેતું. કાલે અઠ્ઠમને છેલ્લે દિવસ હતો. હું ધૂપ દીપના પમરાટ વચ્ચે “વીર ઘંટા કરણજીની છબી સામે ધ્યાનસ્થ હતે. મને પ્રકાશનો ભાસ થયો અને મારાં ચક્ષુઓ ખેલું છું ત્યાં તે બાળ સ્વરૂપે “વીર ઘંટાકરણજી ના દર્શન થયાં. મારા શિર પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને તરત જ અંતર્ધાન થઈ ગયા. તેથી જ બીજે અઠ્ઠમ કરવા ભાવના જાગી અને મને અઠ્ઠમ કર્યો છે તેને ખ્યાલ પણ નથી. મારા અંતરમાં ઉજાસ છે. મારા આનંદને પાર નથી. હું મારા અહોભાગ્ય માનું છું.” રામકુમારે મંત્રસિદ્ધિની વાત કરી. -- “બેટા! તું ખરેખર બડભાગી છે. તારા આત્મા નિર્મળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
સાધના
૨૧
અને પ્રશાંત છે. બીજે અઠ્ઠમ કરવાની મારી આજ્ઞા છે. મારા મંગળ આશીર્વાદ છે. તારી ભાવના ફળી. તારા જીવનમાં પગલે પગલે “વીર ઘંટાકરણુજી” તને હાજરાહજૂર રહેશે. તું મહા યેગી થઈશ.”
યતિવર્ષે પિતાના પ્રિય શિષ્ય રામકુમારની સાધનાની સિદ્ધિ જોઈને આનંદ અનુભવ્યું. '
આપણું ચરિત્રનાયક દીર્ઘતપસ્વી આચાર્યશ્રી જીન ત્રિદ્ધિસૂરીશ્વરજીના જીવનમાં અઠ્ઠમ અઠ્ઠમની દીર્ઘ તપશ્ચર્યા, ગામેતે માંદગી હોય તે પણ રાત્રે બે વાગે જાગી જઈ ધ્યાનમાં લીન થઈ જવું, તથા “વીર ઘંટાકરણ” ની સાધના આપણે જાણું છે તેના બીજ ચૂરૂની ભૂમિમાં યતિવર્યની નિશ્રામાં વવાયેલાં અને તેના અંકુરે ધીમેધીમે વધતાં વધતાં મહા વટવૃક્ષની જેમ મહાગી સાધકના રૂપમાં વૃદ્ધિ પામતાં આપણે જોઈ શક્યા એ જવલંત જીવનનું મંગળમય દર્શન છે.
II
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
યતિ–દીક્ષા
( ૬ )
ઋદ્ધિકરણજી અને રામકુમારજી અને ગુરૂભાઇએ એક સાથે ઉછર્યાં, સાથે અભ્યાસ કર્યાં, ગુરૂની સેવામાં પણુ અને સાથે જ હાય. બન્ને વચ્ચેના પ્રેમ અદ્વિતીય હતેા. હરવાફરવાનુ પણુ સાથે, યતિય ચીમનીરામજી અને તિર્યં પુનમચંદજીએ આ એ શિષ્યાને યતિ–દીક્ષા આપવાના વિચાર શ્રી સંઘના આગેવાનાને જણાવ્યેા અને બધાને આનદ થયેા.
સં ૧૯૪૮ ના ફાગણ સુદ ૨ નામ'ગલ દિવસ આવી પહાંચે. અને ભાઈઓના ઠાઠમાઠથી દીક્ષાના વરઘેાડા નીકળ્યેા. સઘના આબાલવૃદ્ધોએ તેમાં હ્રષ પૂર્વક ભાગ લીધે ઉપાશ્રયમાં માનવમેદની વચ્ચે શ્રી 'ધની હાજરીમાં યતિય શ્રી ચીમનીરામજીએ અને ગુરૂભાઇઓને યતિ દીક્ષા આપી શ્રી ઋદ્ધિકરણજીને યતિવય શ્રી પુનમચક્રના શિષ્ય જાહેર કર્યા. રામકુમારજીને શ્રી ચીમનીરામજીના શિષ્ય જાહેર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
તિ-દીક્ષા
: ૨૩ :
શ્રી સંઘે બન્નેને આનંદ ઉલ્લાસથી વધાવ્યા. બન્ને યતિએ મંગળ આશીર્વાદ આપ્યા.
દેવ-ગુરૂ-ધમને ભૂલશો નહિ. ચારિત્ર-સંયમ–તપશ્ચર્યાજ્ઞાન-ક્રિયામાં સદા તત્પર રહેશે. સંઘના ઉદય ને કલ્યાણ માટે ભાવના રાખશે. તીર્થયાત્રાઓ કરી આત્મશાંતિ મેળવશે. આત્મકલ્યાણની સાધનામાં પ્રયત્નશીલ રહેશે. જૈનશાસનને ઉદ્યોત કરશે અને મોક્ષ માર્ગના અધિકારી બનવાની ભાવના પ્રદિપ્ત રાખશે.” તિવર્ય શ્રી ચીમનીરામજીએ યતિ–દીક્ષાને સંદેશ આપ્યો.
બને ગુરૂભાઈઓએ બન્ને ગુરૂવર્યોના ચરણમાં પ્રેમ પ્રણપાત કરી વંદણા કરી. શ્રી સંઘના આબાલવૃદ્ધના જયઘેષ વચ્ચે યતિ-દીક્ષાના આશીર્વાદ મેળવ્યા. આનંદ ઉર્મીઓ ઉછળી રહી. ચૂરૂ શહેરને ઉપાશ્રય હર્ષના નાદથી ગુંજી રહ્યો. રામકુમારજીને અભ્યાસ વધવા લાગ્યોરાત્રે ધ્યાન પણ ધરતા. સવારમાં વહેલા વહેલા પ્રાતઃક્રિયાથી તૈયાર થઈ જતા, શ્રદ્ધાભુજનેને માંગળિક સંભળાવતા, યતિ–વયની સેવા પણ કરતા અને બન્ને ગુરૂભાઈએ આનંદપૂર્વક રહેતા હતા. પણ રામકુમારજી જુદી માટીના હતા. તેમનામાં ત્યાગભાવના વિશેષ હતી, તપશ્ચર્યા તરફ વિશેષ લક્ષ્ય રહેતું. મંત્રસિદ્ધિમાં તેઓ મગ્ન રહેતા. યતિ–વર્યની ગાદી, યતિ-વર્યની સંપત્તિ અને યતિવર્યના વારસાની તેમને ચિંતા થઈ પડી. કયાં મારી ત્યાગ ભાવના-તપશ્ચર્યામંત્રસિદ્ધ અને કયાં યતિવર્યની માયામમતા અને સંપત્તિ ગુરૂભાઈ તે બાહેશ છે. તે વડીલબંધુ છે. શક્તિશાળી છે. બધું સંભાળી શકે તેવા છે. ગાદીના સાચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
છે ૨૪ :
* જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
વારસ તે જ છે પણ તેઓ મારા તરફના પ્રેમભાવને લીધે મને આ બધું વળગાડીને ચાલ્યા જાય તે ! હું શું કરું ! જવાબદારી કેવી રીતે ઉપાડી શકીશ! મારૂં ગજું નહિ. એ ભાર મારાથી ઉપડે જ નહિ. હું તો અલિપ્ત જ રહીશ.”
આવા આવા વિચારો આવતા ને મન મુંઝાઈ ઉઠતું.
પછી તે ચૂરૂ છેડવા નિર્ણય કર્યો. ચાલી પણ નીકળ્યા પણ અનુભવ નહિ, કંઈ જોયેલું નહિ, બહાર કઈ વખત ગયેલા નહિ તેથી ગભરાયા અને કયાં જવું તેમ વિચાર કરે છે ત્યાં તે યતિ–વર્ય પુનમચંદજીએ મોકલેલ ઉંટ ઉપર આવેલા માણસે પકડી પાડ્યા. લાચાર થઈ પાછા આવ્યા. યતિ–વચ્ચે ખૂબ સમજાવ્યા. શિખામણ આપી અને હવે બાળક બુદ્ધિ કરી કેઈ દિવસ ન જવા માટે ચેતવણી આપી. - હવે તે યતિ-વર્ય પુનમચંદજી ચાંપતી દેખરેખ રાખતા હતા, કેઈ કામ માટે તેમને એકલાને મેકલતા નહિ, નજીકમાં ગયા હોય અને જરા વિલંબ થાય તો તુરત પાછળ માણસ એક જ હોય. આમ રામકુમારજી તે પૂર જાપતામાં રહેવા લાગ્યા. મન તે મુક્ત થવા તલસતું, અને તક મળે તે ઉડી જવા માટે ઝંખતું પણ છેડે વખત તે કસોટીમાં ગયો. પછી જરાક જાપતે એ છે અને સમયની પ્રતિક્ષા કરવા લાગ્યા. તેજસ્વી આત્માને ગાદીની સંપત્તિમાં અકળામણ થવા લાગી. ફરી બે વાર ચાલ્યા ગયા અને બનેવાર યતિશ્રી પુનમચંદજી
ધાવીને ચૂરૂ લઈ આવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
۱۱۱,
Will Aviles
તીયાત્રાના સંદેશ ( ૭ )
રાત્રિના એ પ્રહર પૂરા થવા આવ્યા છે. આકાશ વાદ ળાએથી ઘેરાયેલુ છે. તારલાઓ અદૃશ્ય થઇ રહ્યા છે. ચૂરૂ શહેરના ભલાભાળા માનવીએ નિદ્રાને ખેાળે સુખે સૂતેલા છે. બધું સુમસામ જણાય છે. વચ્ચે વચ્ચે પહેરેગીરાના પડકાર અને કાઈ કાઇ કૂતરાઓના અવાજો સંભળાય છે. શહેરપર શાંતિ પથરાઇ રહી છે.
પણ એક યુવાનને અઝ પેા થયા છે. નિદ્રા વેરણ બની છે. શું કરવું ? કયાં જવું ! કેવી રીતે જવું ! તેના વિચાર આવી રહ્યા છે.
કાઇ કલેશ નથી, કાઇ દુઃખ નથી, કેાઈ હૃદ નથી, કેાઈ ચિંતા નથી, કેાઈ મુંઝવણુ નથી. મહાલય જેવુ નિવાસગૃહ છે. સુખ અને સાહ્યખી છે. ખાવા-પીવાની ખેાટ નથી. બધાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
: ૨} :
જિનઋધિસૂરિ જીવન–પ્રભા
ખમા ખમા કરે છે. પિતા તુલ્ય ગુરુવય ના પ્રેમ અસીમ છે. વડીલ અસમા ગુરુભાઇ ઋદ્ધિકરણુજી તા યુવકને માટે પ્રાણ પાથરે છે. પશુ રામકુમાર તે। આ સમૃદ્ધિ સુખચેન અને સાહ્યમીથી મુંઝાઈ રહ્યા છે. જન્મથી ત્યાગ ભાવના અને શાંત પ્રકૃતિવાળા કુમારને યાંએ સાચુ' સુખ દેખાતું નથી. આજે તે આખરી નિર્ણય માટે મન તલસી રહ્યુ છે.
-
‘ ગુરૂદેવના કેવા અપ્રતીમ પ્રેમ છે! મોટા ભાઈ કેવા પ્રાણ પાથરે છે! આ મહાલય, આ સમૃદ્ધિ કેવી માયા લગાડી રહ્યાં છે! પણ એ સુખચેન માટે હું સજાયા નથી. મારે તા અમાધિત માક્ષ સુખ જોઇએ. બે વખત હું' આ મેહ-માયા છેડી ચાલી નીકળ્યા પણ મારા પરમ પૂજ્ય ગુરુયે મને શેષી કાઢયા. હવે તે દૂરદૂર નીકળી જાઉં" તે કેવું સારૂં' ! હું અધિષ્ઠાયક દેવ ! હું ત્રિલાકના નાથ ! મને માર્ગદર્શન કરાવે. ખસ એ જ માગ ઉત્તમ છે. મારું સ્વપ્ન એ જ દર્શાવે છે. મારે તીથ યાત્રાએ જવુ'. તીર્થાધિરાજ મને પેાતાની સુતિપાંખમાં લેશે, મારા બેડાપાર થઇ જશે. મને આ દેખાતાં સુખચેન કરતાં આત્મકલ્યાણકારી શાંતિ મળશે જ મળશે,’
ચાલ્યા જવાના વિચારો તા ધેાળાઈ રહ્યા હતા પણ કાં જવું તે પ્રશ્ન હતા. એ દિવસ પહેલાં એક મધુરું સ્વપ્ન આવ્યું હતું, સ્વપ્નમાં તીથયાત્રાના સંદેશ મળ્યા હતા. શત્રુ’જય અને ગિરનારના સભ્ય જીનાલયા અને ચમત્કારી મૂર્તિ એના દર્શનની ઝાંખી થઈ હતી. અધિષ્ઠાયક દેવે જ માર્ગદર્શન આપ્યું ન હોય તેમ મુંઝવણુના ઉકેલ મળી જતાં આજે આખરી નિણૂય માટે તાલાવેલી લાગી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રાને સંદેશ
: ૨૭ ?
ત્રીજે પ્રહર પૂરું થવા આવ્યો ને આપણું ચરિત્રનાયક રામકુમારે દઢ નિશ્ચય કરી લીધે.
ઉપાશ્રયમાં બધાં નિદ્રાધીન હતાં. પૈસા તે હતા નહિ. બબે વખત ચાલ્યા ગએલા તેથી દિવસે તે એકલા જવાતું નહિ. આજે રાત્રે જ નીકળી જવાની તક હતી. ગુરૂદેવની પાસે જ બનને શિષ્યને સૂવાની વ્યવસ્થા હતી. પણ ગરમી અને ઉકળાટથી આપણા રામકુમાર અગાશીમાં સૂતા હતા, પાસેજ દાદર હતું. અને નીકળી જવામાં સુગમતા હતી.
જતાં જતાં વિચાર ઉમટી આવ્યો. “અરે આ પિતાતુલ્ય ગુરુવર્યની છાયા શું હમેશ માટે હું ઈ બેસીશ! મારા પરમ પ્રિય ગુરુભાઈને આવે અનુપમ પ્રેમભાવ હું કયાં પામીશ ! હું જાઉં છું પણ કયાં જઈશ! કેને આશ્રયે રહીશ! કેટકેટલાં દુખે સહન કરીશ ! નથી દમડી, નથી દાગીને, નથી સાધનસામગ્રી, કપડાં પણ શરીરે પહેરેલાં માત્ર, ગાડા-ગાડી કે ઊંટ-ઘડાનું સાધન પણ નથી. સગા-સંબંધી પણ કઈ નથી. ઉપર આકાશ અને નીચે ધરતી–અરે આ સ્થિતિમાં એક-અટુલો હું શું કરી શકીશ.”
પણ નહિ નહિ આવી નિબળતા શા માટે ! હું ભલે એકલે હું પણ મારું ભાગ્ય મારી સાથે છે. મારા અધિષ્ઠાયક મારી સાથે છે. મારા પાર્શ્વનાથ મારી સાથે છે. મારી ચકકેશ્વરીમાતા મારી સાથે છે. આ સમૃદ્ધિ અને ગાદીની ઉપાધિ કરતાં આત્મશાંતિ અને આત્માને આનંદ મેળવવા જે જે દુખે આવશે તે સહન કરીશ. તીર્થયાત્રાઓ કરીશ અને એ તીર્થ સલીલમાં મારા આત્માને નિર્મળ કરી પ્રભુ મહાવીરના શાસનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
: ૨૮ !
જિનઋદ્ધિરિ જીવને-પ્રભા સેવક બનીશ. તપશ્ચર્યા એ મારી ઢાલ બનશે. ત્યાગને હું મારે દીવડો બનાવીશ અને જૈનશાસનને જયજયકાર કરવા હું ગામેગામ, શહેરે-શહેર વિચરી જસમાજનું કલ્યાણ સાધવા યથાશક્તિ પ્રયાસો કરીશ.
હું જઈશ–મારા આત્માને સાદ મને તીર્થયાત્રાએ જવા પ્રેરે છે. એ તીર્થયાત્રાને સંદેશ મારે માર્ગ મંગળમય બનાવશે.
બસ, આ વિચારપ્રવાહે તેનામાં હિંમત રેડી. વેદનાના લેહીને ઘુંટડો ગળી જઈ, પવિત્ર માર્ગમાં આવનારી મુશ્કેલીઓને ટાળવા દઢ નિર્ણય કર્યો.
સ્વપ્નની સિદ્ધિ માટે આપણા ચરિત્રનાયક રામકુમાર આલી. શાન ઉપાશ્રય, સમૃદ્ધિ અને સુખ સાહ્યબી છોડી ચૂપચાપ ચાલી નીકળ્યા. ગુરૂદેવની ગાદીને અને ગુરૂદેવની છબીને પ્રણી પાત કર્યા. હૃદયના તાર ઝણઝણી ઉઠયા. બે અશ્રુ બિંદુઓ ટપકી પડયાં. પણ ઉચ્ચ ભાવનાની સિદ્ધિ માટે હૃદયને મજબૂત બનાવી ચાલી નીકળ્યા.
જીવન દાતા સૂરૂની ભૂમિ, તેના મંદિરે, મહાલ મોલાઓ અને દરવાજો વટાવતા અનેક સંસ્મરણે જાગી ઉઠયાં. ચૂરુની છેલ્લી વિદાય વસમી થઈ પડી. જતાં જતાં અશ્રુબિંદુએથી ભૂમિને પખાળી નૂતન જીવનની કેડીએ શાંતિનું ભાથું લઈને ભાગ્ય દેરી જાય ત્યાં ચાલી નીકળ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
ગીને આદેશ
( ૭ ) “કયાંથી આવે છે!” યતિશ્રીએ પ્રશ્ન કર્યો.
“થતિવર્ય! હું ચૂરૂ-બીકાનેરથી આવું છું.' રામકુમારે ' જવાબ આપે.
તમારૂં શુભ નામ !” રામકુમાર, તમે યતિ છે !' જી! ગયા ફાગણ માસમાં યતિ દીક્ષા લીધી છે.” તમે તે પગપાળા યાત્રાએ નીકળ્યા છે !” “જી! કારણવશ પગપાળા નીકળ્યો છું.”
કયાં કયાં જઈ આવ્યા !” “હું ચૂરથી નીકળ્યો. બીકાનેર પહેશે. ત્યાંના રમણીય જૈન મંદિરોના દર્શન કર્યા. ત્યાંથી નજીકમાં શ્રી નાથદાદાજીનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
છે
:
જિનાહિરિ જીવન-પ્રભા
શિવગરનાથની યશન કર્યા. આ
પ્રસિદ્ધ ચમત્કારિક દેવાલય છે. ત્યાંની યાત્રા કરી ખૂબ આનંદ અનુભવે. પછી તે બિંદાસર, સુજાનગઢ, લાડનું, ડેગાંવ, નાગર, મૂંડવા, ખજવાના, દેસવાલ, મેડતાધી થઈ જોધપુર પહોંચશે. જોધપુર તિવર્ય શ્રી હરદેવજીના ઉપાશ્રયમાં મુકામ કરી સર્વે જૈન મંદિરોના દર્શન કર્યા. ત્યાંથી પાલી જઈ શ્રી નવલખા પાર્શ્વનાથની યાત્રા કરી. અહીંથી ગુંદેચ, ઢેલાડ, શિવગંજ, બેડા તથા નાણું થઈ અત્રે આબુજીના જગવિખ્યાત કલામય મંદિરોની યાત્રા કરવા આવ્યો છું.” રામકુમારજીએ પિતાની પગપાળા મુસાફરીની વાત કરી.
રામકુમારજી! અહીં સુધી પગપાળા આવનાર અને રસ્તાની વિકટતા તથા ખાવાપીવાની મુશ્કેલી સહનાર તમને ધન્ય છે. પણ તમે સૂરૂ કેમ છેડયું !” યતિશ્રીએ પ્રશ્ન કર્યો.
યતિશ્રી ! ગૂરૂમાં તે હું મારા ગુરૂદેવ શ્રી ચીમનીરામજી થતિવયને લાડ હતું. પણ મને ગાદીની સંપત્તિ ને જવાબહારી ગમ્યાં નહિ. મને તીર્થયાત્રાની ભાવના જાગી અને એકાએક ચાલી નીકળે.” રામકુમારે સ્પષ્ટતા કરી. “હવે શું ભાવના છે!”
પગપાળા જૂનાગઢ જવું છે. તિર્થાધિરાજ ગિરિનગર ગિરનારના ભવ્ય મંદિરોની યાત્રા કરવાની ભાવના છે.”
તમે મારી સાથે ચાલે. પગપાળા જૂનાગઢ જતાં ઘણે સમય લાગશે. તમે પિતાની ફિકર ન કરશો. મને પણ તમારી વાતેથી આનંદ થશે.''
આપની કૃપા !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
રોગીને આદેશ
રામકુમાર એકાએક ચૂરૂથી નીકળી બીકાનેર વગેરે શહેર અને ગામોમાં પગપાળા ફરી આબુ આવ્યા. આબુના મંદિરના દર્શન કરી જન શિલ્પ કળા અને ભાગ્યશાળી દાનવીરોની દાનશુરતાને અંજલિ આપી આનંદ અનુભવવા લાગ્યા. અહીં યાત્રાર્થે આવેલા એક યતિવર્યને પરિચય થયે અને સાથે જૂનાગઢ માટે પ્રયાણ કર્યું.
જૂનાગઢ ધર્મશાળામાં ઉતારો કર્યો. શહેરના મંદિરના દર્શન કર્યા. બીજે દિવસે ગિરનારની યાત્રા કરવા ગયા.
સૌરાષ્ટ્રની દક્ષિણે વિશાળકાય પાથરી પર્વતરાજ ગિરનાર ઊભો છે. દૂર દૂરથી આકાશને ભેટતાં સુંદર મનોહર શિખરો, કાળા કાળા રાક્ષસી પત્થરે, સુંદર લીલમ લીલાં ઝાડ વગેરે દો અદભૂત હતાં. પર્વત ઉપર ધીમે ધીમે આવી પહોંચ્યા. અહીંનું વાતાવરણ પવિત્ર અને મઘમઘતું લાગે છે. અહીં જગતની જંજાળ ભૂલી જઈ દરેક મનુષ્ય આનંદ અને શાંતિ અનુભવે છે.
રામકુમાર તે ગિરનારનું ભવ્ય અને અદ્દભૂત દશ્ય જોઈ મુગ્ધ થઈ ગયા. બાવીસમા તીર્થંકર શ્રી નેમીનાથજીના મંદિરની શોભા અપરંપાર છે. દાદાની મનમોહક મૂર્તિનું આકર્ષણ એવું થયું કે ત્યાં જ ધ્યાનમગ્ન બેસી ગયા. ધ્યાન પૂરું થયે મેરકવરી તથા સગરામ સોનીની દુકના દર્શન કર્યા. કુમારપાળ મહારાજા, વસ્તુપાળ તેજપાળ તથા સંપ્રતિ રાજાની ટુંકોના પણ ભાવપૂર્વક દર્શન કર્યા.
કિલે છેડીને બહાર નીકળ્યા એટલે પ્રકાશ અને શાંતિનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
× ૩૨ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
વાતાવરણ મળ્યું. ગિરનાર ઉપરના બે વનેા સહસાવના અને ભરત વન પણ ઘૂમી વળ્યા. અહીં ગીચ ઝાડી અને શુક્ા જોઈ ધ્યાનની ભાવના જાગી ઉઠી પણ જોવાનું આગળ ચાલ્યા, હનુમાન ધારા, ભૈરવઝાંપાથી શિખરે અંબાજી માતાનું મંદીર ગોરખનાથનાં પગલાં આવે છે. ગિરનારનું ચઢવુ એ જી'દગીની ખરેખર માજ છે. ઉંચે આકાશ અને તેની વિશાળતા નીચે હજારા ફીટ ઊંડી ખીણને શિખરનુ` ચઢાણ એ કુદરતની અનૂભૂતતાના નમૂના છે.
આવે છે.
ઘણું હતુ. તેથી આગળ ખીજા આગળ જતાં પાંચમુ શિખર
અહીં ગુરૂદત્તાત્રયના પગલાં છે. અહીંથી આખા ગિરનારજૂનાગઢના દૃશ્ય-દૂરદૂરના પ્રદેશે બસ! ગિરનારને આનંદ, ગિરનારની શે।ભા અને ગિરનારની મધુરતા જે કહે। તે આ શિખર ઉપરથી અનુભવવા મળે છે.
હવે તેા પાછાં જવુ જોઈએ. તિય તે થાકી જવાથી પાછા ગયા હતા પણ આપણા રામકુમારજી તેા એકેએક ટુક કે ગુફાઓ જોતા ધરાતા નથી.
સાંજ પડવા આવી અને એક રમ્ય શુક્ા પાસે તેમને શાંતિ લીધી અને ત્યાં બેસી ગયા. અધારૂ થવા આવ્યુ` હેતુ, ગુઢ્ઢામાંથી વૃદ્ધ યાગી બહાર નીકળીને જુએ તા રામકુમારજી શાંતિથી ધ્યાનમગ્ન દેખાયા.
યહાં રાત્રિ રહેનેકા હુકમ નહિ ! તુમ કૌન હૈ ! ”
યેગી બાળક રામકુમારનુ' તેજસ્વી મુખ તથા યતિના કપડાં જોઇ ચકિત થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
ગીને આદેશ
રામકુમારજીએ જણાવ્યું યાત્રાળે આવ્યો છું. અહીં મને શાંતિ લાધી અને યાત્રા કરી જરા થાક પણ લાગેલો તેથી બેસી ગયે. ગીને આકર્ષણ થયું. રામકુમારજીને ગુફામાં લઈ ગયા. થોડું ખાવાનું આપ્યું.
બેટા કહાં જાનેકા વિચાર છે! ગીએ પૂછયું. ' મહારાજ હું દ્વારકાની યાત્રાએ જવા ઈચ્છું છું.”
અરે! તુમ તે જૈનધર્મી હે ! શત્રુજ્ય જૈન ધર્મકા બડા તીર્થ છે. તુમકે વહાં કી પ્રાપ્તિ હેગી !”
ગીના વચન સાંભળી ગિરિરાજ શત્રુંજયની યાત્રાની ભાવના પ્રદિપ્ત થઈ અને શત્રુંજય જવા નિર્ણય કર્યો.
અહીં ધર્મશાળામાં યતિશ્રી તેમની રાહ જોઈ રહ્યા હતા, ચગીની આજ્ઞાથી તેમને નમસ્કાર કરી તેને મેડા મેડા પણ ધર્મશાળામાં આવ્યા. રામકુમારજીએ યોગીના આશીર્વાદની વાત કરી.
બીજે દિવસે શ્રી નેમિનાથ પ્રભુના ભાવપૂર્વક દર્શન કરી શત્રુંજય માટે નીકળ્યા. યતિશ્રીએ શત્રુંજયની યાત્રા કરી હોવાથી તેઓ જૂનાગઢથી પાછા પિતાને ગામ ગયા. રામકુમારજીને શત્રુંજય જવા માટે ટીકીટ કઢાવી આપી. બે રૂપીઆ બીજા આપ્યા. રામકુમારજીએ યુતિવર્યને ખૂબ આભાર માન્ય. એકબીજાને પ્રેમથી ભેટી બનેએ વિદાય લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
,
શત્રુંજયને ચમત્કાર
(૮) જગતના તીર્થધામોમાં શત્રુજ્ય અલૌકિક અને ચમત્કારી છે. યુગયુગથી એ આત્મશુદ્ધિ, આત્મશાંતિ અને અત્મકલ્યાણને દિવ્ય સંદેશ આપી રહેલ છે.
તીર્થને વાચા નથી હોતી પણ એ તીર્થધામ ખડાં ખડાં મૌન દ્વારા હજારો ઉપદેશ જેવી જ પ્રાણપ્રેરક પ્રેરણા આપે છે. જગતની જીવનકથા અને આત્માની અમરકથા એ તીર્થો સંભળાવે છે.
રામકુમારજી પાલીતાણા આવ્યા અને દૂરદૂરથી શત્રુજ્યના શિખરો જોઈને હદય નાચી ઊયું. દૂરથી જ ગિરિરાજને પ્રણિપાત કર્યો. એ મંદિરના નગરસમા ગિરિનગરના દર્શન માટે તાલાવેલી લાગી. પાલીતાણામાં શ્રી ખરતરગચ્છના શ્રી હેમચંદ્રજીના ઉપાશ્રયમાં ઉતારો કર્યો. ખરતરગચ્છના યતિ રામકુમારજીને આવકાર આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
શજપને ચમત્કાર
રામકુમારજી તે યાત્રા માટે જવા તૈયાર થયા. યતિવયે મુસાફરીના થાકને કારણે તેમજ તડકે થઈ ગયે હોવાથી આજને દિવસ આરામ લઈ બીજે દિવસે પ્રાતઃકાળે જવા સૂચના કરી. તે દિવસે તળેટીના મંદિરોના દર્શન કરી ધનવસી ટુંક જોઈને સંતોષ માન્ય.
આજે તે પાંચ વાગ્યે જાગી ઉઠ્યા. યાત્રાળે વહેલા ચાલી નીકળ્યા.
જય તળેટીની દહેરીઓના દર્શન કરી ધનવસી ટુંકમાં આદિશ્વર દાદા તથા પુંડરિક ગણધર અને દેરીઓના દર્શન કરી બહાર નીકળી એક ધ્યાનથી ચઢવા માંડયું. એક પછી એક વિસામા વટાવી છાલાકુંડ આવી પહોંચ્યા. અહીં શીતળ પવન નની લહરીઓ આવે છે. છાલાકુંડથી પશ્ચિમ તરફ શ્રી પૂજ્યની દહેરી અથવા જીનેન્દ્ર ટૂંક આવે છે તે છણે છે છતાં તેમાં શ્રી પદ્માવતી દેવીના દર્શન કરી હનુમાનધારા આવી પહોંચ્યા. અહીંથી વાઘણ પિળમાં શ્રી શાંતિનાથ દાદા તથા ચકેશ્વરી માતાના દર્શન કરી આજુબાજુના મંદિરના દર્શન કરી દાદાની ટુંકમાં આવી પહોંચ્યા. આદિશ્વર દાદાની અનુપમ, ભવ્ય, તેજ તેજ અંબાર અને અલૌકિક જતિમયી ચમત્કારી મૂર્તિના દર્શન કરી આનંદ ઉલ્લાસથી હૃદય નાચી ઉઠયું. આત્મા પ્રફુલ બની ગયો. ભાવનાઓ જાગી ઉઠી, પ્રભુનાં ચરણમાં જીવન અર્પણ કરવાની ઉર્મિઓ જાગી ઉઠી. દર્શન કરતાં કરતાં ધ્યાનમગ્ન થઈ જવાયું. દાદાની ચમત્કારી મૂર્તિ સામે ધ્યાન ધરીને આત્મશાંતિનો અનુભવ મેળવ્યું. બહારના મંદિરેના પણ દર્શન કર્યાં. મંદિરોનું નગર, અલૌકિક મૂતિઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
જિનહિરિ જીવન-પ્રભા
કળામય મંદિર, માનવસમુદાય, પવિત્ર-શત-મઘમઘતું વાતાવરણ જોઈ જોઈને જીવન સાર્થક થતું લાગ્યું.
બહાર નીકળીને ચોતરફ દષ્ટિ ફેરવતાં રૂપેરી જળપ્રવાહથી ભરીભરી શત્રુંજી નદી, તેને વિશાળ પટ અને નાના નાના ખેતરે જોઈ હર્ષ થાય છે. સામે જ તાલ વજ-તળાજાના ધવલ મંદિરની અનુપમ રણમાળ રમ્ય દેખાય છે. સ્વચ્છ હવામાનમાં ગોપનાથ અને મહુવાની ભૂમિને પખાળતી ઉછળતા સમુદ્રની લહેર જોઈને મન પ્રફુલ બને છે. પશ્ચિમ તરફ ગિરનારના શ્યામ વર્ણના આકાશ સાથે વાત કરતાં શિખરો દેખાય છે. ઉત્તર તરફ પ્રાચીન વલ્લભિપુરના અવશેષો અને શિહેરની આસપાસના પહાડો નજરે પડે છે. નીચે પાલીતાણાના રમણીય મકાન ને વિધવિધરંગી પુષ્પથી ખીલી ઉઠતા બગીચાઓ દષ્ટિને આનંદ ને આરામ આપે છે.
આજ યાત્રામાં ખૂબ આનંદ રહ્યો. દાદાની પ્રતિમા તે મનમાં જડાઈ ગઈ હતી. મંદિરનું નગર જગતનું અલૌકિક યાત્રા ધામ જોઈને તે મન મુગ્ધ બની ગયું હતું.
સવાર પડે ને યાત્રાએ નીકળી પડે. હંમેશાં જતા રામકુમારને પાલીતાણામાં બીરાજતા પન્યાસજી દયાવિમળાજી મહારાજને પરિચય થયો. પં. દયાવિમળાજી મહારાજની શાંત મુદ્રા, મીઠી મધુરી વાણી તથા પ્રેમભાવથી આકર્ષાયા. સંવેગી સાધુ મુનિવરના ઉત્તમ આચાર અને ઉદાર વિચારોની ઉંડી છાપ રામકુમારના મન પર પડી. તેમની સંવેગી દીક્ષા માટેની તીવ્ર અભિલાષા જાગૃત થઈ અને પિતાની ભાવના પન્યાસશ્રી દયાવિમળાજી મહારાજને જણાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
શત્રે જયને ચમત્કારે
: ૩૭ :
- “ તમે અવાપાત્ર, વચન
હનલાલ પાસ જઈ
તમે ખરતર ગરછના યતિ છે. તે તમારાજ ખરતર ગચ્છના ઉત્તમ ક્રિયાપાત્ર, વચન સિદ્ધિવાળા, પરમ યોગીસમા તથા જશનામ કર્મના ઉદયવાળા શ્રી મોહનલાલજી મહારાજ હાલમાં અત્રે યાત્રા કરવા પધારેલા છે. તેમની પાસે જઈ તમારા મરથ સફળ કરે.” પન્યાસજીએ સાચી સલાહ આપી.
પિતાના જ ગરછના આવા ઉત્તમ મુનિરત્ન બિરાજે છે, તેમ જ અન્ય ગરછવાળા મુનિવરે પણ તેમની પ્રશંસા કરે છે. તે હું તેમની પાસે જરૂ દીક્ષા લઈશ.’ આમ વિચારી રામકુમારજી શ્રી મોહનલાલજી મહારાજના દર્શનાર્થે ગયા.
મણ વંદામિ,” રામકુમારજીએ વંદણ કરી.
“ધર્મલાભ! કયાંથી આવે છે ભાગ્યશાળી!” શ્રી મેહ નલાલજી મહારાજે પ્રશ્ન કર્યો.
“સાહેબ! હું ચૂરૂથી આવું છું. મારવાડ-રાજપૂતાનાઆબુ-ગિરનારની યાત્રા કરી, શંત્રુજ્યની યાત્રાર્થે આવ્યો છું. આજે આપના દર્શનને મને લાભ મળે.” રામકુમારે બધી હકીકત ટુંકમાં જણાવી.
રામકુમાર ખરતર ગરછના યતિ છે. શાંત અને તેજસ્વી છે. તપશ્ચર્યા અને ધ્યાન તરફ લક્ષ છે તથા સંવેગી દીક્ષાની ભાવના જાગી છે, તે જાણી શ્રી મોહનલાલજી મહારાજે સિંચન કર્યું.
મહાનુભાવ! તમારી ભાવના જાણું અનંદ થયો. પણ સંવેગી સાધુતામાં જીવનની કેસેટી છે. તમે તે જાણે છે કે પાદ વિહાર–ગોચરી–તપશ્ચર્યા–ત્યાગ અને ક્રિયા વગેરે ઉપરાંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
જિનહિંસૂરિ જીવન-પ્રભા
આત્મશુદ્ધિ અને આત્મકલ્યાણ એજ અમારું અંતિમ દય છે. તમે યતિવેષ લીધે તે તેને ખરેખર દીપાવે હેય તે સંવેગી દીક્ષા લઈ તે મુનિવેષને પૂરેપૂરે સાર્થક કરે લીધેલા વેષને યથાર્થ ભજવી ન શકાય તે અભ્રષ્ટ તતભ્રષ્ટ જેવી સ્થિતિ થાય. ત્યાગ બળને ખીલવી આત્મબળને કેળવો અને આ કાયાનું કલ્યાણ સાધી જગતનું કલ્યાણ સાધવા કટિબદ્ધ થાઓ. અહીં જે આત્મશાંતિ મળશે તે ભવભવના બંધને કાપી અવિચળ એવા કલ્યાણધામ તરફ દેરી જશે. મારે તમને અતરના મંગળ આશીર્વાદ છે.”
રામકુમારજી ગુરૂવર્યની મીઠી-મધુરી વાણી તથા જીવન સાર્થકતા માટે વૈરાગ્ય ભાવનાભર્યો સદ્દઉપદેશ અંતરમાં ઉતરી ગયે. આવા ખરતર ગરછના જશનામ કર્મવાળા અને વચન સિદ્ધિવાળા ગુરૂ મળી ગયા તેથી ખૂબ શાંતિ અનુભવવા લાગ્યા.
ગુરૂદેવ ! અબ હે તારે! હું આપની સેવા કરીશ. જૈનધર્મ અને શાસનને ઉદ્યોત કરીશ. તપશ્ચર્યા અને ત્યાગથી મારું જીવન ઘડીશ અને ગુરૂદેવના નામને જયજયકાર કરીશ.”
રામકુમારના આવા પ્રિય અને મધુર શબ્દો સાંભળી મહારાજશ્રી વિશેષ પ્રસન્ન થયા. સારું મુહૂર્ત જોઈને સં. ૧૯૪૮ ના અષાડ શુદિ ૬ ના દિવસે ચતુર્વિધ સંઘની માનવમેદની વચ્ચે ઠાઠમાઠપૂર્વક રામકુમારજીને દીક્ષા આપી. પોતાના વડીલ શિષ્ય શ્રી યમુનિજીના શિષ્ય તરીકે શ્રી “ઋદ્ધિમુનિ નામ સ્થાપન કર્યું. આપણા ચરિત્રનાયકના આનંદની સીમા નહેતી. હજારે સ્ત્રી-પુરૂષના જયજયકારથી વાતાવરણ ગુંજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
શત્રુંજયનો ચમત્કારી
: ૩૯ : ઉઠયું. નૂતનમુનિની સૌમ્ય, શાંત મુખાકૃતિ, વિશાળ લલાટ, ગોરૂંવદન તથા સુદઢ શરીર અને તેજસ્વી ચક્ષુઓ તથા ભક્તિભાવ અને લઘુતા જોઈ બધાને ખૂબ સંતોષ થયે. - શ્રી અદ્ધિમુનિને આજે ઉપવાસનું પારણું હતું. નૂતનમુનિ હોવાથી પારણમાં ગુરૂભાઈઓએ દુધ-રાખડી શીરે વાપરવા આપી. બધાને પ્રેમભર્યો ભાવ જોઈને તે આનંદ થયો પણ સાધુજીવનમાં પણ શરીરની આટલી ગુલામી ! પિતે તે શરીરને જરૂરી ભાડું આપી ત્યાગભાવના કેળવવા નિર્ણય કર્યો.
પ્રાતઃકાળ નિત્યક્રિયાથી પરવારી ગુરુદેવની આજ્ઞા લઈ યાત્રાર્થે ગયા.
શ્રી આદીશ્વર દાદાની મોટી ટુંકમાં દર્શન કરી ત્યાંથી ચન્દન તલાવડીએ આવ્યા. અહીં મેટી શિલા ઉપર બેઠા બેઠા કાઉસગ ધ્યાનમાં રહ્યા. ત્યાંથી ભાડવાના ડુંગર ઉપર જઈ ત્યાં આવેલી દેરી પાસે અઠ્ઠમની તપશ્ચર્યા લઈ ત્યાંજ રહ્યા.
સાધુપણું લીધું છે. શત્રુંજય જેવું ચમત્કારી તીર્થસ્થાન છે. તીર્થાધિપતિ શ્રી આદીશ્વર દાદા જેવા અલૌકિક પતિત પાવન છે. ભાડવાના ડુંગરનું એકાન્ત સ્થાન છે. અહીં અદ્યુમ કરી ધ્યાન કરીશ તે મારા આત્માને સાક્ષાત્કાર થશે. આ જીવનનું એજ સાર્થક છે ને! આવા આવા મનેર કરતા અડ્રમની તપશ્ચર્યા લઈ ધ્યાનમગ્ન રહેવા લાગ્યા. પિતે નૂતન મુનિ છે. ગુરૂવર્યને કેટલી ચિંતા થશે ! અહીં રાત્રિએ કાંઈ ઉપદ્રવ કદાચ થાય! હિંસક–પ્રાણ પણ આસપાસ હોય જ. આ . વિષે જરા પણ વિચાર કર્યા વિના ધ્યાનની ધૂનમાં રોકાઈ રહૃાા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
: ૪૦ :
જિનઋદ્ધિરિ જીવન–પ્રભા
અહીં પાલીતાણામાં યાત્રાર્થે ગયેલ નૂતનમુનિ ન આવ્યા તેથી ચિંતા થઇ પડી. મીજે દિવસે ગેડીએ નૂતન મુનિને ધ્યાનમગ્ન જોયા અને નીચે તપાસ ચાલી રહી હતી ત્યાં જઈ જણાવ્યું. તુરત જ ડાળી માકલાવી. નૂતન મુનિને નીચે આવવા વિનંતિ કરી. ઉપર રાત્રિના રહેવાની સરકારી મનાઈ છે. પેઢી તરફથી ડાળી મેાકલાવી છે. તમારા ગુરૂદેવ પણ તમારે માટે ચિંતાતુર છે.. માટે નીચે પધારો. પેાતાને અક્રમને અભિગ્રહ હતા પણ તે ડાળીમાં બેઠા નહિ. ધીમે ધીમે ડાળીવાળા સાથે નીચે આવી ગયા. બધાના જીવને શાંતિ થઇ. વ્યવહારકુશળ અને ગભીર એવા ગુરૂવર્ય શ્રી મેહનલાલજી મહારાજે કશે। ઠપકા ન આપ્યા. અઠ્ઠમનુ' પારણું કરાવ્યું.
પહેલાં જ્યારે જ્યારે ઉપવાસ આદિ તપશ્ચર્યામાં પારણા વખતે વાર'વાર ઉલટી થતી પણ શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રા કર્યા પછી તેમજ ભાડવાના ડુંગર ઉપર રહીને કરેલા અઠ્ઠમ પછી પારણા પછીની તકલીફ્ સદાને માટે શાંત થઇ ગઈ. આ પ્રતાપ પવિત્ર તિર્થાધિરાજના તેઓ માનતા અને શ્રી શત્રુજયમાંજ પાપકારી એવા ગુરૂદેવ મળ્યા. મુનિપણાની દીક્ષા લીધી, તેમજ ત્યાગ-તપશ્ચર્યા અને ધ્યાનના જે સદેશ રાત્રુજયમાંથી મળ્યું. તે દીર્ઘકાળના દીક્ષા પર્યાયમાં તેમણે જીવંત રાખ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
:
--
=
=
ગુરૂદેવની સેવા
(૯)
“ઋદ્ધિ! તારી તપશ્ચર્યા, સેવાભાવના તથા ત્યાગભાવના જોઈને મને સંતોષ થાય છે. તારો આત્મા પુણ્યશાળી છે. પણ હજી તારી ઉમર નાની છે. તે નવીન સાધુ છે. ઉગ્ર તપશ્ચર્યા અને ત્યાગથી તુરત જ આત્મસિદ્ધિ મેળવવી આ જમાનામાં દુક્કર છે. પ્રાતઃકાળમાં જ્યારે હું જોઉં છું ત્યારે તું ધ્યાનમાં લીન હોય છે તે સારી વાત છે. પણ હાલમાં તીર્થયાત્રા, અભ્યાસ, તપશ્ચર્યા, સેવાભાવથી ધીમે ધીમે આત્મા ઉજવળ બનાવે તે આવતી કાલે તમારૂં ચારિત્ર-તપ અને ચાગ બળ શાસનનું કલ્યાણ સાધી શકશે.” એક દિવસ તક જોઈને ઋદ્ધિમુનિને ગુરૂવર્ય શ્રી મેહનલાલજી મહારાજે પાસે બેસાડી જરૂરી શીખામણ આપી અને આશીર્વાદ આપ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
: ૪ર :
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
- ગુરૂદેવના મમતા ભર્યા મીઠા શબ્દો તથા આ વ્યવહાર દષ્ટિ નૂતન મુનિશ્રી ઋદ્ધિમુનિના હૃદયમાં ઉતરી ગઈ અને ઉગ્ર તપશ્ચર્યા તેમજ ધ્યાનમાં મર્યાદા મૂકી દીધી.
આપણા ચરિત્રનાયક શ્રી ઋદ્ધિમુનિ ગુરૂદેવની શીખ માનીને અભ્યાસમાં લાગી ગયા. તપશ્ચર્યા તે ચાલુ હતી પણ ગુરૂસેવાને ૨૩ લાગ્યા અને ગુરૂદેવની સેવા સુશ્રુષામાં મગ્ન રહેવા લાગ્યા. આવા પરમ ઉપકારી, સદ્ગુણાનુરાગી, પ્રભાવશાળી, વચનસિદ્ધિ પામેલા, વયેવૃદ્ધ, જ્ઞાનપ્રભા યુક્ત, તપસ્વી, સર્વમાન્ય ગુરૂવર્યાની સેવા એ જીવનને હા ગણવા લાગ્યા. તેમની સેવાથી શ્રી દ્વિમુનિમાં સરળતા, સૌમ્યતા, શાંતિ, સેવાભાવના, નમ્રતા તથા લઘુતા પ્રગટયાં, મન ખૂબ આનંદમાં રહેવા લાગ્યું. ચિત્તમાં પ્રસન્નતા લાગવા લાગી અને ગુરૂસેવા એ પરમ કલ્યાણકારી છે તેમ અનુભવ થવા લાગે. પછી તે ગુરૂવર્યની સેવા એ ઋદ્ધિમુનિનું મહામૂલું કામ બની રહ્યું. ગુરૂદેવને આવા વિનીત, સેવાભાવથી ભરેલા, પ્રશાંત, શિષ્ય પર પુત્રપ્રેમ - જે હાર્દિક પ્રેમ પ્રગટ. ગુરૂશિષ્યની જેડી અનુપમ બની રહી.
બીજા નાના મોટા શિષ્ય ગુરૂવર્યની સેવાભક્તિ માટે તલસતા પણ આપણું ચરિત્રનાયક શ્રી ઋદ્ધિમુનિએ એવું મહામૂલું સ્થાન ગુરૂના હૃદયમાં ધારણ કરેલું કે નાની મોટી બધી સેવા દ્વિમુનિ પાસેથી લેતા અને તેમાં ઋદ્ધિ મુનિ પિતાને ભાગ્યશાળી માનતા. - ઋદ્ધિ મુનિ તરફ પૂર્વ જન્મને એવું તે પ્રેમભાવ હતું કે છેવટની પળ સુધી ગુરૂદેવે આપણા ચરિત્રનાયકને પિતાની પાસેજ રાખ્યા હતા અને તેમની નિર્મળ અને નિસીમ સેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
ગુરૂદેવની સેવા
: જવું છે ભકિતને લાભ લઈ શિષ્યને ભૂરિભૂરિ અંતરના આશીર્વાદ આપ્યા હતા.
ક્રિયાપાત્ર, વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, પરમપૂજ્ય, ગીવર, વચનસિદ્ધ, દરેક ગરછ તથા સંઘને માન્ય એવા સદગુરૂદેવની સેવાના ફળ સ્વરૂપ આપણા ચરિત્રનાયકને ગુરૂ કૃપા મળી અને ધર્મન્સમાજ શાસના કલ્યાણના અનેક કાર્યો દીર્ઘ દિક્ષાપર્યાયમાં કર્યો તે હવે પછીના પ્રકરણમાં આપણે જોઈશું.
આપણું ચરિત્રનાયક શ્રી ઋદ્ધિમુનિએ પહેલું સં. ૧૯૪૯નું ચાતુર્માસ પાલીતાણામાં ગુરૂવર્યની સાથે જ કર્યું. તેવી જ રીતે સં. ૧૫૦ નું ચાતુર્માસ સુરતમાં, ૧૯૫૧–૧૯૫૨ નું મુંબઈમાં. ૧૯૫૩ નું અમદાવાદમાં, ૧૫૪નું પાટણમાં અને ૧૯૫૫ નું ચાતુર્માસ સુરતમાં ગુરૂ મહારાજની સાથે અને તેમની સેવામાંજ કર્યા. સં. ૧૯૫૬ માં વલસાડના શ્રી સંઘની વિનતિથી પ્રતિષ્ઠા પ્રસંગે ગુરૂમહારાજની આજ્ઞાથી શ્રી ઋદ્ધિમુનિ સુરતથી વિહાર કરી નવસારી થઈને વલસાડ પધાર્યા. વલસાડમાં શા. ડાહ્યાભાઈ કેશુરજી તથા શા. મગનભાઈ રાયચંદ તરફથી જૈન મંદિરના ગોખલામાં પ્રભુ પ્રતિમાની પ્રતિષ્ઠા અડ્રાઈ–મહોત્સવ તથા શાન્તિસ્નાત્ર તથા આઠે દિવસના સંઘ જમણ બને ગૃહસ્થા તરફથી બહુ આનંદપૂર્વક થયાં. નાની ઉંમર હેવા છતાં આપણું ચરિત્રનાયકે ગુરૂદેવની કૃપાથી બધા ઉત્સવ કાર્યો શાંતિપૂર્વક કરાવ્યા અને સંઘને આનંદ આનંદ થઈ રહ્યો. ઉત્સવ બાદ પાછા ગુરૂમહારાજની સેવામાં સુરત આવી પહોંચ્યા. વલસાડના ધમ ઉદ્યોતના કાર્યોની સફળતા જાણી ગુરૂવયે પણ ધન્યવાદ અને પ્રેરણા આપ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
: ૪૪ :
સં. ૧૯૫૬-૫૭ નું ૮ મું હું મુ' ચાતુર્માસ સુરતમાં ગુરૂદેવની સાથે જ કર્યું. સ', ૧૯૫૮ નું ૧૦મું ચાતુર્માસ ગુરૂદેવની સાથે મુ`બઈમાં થયું.
આપણા ચરિત્રનાયક રાતદિન ગુરૂદેવની સેવા સુશ્રુષામાં જ રહેતા. અભ્યાસમાંથી જેવા સમય બચે તે બધા સમય ગુરૂદેવની પાસે જ ગાળતા. ગુરૂદેવના નાના મોટાં બધાં કાર્યો પેાતે જ પતાવી લેતા. તેમના આહાર-પાણી તથા આરામની પણ તેએ જ વ્યવસ્થા કરતા.
ગુરૂદેવની પણ તેમના પર અમીદ્રષ્ટિ રહેતી. ’ મારા ઋદ્ધિ જેવા અનન્ય સેવક છે. તેવા જ મહાન ચૈાગી થવા સર્જાયેલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રાએ
(૧૦) ગુરૂદેવ ! અમારા ગામ રહીડામાં સુંદર મંદિર તૈયાર થયું છે. તેની પ્રતિષ્ઠાનું મુહૂત મહા સુદ ૫ આવે છે. કૃપા કરી આપશ્રી પધારો તે અમારાં ધન્યભાગ્ય!” રોહીડાના શેઠ રાયચંદજી મૂથાએ પૂજ્ય મોહનલાલજી મહારાજશ્રીને વિનંતિ કરી.
ભાગ્યવાન ! મારાથી તે જલ્દી પહોંચી શકાય તેમ નથી. ચાતુર્માસ પછી તબીયત પણ સારી રહેતી નથી. પણ મારા શિષ્ય શ્રી યશોમુનિ તથા શ્રી ઋદ્ધિમુનિને જરૂર મોકલીશ. તમે ખુશીથી તૈયારી કરે.” ગુરૂમહારાજે સંમતિ આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
* r}
જિનાધિસૂરિ જીવન–પ્રભા
ગુરૂદેવની આજ્ઞાથી શ્રી યશેામુનિ તથા આપણા ચરિત્ર નાચક તથા છ બીજા મુનિઓએ મુખઈથી વિહાર કર્યાં. સુરતઅમદાવાદને રસ્તે શ્રી તાર'ગા તીથ, કુંભારીયા તીર્થં તથા આજી અચળગઢની યાત્રા કરી રાહીડામાં ધામધૂમથી પ્રવેશ કર્યાં. રાહીડાના આબાલવૃદ્ધના આનંદના પાર નહેાતા. અઠ્ઠાઇ મહાત્સવ થયા. આઠે દિવસ સઘ-જમણુ કરવામાં આવ્યા. સ. ૧૯૫૯ ના મહા શુદિ પંચમીના દિવસે શુભ મુહૂતે શ્રી રાહીડાજીના જૈન મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આપણા ચરિત્રનાયક શ્રી ઋદ્ધિમુનિએ ગુરૂવર્ય શ્રી યશે મુનિજીની સાથે પ્રતિષ્ટા કાર્યને અનુભવ લીધેા. ગુરૂષને શ્રી ઋદ્ધિમુનિના અભ્યાસ, તપશ્ચર્યાં, સેવાભાવના, વિકાસ અને સૌમ્યતાથી વિશેષ આનંદ થયા.
રાહિડાથી વિહાર કરી શિરાહી જીલ્લાની નાણા-નાંદીયા વગેરે પચતીર્થીની યાત્રા કરી. ઝાડાલી, પિડવાડા, અજારી, ખેડા થઈ બીજાપુરમાં શ્રી રાતા મહાવીરની યાત્રા કરી સેવાડી, લુણાવા અને સાદડી થઈ બેનમૂન કળામય ભવ્ય રાણકપુરજી તીયની યાત્રા કરવા પધાર્યા. શ્રી રાણકપુરના ૧૪૪૪ સ્તંભનાળા અલૌકિક મદિર તથા કારી જોઈ જોઇને પૂર્વ પુરૂષ, આચાય પુગવા અને દાનવીરાની જવલત ધમ ભાવના માટે મસ્તક નમી પડયું, ધન્ય કળા, ધન્ય તી, ધન્ય દાનવીરતાના શદે નીકળી પડયા.
અહીંથી વિહાર કરી ભાણપુરા, સાયરા, ઢાલ અને મેાટા ગામ થઈ ઉદયપુર પધાર્યો. ઉદયપુરના જૈન મદિરાના દન કરી સુપ્રસિદ્ધ તીર્થં કેશરીયાજી આવ્યા. મહા પ્રભાવક કેશરીયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રાઓ
': Y૭૫ દાદાની યાત્રા કરતાં આનંદ થયો. કેશરીયાજીને જૈને જ માને છે તેમ નથી પણ જેનેતર પણ માને છે અને ભીલ-કેળીગણાતી જાતિ પણ કેશરીયાબાબાને ખૂબ ખૂબ માને છે.
ઉદયપુર થઈ ઘારાવની નાળ ઉતરી ઘારાવ, દેસુરી, નાડલાઈ, નાડેલ તથા વાકાણા પાર્શ્વનાથની યાત્રા કરી રાણીગામ, ખીમેલ, ખુડાલા, શિવગંજ, પિસાલીયા, પાલડી થઈને જાવાલ પધાર્યા. મંદિરના દર્શન કરી પાછા શિવગંજ આવ્યા. અહીં ગુરૂદેવ શ્રી મોહનલાલજી મહારાજશ્રીને પત્ર આવ્યું કે “જોધપુર જવાની આવશ્યકતા હોવાથી જોધપુર તરફ વિહાર કરી ત્યાં ચાતુર્માસ કરશે.” ગુરૂદેવની આજ્ઞા મળતાં શિવગંજથી વિહાર કરી શ્રી યશેમુનિજી તથા શ્રી અદ્વિમુનિ, શ્રી પ્રતાપમુનિ, શ્રી મુક્તિમુનિ, શ્રી છગનમુનિ, શ્રી સિદ્ધિ મુનિ આદિ જોધપુર પધાર્યા. સં. ૧૫૯ નું અગ્યારમું ચાતુર્માસ આહારના ઠાકરની હવેલીમાં કર્યું. જોધપુરના ચોમાસા બાદ મુંબઈથી ગુરૂદેવની આજ્ઞાથી શ્રી ઋદ્ધિમુનિ, શ્રી છગનમુનિ તથા શ્રી સિદ્ધમુનિ મુંબઈ તરફ વિહાર કરી ગયા. સં. ૧૯૬૦ નું ૧૨ મું ચાતુર્માસ ગુરૂદેવની સેવામાં મુંબઈ થયું. ચાતુર્માસ પછી આપણા ચરિત્રનાયકની ભાવના થી અંતરીક્ષજી પાશ્વનાથની યાત્રા માટે લેવાથી ગુરૂદેવની આજ્ઞા લઈ મુંબઈથી વિહાર કરી થાણા, પનવેલ, લાલી, તેલગામ, ડભેડા, બાલાગામ, ઘેડનદી, અહમદનગર, ઔરંગાબાદ, જાલના અને લૂણારમાં ધર્મોપદેશ આપતા તથા દેવદર્શન કરતાં શ્રી અંતરીક્ષજી પાશ્વનાથની યાત્રાર્થે સિદ્ધપુર પધાર્યા. કલિકાળમાં મહા પ્રભાવિક, અલૌકિક અને ચમત્કારી શ્રી અન્તરીક્ષ પાર્શ્વનાથના દર્શન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
C૪૮ :
જિનચ્છહિરિ જીવન-પ્રભા
કિસ આનંદ અનુભવે. પ્રભુની તેજ પ્રભાથી હદય નાચી ઉઠયું. શકિત અને ઉલાસપૂર્વક દર્શનનું પાન કરી બાલાપુર, ખામગામ, મલકાપુર, જલગામ, અમલનેર, ધુલીયા, કેડાબારી, ઇસરવાડી, નવાપુર, સોનગઢ, વ્યારા, બાજીપુરા અને બારડોલી વગેરે સ્થળની યાત્રા કરતાં કરતાં તથા ગામેગામ ધર્મોપદેશ આપતાં આપતાં સુરત શહેરમાં પધાર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
:::
પ્રવીણ
એ
વચન-સિદ્ધિ
(૧૧) મથેણ વંદામિ ! સાહેબ સુખશાતામાં!” સુરતના શેઠશ્રી નગીનચંદભાઈએ વંદણું કરી.
ધર્મલાભ! ભાગ્યશાળી” તમે બને દાનવોએ ગુરૂદેવના નામને આ ઉપાશ્રય જાહેર રસ્તા પર બહુજ સુંદર અને વિશાળ રાજમહેલ જે બનાવરાવી સુકૃત લક્ષમીને સાચો સદુઉપયોગ કર્યો છે. શ્રી દ્વિમુનિજીએ ધન્યવાદ આપે.
સાહેબ! અમે સાંભળ્યું છે કે આપશ્રી વિહાર કરી અંકલેશ્વર જવાના છે. આપ ગુરૂદેવ શ્રી મેહનલાલજી મહારાજના પ્રશિષ્ય અને અમારો આ ઉપાશ્રય સુને રહે! સુરતને આપને લાભ કેમ ન મળે!” શેઠ કસ્તુરચંદભાઈએ વિનતિ કરી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
* ૫૦ :
- જિનઋહિરિ જીવન-પ્રભા
દયાળુ ! તમે આ ઉપાશ્રયને છોડીને જાઓ તે કદી ના બને. અમને આપની વાણુને લાભ આપવાને જ છે.” શેઠ નગીનચંદભાઈએ પણ આગ્રહ કર્યો.
ભાગ્યવાન! તમારી વાત તે સાચી પણ હું તે હજી અભ્યાસી છું. વ્યાખ્યાનને બહુ અનુભવ પણ નહિ. તમારા સુરતમાં આચાર્ય મહારાજે શોભે. અંકલેશ્વરના ભાઈઓની ઘણું વખતથી વિનંતિ છે તેથી ત્યાં જવા ભાવના છે.”
સાહેબ! તમે અભ્યાસી છે તે અહીં સારા પંડિતની જોગવાઈ થઈ જશે. આપના વ્યાખ્યાન અમે સાંભળ્યા છે. આપ તે પિતાને અભ્યાસી માન છે પણ ગુરૂદેવની કૃપાથી અહીં આનંદ આનંદ થશે. ગુરૂદેવની આજ્ઞા પણ અમે મંગાવી છે. અમે કેઈપણ ઉપાયે આપને અહીંથી વિહાર કરવા દેવાના નથી.” અને એ ભાવપૂર્વક આગ્રહ કર્યો. | મુનિ શ્રી અદ્વિમુનિ સુરત આવ્યા અને શેઠ શ્રી નગીન. ચંદ કપુરચંદ ઝવેરી તથા શેઠ કસ્તુરચંદ કલ્યાણચંદ ઝવેરીએ ગોપીપુરામાં ભવ્ય રાજમહેલ જે શ્રી મોહનલાલજી જૈન ઉપાશ્રય બંધાવ્યું હતું તે બન્નેએ શ્રી ઋદ્ધિમુનિને વિનતિ કરી અને અંકલેશ્વર જતા રોકીને સુરતમાં ચાતુમસ કરવા. માટે ગુરૂદેવની આજ્ઞા મંગાવી. એ અરસામાં શ્રી ચતુરમુનિજી ત્યાં આવી પહોંચ્યા. ગુરૂ આજ્ઞા પણ આવી ગઈ. તેથી સં. ૧૯૬૧-૧૯૬૨ના (તેરમું તથા ચૌદમું) ચાતુર્માસ શ્રી સુરતમાં આનંદપૂર્વક થયાં. અહીં પંડિતની સારી જોગવાઈ હેવાથી અભ્યાસમાં પણ સારો વિકાસ થયો. પર્યુષણ પર્વમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
વચન-શિહિ.
તપશ્ચર્યા–વરઘોડા, સ્વપ્નની બેલી સ્વામીવાત્સલ્ય બહુ આનંદપૂર્વક થયાં.
ભાઈ ! આ ગ્રામોફોન બંધ કરાવે. આવાં ગાયને આપણે ત્યાં ન શોભે. આ તે મંદિર અને પ્રતિષ્ઠાને મંડપ ગણાય.” શ્રી ઋદ્ધિમુનિએ શૃંગારીક ગાયને મંડપમાં ના વગાડવા સૂચના કરી.
સાહેબ! મારૂં તે કઈ માનતું નથી. મેં તે ઘણું કહ્યું કે બહાર લઈ જઈને વગાડે. પણ માલીક ના પાડે છે અને સાથે કેટલાક જુવાને પણ મળ્યા છે. પેલા ભાઈએ પિતાની લાચારી બતાવી.
મહારાજશ્રીને તે મંદિરના મંડપમાં લેક અશ્લીલ ગાયને સાંભળવા ટેળે મળ્યા તેથી દુઃખ થયું. વળી પ્રતિષ્ઠાના મંડપમાં તે વગાડી શકાય નહિ. ધમની હાંસી થાય તે તે અસહ્ય ગણાય. મહારાજશ્રી સમસમી ગયા, તેમણે મૌન ધારણ કરી જે કરવાનું હતું તે કરી લીધું અને પિતે ત્યાંથી ઉપાશ્રયમાં ચાલ્યા ગયા. એક ગાયન પૂરું થયું અને બીજી રેકર્ડ ચડાવી-ચાવી દીધી, પીન બદલાવી પણ ગ્રામેફેન ચાલે જ નહિ. જરા બગડી ગયું હશે એમ ધારી ખેલીને ફરી ચાવી દીધી પણ તે તે બંધ જ બધાને નવાઈ લાગી. હજી તે હમણું જ ચાલું હતું અને આ શું થયું! વાજાને માલીક જાણ ગયે કે આ બાબાજીએ કાંઈક જાદુ કર્યું –બીજું તે ઠીક પણ છેટું પડી જાય તે તે ભારે નુકશાન થાય. હવે શું કરવું? બધા લેકે પણ આ બનાવથી ચકિત થઈ ગયા. વાજાવાળે દિનવને મહારાજશ્રી પાસે ગયે ને પ્રાર્થના કરી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
પર છે
જિનધિસૂરિ જીવન-ઝભા
“મહારાજશ્રી મારા પર કૃપા કરે. હું તે મજૂર માણસ, બે પૈસા મળે તે ગુજારે ચાલે. આ વાજું પણ બીજાનું છે. મને માફ કરે. મારી ભૂલ થઈ આપ તે દયાળુ છે.”
ભાઈ! આ ધર્મસ્થાનમાં આવા બીભત્સ ગાયને ગવાય તેમાં આશાતના થાય અને અમારી હાંસી થાય, હવે તમે વા લઈ જાઓ. મંડપની બહાર ચાલુ કરે તે વાગશે પણ સારાં બેધવાળાં ગાયને વગાડશો તે જ ચાલશે.” મહારાજશ્રીએ માર્ગ દર્શાવ્યું.
પેલે વાજાવાળે તે તુરત વાજુ લઈને મંડપની બહાર ગ, ચાવી દીધી અને સારી રેકર્ડ ચડાવી. તુરત જ ગ્રાફન ચાલ્યું. જોકે તે ચકિત થઈ ગયા. મહારાજશ્રીના આ ચમત્કારની વાતે તે ગામ આખામાં ફેલાઈ ગઈ.
સં. ૧૯૧ ના ચાતુર્માસ બાદ બુહારીના સંઘની આગ્રહભરી વિનતિ આવી. બુહારીના દહેરાસરની પ્રતિષ્ઠા હતી. આપણા ચરિત્રનાયક તથા શ્રી ચતુરમુનિજી બુહારી પધાર્યા. આઠ દિવસ અાઈમોત્સવ થયો. શાન્તિસ્નાત્ર થયું. આઠે દિવસ સંધ જમણ થયાં. આનંદ આનંદ થઈ રહ્યો. અહીં પ્રતિષ્ઠાના દિવસોમાં આ નાનકડે ચમત્કાર થશે. આપણું ચરિત્રનાયકના ઉજવળ ચારિત્ર અને ગદષ્ટિને પ્રથમ પરિચય હતો.
સં. ૧૯ર ના માગશર સુદ પાના મંગળ મુહૂર્ત બુહારીમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિષ્ઠા કરાવવામાં આવી. જૈન ધમની સારી પ્રભાવના થઈ. પ્રતિષ્ઠા પ્રસંગના દરેક કાર્યો નિર્વિદને સંપૂર્ણ થયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
વચન-સિદ્િ
ઃ પુષ્ઠ :
આપણા ચરિત્રનાયકને વાજાના પ્રસગથી સુરત જીલ્લામાં ચમત્કારી મહારાજ તરીકે ઓળખવા લાગ્યા. જૈનેતરામાં પણ તેમની સારી પ્રસિદ્ધિ થઈ.
ખુહારીથી વિહાર કરી સુરત પધાર્યા. ગુરૂદેવ શ્રી માહનલાલજી મહારાજશ્રીએ મુંબઈથી સુરત તરફ વિહાર કર્યાં. મુનિશ્રી ઋદ્ધિમુનિ દહાણુ સુધી સામા ગયા. મહારાજશ્રી સુરત પધાર્યાં. સુરતમાં ગુરૂદેવની તબીયત વધારે બગડી. આપણા ચરિત્રનાયકે દિનરાત ગુરૂદેવની અવિરત સેવા કરી. ગુરૂદેવ સ. ૧૯૬૩ ના ચૈત્ર વ૪ ૧૨ ના રાજ અરિહંત-અરિહંતના જાપ શ્પતા શાંતિપૂવ ક વગે' સીધાવ્યા. સુરતના સ'ધ ગમગીન થઈ ગયા. હજારા સ્ત્રી પુરૂષો ગુરૂમહારાજના દર્શને ઉમટી આવ્યા. ગુર્દૂવની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી.
શ્રી કાન્તિમુનિ, શ્રી કલ્યાણમુનિ તથા શ્રી ઋદ્ધિમુનિએ શ્નો સંઘને શાંતિÔાત્ર સંભળાવ્યું. ગુરૂદેવને પ્રભાવ, વચનસિદ્ધિ, સ ગચ્છ સમાનતા, શાંતસ્વભાવ, ક્લ્યાણુ ભાવના વગેરે યાદ કરીને સૌએ શ્રદ્ધાંજલિ આપી.
ગુરૂવયના સ્વર્ગવાસ પછી કંઠારના સંધના આગ્રહથી શ્રી કાન્તિમુનિ, શ્રી કલ્યાણમુનિ તથા શ્રી ઋદ્ધિમુનિ કઠાર પધાર્યા. સ. ૧૯૬૩ નુ' પંદરમું ચાતુર્માંસ કઠોરમાં થયુ, અહીં ગુજરાત-મારવાડ સાથમાં પરસ્પર ક્લેશ ચાલતા હતા. તે ઘણી સમજાવટથી આપણા ચરિત્રનાયકે દૂર કરાયેા. સંધમાં આનંદ આનદ ફેલાઇ રહ્યો. આ એકસ’પીની ખુશાલીમાં સાયણવાળા શેઠ પાનાચંદ નગીનદાસભાઈએ 'ઘ જમણુ કર્યું. શ્રી સથે મન્દિરના ચાકમાં આરસના નકશીદાર ગામલે કરાવ્યેા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
: ૫૪ ૩
જિનઋદ્ધિરિ જીવન–પ્રભા
મહા પ્રભાવક ગુરૂવર્ય શ્રી મેહનલાલજી મહારાજની ચરણુ. પાદુકાની સ્થાપના કરી.
કઠારના મારવાડી સ`ઘે નૂતન જીનાલય તૈયાર કરાવ્યુ હતુ'. પણ પૈસા ઘટી પડવાથી કામ અટક્યું હતું. મારવાડી સમાજના આગેવાન શ્રી જયચદભાઈએ આપણા ચરિત્રનાયકને વિનતિ કરી કે આપે અમારા કુસપ મીટાવ્યેા. હવે આ અમારા મંદિર માટે કૃપા કરી કઈ કરાવી આપો. મહારાજશ્રીએ સારૂં મુહૂત કાઢી આપી બહાર જવા કહ્યુ. અને રૂા. ૧૦૦૦) ટીપમાં ન ભરાય ત્યાંસુધી કઠેરમાં પગ ન મૂકવા તેમ પ્રતિજ્ઞા કરવા સૂચના કરી.
શ્રી જયચંદભાઈ તથા શ્રી ભીમાજીએ ગુરૂમહારાજની આજ્ઞા શિરાષાય કરીને બહારગામ ગયા અને સૌના આશ્ચય વચ્ચે એજ અઠવાડિયામાં રૂા. ૧૦૦૦) લઈને પાછા આવ્યા. શ્રી સુધ તથા બધા આ વચનસિદ્ધિ જોઈને ચકિત થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
પાંચ પ્રતિષ્ઠા-મહાત્સવા
( ૧૨ )
‘ સાહેબ ! આપશ્રીની કૃપાદૃષ્ટિથી પૈસા તે મળી ગયા અને મળી, રહેશે પણ અમારે પ્રતિષ્ઠા ઉત્સવ કરવા છે. તે પ્રતિમાજી માટે સારામાં સારૂ મુહૂત કાઢી આપે। ’ એ આગેવાન એ પ્રાથના કરી.
* પ્રતિમાજી માટે તા આજનુ મુહુતૅ બહુજ સુંદર છે. કારણકે આજે શાન્તિસ્નાત્ર અને સઘ જમણુ છે. તેા તેના લાભ લઈને આજેજ તમે પ્રતિમાજી માટે રવાના થાઓ તા પ્રભાવશાલી પ્રતિમાજી મળશે. ’ મહારાજશ્રીએ તા તાત્કાલિક મુહૂત આપ્યું.
મહારાજશ્રીના વચનમાં વિશ્વાસ ડાવાથી બીજું બધું કામ છેડીને તેજ દિવસે સાંધના આગેવાના પ્રતિમાજી માટે રવાના થયા.
મારવાડમાં આવેલા પૈાસીના તીમા પાંચ જૈન મંદિરા છે. ત્યાંથી સ'પ્રતિરાજાના વખતના શ્રી શાંતિનાથભગવાન આદિની ત્રણ પ્રાચીન પ્રતિમાજીએ લઇને સંઘના ભાઇ કંઠાર આવી પહોંચ્યા. રાજ્યમાન્ય નગરશેઠ શ્રી મેાહનલાલ લક્ષ્મીચંદ દસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
ઃ ૫} :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
ડીઆના અગલામાં પ્રતિમાજીને પધરાવવામાં આવ્યા. આવા પ્રભાવિક પ્રાચીન પ્રતિમાજીના દર્શન માટે જૈન જૈનેતરાના ટાળાં ઉમટી પડયાં. પ્રતિમાજી મનહેર અને ચમત્કારી હતાં. આવા મેટા પ્રતિમાજી કેમ ઉપડશે તેમ અધા વિચારતા હતા પણ પ્રતિમાજીને ઉઠાવતાં હળવા લાગ્યા અને સહેલાઇથી ઉપડયા આથી લેાકેાને પ્રતિમાજી તરફ વિશેષ આકષ ણુ થયું.
સ` ૧૯૬૪ ના માગશર શુદ ૩ ના મંગળ મુર્હુતે પ્રતિષ્ઠા કરવામાં આવી. અડ્ડાઇમહાત્સવ, શાંન્તિસ્નાત્ર તથા સબ્રજમણુ વગેરે આનંદપૂર્વક થયા. ઉપજ પણ ઘણી સારી થઈ. જ્યારથી આપણા ચરિત્રનાયકે શ્રી શાન્તિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી છે ત્યારથી કંઠારના મારવાડી સમાજની ઉત્તરાત્તર આબાદી થઈ છે. ધમભાવના પણ વધી છે અને શાસન પ્રભાવનાના કાર્યો પણ થતાં રહ્યાં છે.
કઠારની પ્રતિષ્ઠા પ્રસંગે વચે વૃદ્ધ પ્રવતક મુનિરાજશ્રી કાન્તિમુનિજી, ત્યાગમૂર્તિ શ્રી દેવમુનિજી, મારવાડના મહેન્દ્ ઉપકારી શ્રી કેશરમુનિજી, કઠારમાંથી વીશાશ્રીમાળી જ્ઞાતિમાંથી બાલ્યવયમાં દીક્ષિત થયેલા વિદ્યાવિલાસી શ્રી ક્ષમામુનિજી આદિ શ્રી માહનલાલજી મહારાજના ઘણા શીષ્ય-પ્રશીષ્યેા કઠારમાં પધારેલા હતા. તે બધાએ વિચાર-વિનિમય કરી દૃઢ સ’પ કર્યો કે આપણા સમુદાયમાં ૫'. શ્રી યશેામુનિજી મહારાજને આચાય પદ્મથી વિભૂષિત કરવા. આ માટે બધાએ હેમ પૂર્વક સંમતિ આપી અને એ સતિર્દેશક પત્ર વયેવૃદ્ધ શ્રદ્ધેય પ્રવતક શ્રી કાન્તિમુનિજીને આપવામાં આવ્યું.
• મશ્કેણુ વ'દામિ !' કટાદના આગેવાનોએ વંદણા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
પાંચ પ્રતિષ્ઠા-મહોત્સવા
: પૃષ્ઠ :
ધમ લાલ! કેમ ભાગ્યશાળી! શુ કામે આવ્યા છે !' આપણા ચરિત્રનાયકે આગેવાનાને ધમ લાભ આપી આવવાનું કારણ પૂછ્યું.
કૃપાળુ! આપશ્રીએ કઠારની પ્રતિષ્ઠાનું કાર્ય ખૂબ આનંદ પૂર્વક પૂર્ણ કર્યુ.. હવે કૃપા કરી અમારે ત્યાં પધારા, તા અમારૂં પ્રતિષ્ઠાનું કાય ઘણા વખતથી બાકી છે તે આપશ્રીના પ્રભાવથી નિર્વિઘ્ને પૂર્ણ થાય. ' કડાદના આગેવાન શેઠ મૈતીચંદ્રભાઈ જગન્નાથજીએ વિનતી કરી.
માતીચ'દભાઇ ! તમારી વિનતિને ખરાખર છે શુ મે સાંભળ્યુ છે કે તમારે ત્યાં સઘમાં ઘણા સમયથી કુસંપ છે. તેની શાન્તિ તા પહેલાં કરા પછી પ્રતિષ્ઠાની વાત કરે. ’ આપણા ચરિત્રનાયકે સ્પષ્ટ સભળાવ્યુ',
(
૮ ગુરૂવર્ય ! આપની વાત તેા સાચી છે પણ આપ જેવા તપસ્વી, વચનસિદ્ધ મુનિરત્ન પધારશે એટલે જરૂર શાંતિ થશે અને પ્રતિષ્ઠા આદિ શાસન પ્રભાવના થશે.’ બીજા આગેવાન શ્રી માતીચંદ્ર રાજાજીએ પ્રાર્થના કરી,
'
દયાળુ ! મેાતીચંદભાઇની વાત સાચી છે, આપશ્રી અમારે ત્યાં પગલાં કરશે! એટલે કુસ'પ તા ચાલ્યા જશે અને અમારૂ સધનુ કલ્યાણ થશે. આપ આવવા માટે સમતિ આપે। એટલે જ અમે અહીંથી ઉઠવાના છીએ, અમારી વિનતિ સ્વીકારા.’ શ્રી મેાતીચંદ્ર જગન્નાથજીએ વિશેષ આગ્રહપૂર્વક વિનતી કરી.
‘ જહાસુખમ્ ! વર્તમાન જોગ. પણ ૫. શ્રી હષ મુનિજીના ઉપદેશથી શેઠ નગીન' કપૂરચ' ઝવેરીએ સુરતથી છરીપાળતા ઝઘડીયાતીના સધ કાઢેલા છે. તેઓ અત્રે પધાર્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
જિનહિરિ જીવન-પ્રભા
તે સંઘ સાથે શ્રી ઝગડીયાજી તીર્થની યાત્રા કરી હું કડોદ આવું છું. તમે તૈયારી કરે” આપણા ચરિત્રનાયકે સંમતિ આપી.
શ્રી મોતીચંદ જગન્નાથજી તથા શ્રી મોતીચંદ્ર રાજાજી મહારાજશ્રીની સંમતિથી હર્ષિત થયા.
શ્રી ઝગડીયાજી તીર્થની યાત્રા કરી મહારાજશ્રી માંગરોળ, તડકેશ્વર અને બહુધાન થઈને કડાદમાં પધાર્યા. કડેદમાં શ્રી સંઘે મહારાજશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું. સંઘના આબાલ વૃદ્ધમાં આનંદ આનંદ થઈ રહ્યો.
ભાગ્યવાને! હું વચન પ્રમાણે યાત્રા કરી કડાદ આવ્યું છું. તમારા શ્રી સંઘને આનંદ અનેરે છે. આપણે પ્રતિષ્ઠાનું મંગળકારી કાર્ય કરવું છે, પણ આવા મહાન ઉત્સવ માટે તે સંધમાં એસપી, એકવાક્યતા અને સંગઠન જોઈએ. તમે તે જાણે છે. કુસંપથી છિન્નભિન્નતા થઈ છે. બધાના મનને ઉદ્વેગ રહે છે. વીતરાગ પરમાત્માને મહા પાવનકારી મંગળકારી ધર્મ પામી આપણે તે સમતા-શાંતિ અને સમભાવ રાખવે જોઈએ. તમે નાના નાના મત ભેદ ભૂલી જાઓ. એક બીજા પ્રત્યે પ્રેમ ભાવના પ્રગટાવે. કુસંપરૂપી અગ્નિને અમૃતના છાંટણાથી બુઝાવે અને સંઘમાં શાંતિની લહેર લહેરાવે. ખામેમિ સવ્ય જીવા, સવે જીવા ખમંતુ મે. એ સૂત્રને યાદ કરી મૈત્રીભાવ ધારણ કરે.”
ગુરૂવર્યના ઉપદેશની જાદુઈ અસર થઈ. સંઘના બચ્ચા બચ્ચામાં આનંદ ઉમિ ઉછળી રહી. ગુરૂદેવના વચનામૃતેથી સંઘમાં એકસંપી થઈ. બધાએ ગુરૂવર્યને પ્રતિષ્ઠાના કાર્યારંભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
પાંચ પ્રતિકા-મહોત્સવ માટે વિનતિ કરી. કડાદના વૃદ્ધોને તે આ એક્યતાને ચમત્કાર લાગ્યો. હર્ષનાદથી ઉપાશ્રય ગુંજી ઉઠશે.
સં. ૧૯૬૪ના મહા માસમાં મંગળ મુહૂર્ત કડોદ શહેરમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી. અઠ્ઠાઈ મહેત્સવ થયો. સંઘજમણ કરવામાં આવ્યું. સંધમાં ઐક્યતા અને પ્રતિષ્ઠાથી આનંદ આનંદ થઈ રહ્યો.
કઠોર અને કારની પ્રતિષ્ઠા અને એકતાની વાતે આસપાસના શહેરમાં પહોંચી અને આપણા ચરિત્રનાયકની ધર્મભાવના તથા વચનસિદ્ધિની ભૂરિ ભૂરિ પ્રશંસા થવા લાગી.
કૃપાનિધિ ! આપે કઠેર અને કદમાં તે પ્રતિષ્ઠા આદિ કાર્યો કરી જૈન શાસનની પ્રભાવના કરી પણ અમારા ગામની પ્રતિષ્ઠાનું કામ બાકી છે. આપશ્રી પગલાં કરે તે જરૂર પ્રતિષ્ઠાનું કાર્ય પાર પડે. કૃપા કરી વ્યારા પધારો અને અમારી ભાવના પૂર્ણ કરો. વ્યારાના સંઘના અગ્રેસર વિનંતિ કરી.
ભાગ્યવાને! અમારૂં સાધુનું કામ જ શાસન પ્રભાવનાની કરવાનું છે. જૈન ધર્મના અટકી પડેલાં કાર્યો અમારે ધર્મોપદેશથી પહેલી તકે કરાવવાં જોઈએ. હું અહીંનું થોડું ઘણું કાર્ય પૂરું કરાવી વ્યારા આવું છું. તમે તૈયારીમાં રહેશે.” મહારાજશ્રી સંમતિ આપી.
આગેવાને મહારાજશ્રીની સરળતા તથા શાસન પ્રભાવનાની ધગશથી હર્ષિત થયા. વ્યારા જઈને પ્રતિષ્ઠા માટે તૈયારી કરવાની વાત સંઘમાં જણાવી. સંધમાં આનંદ આનંદ છવાઈ રહ્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રમાં
આપણા ચરિત્રનાયક કહેાદથી વિહાર કરી વ્યારા પધાર્યા. સધમાં ઘણા વખતથી પ્રમાદ અને થાડું' મનદુ:ખ હતાં. તેનુ પેાતાની સુધાવાણીથી સમાધાન કરાવ્યું. આગેવાના આન ંદપૂર્વક એકબીજાને સાથ આપી પ્રતિષ્ઠાની તૈયારી કરવા લાગ્યા. સ'. ૧૯૬૪ ના વૈશાખ માસમાં વ્યારામાં આનંદ અને ઉત્સાહપૂર્વક શ્રી અજીતનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. અઠ્ઠાઈ મહાત્સવ, શાંતિસ્નાત્ર તથા આઠે દિવસના સઘજમણું થયાં. આપણા ચરિત્રનાયકની પ્રેરણાથી પ્રતિષ્ઠાની ઉપજ પણ ઘણી સારી થઈ.
ઃ
હવે સરભાણુ બાકી રહી જતુ હતુ. ત્યાંના આગેવાને પણ મહારાજશ્રીને વિનંતિ કરવા આવ્યા અને આપણા ચરિત્ર નાયક વ્યારાથી વિહાર કરી સરભાણ પધાર્યા. સરભેણુમાં પણ અઠ્ઠાઈ-મહાત્સવ સધજમણું-શાન્તિસ્નાત્ર તથા સ’. ૧૯૬૪ ના જેઠમાં પ્રતિષ્ઠા મહાત્સવ આનંદપૂર્વક થયાં. સરભાણુ જેવા નાના ગામમાં પણ મહારાજશ્રીના પ્રભાવથી ધમ પ્રભાવના સારી થઇ. વૃદ્ધપુરૂષા તા આવા અનુપમ ઉત્સવ જોઇને પાતાની જાતને ધન્ય માનવા લાગ્યા.
આપણા ચરિત્રનાયકને પગલે પગલે ધમ પ્રભાવનાના દીવડા પ્રગટયો.
#
‘ સાહેબ ! મારા પૂજ્ય પિતાશ્રીના શ્રેયાર્થે અડ્ડાઇ-મહે।ત્સવ કરવા ભાવના છે. વળી નવાપુરાના જૈન મંદિરના ભેાંયરામાં શ્રી શામળા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા આપના મગળ હસ્તે કરાવવાની અમારી સૌની ઇચ્છા છે તે હવે આપશ્રી સુરત પધારો. ’ સુરતના શેઠ શ્રી દલીચંદ વિચ મેફે વિનતિ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
પાંચ પ્રતિષ્ઠા-મહેન્સ
છે ૬૧
ભાગ્યશાળી ! તમે તે ગુરૂદેવના અનન્ય ભક્ત છે. તમારે ત્યાં આવ્યા સિવાય કંઈ ચાલશે ! તમે નિશ્ચિંત રહે. અમે છેડા રેજમાં ત્યાં આવી પહોંચશું.” આપણું ચરિત્રનાયકે સંમતિ આપી.
મહારાજશ્રી સણથી વિહાર કરી સુરત પધાર્યા. સુરતમાં આપશ્રીનું સુંદર સામૈયું કરવામાં આવ્યું. ગુરૂદેવ શ્રી મોહનલાલજી મહારાજશ્રીના પરમ ભક્ત શ્રી શેઠ દલીચંદભાઈએ તેમના પૂજ્ય પિતાશ્રીના કલ્યાણ અર્થે આઠ દિવસને અઠ્ઠાઈમહોત્સવ કર્યો. સંઘજમણપૂર્વક શ્રી શામળા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા નવાપુરાના જૈન મંદિરના સેંયરામાં ધામધૂમપૂર્વક કરવામાં આવી. જૈન શાસનને જયજયકાર થઈ રહ્યો.
મહારાજશ્રી જે ઉપાશ્રયમાં ઉતર્યા હતા તે જીર્ણ થઈ ગયું હતું તેથી મહારાજશ્રીએ તે ઉપાશ્રયને સગવડવાળે વિશાળ બનાવવા ઉપદેશ આપે અને નવાપુરાના શેઠ મગનભાઈ દેવચંદની ધર્મપત્ની શ્રીમતી સૂરજબહેને રૂ. ૧૫૦૦૦) ખર્ચ જાહેર રસ્તા ઉપર બે માળને સુંદર ઉપાશ્રય કરાવ્યા.
મહારાજશ્રી સુરતથી વિહાર કરી રાંદેર થઈ ઓલપાડ પધાર્યા. અહીંનું મંદિર પણું જીણું થઈ ગયેલું હોવાથી તેને પણ જીર્ણોદ્ધાર કરાવ્યે. અહીંથી વિહાર કરી મહારાજ શ્રી સુરત પધાર્યા, સુરત શેઠ દલીચંદ વીરચંદ તથા શેઠ કૃષ્ણ જોધાજી વગેરે આગેવાનોના આગ્રહથી સં. ૧૯૬૪ નું સેળયું ચાતુર્માસ સુરતમાં નવાપુરાના ઉપાશ્રયે કર્યું.
પાંચ પાંચ પ્રતિષ્ઠા કરાવીને આખા પ્રદેશમાં આપણા ચરિત્રનાયક વિશેષ પ્રસિદ્ધ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
ગોહન તથા પન્યાસપદવી
( ૧૨ ) રતલામ શહેરથી રાવબહાદુર શેઠ ચાંદમલજી કટાવાળા. ગુરૂદેવ પન્યાસજી મહારાજ શ્રી યશમુનિજીની પ્રેરણાથી શ્રી માંડવગઢ તીર્થને સંઘ કાઢવાના છે તે સમાચાર મળવાથી આપણા ચરિત્રનાયકની ભાવના સ્થાવર તીર્થરુપ શ્રી માંડવગઢ અને જંગમ તીર્થસ્વરૂપ શ્રી ગુરૂદેવના દર્શનની થઈ અને ચાતુર્માસ બાદ સુરતથી વિહાર કરી કઠોર, માંગરોળ, ઝગડીયા, ડાઈ, છોટાઉદેપુર, અલીરાજપુર, કુકસી, રાજગઢ, અને ધાર થઇને માંડવગઢ પધાર્યા. ગુરુદેવના દર્શન અને મિલનથી અરસપર્સ ખૂબ આનંદ થયે માંડવગઢ તીર્થની યાત્રા કરી આત્મશાંતિ અને ઉલ્લાસ મળ્યાં..
સુરતના પ્રદેશમાં પાંચ પાંચ પ્રતિષ્ઠા કરાવી તથા આસપાસના પ્રદેશમાં ધર્મ પ્રભાવના કર્યાના સમાચાર જાણ ગુરૂવર્ય શ્રી યમુનિજીને આપણા ચરિત્રનાયક માટે ખૂબ સંતોષ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
દ્વિહન તથા પંન્યાસપદવી
માંડવગઢ તીર્થમાં સારું મુહૂર્ત જોઈને ગુરુવર્ય પન્યાસજી મહારાજશ્રી યશોમુનિએ શ્રી ઋદ્ધિમુનિ આદિ ૪ મુનિવરેને ઉત્તરાધ્યયન સૂત્રના ગદ્વહનને આરંભ કરાવ્યું. માંડવગઢથી વિહાર કરી ઈન્ટર, દેવાસ, મકસતીર્થ, સારંગપુર, ખ્યાવરા થઈને ગૂણા પધાર્યા. ત્યાં શ્રી ગુમાનમુનિજી આવી મળ્યા. તેમને પણ ગોદ્વહનમાં પ્રવેશ કરાવ્યું. ગૂણાથી વિહાર કરી શિવપુરી થઈને ગ્વાલીયર, લશ્કર પધાર્યા અને સિંધીયા નરેશના ખજાનચી શેઠ નથમલજી ગુરછાના આગ્રહથી પોતાના ગુરૂમહારાજની છત્રછાયામાં આઠ મુનિરાજોના સમુદાય સાથે શ્રી ઋદ્ધિમુનિજી મહારાજનું સં. ૧૯૬પ નું સત્તરમું ચાતુર્માસ ગ્વાલીયરમાં થયું. ચાતુર્માસ બાદ પાંચે સાધુઓના ૪૫ આગમના ગદ્વહન પૂરા થવાથી સંવત ૧૯૬૬ ના માગશર શુદિ ૩ ના દિવસે પં. શ્રી યમુનિએ શ્રી ગુમાનમુનિ, શ્રી ઋદ્ધિમુનિ તથા શ્રી કેશરમુનિને પન્યાસપદવી તથા શ્રી રત્નમુનિ અને શ્રી ભાવમુનિને ગણી પદવી ધામધૂમપૂર્વક અર્પણ કરી. આ પ્રસંગે શેઠ નથમલજી ગુલેરછાએ આઠ દિવસને મહત્સવ કર્યો હતે.
પન્યાસ શ્રી અદ્વિમુનિ ગ્વાલીયરથી વિહાર કરી મને, ધળપુર, આગ્રા થઈ જયપુર પધાર્યા. ભક્તજનોની વિનતિથી સં. ૧૯૬૬ નું અઢારમું ચાતુર્માસ જયપુરમાં કર્યું. પચાસજી મહારાજશ્રીએ જયપુરમાં ૮૧ આયંબિલની દીર્ઘતપશ્ચર્યા કરી. સંઘના આબાલવૃદ્ધ ગુરૂવર્ય ઋદ્ધિમુનિજી મહારાજશ્રીની ત્યાગ અને તપની જવલંત ભાવનાથી મુગ્ધ થયા૮૧ આયંબિલની તપશ્ચય કર્યા છતાં પન્યાસજી મહારાજને ખૂબ શાતા રહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
જિનાહિરિ જીવન-પ્રભા હતી. હમેંશાં ઉપદેશ આપતા તથા બબે કલાક ધ્યાનમાં બેસતા.
પર્યુષણ પર્વ પ્રસંગે આગરાથી શેઠ તેજકરણછ ચાંદમલજી અજમેરથી શેઠ હીરાચંદજી સંચેતી. મુંબઈથી શેઠ મણીલાલ ઉત્ત મચંદ ઝવેરી તથા શ્રી શીવરાજ ઝવેરી વગેરે ઘણા આવ્યા હતા. પર્યુષણ પર્વમાં દરેક ધાર્મિક કાર્યો પૂર્ણ ઉત્સાહપૂર્વક થયાં. તપશ્ચર્યા ઘણુ સારી થઈ. ઉપજ પણ ઘણું સારી થઈ. સંધમાં આનંદ આનંદ થઈ રહ્યો. જૈન શાસનની શોભા વધી. દિગમ્બર ભાઈઓનો પંદર દિવસને ઉત્સવ થયો. પછી તાંબર સંઘ તવફથી પણ પંદર દિવસને મહત્સવ . આ પ્રસંગે સૂર શહેરથી આપણું ચરિત્રનાયકના યતિપણાના વડીલ ગુરૂભાઈ તિવર્ય શ્રી ઋદ્ધિકરણજી પધાર્યા હતા. અને ગુરૂભાઈઓનું મિલન હૃદયસ્પર્શી હતું. યતિવર્ય શ્રી ઋદ્ધિકરણ પિતાના દીઘતપસ્વી-તેજસ્વી-પ્રભાવક ગુરૂભાઈને ઉચદશા પામેલા જોઈને ખૂબ હર્ષિત થયાં. પન્યાસજીએ પિતાના પરમ પ્રેમી પતિવર્ય શ્રી ઋદ્ધિકરણજીનું ભાવભર્યું સ્વાગત કરાવ્યું.
સાહેબ! આપ આપના પ્યારા ચૂરૂ શહેરને ભૂલી ગયા, તમારા વડીલબંધુ સમા ગુરૂભાઈને ભૂલી ગયા અને તમારા પ્રિય શ્રાવકને પણ ભૂલી ગયા? હવે કૃપા કરીને તે તરફ પધારે.” ચૂરૂથી યતિવર્ય સાથે આવેલ ઓસવાળ ભાઈઓએ વિનતિ કરી.
મહાનુભા! હું ચૂરને કેમ ભૂલું! ત્યાં તે મેં યતિવર્યના રાજ્યમાં આનંદ માણે છે. મારે અભ્યાસકાળ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
ગેહન તથા અન્યાસપદવી
મેં ત્યાં જા. મારા પછી ફાઇને મારા પ્રત્યે પ્રેમભાવ તે ભૂ ભૂલાતું નથી. મેં તેમની યાદ કાયમ રાખવા મારું નામ પણ દ્વિમુનિ રાખ્યું છે. તમારા જેવા પ્રેમી શ્રાવકેને પણ હું કેમ ભૂલું! ગુરૂમહારાજની સેવા તથા અભ્યાસના કારણે હું ચૂરૂ તરફ આવી શક્યો નથી. આપણા ચરિત્રનાયકે ચૂરૂની યાદ તાજી કરી.
કૃપાળુ! ગુજરાત-સૌરાષ્ટ્રમાં તે સંવેગી મુનિવરે ગામેગામ વિચરે છે પણ આપણા સ્થલી પ્રદેશમાં તે કેઈ આવતાજ નથી તેથી તેરાપંથી વગેરે આવી વિશેષ પ્રચાર કરે છે અને ઘણા ભાઈઓ ચલિત થતા જાય છે, તે હવે અત્રેથી સ્થલી પ્રશામાં પધારે અને આપની સુધાભરી વાણુને અમને લાભ આપે.”
ચૂરૂ શહેર પિતાની જૂની વિદ્યાભૂમિ હોવાથી તથા ઘણા ભાઈઓને અનન્ય પ્રેમ હોવાથી પન્યાસજી મહારાજે તે તરફ વિહાર કર્યો. ગૂરૂના સંઘે પન્યાસજી મહારાજનું ભાવભીનું સુંદર સ્વાગત કર્યું. પન્યાસજીએ ધર્મઉપદેશ આપીને શ્રાવકોને શ્વેતાંબર મૂત્તિપૂજક સંપ્રદાયમાં દઢ કર્યા. તેરાપંથી સાધુઓ સાથે શાસ્ત્રાર્થ કરી વિજયી થયા અને શાસનની પ્રભાવના થઈ.
S?
છે
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
નાગારમાં ઐક્યતા
(૧૪). - “સાહેબ! આપ ઘણુ સમયે આ તરફ પધાર્યા છે. અમારા શહેરને તે આપના જેવા ત્યાગી-તપસ્વી પુણ્યાત્માને લાભ મળતો જ નથી. આપની મધુર દેશના અમારા હૃદયને પ્રફુલ બનાવે છે. કૃપા કરી અને સ્થિરતા કરો” નાગોરના આગેવાનોએ સ્થિરતા માટે વિનતિ કરી.
ભાગ્યશાળીએ! તમારા શહેરમાં તે કેમ રહી શકાય. હું જોઉં છું કે તમારામાં કુસંપનું સામ્રાજ્ય છે. નાની બાબતેમાં મતમતાંતર ચાલે છે. જ્યાં કુસંપ હોય ત્યાં શાંતિ તે હાય જ નહિ. જ્યારે કુસંપથી વ્યવહારિક કાર્યો પણ અટકી પડ્યાં છે તે ધર્મકાર્યો તે થાય જ કયાંથી ! વરસાદ તે વરસે પણ ભૂમિ જ ઉસર હોય ત્યાં શું અસર થાય! આપણા જૈનસમાજનું કમનસીબ છે કે આપણે આપણા પોતાના ઘરના ઝગડા ઉપાશ્રય અને મંદિરમાં લાવીએ છીએ, એમાંથી આપણું કેઈનું કલ્યાણ નથી. સંઘને પણ અભ્યદય આમાં કયાંથી થાય!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
નાગારમાં એષતા
:
કુસંપવાળા શહેરમાં રહેવા કરતાં સંપની સુવાસવાળા ગામડામાં રહેવું ઘમઉદ્યોત કરનારું છે” આપણુ ચરિત્રનાયકે સ્પષ્ટ જણાવી દીધું.
આ જાદુભરી વાણીની ચમત્કારિક અસર થઈ, બધાના હૃદય કુણું પડ્યાં. આપણે આ રીતે કુસંપથી વ્યવહાર-ધમ બધું બેઈ બેસીશું એમ વિચારી સંઘના આગેવાન શ્રી શેઠ મુંલતાનમલજી, શ્રી જૂહારમલજી, શ્રી પીલાલજી, શ્રી મોહનલાલજી, શ્રી અમલખચંદજી, શ્રી ઉદયચંદજી બેથ, શ્રી સુગનચંદજી, શ્રી ગુલાલચંદજી, સમદડીયા, વકીલ સજજનમલજી, શ્રી મોહનલાલજી વછરાજજી, શ્રી છગનમલજી શેરડીયા, શ્રી અમરચંદજી લાભચંદજી, શ્રી હીરાચંદજી તથા શ્રી પીલાલજી ખજાનચી, શ્રી પનાલાલજી ચેધરી, શ્રી ઝવેરીચન્દજી દુગડ તથા શ્રી મેહનલાલજી ભણશાળી વગેરે તમામ આગેવાનેએ મહારાજશ્રીને નાગર રોકાઈ જવા પ્રાર્થના કરી અને આપના સુધા ભર્યા પ્રાણપ્રેરક પ્રવચનેથી શાંતિ થશે જ થશે તેમ ખાત્રી આપી.
આપણુ ચરિત્રનાયક લાભ જાણીને થોડા દિવસ વિશેષ શેકાઈ ગયા. પ્રેરણાત્મક ઉપદેશથી બધાને સમજાવ્યા. બધાના મનનું ખુબીથી સમાધાન કર્યું. નાગરના શ્રીસંઘમાં ઘણા વર્ષોથી ચાલ્યો આવતે કુસંપ ગયા અને બધાના મન પ્રફુલ્લા થયાં. સંઘમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. બધાને તે આ એક ચમત્કાર લાગે.
આ સંપસમાધાનના આનંદમાં નાગરમાં મહત્સવ કરવામાં આવે. ઘણા વર્ષે નાગરમાં સંઘનું જમણ થયું. આબાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
જિનાદ્ધિસૂરિ જીવન-પ્રભા
વૃદ્ધ સાથે બેસીને આનંદથી જમ્યા. ગુરૂદેવના નામને જયજય. કાર થઈ રહ્યો. શાસનપ્રભાવના થઈ. સુધાભર્યા ઉપદેશનું આવું મધુર ફળ જેઈને આસપાસના પ્રદેશમાં પણ આપણા ચરિત્રનાયકની યશગાથા ગુંજી ઉઠી.
નાગેરથી વિહાર કરી મેડતાફધી જઈ શ્રી પાર્શ્વનાથ ભગવાનની યાત્રા કરી મહારાજશ્રી પાછા નાગર પધાર્યા. ચોમાસા માટે નાગરના સંઘે ખૂબ ભાવપૂર્વક વિનતિ કરી. પણ પાસેના કુચેરા ગામના ભાઈઓ વિનતિ કરવા આવ્યા. તે એ ગુરુમહારાજને પ્રાર્થના કરી કે આપે નાગરમાં તે વર્ષોને કુસંપ શાંત કરી ચમત્કાર કર્યો. અમારા કુચેરામાં ભાગ્યે જ મુનિરાજ પધારે છે. નાગોરે ખૂબ સારો લાભ લીધો. હવે આપ અમારા કુરાને આપની અમૃતવાણીથી પાવન કરે. સ્થાનકવાસીના સાધુઓના આ તરફના વિહારથી ઘણાખરા સ્થાનકવાસી થવા લાગ્યા છે.
આપણા ચરિત્રનાયકે લાભલાભને વિચાર કરી કુરાની વિનતિને સ્વીકાર કરી નાગરથી વિહાર કર્યો.
જેઠ મહિનાની સખત ગરમી, રેતાળ પ્રદેશ, રસ્તે વિકટ, આસપાસના ગામે દૂર દૂર, પાણી પણ ન મળે તે ગોચરીની તો વાત જ શી ! આપણા ચરિત્રનાયકને ઉગ્ર ગરમીના કારણે તાવ આવી ગયા. મૂંડવામા સ્થાનકવાસી થઈ ગએલા ઘરે હેવાથી ઉતરવાની જગ્યા ન મળી, બીજે એસવાળમાં તપાસ કરી પણ ગરમ પાણી ન મળ્યું.
આપણા ચરિત્રનાયકે આગળ વિહાર ચાલુ રાખે. માર્ગમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
નાગારમાં એકયતા
: 16:
એસવાળાની કુળદેવીનું મંદિર આવે છે. ત્યાં ગયા પણ તે ગામમાં એસવાળનુ એક પણ ઘર હતુ. નહિ. કુચેરા ત્રણ માઇલ દૂર હતું. મારવાડની ભૂમિ, લૂતા ચાલુ જ હતી. ગરમી કહે મારું કામ અને રેતીના ઢગ એળ’ગવાના. આપણા ચરિત્રનાયકને પ્યાસ વિશેષ લાગી. પાસેના ઝાડના છાંયડે આરામ લેવા એસી ગયા. પણ પ્યાસથી ગળું સુકાવા લાગ્યું. મહારાજશ્રીને મુર્છા આવી ગઇ. બીજા સાધુ તેમને હેવા કરવા લાગ્યા. હવે શું થાય! પન્યાસજી મહારાજે વીર ઘટાકરણને યાદ કર્યો અને તુરત જ ઊ'ટવાળા તે જ માગે નીકળ્યા. જૈનસાધુની આવી દશા જોઇને ઊ'ટવાળાએ તાબડતાબ કચેરા જઈને ત્યાંના શ્રાવકાને વાત કરી. શ્રાવક પણ તુરત જ પાણી વગેરે લઈને જલ્દી દોડી આવ્યા. મહારાજશ્રીને પાણી વહેારાખ્યું. પાણીથી ખૂબ શાંતિ થઈ. બધા અહુ પસ્તાવા માંડયાં. આપણે જ ભૂલ્યા, આપણા પ્રદેશ ઉજ્જડ, ગરમી એસુમાર, પાણી પણ મળે નહિ. સાથે એ-પાંચ જણાએ રહેવુ જોઈતુ હતુ.. આપણા પ્રદેશમાં સાધુ મુનિરાજે આવા કષ્ટાને લીધે નથી વિચરતા. પન્યાસજી મહારાજની પોતાની ભૂલ બદલ માફ઼ી માગી. પુન્યાસજીએ તા કહ્યુ' કે એ તા સાધુમાગની કસેાટી છે.
થારા સમય આરામ લઈ પન્યાસજી મહારાજે ત્યાંથી વિહાર કર્યો. કુચેશમાં આવી પહોંચ્યાં, ઊંટવાળાની વાર્તાથી કુચેરાના નાના-મોટા બધા ચિંતા કરતા હતા અને ગુરૂમહારાજની કુશળતાની વાટ જોઈ રહ્યા હતા. ગુરૂમહારાજને આવતા જોઇ બધાને હષ થયા. બધા સામે ગયા. જૈનશાસનના જયજયકાર એલાવ્યે ગુરુમહારાજે બધાને માંગલિક સભળાવ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
68 *
ઉપકરની પરંપરા
(૧૫) “કૃપાસિંધુ! આ સાલ વરસાદ નહિ થાય તે અમારું તે ઠીક પણ પશુ-પંખીઓનું, ગરીબ ખેડૂતનું અને સામાન્ય વર્ગનું શું થશે!, કુચેરાના ભાઈઓએ ચિંતા દર્શાવી.
સાહેબ! અન્ય દશાનીઓ વરસાદને લાવવા માટે ભેરવજીના મંદિરમાં યજ્ઞ-હેમ આદિ કરે છે. પણ વરસાદ તે દેખાતે જ નથી !' બીજા ગૃહસ્થે વાત કરી.
દયાળુ! ઠાકોરજીને શહેર બહાર તળાવ પર લઈ ગયા પણું પાણીનું બિંદુ પણ ન પડયું.” ત્રીજા ગૃહસ્થ પણ શહેર આખાની ચિંતા રજુ કરી.
તમારી વાત તે વિચારવા જેવી છે. વરસાદ ન થાય તે તે મુશ્કેલીનો પાર ન રહે. પણ વરસાદ તે થ જોઈએ. આપણે પરમ દિવસે શુભ મુહૂર્ત રથયાત્રાને વરઘેડ ગાઠ. તેજ દિવસે સ્નાત્રપૂજા ભણાવે. હું તે વર ઘંટાકરણને જાપ કરું છું. વીર ઘંટાકરણ તે હાજરા હજૂર છે. વરસાદ આ જ સમજે.” આપણુ ચરિત્રનાયકે પૂબ સાંત્વન આપ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
ઉપકારની પરંપરા
: ૭૧ : મહારાજશ્રીની વચનસિદ્ધિામાં બધાને વિશ્વાસ હતે. બધાને ખૂબ સંતોષ થયે. કુરાના શ્રી સંઘે સનાત્ર ભણાવી. રથયાત્રાને વરડો પૂબ ઉત્સાહપૂર્વક કાઢી આખા ગામમાં ફેરવ્યો. જયાં વડે પાછા આવ્યું કે તુરત જ્યાં રેતીના ગેટે ગેટ ઉડી રહ્યા હતા ત્યાં મૂશળધાર વરસાદ વરસ્યો, પાણીની રેલમછેલ થઈ રહી, તળાવમાં પાણી ભરાયાં. કુરાના તમામ લેખકોમાં આનંદ આનંદ થઈ રહ્યો. લેકે તે કહેવા લાગ્યા કે જૈનોના ભગવાન હાજરાહજૂર છે. આ મહાત્માએ તે ચમત્કાર કર્યો. વરસાદની આશા જ નહતી અને મૂશળધાર વરસાદ થવાથી લોકોને શાંતિ થઈ.
કચેરામાં પન્યાસજી મહારાજે એક પછી એક અનેક ઉપકાર કર્યો તે ચિરસ્મરણીય રહેશે. કુચેરામાં ૩૦ ઘર સ્થાનકવાસી થઈ ગયા હતા તે બધાને ઉપદેશ આપી મૂર્તિપૂજક બનાવ્યા અને ધર્મમાં દ્રઢ બનાવ્યા.
પણ પ્રસંગે માથા સુધી હે
કર કરી.
કુચેરામાં એસવાળામાં એક રિવાજ એ હતો કે સારા માઠા કેઈપણ પ્રસંગે જમણવાર થાય તે રાત્રે જ થતું. જમણ કરનારને તે રાત્રિના બે વાગ્યા સુધી હેરાન થવું પડતું. મહારાજશ્રીએ આ વિષે વારંવાર વ્યાખ્યાનમાં ટકોર કરી. રાત્રિભેજનથી થતા ગેરલાભ જણાવ્યા. તેમજ જૈનધર્મ પાળનારા આપણાથી કઈ પણ પ્રસંગે રાત્રે જમણવાર રાખી જ ન શકાય. તેનાથી કેટલા દેાષ લાગે? આ વાત બધાના હૃદયમાં ઉતરી અને તે દિવસથી જમણવાર રાત્રિના રાખવાનું બંધ કરવામાં આવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
જિનઋહિરિ જીવન-પ્રભા
: 02:
એક રિવાજ એવા પણ હતા કે કેાઈના તરફથી સ્વામી વાત્સલ્ય થાય પણ તેમાં સ્ત્રીઓને જમવાનું નહિ. કેવળ પુરૂષાને જ સ્વામીવાત્સલ્યમાં જમવાના રિવાજ, આપણા ચરિત્રનાયકે આ વિષે પણ વ્યાખ્યાનમાં ખૂબ ઉપદેશ આપ્યા. આવા વાજ તે કાઇ દેશમાં નથી. પુરૂષોને જમવાના અધિકાર અને સ્રીઓને કૅમ નહિ! સાચુ` સ્વામીવાત્સલ્ય તે એજ કે જેમાં સ્ત્રી-પુરૂષા, બાળકો-માળિકા થતાં આનંદપૂર્વક જમે અને સાચી આશીશ આપે. આ ઉપદેશની પણ અસર થઈ અનેસ'ઘજમણુમાં સ્ત્રી-પુરૂષ બધાને જમવાનું શરૂ કરાવ્યું,
ઉપકારની પર’પરા ચાલી. આપણા ચરિત્રનાયકે એક ઉપકાર એ પણ કર્યો કે સ્થાનકવાસી સાધુઓના પરિચય અને ઉપદેશથી કેટલીએ મહુના માસિક ધર્મ પાળતી નહેાતી. આ સાંભળીને આપણા ચરિત્રનાયકને તે બહુજ ખેદ થયા. તેમણે તે આ વિષે વ્યાખ્યાનમાં સ્થાનાંગસૂત્રના તથા દશાશ્રુત સ્કંધના પાઠ સંભળાવી હશ પ્રકારની અશુદ્ધિ રાખવા માટે સમજાવ્યું તેમજ માસિક ધમ તા આરાગ્ય દૃષ્ટિએ, શુદ્ધિની ષ્ટિએ, મદિરા-ઉપાશ્રયાની પવિત્રતાની દૃષ્ટિએ, વ્યવહાર દૃષ્ટિએ અત્ય'ત જરૂરી છે તે તે અવશ્ય પાળવા જ જોઇએ. તે નહિ પાળનાર ધમ'ના કક્કો પણ જાણતુ નથી તેમ કહી શકાય. આ ઉપદેશની પણ ભારે અસર થઈ અને માસિકધમ પાળવાના બહેનેાએ નિયમ લીધા.
–
પાંચમાસ શ્રેષ્ઠ ઉપકાર તા એ કર્યો કે જીંદગીભમાં શ્રી શત્રુંજયતીની યાત્રા નહાતી કરી એવા ઢઢસા ભાઇઅહુનાને તીર્થાધિરાજ શ્રી શત્રુ'જયતીના મહિમા, આદીશ્વરદાદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
ઉપકારાની પર પરં
: ૭૩ :
અને મદિરાના નગર સમા મહા ચમત્કારી તીથની યાત્રા કરવા મહારાજશ્રીએ પ્રેરણા કરી અને કાતકી પૂર્ણીમાએ ગુરૂદેવના
શીર્ષી લઇને કુચેરાના સંઘ યાત્રા કરવા સિદ્ધક્ષેત્ર પાલીતાણા આવ્યું. સધ શત્રુજ્ય, ગિરનાર, ભાયણી, અમદાવાદ, તારંગા, આબુની યાત્રા આનદપૂર્વક કરીને પાછે આવ્યા. પન્યાસજી મહારાજશ્રીના તા અત્યંત આભાર માનવા લાગ્યા, પન્યાસશ્રીને પણ સૌ આનંદપૂર્વક યાત્રા કરી આવ્યા તેથી વિશેષ હ થયા. કેટલાક ગૃહસ્થાએ તે યાત્રાની ખુશાલીમાં સધના જમણા કર્યો. મન્દિરમાં ઠાઠમાઠથી પૂજા ભણાવી, પ્રભાવના કરી, આંગી રચાવી, ગરમા ગવરાવ્યા તથા જાત વાસણાની લહાણી કરી. ઉંચેરામાં પન્યાસજી મહારાજના પ્રભાવથી જૈન શાસનન ખૂબ ઉદ્યોત થયા.
તના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
-
-
-
નવાણયાત્રા અને તપશ્ચર્યા
(૧૬) મથ્થણ વંદામિ !' જયપુરના શેઠ હીરાચંદજી ટાંકે વંદણ કરી.
ધર્મલાભ!” પન્યાસજીએ ધર્મલાભ આપે.
“ગુરૂદેવ! મારી ભાવના જયપુરમાં નવપદનું ઉદ્યાપન-ઉજવણું કરવું છે. આય કૃપા કરી જયપુર પધારે” શેઠ હીરાચંદજી ટાંકે આગ્રહપૂર્વક વિનંતિ કરી.
પન્યાસજી કુચેરાથી ખજવાના થઈ ફરી મેડતા ફલેવીની યાત્રાએ આવ્યા હતા. ત્યાં શેઠ હીરાચંદજી ટાંકની પ્રાર્થનાથી મેડતા થઈ રીયાં, પુષ્કરરાજ, અજમેર અને કિસનગઢ થઈ જયપુર પધાર્યા. શેઠ હીરાચંદજીએ ખૂબ ઉત્સાહ અને કાઠમાઠથી મહોત્સવ તથા નવપદજીનું ઉજવણું કર્યું. જયપુરથી વિહાર કરી અજમેર, ખ્યાવર, જત, પાલી, ગુંદેચ, બીજોવા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
નવાયાત્રા અને તપશ્ચર્યા
: ૭૫ :
વરકાણા, નાંડાલ તથા નોંડલાઈની યાત્રા કરી મહારાજશ્રી કેસુરી પધાર્યા. કૈસુરીમાં ચાર બાઈઆને દીક્ષા લેવાના ભાવ થવાથી ચારે બહેનેાને આનંદપૂર્વક દીક્ષા આપી. તેઓને સાધ્વીશ્રી ઉત્તમશ્રીજીની શિષ્યા જાહેર કરી.
તૈસુરીથી વિહાર કરી ઘાઘેરાવ, સાદડી તથા રાણકપુર તીથની યાત્રા કરી, ખાલી, શીત્રગજ, શિાહી થઈ આબુ તથા અચલગઢની યાત્રા કરી. પાલણપુર, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, અમદાવાદ, ખેડા, માતર, સેાજીત્રા, ખ’ભાત, જમ્બુસર, આમે, ભરૂચ, અંકલેશ્વર, થઈને મહારાજશ્રી સુરત પધાર્યા. સુરત ચેાડા દિવસ સ્થિરતા કરી નવસારી, બીલીમેારા, વલસાડ, અગવાડા, વાપી, ઘાલવડ, દહાણુ, પાલગઢ અગાસી, ખેરીવલી, મલાડ, અંધેરી, માહિમ, દાદર, ભાયખલા થઇને સુ'બઈ શ્રી લાલખાગ જૈન ઉપાશ્રય પધાર્યાં.
પન્યાસજી મહારાજ માંરવાડગુજરાતના હજાર માઇલાના વિહાર કરી ગામેગામ જૈન શાસનની પ્રભાવનાના કાચા કરતા કરતા મુંબઈ પધાર્યાં. મુખ'ના ભક્તજનાની સખ્યા વધવા લાગી. સ. ૧૯૬૮ અને સ ૧૯૬૯ નુ` વીસ તથા એકવીસમુ' ચાતુર્માસ મુંબઇમાં આનંદપૂર્વક કર્યું".
તીર્થાધિરાજ શત્રુંજયની ૯ યાત્રાની ઘણા સમયથી ભાવના હતી. સિદ્ધાચળ ગુરૂ ની દીક્ષા ભૂમિ હતી. શત્રુંજયના સ ંદેશ તેમના હૃદયમાં હતા. મુંબઈથી વિહાર કરી પન્યાસજી મહારાજ સુરત, ભરૂચ, ખ′ભાત, ધેાલેરા, વળા થઇ પાલીતાણા પધાર્યા. ખાજી પનાલાલજીની ધર્મશાળામાં ત્યાગમૂર્તિ શ્રી દેવમુનીજીની સાથે રહ્યા. અહીં સન્મિત્ર શ્રી કપુ વિજજી મહારાજને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
૭૬
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રમા
પરિચય થયા. સન્મિત્ર કપૂરવિજયજી આપણા ચરિત્રનાયકની ત્યાગભાવના, તપશ્ચર્યા તથા યાગાષ્ટિ જોઈને ખૂબ હર્ષિત થયા.
આપણા ચરિત્રનાયક . પન્યાસજી ઋદ્ધિમુનિએ ફાગણ સુદ ૧ થી લગાતાર ૮૧ આયંબિલની દીર્ઘ તપશ્ચર્યા કરતાં કરતાં નવાણુ યાત્રા પૂર્ણ કરી અને એવા નિયમપૂર્વક કે ધમ શાળાથી નીકળ્યા બાદ ઓછામાં ઓછી એક યાત્રા કરીને ૫૦ આધી નવકારવાળી ગણ્યા પછી જ ધમશાળામાં પ્રવેશ કરવા.
નવાણું યાત્રા ઉગ્ર તપશ્ચર્યાપૂર્વક પૂર્ણ કરી. સ’. ૧૯૭૦ નુ માવીસમું ચાતુર્માસ શ્રી સિદ્ધક્ષેત્રમાં આનંદપૂર્વક કર્યું..
ચાતુર્માંસ ખાદ ચૈત્રી પુનમ સુધી સ્થિરતા કરી. વિશેષ યાત્રા કરતા રહ્યા. ત્યારબાદ વિહાર કરી વળા, ધેાલેરા, આમલી પીપલી થઈ તડકેશ્વરના આરા ઉતરી પન્યાસજી મહારાજ ખ’ભાત પધાર્યાં. ખભાત શેઠ અ’આલાલ પાનાચ`દની ધર્મશાળામાં સ્થિરતા કરી. ખ‘ભાતના શ્રી સ’ઘના ભક્તિભાવ હોવાથી સ. ૧૯૭૧ તુ' તેવીસમું' ચાતુર્માસ શ્રી દેવમુનિ સાથે ખ'ભાતમાં ક્યું. અહીં આપણા ચરિત્રનાયકે પાઠશાળા તથા હુન્નરશાળા માટે ઉપદેશ આપ્ચા અને શ્રી માહનલાલજી જૈન પાઠશાળા તથા હુન્નરશાળા સ્થાપન કરવામાં આવી. આના લાલ માળક, માળા અને અસં સારી રીતે લેવા લાગ્યા. ચાતુર્માસમાં સુ'બઈથી ખાખુ રતનલાલજી ચુન્નિલાલજી મહારાજશ્રીને વદન કરવા આવ્યા હતા. તેમણે પન્યાસજીના ઉપદેશથી રૂા. ૩૦૦૦) ઉપરાત પાઠશાળામાં આપ્યા.
ચાતુર્માંસ બાદ પન્યાસજી મહારાજશ્રીએ વિહાર કર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
નવાયાત્રા અને તપૃથર્યાં
ખંભાતની પૂજાની ટાળીના ભાઇ મહારાજશ્રીની સાથે આવ્યા. ખંભાતની આ પૂજાની ટોળી મશહૂર ગણાતી તેમાં ખભાતના નગરશેઠ વેણીભાઇ દીપચંદ્ર, માસ્તર દીપચંદ પાનાચંદ, ખ’ભાત સ્ટેટના નાજર શેઠ ખકારદાસ, શ્રી દલપતભાઈ નગીનદાસ ફોટાવાળા, શ્રી ભેગીલાલ મગનલાલ નાણાવટી, શ્રી ગાંડાભાઇ રતનચંદ, શ્રી રતનલાલ રણછેાડદાસ, શ્રી મણીલાલ જીવચ', શ્રી સાકરચંદ રાયચંદ્ર અને પારવાળની જ્ઞાતિના શેઠ શ્રી ભાગીલાલભાઇ હતા. આ ઉપરાંત ૧૫૦ ભાઇઓ પશુ સાથે હેતા. પન્યાસજી મહારાજના સાયમાના ટાળી સાથેના પ્રવેશ જોવા જેવા હતા. સાયમામાં પૂજાની ટોળીએ મનહર રીતે પૂજા ભણાવી, ઢેર ગુષ્યેા, ડાંડીયારાસ લીધા અને નાના ગામમાં આનંદ ઉત્સવ કર્યાં. સાયમાના ભાઇઓએ ભક્તિપૂર્વક બધાને જમાડયા. સાયમાંથી પન્યાસજી મહારાજ ટાળી સાથે જસન ગયા. ત્યાં પણુ સાયમાની માફ્ક આનંદ ઉત્સવ પૂજા જમણુ થયાં. ધમજ પણ એ રીતે પ્રવેશ-પૂજા-ડાંડીયા-ઢાર ગુ‘થવા તથા જમણુ થયાં. મહારાજશ્રીના વ્યાખ્યાનાના લાભ ખૂબ લેવાયા. ધમજથી ખભાતની ઢાળી મહારાજશ્રીના આશીવાંદ મેળવી ખંભાત ગઇ. આપણા ચરિત્રનાયક પેટલાદ, જમ્મુસર, ભરૂચ, સાયણ થઈને સુરત પધાર્યાં. સ. ૧૯૭૨ તુ ચોવીસમું ચાતુર્માંસ સુરતમાં શ્રી માહનલાલજી જૈન ઉપાશ્રયમાં આનંદપૂર્વક પૂર્ણ કર્યું.
A :
ચાતુર્માસ પૂર્ણ થયા પછી નવાપુરામાં શેઠ મગનભાઈ દેવચંદ તરફથી તૈયાર થયેલા નવીન ઉપાશ્રયમાં શેઠ દેવચંદ ભાઇની સુપુત્રી શ્રીમતી નૈમકુંવર તરફથી ઉપયાન કરાવ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
જિનાહિરિ જીવન-પ્રભા
ઉપધાન સમાપ્ત થતાં અઈ મહત્સવ, વડે, સંઘ જમણ વગેરે શાસનન્નતિના કાર્યો થયાં.
સુરતથી વિહાર કરી પન્યાસજી મહારાજ સુરત જીલ્લાના ગામમાં વિહાર કરતા કરતા દહાણું તથા પાલગઢ થઈને મુંબઈ પધાર્યા. શ્રી લાલબાગના જૈન ઉપાશ્રયમાં સં. ૧૯૭૩ નું પચ્ચીસમું ચાતુર્માસ પૂર્ણ કર્યું.
આ માસમાં શેઠ બાબુભાઈ કલ્યાણચંદ ઝવેરી તથા શેઠ ભગવાનદાસ હરાચંદ ઝવેરી તરફથી ઉપધાન વહન કરાવ્યા. તથા લાલબાગમાં મહત્સવ કરવામાં આવ્યો. જુદા જુદા પરામાં થે સમય સ્થિરતા કરી વાલકેશ્વર થઈને પાછા લાલબાગમાં પધાર્યા અને સ. ૧૭૪નું છવીસમું ચાતુર્માસ પણ મુંબઈમાં કર્યું. * “સાહેબ! આપ તે તીર્થંધિરાજ શ્રી શત્રુંજયની નવાણું યાત્રા દઈ તપશ્ચર્યા સહિત કરી આવ્યા. અમારે ઘણે ભાવ હતો પણ તે સમયે કુટુંબ સહિત આવી શકાય તેમ નહોતું. હવે તે શું થાય !” ગુરૂભક્ત શેઠ ભગવાનદાસ હીરાચંદ ઝવેરીએ ભાવના દર્શાવી.
ભાગ્યશાળી ! તીર્થાધિરાજ શત્રુંજય જગતના તીર્થધામમાં અલૌકિક ચમત્કારી તીર્થ છે. તે યુગયુગથી આત્મશુદ્ધિ, આત્મશાંતિ અને આત્મકલ્યાણને દિવ્ય સંદેશ આપી રહ્યું છે. મને તે તીર્થભૂમિમાં જે પરમશાંતિ મળી છે તે ક્યાં મળે તેમ નથી. તમારા ભાવ હેય તે જરૂર નવાણું યાત્રા કરે. તમારે ગૃહસ્થીને તે સરળતા છે. આજે બેઠા ને કાલે સિદ્ધગિરિમાં” પન્યાસજી મહારાજે ભાવનાની પુષ્ટિ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
નવાયાત્રા અને પશિયા
કૃપાળુ! આપશ્રીના ઉપદેશામૃતથી કુટુંબ સહિત નવાણું યાત્રાની ભાવના જાગી છે પણ આપશ્રીની નિશ્રામાં ૯૯ યાત્રા થાય તે તે અમારું પરમ કલ્યાણ થઈ જાય. એ કામના કેમ પૂરી થાય? કયાં મુંબઈ અને ક્યાં સિદ્ધક્ષેત્ર!” શ્રી ભગવાનઝવેરીએ પિતાની ઈચ્છા દર્શાવી.
ભગવાનભાઈ! વાત તે ખરી. તમારે ગૃહસ્થીને તે બીજે દિવસે પહોંચાય, પણ અમારે તે સમય લાગે. પણ તમારા કુટુંબની ભાવના હોય અને મારી જરૂર જણાતી હોય તે ચાલે હું પણ પાલીતાણા તરફ વિહાર કરૂં. તમે સુખેથી યાત્રાર્થે આવે અને તીર્થયાત્રાનો લાભ લઈએ. મને પણ ફરી ફરી દાદાની યાત્રાને લાભ મળશે.” પન્યાસજીએ પોતાની ભાવના પ્રગટ કરી.
ભગવાનભાઈ તે ખુશખુશ થઈ ગયા. મુંબઈ–મોહમયીમાંથી ગૃહસ્થીને નીકળાય નહિ. કાંઈને કાંઈ કામ-આવરણ આવ્યાજ કરે, વળી આવા ચારિત્રપાત્ર-દીઈ તપસ્વી પન્યાસજી મહારાજ કૃપાદૃષ્ટિથી પધારે તે તે બેડો પાર થઈ જાય. તેમણે પન્યાસજી પાસે તીર્થયાત્રા માટે પ્રતિજ્ઞા લીધી. પન્યાસ કરી મુંબઈથી વિહાર કરી વલસાડ, સુરત, ભરૂચ, કાવી, ખંભાત, ધોલેરા, વળા થઈને પાલીતાણા પધાર્યા. દરમ્યાન શેઠ ભગવાનદાસ ઝવેરી પિતાના આખા કુટુંબને લઈને પાલીતાણા આવી ગયા હતા.
પન્યાસજી મહારાજની સાનિધ્યમાં આનંદ ઉત્સાહ અને ભાવપૂર્વક આખા કુટુંબે શ્રી સિદ્ધગિરિની વિધિપૂર્વક નવાણ યાત્રા પૂર્ણ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
જિનાહિર છવ-ભા ભગવાનદાસ પિતાને આવી અમલી તક મળવા માટે ભાગ્યશાળી માનવા લાગ્યા, ગુરૂમહારાજની અસીમ દશા જોઈને ભગવાનભાઈ તે દિશ થઈ ગયા,
પન્યાસ લીતાણામાં રહ્યા ત્યાં સુધી એકાંતરે ઉપવાસ અને પારણામાં આયંબિલ એવી ઉગ્ર તપશ્વર્યા પૂર્વકની યાત્રાને મહાન લાભ લીધે.
ધન્ય તપશ્ચર્યા! ધન્ય ત્યાગ ! ધન્ય યાત્રા ! ધન્ય તપવી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
& ૬ '૯ ૯૯ ૯૯ ૯૬ ૯
a૬ ૬
૬ ૧૬ કર કર 'ક૬ ૬૬ ક૬ '૯૯ '૯૯ '૯૪ ૨૩
સેવામૂર્તિ પૂજ્યપાદું મુનિશ્રી ગુલાબમુનિજી મહારાજ મૂળ પાટીદાર (જાટ) સ્થાનકવાસી દીક્ષા ૧૯૫૭ સંવેગી દીક્ષા શ્રી સિદ્ધગિરિમાં સં. ૧૯૭૫ હૈ. શુ. ૬
કરું કઃ કુરુ કુરુ કુર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanohandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
સેવામૂર્તિ શિષ્યની પ્રાપ્તિ
( ૧૭ ) સાહેબ! અમે આપની તપશ્ચર્યા, શાંત પ્રકૃતિ, ત્યાગ દષ્ટિ તથા સૌમ્યતાથી આકર્ષાઈને આપની પાસે રહેવાના ભાજથી આવ્યા છીએ” બે ત્રણ દીક્ષાર્થીઓએ પ્રાર્થના કરી.
“ભાગ્યશાળીઓ ! શું તમારી ભાવના દીક્ષા લેવાની છે!' આપણા ચરિત્રનાયકે પ્રશ્ન કર્યો.
કૃપાળુ ! અમે તે એ નિર્ણય કરીને જ આવ્યા છીએ. આપ જેવા પરમ ત્યાગી ગુરૂવર્યની સેવા કયાંથી!'
“જુઓ! હું તે પરમપરોપકારી, મહાપ્રભાવિક શ્રી મેહનલાલજી મહારાજને શિષ્ય છું. તપશ્ચર્યા, તીર્થયાત્રાએ, ગ્રમાનુગ્રામ વિહાર, ગુરૂસેવા અને જૈન સમાજનું કલ્યાણ એ મારું ધ્યેય છે. આ સગી દીક્ષા તે ખાંડાના ખેલ છે. જે વિચારીને-નિર્ણય કરજે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
: ૪૨ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
‘ સાહેબ ! અમારા મક્કમ નિર્ધાર છે. અમે આપની સેવામાં જ રહેવાના છીએ. હવે અહીંથી પાછા જવાના નથી જ. ’ અને દીક્ષાર્થીઓએ મમતા દર્શાવી.
‘ ભાગ્યવાન ! હું તમારી મનેાકામના સમજ્યા છું. તમારી ભાવના ઉંચી છે. હું તમને જરૂર દીક્ષા આપીશ; પણ તમને હરકત ન ડાય તેા તમારા પૂર્વ ઇતિહાસ તા જણાવે. ’ પન્યાસજી શ્રી ઋદ્ધિમુનિએ જીજ્ઞાસા દર્શાવી.
‘સાહેબ ! અમારા પૂર્વજીવનની કથા લાંખી છે. અમે મારવાડના સ્થાનકવાસી સ'પ્રદાયના પૂજ્ય શ્રી જયમલજીના સમુદાચના મુનિ શ્રી સૂર્યમલજીના શિષ્ય-પ્રશિષ્ય છીએ. સ’. ૧૯૬૦ માં શુદ્ધસ'વેગી ધમ અ’ગીકાર કરવા ભાવના જાગી. તીથ યાત્રા કરતા કરતાં મારવાડથી આજીજીની યાત્રા કરી પાલણપુર, ભાયણી, સાનગઢ થઈને અહીં પાલીતાણામાં આવ્યા હતા. પણ સ્થાનકવાસી સાધુ એટલે કાઈ ધર્મશાળામાં જગ્યા ન મળી. એક ભાવસારની દુકાન હતી. તેણે અમને ઉતારાની વ્યવસ્થા કરી આપી. તીર્થાધિરાજની ભાષથી પાંચ યાત્રા કરી. આ વખતે સ'વેગીપણાની દીક્ષા લેવાની ઇચ્છા હતી, પણ કઈ ઉદાર શાંત મુનિરાજ મળ્યા નહિ, પાલીતાણાથી પછેગામ થઈ ખરવાળા ગયા. ત્યાં સ્થાનકવાસી વેષનુ પરિવતન કર્યું અને મંદિરમાર્ગીના વેષ ધારણ કર્યાં. શ્રી મેાહનલાલજી માહારાજશ્રીના સમુદાયના શ્રી પ્રસન્નમુનિજીની પાસે ત્રણ મહિના રહી સાધુની દરેક ક્રિયા શીખી લીધી, પછી સ ંવેગીપણાની દીક્ષા લેવાની તે। હતી, પણ દૂરદૂરના તીર્થોની યાત્રાની ભાવના થવાથી તુરતમાં. સંવેગી દીક્ષા ન લીધી, અને પાવિહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
ગુરૂવર્ય શ્રી રૂપમુનિજી મહારાજ
થાનકવાસી દીક્ષા ૧૯૩૬ સિદ્ધાચલ યાત્રા કરીને સવેગ પક્ષમાં ૧૯૬૧ સ્વવાસ ૧૯૭૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
સેવાતિ શિષ્યની પ્રાપ્તિ રેલ વિહાર કરી શ્રી સમેતશિખર, પાવાપુરી, રાજગૃહી, ચંપાપુરી, અજીમગંજ, કલકત્તા વગેરેની યાત્રા કરી. ચાતુર્માસમાં જુદાજુદા શહેરમાં જઈને સ્થિરતા કરતા. સં. ૧૯૬૦ માં ખેરાળુ, ૧૯૬૧ માં પાલણપુર, ૧૯૬૨ માં શિહી, ૧૯૬૩ માં અજીમગજ, ૧૯૪ માં માલેગામ, ૧૯૬૫ માં સાદડી, ૧૯૬૬માં બાલી, ૧૯૯૭ માં મેડતા, ૧૯૬૮ માં કુચેરા, ૧૯૬૯ માં પારા અને ૧૯૭૦ થી ૭૪ માં નાગેરમાં ચાતુર્માસ કર્યા. નાગારમાં આમારામાના શ્રી રૂપચંદજી સં. ૧૯૭૪ના શ્રાવણ શુદિ ૧૪ નું પાક્ષિક પ્રતિકમણ કરી બહ@ાંતિ સાંભળતાં સાંભળતાં સમાધિપૂર્વક નાગરમાં સ્વર્ગવાસ પામ્યા. અમે બે રહ્યા. છેવટે ગિરિરાજ શત્રુંજયની યાત્રાની ભાવનાથી વિહાર કરી મેડતા, જત, નાડેલ, વાકાણા, શીવગંજ, પીંડવાડા, પાલનપુર, મેસાણા, અમદાવાદ, ધોળકા, ધંધુકા, વળા થઈને પાલીતાણા આવ્યા. અહીં આપશ્રીની પ્રસિદ્ધિ સાંભળી આનંદ થશે. વળી આપશ્રી પૂજ્ય મોહનલાલજી મહારાજશ્રીના પ્રશિષ્ય છે. તેથી તે અત્યંત આનંદ થયે. હવે કૃપા કરી અમને તારો, આપના શિષ્ય બને.”બન્ને દીક્ષાર્થીઓએ પિતાની પૂર્વકથા કહી સંભળાવી.
જહાસુખમ! તમે સુખેથી અત્રે અમારી સાથે જ રહે, વૈશાખ શુદિ ૬ ના રોજ તમને દીક્ષા આપીશું.' આપણું ચરિત્રનાયકે વચન આપ્યું. બન્નેના હૃદય આનંદ ઉમિથી ઉભરાઈ આવ્યા. ગુરૂવર્યના ચરણમાં પ્રણિપાત કરી, આનંદપૂર્વક રહેવા લાગ્યા. દીક્ષાના મુહૂર્તની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા, તીર્થયાત્રાએ કરી પિતાની જાતને વિશેષ નિર્મળ બનાવવા લાગ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
• ૮૪
જિનછહિરિ જીવન-પ્રભા સં. ૧૯૭૫ ના વૈશાખ સુદ ૨ ને મંગળ દિવસે બને મારવાડી મુનિઓને પન્યાસજી મહારાજશ્રીએ દીક્ષા આપી. શ્રી ગુલાબચંદજીને પિતાના શિષ્ય તરીકે જાહેર કરી શ્રી ગુલાબમુનિ નામ સ્થાપન કર્યું. શ્રી ગિરધારીલાલજીને શ્રી ગુલાબમુનિના શિષ્ય તરીકે જાહેર કરી શ્રી ગિરિવર મુનિ નામ સ્થાપન કર્યું, શ્રી ગુલાબમુનિજી તે સેવામૂતિ બની ગયા. ગુરૂવર્યના અનન્ય પરમ પ્રિય ભકત અને શિષ્ય તરીકે આચાર્યપ્રવર શ્રીમદ્ છનઋદ્ધિસૂરીશ્વરજીના પ્રત્યેક શાસન ઉદ્યોતના અને ધર્મ પ્રભાવનાના કાર્યમાં જોડાજોડ રહ્યા. આચાર્યશ્રીની ઉગ્ર તપશ્ચર્યા તથા માંદગીમાં પણ ગુરૂદેવની છાયા તરીકે પાસેને પાસે જ રહ્યાં. ગુરૂદેવના સ્વર્ગવાસ સમયે ગુરૂ દેવે પરમ શાંતિપૂર્વક મહામૂલા આશીર્વાદ આપ્યા. આજે શાંતમૂર્તિ શ્રી ગુલાબ મુનિજી ગુરૂદેવને પગલે પગલે ગુરૂદેવને સંદેશ જનતામાં પહોંચાડી રહ્યા છે. ગુરૂદેવના જીવનને ઉજવળ કરી રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
જો 117777 ht
શ્રી માહનલાલજી જૈન-જ્ઞાનમ'દિર
[ ૧૮ ]
શ્રી ખરતરગચ્છ નભે,મુ`બઈ તથા સુરતના જૈન સમાજના મહેદ ઉપકારી, પરમ ચેાગી, વચનસિદ્ધિવાળા, પરમ પૂજ્ય શ્રી માહનલાલજી મહારાજ'. ૧૯૬૩ માં સુરતમાં બિરાજતા હતા. તેમના પેાતાના ઘણા શાસ્ત્રના પુસ્તકા તથા જૈનધમ, જૈન ઇતિહાસ, જૈન કથા, જૈન સાહિત્ય, જૈન તત્ત્વજ્ઞાન, આગમ સાહિત્ય વગેરે હજારા ગ્રંથરત્ના જુદી જુદી જગ્યાએ હતા. આવા ગ્રંથરત્નાના સગ્રહ એકજ જગ્યાએ હાય તા સાધુ-સાધ્વી, જૈન વિદ્વાના તેના વિશેષ લાભ લઈ શકે તેવે વિચાર મહારાજશ્રીને સ્ફૂર્યાં. તેમણે સુરતની આસપાસ જ્ઞાતિના અગ્રેસર શેઠ નગીનચંદ્ર કપુરચંદ ઝવેરીને એલાગ્યા અને ઉપદેશ આપ્યા.
'
પોત
ભાગ્યશાળી! પૂર્વ પુણ્યના ઉચે તમે હામ-દામ અને ઠામ ઉપરાંત વીતરાગ ધમ અને અદ્વિતીય ખજાના રૂપ શા પામ્યા છે. શાસ્ત્રાની સભાળ તા દરેક જૈને રાખવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
નિઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
: 2 :
ઘટે. તે તે કલ્પતરૂ સમાન છે. તમને ધમની ઊંડી લાગણી છે. આપણા ખજાના જેવાં અણુમેાલ રત્ના વિખરાયેલાં જ્યાં ત્યાં પડયાં છે. લક્ષ્મીના સ્વામી તે અન્યા છે પણ તે લક્ષ્મીને પટારામાં પૂરી રાખવા કે તેજૂરીઓમાં ગાંધી રાખવા માટે તે નથી મળી ને ? તે લક્ષ્મીને સદ્દઉપયાગ કરે. તેને જાવા અને તે જ તેમાંથી મિષ્ટ ફળેા પામશેા, મારી પાતાની પાસે હારા ગ્રંથરત્ના છે. જો તમે એક સુંદર જ્ઞાનભંડાર બનાવે તે મારાં બધાં પુસ્તક તેમાં આપી દઉ'. વળી બીજા જરૂરી સાહિત્ય-તત્વજ્ઞાનના ગ્રંથો પણ લાવવામાં આવશે. આવા 'થરત્નાના સંગ્રહથી એક લવ્ય જ્ઞાનભંડાર થશે. તમારી લક્ષ્મીને જ્ઞાન પ્રભાવનામાં ઉપચેગ થશે.’
શ્રી નગીનદાસલાઈ તા સરળ પરિણામી, અનન્ય ગુરૂભક્ત તથા જ્ઞાનપ્રભાવનામાં પુણ્યેય માનવાવાળા હતા. તેમણે ગુરૂમહારાજના ઉપદેશ વચનામૃતા ઝીલી લીધાં અને જ્ઞાનભંડાર માટે પાતે નિય' કર્યાં.
કૃપાનિધાન ! આપશ્રી આપનાં પુસ્તકા જ્ઞાનભંડારને આપા છે. તે। હું પુસ્તાની રક્ષા થઈ શકે તેવુ' પત્થરનુ અન્ય મકાન ખંધાવીશ. આપશ્રીના નામથી જ જ્ઞાનલ'ડાર થશે અને દરેક માણસ તે જ્ઞાનભડારના લાભ લઈ શકે તેવી વ્યવસ્થા શ્રી સુરતના સધ કરશે' શેઠે નગીનચંદ કપુરચઢે પન્યાસજીને વચન આપ્યુ’. મહારાજશ્રીએ પાતાના હસ્તલિખીત તથા મુદ્રિત પુસ્તકાના માટો સંગ્રહ શ્રી સુતા સંઘને અપણુ કર્યાં.
"
પશુ ભાગ્ય ચેાગે મહારાજશ્રી તા ત્યારપછી થાડા જ સમયમાં સુરતમાં સ્વગે` સીધાવ્યા. શ્રી શેઠ નગીનચંદ્ર કપૂરચઢ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
શ્રી મોહનલાલજી જૈન-જ્ઞાનમંદિર
: ૮ : ઉપાશ્રયની સમીપમાં ભવ્ય મકાન બંધાવ્યું અને શ્રી મેહનલાલજી જૈન જ્ઞાનભંડાર જાહેર કર્યો.
ભંડારની સ્થાપના તે થઈ ગઈ, પરંતુ તેના નિભાવ માટે તથા સુવ્યવસ્થા માટે કોઈપણ જાતનું ફંડ નહોતું. અવ્યવસ્થાને લીધે કેટલાંક હસ્તલિખીત પુસ્તકે ચારાઈ પણ ગયાં. તેથી શ્રી નગીનદાસ કપુરચંદ ઝવેરીના સરળ સ્વભાવી સુપુત્ર શ્રી ફકીરચંદ નગીનચંદ ઝવેરીએ તે વખતે મારવાડમાં વિચ૨તા પન્યાસશ્રી હર્ષ મુનિજીને ભંડારની સુવ્યવસ્થા માટે સુરત પધારવા વિનંતિ કરી. ગુરૂભક્તિમાં સાવધાન વિદ્યાપ્રેમી પન્યાસજી શ્રી હર્ષમુનિજી ઘણે લાંબે વિહાર કરીને પરમપૂજ્ય ગુરૂવર્યના જ્ઞાનભંડારની સુવ્યવસ્થા કરાવવા સુરત પધાર્યા. પન્યાસજીને સુરતને પ્રવેશ સ્મરણીય હતા. શ્રી મોહનલાલજી જૈન જ્ઞાન ભંડારના કાર્યવાહકેને શ્રદ્ધા બેઠી કે પન્યાસજી મહારાજની પ્રેરણાથી ભંડારની વ્યવસ્થા સુંદર થશે. પણ કાળની ગતિ વિચિત્ર છે. માણસ ધારે છે શું અને થાય છે શું ! ન જાણે જાનકી નાથ! પ્રભાતે કિ ભવિષ્યતિ' પન્યાસજીએ પ્રવેશ કર્યો તે જ દિવસે તેઓ એકાએક બિમાર થઈ ગયા. શ્રીસંઘને ભારે ચિંતા થઈ પડી. માંદગીએ જોતજોતમાં ભયંકરરૂપ પકડ્યું. શ્રીસંઘના આગેવાનેએ પ્રસિદ્ધ પ્રસિદ્ધ વૈદ્ય-ડાકટરોને લાવીને અનેક ઉપચાર કર્યા પણ ટૂટીની બૂટી નહિ' તેમ ચાર જ દિવસમાં પન્યાસજીને સ્વર્ગવાસ થઈ ગયો. સૂરતના આબાલવૃદ્ધ ભારે ગમગીન બની ગયા. જૈનધર્મની ઉન્નતિના અનેક કાર્યો થવાની ધારણા નિષ્ફળ ગઈ..
આ વખતે આપણા ચરિત્ર નાયક પન્યાસજી મહારાજ શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
કે ૮૮ ?
જિનહિરિ જીવન-પ્રભા ઋદ્ધિમુનિજી ખંભાતમાં હતા. બધા આગેવાની દષ્ટિ તેમના તરફ ગઈ. તેઓ પરમપૂજ્ય ગુરૂવર્યના અનન્ય ભક્ત તપસ્વીત્યાગી અને વચનસિદ્ધ ગણાતા હતા. સુરતથી શેઠ ફકીરચંદ ઝવેરીએ પિતાના મુનિમ શ્રી કપુરચંદ સાકરચંદને ખંભાત મેકલ્યા. જ્ઞાનભંડારની અવ્યવસ્થાની વાત સાંભળી પન્યાસજીને દુખ થયું. દાદા ગુરૂના જ્ઞાનભંડારની સુવ્યવસ્થા કરવી એ મારી પ્રથમ ફરજ છે તેમ સમજી પન્યાસજીએ ખંભાતથી વિહાર કર્યો.
પેટલાદમાં શેઠ છગનભાઈને અઠ્ઠાઇમહત્સવ હતે. તે માટે શેઠ છગનભાઇની વિનતિથી પેટલાદમાં સ્થિરતા કરી અને શાંતિના-મહેત્સવ તથા સંઘ જમણ વગેરેની સમાપ્તિ બાઇ બેરા , પાદરા અને ભરૂચ થઈને સુરત પધાર્યા, સુરતમાં નવસારીવાળા શેઠ અમરચંદભાઈએ વિનતિ કરી કે નવસારીમાં અમારા કુટુંબની એક બહેનને નવપદજીનું ઉજવણું કરવાનું છે, આપ કૃપા કરી પધારે. તેમની વિનતિને સ્વીકારીને પન્યાસજી મહારાજ આદિ ઠાણા ૪ નવસારી પધાર્યા. નવસારીમાં પન્યાસજીનું ભાવભર્યું સ્વાગત કર્યું. નવપદજીનું તથા જ્ઞાનપંચમીનું ઉજવણું, જળજાત્રાને વરડે, શાન્તિના, સંધ જમણુ આદિ ધાર્મિક ઉત્સવ પન્યાસજી મહારાજની છત્રછાયામાં આનંદપૂર્વક સમાપ્ત થયે. નવસારીમાં આ ઉત્સવ પ્રસંગે વલસાડથી શેઠ ગાંડાભાઈ પ્રાગજી, જીવદયા મંડળના પ્રણેતા શેઠ લલ્લુભાઈ ગુલાબચંદ ઝવેરી તથા શેઠ મગનભાઈ મુળચંદ, મુંબઈથી શેઠ ફકીરચંદ કેશરીચંદ, સુરતથી શેઠ સુરચંદભાઈ બદામી જજ વગેરે બહારગામના આગેવાન ગૃહસ્થ નવસારી આવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
શ્રી મોહનલાલજી જૈન-જ્ઞાનમંદિર
: ૮ : આ મહોત્સવ પૂરું થયા પછી વલસાડની વિનતિથી પન્યાસજી વલસાડ પધાર્યા. અહી શેઠ નાથાલાલ ખૂબચંદ કોઠારી તરફથી નવીન બંધાવેલ આલીશાન ઉપાશ્રય પાંચ દિવસને ઉત્સવ કરીને પન્યાસજી શ્રી ઋદ્ધિમુનિજીના શુભ હસ્તે ખુલ્લો મુકાવ્યું. વલસાડથી વિહાર કરી પન્યાસજી પાછા સુરત પધાર્યા. સં. ૧૯૭૭ નું ઓગણત્રીસમું ચાતુર્માસ ગેપીપુરામાં શ્રી મોહનલાલજી જૈન ઉપાશ્રયમાં કર્યું.
મણુ વંદામિ !' શેઠ ચુનિલાલ ગુલાબચંદ દાલીયાએ વંદણુ કરી.
ધર્મલાભ! હું તમને જ યાદ કરતે હતે. તમે તે પરમપૂજ્ય ગુરૂદેવ શ્રી મોહનલાલજી મહારાજના અનન્ય ભક્ત છે. તમારે એક કામ કરવાનું છે, પન્યાસજીએ દાલીયાજીને સૂચના કરી.
સાહેબ! આજ્ઞા ફરમાવે. મારાથી શક્ય હશે તે જરૂર કરીશ.”
તમે તે ભાગ્યશાળી છે. સરકારી જગલખાતાના રૂા. ૧૧૦૦) ના માસિક પગારના ઉચ્ચ અધિકારી પરથી નિવૃત્ત થયા છે. તમારા જેવા સેવાભાવી શ્રદ્ધાળુ આગેવાને તે સમાજને રિવણી આપી સમાજનું કલ્યાણ કરવું જોઈએ. અમારા દાદા ગુરૂના નામને આ આલીશાન જ્ઞાન ભંડાર કે સુંદર છે! તેના ગ્રંથરને અનુપમ છે. તે આપણે સાચે વારસે અને ઉત્તમ ખજાને છે. તેની અવ્યવસ્થા જોઇ મને પણ દુઃખ થયું. તમારા જેવા બે પાંચ ભાઈઓ મન પર લે તે સૂરતમાં તે જ્ઞાનની ગંગા વહેવડાવી ઘેરઘેર અને આબાલવૃદ્ધમાં જ્ઞાનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
જિનધિરિ જીવન-પ્રભા દીવડા પ્રગટાવી શકે. મારે તે તમને અનુરોધ છે કે તમે આ કાર્યની જવાબદારી તે જરૂર આ જ્ઞાન ભંડાર ઉદ્ધાર થશે જ થશે.” આપણું ચરિત્રનાયકે દાલીયાજીને પ્રેરણા આપી.
દયાળુ! આપની વાત તે તદ્દન સાચી છે. પણ નિભાવ ફંડ વિના આપણે શું કરી શકીએ. આપશ્રી તે માટે પ્રયત્નશીલ છે. જે અમારા સદ્ભાગ્યે નિભાવફંડ સારૂં થઈ જાય તે આપની આજ્ઞા પ્રમાણે હું જરૂર ભંડારની સુવ્યવસ્થા માટે સેવા આપીશ.” શ્રી ચુનિલાલ દાલીઆએ વચન આપ્યું.
જ્યારથી પન્યાસજી સૂરત પધાર્યા ત્યારથી આપણા પન્યાસજીએ શ્રી મોહનલાલજી જૈન જ્ઞાનભંડારને સુવ્યવસ્થિત કરવા માટે પ્રયાસ આરંભ્ય. સૌથી પ્રથમ નવાપુરાવાળા શેઠ કૃષ્ણજી જોધાજીએ રૂા. ૨૦૦) કબાટ માટે નૈધવ્યા અને પછી તે ધીમે ધીમે એક જ જાતના ૪૫ કબાટાની મદદ મળી.
સાહેબ! અમારી ભાવના આપશ્રીની નિશ્રામાં ઉપધાન વહન કરાવવાની છે.” શેઠ લાલુભાઈ હેમચંદ તથા શેઠ હીરાચંદ જીવણજીએ વિનતિ કરી.
ભાગ્યવાને ! ઉપધાન વહન કરાવવાની તમારી ભાવના ઉત્તમ છે. તે માટે મારે વિર્ય શ્રી માણેકમુનિજીની સાથે થોડી વિચારણા કરવાની છે તે પછી તમને જણાવીશ.” પન્યાસજીએ ખુલાસો કર્યો.
કૃપાળુ ! આપ તેમને જરૂર જણાવશે પણ અમને તે તે માટે મંજુરી આપે. અમે અમારી તૈયારી આજથી શરૂ કરીએ” બને એ મંજુરી માગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
શ્રી મોહનલાલજી જન-જ્ઞાનમંદિર
આપણું પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રીમદ્ મોહનલાલજી મહારાજશ્રીના આ જ્ઞાનભંડારને માટે મારી થેડી જવાબદારી છે. તે માટે હું જ્ઞાન ભંડારના ટ્રસ્ટી તથા શ્રી સંઘની સાથે વાટાઘાટ કરીને તમને જણાવીશ.”
ગુરૂવર્ય! આપ જેમ કહેશે એમ અમારે તે મંજુર છે.”
હવે હું આ પર્યુષણ પર્વમાં સમય મેળવી વાતચીત કરી લઈશ. આપણે વિજયાદશમીને પ્રવેશ રાખીશું. તમે નિશ્ચિત રહેશો.”
ગુરૂમહારાજની મંજુરી મળવાથી અને ખૂબ ખૂબ આનંદ થયે. આપણા ચરિત્રનાયકે મુનિ રત્નશ્રી માણેકમુનિજીની સલાહ લીધી તથા ભંડારના કાર્યવાહકે સાથે પણ વિચારણા કરી. એ વિચાર કર્યો કે શ્રી મેહનલાલજી જ્ઞાનભંડારના મકાનમાં ઉપધાનની ક્રિયાઓ કરાવવી અને માળ વગેરેની ઉપધાન અંગેની બેલીની જે ઉપજ આવે તે ભંડારના નિભાવ ખાતામાં લઈ જવી.
પર્યુષણ પર્વમાં આ વિષે ગોપીપુરાના ઉપાશ્રયમાં શ્રી સંઘ સમક્ષ જાહેર કરવામાં આવ્યું કે આવતી વિજ્યાદશમીના દિવસે ગોપીપુરામાં આવેલા શ્રી મેહનલાલજી જૈન જ્ઞાન ભંડારના મકાનમાં ઉપધાનતપ શરૂ કરવામાં આવશે, અને તે ઉપધાનમાં માળ વગેરેની જે ઉપજ આવશે તે જ્ઞાનભંડારના નિભાવ ફંડ ખાતે લઈ જવામાં આવશે. તે પ્રસંગે શેઠ લાલુભાઈ હેમચંદ બરફીવાળા તથા શેઠ હીરાચંદ જીવણજીએ ઉભા થઈને શ્રી સંઘને જણાવ્યું કે ઉપરોક્ત રીતે અમારે ઉપધાન કરાવવાની અમારી ભાવના છે તે શ્રી સંઘ કૃપા કરી. અમને રજા આપે, તે જ વખતે સંઘ તરફથી શ્રી મોહન-'.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
કે રે ?
જિનદિસરિ જીવન-પ્રભા
લાલજી જ્ઞાન ભંડારના કાર્યવાહક શેઠ ફકીરચંદ નગીનચંદ ઝવેરીએ ઉભા થઈને બને ભાગ્યશાળીઓને ચાંદલે કરી ઉપધાન વહન કરાવવાનો આદેશ આપે.
વિજયાદશમીના દિવસે શ્રી મોહનલાલજી જૈન જ્ઞાનભંડારના મકાનમાં ઉપધાન શરૂ કરવામાં આવ્યા. તે જ દિવસે ૮૦ માણસેએ ઉપધાનમાં પ્રવેશ કર્યો.
ઉપધાન વહન ખૂબ સુંદર રીતે થયાં. તપસ્વીઓએ શાંતિપૂર્વક ક્રિયાઓ કરી. માળને ભવ્ય વરઘોડો નીકળ્યા. માળા
પણને ઉત્સવ આનંદપૂર્વક થયા. ઉપજ પણ ઘણું સારી થઈ ઉપધાનમાં થયેલી ઉપજના ઉપગ વિષે ઘણે ઉહાપોહ થયે. તે માટે ચર્ચાઓ પણ થઈ. કેઈકેઈએ દ્વેષભાવથી કલેશના બીજ વાવ્યાં પણ આપણા ચરિત્રનાયકની મકકમતા-ઉપધાનના વ્યવસ્થાપકને નિર્ણય તથા શેઠ ફકીરચંદ તથા શેઠ કેશરીચંદ્ર આદિના પ્રયાસેથી પહેલા શ્રી સંઘ સમસ્ત કરેલ નિર્ણયજ કાયમ રહ્યો.
આ ઉપજ લગભગ રૂ. ૧૧૦૦૦) લગભગ થઈ હતી. પન્યાસજી મહારાજશ્રીના વરદ હસ્તે માળ પહેરાવવાની ક્રિયા કરાવવામાં આવી હતી. ઉપરાંત જ્ઞાનભંડારની રૂા. ૩૫૦૦) ની સીલક હતી. રૂ. ૫૦૦૦) શેઠ ફકીરચંદ નગીનચંદ ઝવેરીએ તથા તેમના ભાઈશ્રી ઝવેરચંદ તરફથી રૂા. ૧૦૦૦) બીજી પરચુરણ આવક મળી રૂા. ૩૦૦૦૦) ત્રીસ હજાર શ્રી મોહનલાલજી જૈન જ્ઞાનભંડાર ખાતે જમે થયા. પન્યાસજી મહારાજશ્રીની પ્રેરણા અને પ્રાણપ્રેરક પ્રેત્સાહનથી શ્રી જ્ઞાન ભંડારના નવસર્જન માટે નાની મોટી બીજી પણ મદદ મળી અને આરસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
શ્રી મેહનલાલજી જૈન-જ્ઞાનમંદિર
: ૯૭
જડાવવા માટે રૂા. ૨૦૦૦) રંગ રેગાનમાં રૂ. ૧૫૦૦) કબાટમાં રૂા. ૭૦૦૦) વગેરે ખર્ચાયા અને શ્રી મોહનલાલજી જૈન જ્ઞાન ભંડાર સર્વાગ સુંદર જ્ઞાન મંદિર થયું. આજે પણ એ જ્ઞાનભંડારને લાભ સાધુ-સાધ્વી, વિદ્વાને, અભ્યાસીઓ ખૂબ સારી રીતે લઈ રહ્યા છે.
જ્ઞાન ભંડારની સુવ્યવસ્થા થઈ ગયા પછી સાધુ સાધ્વીના અભ્યાસ માટે પંડિતની વ્યવસ્થા આપણુ ચરિત્રનાયકના ઉપદેશથી કરવામાં આવી. આ ઉપરાંત બાળક બાલિકાઓના અભ્યાસ માટે ધાર્મિક શિક્ષકની વ્યવસ્થા કરવામાં આવી. આ રીતે શ્રી મેહનલાલજી જૈન પાઠશાળાની સ્થાપના પણ કરવામાં આવી.
સુરતથી વિહાર કરી પન્યાસજી મહારાજ વલસાડ પધાયાં. વલસાડના સંઘના આગ્રહથી સં. ૧૯૭૮ નું ત્રીસમું ચાતુર્માસ વલસાડમાં કર્યું. ચાતુર્માસ બાદ વિહાર કરી બીલીમોરા, જમાલપુર, સુરત, ભરૂચ, જબુસર, કાવી થઈને પન્યાસજી મહારાજ શ્રી દ્વિમુનિજીએ સં. ૧૯૭૯ નું એકત્રીશમું ચાતુમસ ખંભાતમાં કર્યું. ચાતુર્માસ બાદ વિહાર કરી બેરસદ, વાસદ, વડોદરા, મીયાગામ, જગડીયા, માંગરોળ, તડકેશ્વર, બહુધાન થઈને પન્યાસજી મહારાજ કડાદ પધાર્યા. સંવત ૧૯૮૦નું બત્રીસમું ચાતુર્માસ કડાદમાં કર્યું. પન્યાસજી મહારાજના ઉપદેશથી આ માસમાં કડાદમાં ઉપધાન શરૂ થયાં. ઉપધાન સમાપ્તિના સમયે અઠ્ઠાઈ મહેત્સવ, શાતિસ્નાત્ર તથા સંઘજમણ વિગેરે આનંદપૂર્વક થયાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
A..
\
છે -"
કે,
-
ગીધ
ધર્મ–ઉધત
(૧૯) ભાગ્યવાને! તમે બધા ભાઈઓ-બહેને બાળકો, વૃદ્ધો, દુધપાક-પુરીનું જમણ જમે અને તમારા જૈનધર્મ પાળનારા વીતરાગ ભગવાનને માનનારા, પ્રતિકમણ-સામાયિક, પૂજા આદિ કરનારા તમારા ભાઈઓ લાડવાશ્રીમાળી તમારી સાથે બેસી ન શકે! તે કઈ રીતે ઈષ્ટ નથી. “પીછે સે ચલી આતી છે” એ હવે કયાં સુધી ચાલશે. તમે તે શાણું છે. આપણે સમય પ્રમાણે સંગઠન અને સંપની દષ્ટિએ જરૂરી ફેરફાર કરવા જોઈએ. આમાં તે માત્ર કાગ્રહ છે. નવકાર જાણનાર કેઈપણ જેન–સ્વામી ભાઈને નવકારશી કે સંધ જમણમાં અટકાવી શકાય નહિ, તે તે જમણુને તમે નવકારશી ન જ કહી શકો, કઈ કાળે કે મતભેદના કારણે તેમ બન્યું હશે પણ આજે તે એવા નજીવા મતભેદે ભૂલી જઈ બધાએ એક્યતા સાધી તમારાજ લાડવાશ્રીમાળી ભાઈઓને તમારી સાથે જમાડવા જ જોઈએ. તેમાં શ્રીસંઘની શોભા-ઉદારતા છે.” પન્યાસજી મહારાજે સચેટ ઉપદેશ આપે.
આ ઉપદેશ વચનેની જાદુઈ અસર થઈ, આગેવાને સંમત થયા અને વર્ષોથી જુદા થયેલા લાડવાશ્રીમાળી
કાળી
કાળે કે ઈ
તો ભૂલી જા તમારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
ધર્મલતા
ભાઈએ સંધ જમણમાં સાથે જમવા લાગ્યા. આ કાર્ય કડોદના ઈતિહાસમાં સ્મરણીય ગણાયું. શ્રી લાડવાશ્રીમાળી ભાઈઓ તે આ મંગળ પ્રસંગથી પન્યાસજીના આજીવન ઋણ બન્યા, સંઘના નાના–મેટા કાર્યમાં લાડવા શ્રીમાળી ભાઈઓ ઉત્સાહથી ભાગ લેવા લાગ્યા. - કડાદથી વિહાર કરી પન્યાસજી મહારાજ દખ્ખણ પષાર્થી. ઇમ્પણમાં દહાણું, બગવાડા, વાપી અને વલસાડના આગેવાનભાઈઓ પોતાના ગામમાં ચામસું કરવા માટે વિનતિ કરવા આવ્યા. વલસાડવાળા શેઠ ગાંડાભાઈ પ્રાગજીભાઈ તથા જીવદયા કામમાં ઘણે જ પ્રશંસનીય પ્રયાસ કરનાર શેઠ લલ્લુભાઈ ગુલાબચંદભાઈ ઝવેરીને વિશેષ આગ્રહ હોવાથી તથા ધમ ઉદ્યોતના વિશેષ કાર્યો થવાની સંભાવનાથી પન્યાસજી મહારાજશ્રીએ વલસાડની વિનતિ સ્વીકારી.
ગ્રામાનુગ્રામ વિચસ્તા પન્યાસજીએ ધામધૂમપૂર્વક વલસાડમાં પ્રવેશ કર્યો. સં. ૧૯૮૧ નું ત્રેત્રીસમું ચાતુર્માસ મહારાજશ્રીએ વલસાડમાં કર્યું.
વલસાડના ચાતુર્માસમાં આપણા ચરિત્રનાયકે એક એક પારણને આંતરે અઠ્ઠમ જેવી કઠિન તપશ્ચર્યા ચાર માસ સુધી કરી, આત્મિક આનંદને અનુભવ કરી અનેક પ્રકારની આત્મશક્તિ ખીલવી આત્મદર્શન મેળવ્યું.
પર્યુષણની આરાધના આનંદ પૂર્વક થઈ. આસપાસના ગામના ઘણા ભાઈ–બહેનેએ પર્યુષણને લાભ લીધે. ફણસવાળા શેઠ મેઘરાજજીના બહેન શ્રી સૂરજબહેને ૧૦ ઉપવાસની તપશ્વર્યા કરી હતી, અને પંદર દિવસ તેમના તરફથી સાધમી ભાઈઓની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
જિનહિરારિ જીવન-પ્રભા
ભકિત કરવામાં આવી હતી. ઉપરાંત પરીયાવાળા શેઠ છોટાલાલભાઈ અંબાચવાળા શેઠ તારાચંદ જેતાજી અને શેઠ કેસરીમલજી જેઠાજી કાંકરીયા તરફથી પણ જુદા જુદા રસેડા ચાલતાં હતાં. આખા હિંદુસ્તાનમાં અને પરદેશમાં પણ જીવદયા મંડળી મારફત તન મન અને ધનથી જીવદયાનું અત્યુત્તમ કાર્ય કરનાર શેઠ કલુભાઈ ગુલાબચંદ ઝવેરીએ આખા ચોમાસામાં મહારાજ સાહેબને વાંદવા માટે બહારગામથી આવનાર ભાવિકેની ભકિતને લાભ લીધે હતે.
શેઠ લલ્લુભાઈ ઝવેરીની ઉપધાનની ભાવના થઈ અને શેઠ લલ્લુભાઈ ગુલાબચંદ ઝવેરી. તથા શેઠ નગીનદાસ ઝવેરી તરફથી ઉપધાન વહન કરાવવામાં આવ્યા. ઉપધાનમાં ઘણું ગામોના ભાઈ–બહેનેએ પ્રવેશ કર્યો. ઉપધાન આનંદથી સમાપ્ત થયાં.
માળારોપણ આદિ ઉત્સવ થયા. ધર્મને સારે ઉદ્યોત થયે. આ પ્રસંગે શ્રી જીવદયા ખાતે રૂ ૩૦૦૦) ની ઉપજ થઈ હતી.
મથ્થgવામિ!' જયચંદભાઈએ વંદણા કરી. “ધર્મલાભ !” મહારાજશ્રીએ ધર્મલાભ આપે.
સાહેબ! મારી વૃદ્ધાવસ્થા છે. મારી ભાવના ઉત્સવ કરવાની છે. અમારા નાનકડા ગામમાં તે મુનિરાજ ભાગ્યે જ પધારે છે. આપ સાહેબ મારા તરફ કૃપા કરી મારે ગામ ઉંટડી પધારે. મારી ભાવના પૂર્ણ કરે, શેઠ જયચંદભાઈએ વિનતિ કરી.
ભાગ્યશાળી! તમારી ભાવના તે ઘણી સારી છે. તમારા હાથે કરેલી કમાણીને વૃદ્ધાવસ્થામાં સદુઉપયોગ કરે જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
ધર્મ-ઉદ્યોત
તમારા નાના ગામમાં અનેક આત્માઓને વીતરાગ પરમાત્માના ઉત્તમધર્મને બંધ થશે. તમારું કલ્યાણ થશે.” પન્યાસજીએ સંમતિ આપી.
કૃપાળુ! હું મારા સ્નેહસંબંધીને નિમંત્રણ કલું છું. આપશ્રી વહેલાસર પધારશે.”
ડુંગરીના ભાઈઓની પણ વિનતિ છે, પણ હું પહેલાં ઉંટડી થઈને ડુંગરી જઈશ. તમે સુખેથી તેયારી કરો.”
શેઠ જયચંદભાઈની ભાવના આ રીતે પૂર્ણ થઈ તેથી તેમને આનંદ થયો. જયચંદભાઈ વલસાડ, બીલીમેર વગેરે નજદિકના ગામમાં જાતે જઈને પિતાના નેહસંબંધી વર્ગને નિમંત્રણ કરી આવ્યા. દીર્ઘતપસ્વી, ધમ ઉદ્યોતકારી પંન્યાસજી મહારાજની નિશ્રામાં ઉંટડી જેવા ગામમાં ઉત્સવ થવાનો છે તે સાંભળી ઘણું ભાઈઓને તેમાં ભાગ લેવાની ભાવના જાગી અને ઉંટડીમાં અઠ્ઠાઈ મહોત્સવ, વિવિધપૂજા, સ્વામીવાત્સલ્ય ઘણું ઉમંગથી થયાં. શ્રી જયચંદભાઈએ પોતાની સ્વ કમાઈને આ રીતે ધમ ઉદ્યોતમાં સદુઉપયોગ કર્યો. આસપાસના ગામના ભાઈ-બહેનોને ધમને બોધ મળે. પન્યાસજી મહારાજના પ્રાણપ્રેરક પ્રવચનેથી ઘણું ભાવિકેના ભાવે ધર્મમય બન્યા.
ડુંગરીના ભાઈઓની પણ વિનતિ હતી. પન્યાસજી મહારાજ ઊંટડીથી ડુંગરી પધાર્યા. ડુંગરીમાં સ્વામીવાત્સલ્ય વગેરે થયું.
ડુંગરીથી વિહાર કરી બીલીમોરા, નવસારી અને મરોલી થઈને પન્યાસજી મહારાજ સુરત પધાર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
જિનહિ સુરિ જીવન-પ્રભા * “કૃપાસિંધુ! આપ સાહેબ શ્રી સમેતશિખરજીની યાત્રાએ પધારો તે અમારી પણ ભાવના શિખરજીની યાત્રાની છે. સમેતશિખરની યાત્રા માટે આપને કશી તકલીફ નહિ રહે. ૮-૧૦ ભાઈ બહેને આપની સાથે જ રહેવાની ઈરછા રાખે છે. તે બધાને જરૂરી ખર્ચ હું આપીશ. સંઘ કાઢવાની તે મારી શક્તિ નથી પણ આપશ્રીની સેવાભક્તિ અને યાત્રાને નાનો સૂને લાભ નથી. ઘણા વર્ષોથી આ મહાન તીર્થની યાત્રાને લાભ હું લઈ શક્યો નથી. આપશ્રી પધારશે તે અમને પણ તે લાભ મળશે.” શ્રી છેટુભાઈ ભગવાનદાસ ઝવેરીએ વિનતિ કરી. ' “ભાગ્યશાળી ! તમારી ભાવના તે ઘણી સુંદર છે. મારી
છા પણ સમેતશિખરજીની યાત્રાની છે પણ સમેતશિખરજીની યાત્રા સહેલી નથી. હવે તમારે અત્યંત આગ્રહ છે તે હું વિચારીને જણાવીશ.” : “સાહેબ ! જ્યારે પણ આપશ્રી તે તરફ વિહાર કરે ત્યારે મને તુરત જણાવશો હું તે માટે શક્ય બધી વ્યવસ્થા કરીશ.” ' સમેતશિખરજી તીર્થની યાત્રાની ભાવનાથી સુરતથી વિહાર કર્યો. આપણા ચરિત્રનાયક બારડેલી, કડાદ થઈને માંડવી પધાર્યા. માંડવીમાં શેઠ મોતીચંદભાઈએ અઠ્ઠાઈમeત્સવ, શાન્તિનાત્ર તથા સંઘજમણ કરી લાભ લીધે. માંડવીથી વિહાર કરી વ્યારા, સોનગઢ, નવાપુરા, ચિંચપાડા અને ખાંડગારા થઈને દરબાર પધાર્યા.
વ્યારાથી નંદરબારને રસ્તે ઘણે જ ખરાબ હોવાથી પન્યાસજી મહારાજને વિહારમાં ભારે તકલીફ થઈ. પરિશ્રમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
ધર્મ-ઉલૌત
પણ ઘણું પડે. પગે સેજા આવી ગયા. નંદબારમાં શેઠ ડાહ્યાભાઈ મંછારામના છનામાં પધાર્યા. તાવ પણ આવી શે. યાત્રાના પ્રારંભમાં જ વિન આવ્યું. કેઈ જૈન મુનિ મહારાજ પિનાના જીનમાં ઘર આંગણે પધાર્યા છે તેમ સાંભળી શેઠ ડાહ્યાભાઈ મહારાજશ્રીના દર્શને આવ્યા.
- પન્યાસજી મહારાજને જોઈને તેઓ તે ખૂબ હર્ષિત થયા. પિતાને જૈન ધર્મના ઉત્તમ સિદ્ધાંતની ઓળખાણ કરાવી પિતાને તથા પિતાના આખા કુટુંબને સન્માર્ગે ચઢાવનાર, પિતાના પરોપકારી ગુરૂમહારાજ પન્યાસજી શ્રી ઋદ્ધિમુનિજીને જોઈને ખૂબ પ્રસન્ન થયા. ઔષધની તરત વ્યવસ્થા કરવામાં આવી, સેવાભક્તિને પણ લાભ લીધે અને પિતાને આંગણે પિતાના જ ધર્મગુરૂ એકાએક આવી મળ્યા તે પિતાના અહે ભાગ્ય છે તેમ માનવા લાગ્યા.
સાહેબ ! આપની તબીયત સારી નથી. તાવ તે નથી પણ હજી અશકિત ઘણી છે. વળી આ ૬૨ માઈલના વિહારથી નદરબારના વિહારમાં કેવી કડીનતા આવી? તે સમેતશિખર તે હજી દૂર રહ્યું. આપની યાત્રાની ભાવના તે ઉત્તમ છે. છોટુભાઈ ઝવેરી પણ ભાગ્યવાન છે, પણ આપની તબીયત બરાબર સારી ન થાય ત્યાં સુધી તે હું આપને વિહાર કરવા નહિ દઉં. સમેતશિખર માટે જે જે સામગ્રી જોઈશે તે માટે સેવક હરઘડી તૈયાર છે. આપ તે મારા પરમ ઉપકારી છો. માશમાં ધર્મ પ્રાણ પ્રેરક છે.” શેઠ ડાહ્યાભાઈ મંછારામે તબી. યત સંભળવા આગ્રહ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
જિનધિરિ જીવન-પ્રભા : “ભાગ્યશાળી! તમારી ભકિત તે પ્રશંસનીય છે. તમે તે મારા સ્વાથ્ય માટે અને સુખશાતા માટે ઘણું ઘણું કરે છે, પણ મારા મનમાં હતું કે શેઠ છોટુભાઈની ભાવના પણ યાત્રાની છે. તે આવા મહાન તીર્થની યાત્રાને લાભ લઈ લે. પણ આ પ્રદેશને વિહાર તે ઘણે જ કષ્ટદાયી નીવડે. શ્રી છોટુભાઈએ તે બધી વ્યવસ્થા કરી છે, પણ શરીર કથળે ત્યાં શું થાય! હવે હમણાં તે આગળ વધી શકાય તેમ નથી.” આપણા ચરિત્રનાયકે ખુલાસો કર્યો. - “દયાળ! મારી વિનતિને માન આપી આપે શ્રી સમેત શિખરની યાત્રાને વિચાર મુલતવી રાખે તે જાણી આનંદ થ, આ અમારા નન્દરબારના આગેવાને પણ આવી પહોંરયાં.” - “મથ્થણ વંદામિ!' આગેવાનેએ વંદણ કરી. “ધર્મલાભ!” પન્યાસજીએ ધર્મલાભ આપે.
મહારાજશ્રીએ મારી વિનતિને માન આપી શ્રી સમેતશિખરની યાત્રાને વિચાર મુલતવી રાખે છે.” ડાહ્યાભાઈએ ખુલાસે કર્યો. * “કૃપાળુ! આ સમાચારથી તે બહુ જ આનંદ થયો પણ કૃપા કરી હવે હમણાં અત્રે જ સ્થિરતા કરે અને આપના સુધા વચનેથી અમારામાં ધર્મભાવના પ્રગટાવે.” આગેવાને એ વિનતિ કરી.
: “ભાગ્યવાન ! મારા સ્વાથ્ય માટે તે હું હમણાં અહીં છું પણું મારી એક ભાવના છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
ધર્મ-ઉલોત
: ૧૦૧ :
સાહેબ! ફરમાવે. આપની આજ્ઞા શિરોધાય છે.”
નજરબાર તે વેપારનું મથક છે. સાધુ સાદેવીને માટે વિહારનું આશ્રય સ્થાન છે. તમારા ગામમાં ઉપાશ્રય ન હોય તે બરાબર નથી. તમે ઘણા ખરા બહારથી આવી વસ્યા છે. . પરમાત્માની કૃપાથી તમે સુખી થયા. લક્ષ્મી કમાયા પણ ધર્મ લક્ષમી વિના બધું નકામું. તમે ધારે તે ઉપાશ્રય થતાં વાર શી !'
“સાહેબ! ઉપાશ્રય માટે અમારી ભાવના તે ઘણા સમયથી છે પણ તે માટેના પ્રયાસો થયા નથી.” - આપણા ચરિત્રનાયકના ઉપદેશની જાદુઈ અસર થઈ. તેજ વખતે રૂા. ૫૦૦૦) લખાઈ ગયા. બીજા પણ રૂા. ૧૦૦૦૦) થયા અને ઉપાશ્રયનું ખાતમુહૂર્ત પણ થયું. કામ પણ તાબડ તેમ શરૂ થયું અને મનહર ઉપાશ્રય તૈયાર થઈ ગયે.
પ્રતિષ્ઠાને દિવસ નક્કી થયા. અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવાને નિર્ણય થયો. આસપાસના ગામોમાં નિમંત્રણ પત્ર મોકલવામાં આવ્યા,
શેઠ ડાહ્યાભાઈ મંછારામ મહારાજશ્રીના પરમ ભક્ત હતા. તેમણે મહારાજશ્રીને વિનતિ કરી કે આ પ્રતિષ્ઠાના મહત્સવમાં તેર દિવસની નવકારશી તથા અષ્ટોત્તરી સ્નાત્ર વગેરેને લાભ મને મળવું જોઈએ. મારાં અહોભાગ્ય કે મારી લાગીને આવાં ધર્મઉદ્યોતના કાર્યોમાં સદુઉપયોગ થશે. ડાહ્યાભાઈની ભાવના તે ઘણું જ ઉંચી હતી પણ બીજા ભાઈઓને પણ લાભ મળવો જોઈએ તે દ્રષ્ટિએ શ્રી શ્રી ડાહ્યાભાઈને ત્રણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
: ૧૨ ઃ
જિનધિરિ જીવન-પ્રભા નવકારશીની રજા આપી. બીજી દશ નવકારશી બીજા ભાઈઓ તરફથી લખાઈ ગઈ.
મહત્સવનું કાર્ય પૂબ આનંદપૂર્વક શરૂ થયું. અષ્ટોત્તરી ના કરવામાં આવ્યું આસપાસના હજારે ભાઇબહેનોએ પ્રતિકા-ઉત્સવને લાભ લીધે. સં. ૧૯૮૨ ને જેઠ શુદિ ૬ ના દિવસે પન્યાસજી મહારાજશ્રી ઋદ્ધિમુનિજીના મંગળ હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી. શ્રી ડાહ્યાભાઈએ દ્રવ્ય પરથી મમતા ઉતારી ઉદારતાથી લક્ષમીને સદુઉપયોગ કર્યો. ભગવાનને ગાદીએ બેસાડવાને, ધ્વજાદંડ તથા કળશ ચઢાવવાને આદેશ લીધે. પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ આનંદપૂર્વક થયો. શ્રી ડાહ્યાભાઈએ આ પ્રસંગે રૂ. ૫૦૦૦૦) જેટલી મોટી રકમ ખરચી જીવન ધન્ય બનાવ્યું. નન્દરબારના ભાઈબહેનને ઉત્સાહ અને હતે. હજારે માણસે પ્રભુજીના દર્શન માટે ઉમટી આવ્યા હતા. જૈનશાસનને જય જયકાર થઈ રહ્યો હતે.
આપણા ચરિત્રનાયકના પ્રેરક વચનથી દરબાર જેવા અનાર્ય પ્રદેશમાં પણ ભારે ધમઉદ્યોત થયો. પ્રતિષ્ઠા પ્રસંગે રૂપીઆ એક લાખની તે ઉપજ થઈ. પ્રતિષ્ઠાનું કાર્ય નિવિને પૂર્ણ થયું.
પ્રતિષ્ઠા સમયે આવેલ વ્યારાના સુરત જીલ્લામાં પ્રસિદ્ધ શેઠ ચીમનાજી મેઘાજી તથા બીજા વ્યારાના આગેવાનોએ વ્યારાના ચાતુર્માસ માટે વિનતિ કરી. લાભાલાભની દષ્ટિએ પ્રતિષ્ઠા પછી પન્યાસજી મહારાજે વિહાર કર્યો વ્યારાના સાથે ઘણા જ ઉત્સાહ અને ઠાઠમાઠથી પ્રવેશ કરાવ્યો. સં. ૧૯૮૨ નું વીશમું ચાતુમાંસ પન્યાસજીએ વ્યારામાં કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
ધર્મ-ઉદ્યોત
* ૧૦૩ ?
વ્યારામાં પર્યુષણ પર્વ કરવા માટે બહારગામના ભાઈ બહેને પણ આવ્યા હતા. ૧૮ અઠ્ઠાઈ ઉપરાંત તપશ્ચર્યાઓ ઘણું સારી થઈ તપસ્વીઓની ભક્તિ પણ સારી થઈ. લગભગ મહિને દિવસ તે ઉત્સવ ચાલ્ય.
પન્યાસજીના ઉપદેશથી વાલડવાળા શેઠ મોતીજી રાજાજી તથા બુહારીવાળા શેઠ ઉત્તમચંદ વીરચંદ તરફથી આ સુદિ ૧૦ થી ઉપધાન શરૂ થયાં. આસપાસના ગામના ઘણા બહેન ભાઈઓ પણ ઉપધાનમાં બેઠા. ઉપધાન આનંદપૂર્વક સમાપ્ત થયાં.
માળારોપણના ઉત્સવ પ્રસંગે જૈન શાસ્ત્રના નિષ્ણાત તથા અભ્યાસી વિદ્વાન શ્રી શેઠ કેશરીચંદ કલ્યાણંચંદ ઝવેરીએ ઉપધાનની તપશ્ચર્યા કરનાર ભાઈ બહેનને મંગળ આશીર્વાદ આપતાં જણાવ્યું કે વ્યારાના શ્રાવક ભાઈઓને ધર્મોત્સાહ પ્રશંસનીય છે. તમે ભાગ્યવંત છો કે જગત્ પૂજ્ય શ્રી મોહનલાલજી મહારાજના અનન્ય સેવાભાવી, દીર્ઘ તપવી પ્રશિષ્ય પન્યાસ શ્રી ઋદ્ધિ મુનિજી મહારાજની નિશ્રામાં આ ધર્મ ઉદ્યોત થઈ રહ્યો છે. તપસ્વી ભાઈ બહેનને ધન્ય છે કે આવું ઉજમાળ તપ સંપૂર્ણ કરી આજે તેઓ માળ પહેરવા ભાગ્યશાળી બન્યા છે. શ્રી કેશરીચંદભાઈએ એક એક શ્રીફળ તથા એક એક રૂપીયાની પ્રભાવના કરી
- -
- - -
-
-
-
V
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રવીણ
ગ્રામાદાર
( ૨૦ )
મન્થેણ વદ્યામિ !' શેઠ કાનાજી રાજાજીએ વ'ણા કરી. ધમ લાભ’પન્યાસજીએ ધર્મલાભ આપ્યું.
'
સાહેબ ! હું શ્રીમતી લાડુબહેન તથા શ્રીમતી સૂરજબહેન તથા મારા ભાઇની ધમ પત્નીને માળ પહેરાવવા માટે ટાંકેલથી આવ્યા હુંમાળને ઉત્સવ તા બહુજ ભવ્યૂ થયા. ’ શેઠ કાનાજીએ આનંદ પ્રવ્રુશિત કર્યો.
6
ભાગ્યશાળી! માટા શહેરમાં ઉત્સવે તે હરહમેશ થતા રહે છે. પશુ નાના નાના ગામાના ભેાળાભલાં, ભાવભર્યો, ધર્મ શ્રદ્ધાવાળા ભાઈ બહેનાને પ્રતિષેધ આપી ધર્મપ્રેમી બનાવવા તે અત્યંત આવશ્યક છે. મને તેા ગ્રામાનુગ્રામન વિહાર અને ધમદ્યોત માટેના ઉત્સવા માટે વિશેષ પ્રેમ છે.’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
ગ્રામેાદાર
: ૧૫ :
'
દયાળુ ! આપે વ્યારામાં અને આસપાસના પ્રદેશમાં તે જૈનશાસનની સારી પ્રભાવના કરી પણ અમારા ઢાંઢેલ ગામના ભાંગ્ય ક્યારે જાગશે !’ શેઠ કાનાજી રાજાજીએ વિનતિ કરી. સાહેબ! અમારા ગામમાં ૪૦. લગભગ શ્રાવકાના ઘર છે. ધર્મ શ્રદ્ધા પણ સારી છે પણ સાધુ મુનિરાજની જોગવાઈ વિના અમે ધર્મથી વિમુખ અનતા જઈએ છીએ. સસારમાં મેાક્ષમાર્ગની પ્રાપ્તિ માટેના સર્વોત્તમ મનુષ્યભવ હારી જવા જેવી સ્થિતિ અમારી છે. કૃપા કરી આપ પધારા અને અમને ધર્મના મધ આપી કૃતાર્થ કરી. ' બીજા આગેવાનાએ વિનતિ કરી.
"
<
દયાળુ ! આપ પધારા તા મારી ભાવના ઉપાશ્રય માટેની થાય છે. ' લાડુબહેને પેાતાની ભાવના દર્શાવી.
લાડુબહેન ! પહેલાં તા દહેરાસર થવુ જોઈએ પછી ઉપાશ્રય પણ થઇ જ રહેશે. વળી ટાંકેલ જેવા ગામમાં તે! નાનકડું સુંદર દહેરાસર અને નાનકડા ઉપાશ્રય થાય તા બધાને ઉપચેગી થઈ પડે. તમે તેા ભાગ્યશાળી છે. તમે જ એ લાલ ચે। એવી મારી ઈચ્છા છે, ' પન્યાસજીએ સૂચના કરી.
"
‘ગુરૂદેવ ! આપની આજ્ઞા મારે શિરોધાય છે. આપ અમારે ત્યાં પધારા, દહેરાસર અને ઉપાશ્રય મારા તરફથી. થશે. ' લાડુબહેને પોતાની ભાવના દર્શાવી.
.
ન્યારાથી વિહાર કરીને પન્યાસજી મહારાજ માંડવી, કડાદ કઠાર, સાચણુ, સુરત અને નવસારી તથા સીસેાતંરા થઈને ટાંકેલ પધાર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
': ૧૬ :
જિનહિર જીવન-પ્રભા ટકા જેવા નાના ગામમાં પન્યાસજી પધાર્યા હેવાથી ગામના આબાલવૃદ્ધને આનંદ થયે. પન્યાસજીના ઉપદેશથી શ્રી લાડુબહેને દહેરાસર તથા ઉપાશ્રય માટે તેમના ટ્રસ્ટી શ્રી કાનાજી રાજાજી મારફત જૈન દહેરાસર તથા જેન ઉપાશ્રય કરાવ્યાં. ધમને ઉધોત થયા,
ટકેલથી વિહાર કરી ગણદેવી, ખાપરીયા, બીલ્લીમાર અને વલસાડ, થઈને પન્યાસજી મહારાજ પારડી પધાર્યા.
“કૃપાળુ! અમારા બગવાડા પ્રગણામાં તે અમે નામના જ જેનો છીએ. અમારા નાના ગામડાઓમાં મુનિરાજે ઓછા વિચરે છે. કોઈ સ્થિરતા તે કરતું નથી. જૈનધર્મ અને તેનું સ્વરુપ તથા ક્રિયાકાંડ વિષે અમને પણ ખાસ કાંઈ જ્ઞાન નથી તે અમારા બાળકને ધર્મના સંસ્કાર કયાંથી હાય!” અંબાચના શેઠ તારાચંદ જેતાજીએ પરિસ્થિતિ દર્શાવી.
“દયાસિંધુ! આપ અમારા બગવાડા પ્રદેશમાં પધારો અને અમારા ગામડાઓમાં રહેતા ભાઈબહેનેને ધર્મને બોધ આપી ધમમાગમાં જોડે.” શા કસ્તુરચંદ પ્રેમચંદે વિનતિ કરી.
સાહેબ મોટા શહેરોમાં તે મુનિરાજોને જગ હોય છે અને ત્યાંના શ્રાવકેને તે વ્યાખ્યાનવાણને લાભ મળ્યા જ કરે છે પણ અમારા ગામડાઓમાં તે ભલે વેપાર અને ભલું ઘર તપ-જપ-નિયમ, સમાયિક કશું જ થતું નથી. ઉ૫દેશના સિંચન વિના ધર્મસંસ્કાર કયાંથી આવે!” શા નેમચંદભાઈએ ગામકાઓની દશા જણાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
ગ્રામાહાર
: ૧૭ :
‘ ભાગ્યશાળી ! તમે જાણા છે કે હું તેા ગ્રામનુગ્રામ વિહાર કરી ગામડાઓના ભાઇ-બહેનાને ધમના આધ આપી જૈનધર્મીમાં સ્થિર કરવાના વિચારના છું અને જ્યાં જ્યાં હું જા" છું ત્યાં ત્યાં ગ્રામ પ્રજામાં ધર્મના સંસ્કાર રડું છું, તમારા ગામમાં પણ આવવાનું થશે. ભગવાડા પ્રદેશમાં તે ઘણાં કામે કરાવવાની ભાવના છે.” પન્યાસજી મહારાજે પેાતાની ભાવના વ્યક્ત કરી.
પારડીથી વિહાર કરી પન્યાસજી મહારાજ પરીયા, અમાચ, કાપલી, દેહગામ, રાંતા વગેરે નાના નાના ગામામાં થાડા થાડા દિવસેાની સ્થિરતા કરીને સુચાટ ધમાઁપદેશ આપ્યા. ગ્રામવાસીઓને ધમ રસ્તે ચઢાવ્યા. તપ-જપ-ન્નત-નિયમ દશનપૂજા-સામાયિક વગેરે ધમ કરણીનું સ્વરૂપ સમજાવી ક્રિયામાં રસ લેતા કર્યાં. ગામેગામ પન્યાસજીના ભાવભર્યાં સત્કાર થવા લાગ્યા, પૂજા-જમણવાર-વ્યાખ્યાના થવાં લાગ્યાં. જૈનધમના જયજયકાર થઇ રહ્યો. ગામડાના લેાળા-ભલા ભાઇ બહેનેા પન્યાસજીના દન માટે ટાળેટોળાં આવવા લાગ્યાં. તેઓશ્રીના અમૃત વચન સાંભળી પાતાની જાતને ધન્ય માનવા લાગ્યાં. વૃદ્ધ સ્ત્રી-પુરૂષા તે પેાતાને આંગણે પ્રભુ પધાર્યાં ’ એમ માની હર્ષિત થયા.
ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં પન્યાસજી મહારાજ વાપી પધાર્યા. વાપી જેવુ' નાનકડું' પણ કેન્દ્રસ્થ ગામ, સા ઘરની વસ્તી, અષા શ્રદ્ધાળુ અને ધમભાવવાળા પણ ધર્મના બેષ વિના સ'સ્કાર નહિં તેથી પન્યાસજીએ વાપીમાં સ્થિરતા કરી, દેવપૂજા, સામાયિક, પ્રતિક્રમણ જેવી રાજની ક્રિયાથી વંચિત એવા બધાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
: toc :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
ધર્મના ઉપદેશ આપી ધમકરણીમાં જોડયા. વાપી જેવુ` મુ`બઈના રસ્તા ઉપરનું ગામ ધમ સસ્કારી હશે તેા બગવાડા પ્રžશમાં ધર્મની સુવાસ ફેલાશે, તે દૃષ્ટિએ વાપીમાં વિશેષ સ્થિરતા કરી ધર્મભાવના ફેલાવી ઘણાં કુટુબેને ધમમાં દૃઢ કર્યાં.
બગવાડા પ્રગણાના આગેવાન દેહગામવાળા ધર્મચુસ્ત શેઠ માતીજી પન્નુમાજીના મકાનમાં ચાર મહિના સ્થિરતા કરી સચાટ ધર્મોપદેશ આપી, આખા ગામને ધમમાં જોડીને સમસ્ત મગવાડા પ્રદેશમાં વાપીને ધમય બનાવી દીધુ'. બગવાડા પ્રદે શના બધા શ્રાવકે આપણા ચરિત્રનાયકના ઘણા ભક્તિવંત થયા.
• સાહેબ ! મારે ત્યાં અમારાં મહેનના લગ્નોત્સવ છે. મારી ભાવના તે પ્રસંગે ધાર્મિક ઉત્સવ પણ કરવાની છે. અચ્છારી ગામમાં આપના પગલાંથી ધમ પ્રભાવના થશે. અમને આપના અમૃતવચનાના લાભ મળશે, ' શેઠ રાયચ'દ ગુલાખચ દે વિનતિ કરી.
'
‘રાયચ’દભાઇ ! તમે તેા ધમ શ્રદ્ધાળુ, સાધુ સેવાભિલાષી અને વ્યવહારદક્ષ છે. તમારા અચ્છારી ગામમાં તમારી સુવાસ તે એ પણ આસપાસના પ્રદેશમાં પણ તમારી પ્રતિષ્ઠા ઘણી સારી સાંભળી છે. તમારા ધમ કાર્ય માં તા આવ્યા સિવાય ચાલશે !
• કૃપાળુ ! હું તેા સંધના દાસ છું. ધમ કાર્યો અને સમાજકલ્યાણના કાર્યો તરફ મને રસ છે. મારી ભાવના તે શિક્ષણ. પ્રચારની છે. જ્યારે સર્નંગા આવશે ત્યારે તેમાં આપના આશીર્વાદ જોઈશે.’ રાયચંદભાઈએ પેાતાની ભાવના પ્રદર્શિત કરી, અારી જવાની તૈયારી ચાલતી હતી. ત્યાં ભગવાડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
ગ્રાસાહાર
sik
પ્રદેશના ૩૦૦ માણસા પન્યાસજીને વંદન કરવા આવ્યા. તે પન્યાસજી મહારાજશ્રી અચ્છારી પધારે છે તે જાણી હર્ષિત થયા.
અચ્છારીના પ્રવેશ ભાવભર્યાં હતા. શેઠ રાયચ’દભાઇએ લગ્નત્સવની સાથે અઠ્ઠાઇમહેાત્સવ-પૂજા-સ ધજમણ વગેરે આનદ પૂર્ણાંક કર્યાં. અછારીના ભાઈબહેનેાને ધર્મોપદેશ આપી ધમ શ્રદ્ધાળુ મનાવ્યા. શેઠ રાયચંદભાઇએ ખૂબ ભકિત કરી લાભ લીધેા.
• સાહેબ ! આપશ્રી અમારા ગ્રામપ્રદેશમાં ટીક્કીક ધર્મ પ્રભાવના કરાવી રહ્યા છે. અમારા સામટા ગામમાં પધારી અમને આપની સુધાભરી વાણીના લાભ આપે।.’ શેઠે ગુલામચક્રજીએ વિનતિ કરી.
કૃપાળુ ! અમે દહેરાસર તૈયાર કર્યું છે. અમારા ભાઈઓના સંપ પણ સારા છે. પ્રતિષ્ઠા કરાવવાની છે. આપ સામટા પધારી તા પ્રતિષ્ઠાના ઉત્સવ આપશ્રીની નિશ્રામાં થાય. વળી પ્રતિષ્ઠાના ઉત્સવ માટે અમે અજાગુ છીએ તે આપના માર્ગદર્શન પ્રમાણે અધી ક્રિયા થાય તેમ અમારી ભાવના છે. ' શેઠે ચુનિલાલજીએ સંઘની ભાવના રજુ કરી.
"
‘ ભાગ્યશાળી ! તમે સામટા જેવા ગામમાં દહેરાસર કરવા જે ઉત્સાહ બતાયૈા છે તે પ્રશસનીય છે, પ્રતિષ્ઠા વૈશાખમાં આવે છે તે। હુ` ખેરડી, ઘાલવડ થઇને સામટા આવવાની ઇચ્છા રાખુ છું. ' પન્યાસજીએ સમ્મતિ દર્શાવી.
સામટાના ભાઇઓની વિનતિને માન આપી પન્યાસજી મહારાજ અચ્છારીથી વિહાર કરી ખેારડી, ધેાલવડ, દાહાણું વગેરે ગામામાં ઉપદેશ આપતા આપતા સામટા પધાર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
વિનવિસરિ જીવન-પ્રજા
પ્રતિષ્ઠાના કાર્ય સંબંધી ત્યાંના શ્રાવકને માર્ગદર્શન આપ્યું. બધી જાતની તૈયારી કરાવી. સં. ૧૯૮૩ના વૈશાખમાં મંગળ મુહૂ પન્યાસજી મહારાજશ્રીના વરદ હસ્તે ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા કરાવવામાં આવી. સામટાના ભાઈ-બહેનોમાં આનંદ આનંદ છવાઈ રહ્યો.
પ્રતિષ્ઠા સમયે એક ચમત્કાર થયો. શેઠ કેસરીમલના ધર્મ પત્ની સ્થાનકવાસી ધર્મ પાળતા હતા. કેઈ કઈ વખત આપણા ચરિત્રનાયકના દર્શને જતા. દહેરાસર જવામાં તે તે પાપ માનતા હતા. એક દિવસ તેઓ વંદન કરવા આવ્યા. પન્યાસજી મહારાજશ્રીએ વીતરાગ ભગવાનનું સ્વરૂપ, મૂર્તિપૂજાના લાભ, ભગવાનની મનહર મૂર્તિના દર્શનથી આત્માની જાગૃતિ, પ્રાચીન સમયમાં પણ મૂતિઓનું વિધાન વગેરે એવી તે સચેટ શેલીમાં ઉપદેશ આપે કે શેઠ કેશરીમલજીના ધર્મપત્નીને અંતર આત્મા જાગી ઉો. ધર્મભાવના પ્રગટી ને એવી તે પ્રબળ ચિનગારી લાગી કે નૂતનશ્રાવિકા તરીકે પન્યાસજી મહારાજશ્રી પાસે પૂજાનું વ્રત લીધું એટલું જ નહિ પણ પ્રતિમાજીને પધરાવવામાં, શાંતિસ્નાત્રમાં અને સંઘજમણ વગેરે કાર્યોમાં રૂા. ૩૦૦૦) આશરે વાપર્યા. સામટાના ભાઈ–બહેને તો આ ચમકારજ લાગે, . કે પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ કરી પન્યાસજી મહારાજે સામટેથી વિહાર કરી પાલગઢ થઈને અગાસી, બેરીવલી, મલાડ, અંધેરી, શાંતાકુજ, દાદર, ભાયખલા થઈ મુંબઈ લાલબાગના ઉપાશ્રયમાં પથાય. સં. ૧૯૮૩ તથા ૧૯૮૪નાં પાંત્રીસ છત્રીસમાં ચાતુમસ મુંબઈમાં ક્ય. . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
મામે હાર
૧૧૧ ૧
ચાતુમય પછી ફરી વિહાર કર્યો. દાદર વગેરે થઈ ભાઈદર, અગાસી, દહાણું થઈને ઘાલવડ પધાર્યા.
ઘોલવડમાં જૈન મંદિર તથા ઉપાશ્રયની જોઈએ તેવી સગવડ ન હોવાથી આગેવાને ઉપદેશ આપીને બન્ને ધર્મસ્થાને સગવડવાળાં કરાવ્યા. ઘાલવડથી વિહાર કરી અચ્છારી, વાપી, બગવાડા થઈ વલસાડ પધાર્યા. વલસાડના સંઘને આગ્રહ હોવાથી ત્યાં થોડીવાર સ્થિરતા કરી, વલસાડથી નવસારી થઈને સુરત પધાર્યા, સં. ૧૯૮૫ નું સાડત્રીસમું ચાતુર્માસ સુરતમાં કર્યું.
ચાતુર્માસ પછી ગ્રામોદ્ધારની દ્રષ્ટિથી સુરત જીલ્લાના ગામડાઓમાં ફરતા ફરતા કઠોર પધાર્યા, શ્રી સંઘના આગ્રહથી સં. ૧૯૮૬ નું આડત્રીસમું ચાતુર્માસ પન્યાસજી મહારાજે કહેરમાં કર્યું. આ ચાતુમાંસમાં પન્યાસજી મહારાજ હેવાથી આસપાસના ઘણા ભાઈ બહેને પયુષણ કરવા આવ્યા હતા. પર્યુષણ બહુ આનંદપૂર્વક થયાં. ઉપજ પણ ઘણી સારી થઈ પન્યાસજી મહારાજે ચાર ચાર અને પાંચ પાંચ ઉપવાસ એક એક પારણાને આંતરે ત્રણ માસ સુધી કરીને તપશ્ચર્યાની જવલંત ભાવના પ્રદર્શિત કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
ધર્મ –ચર્ચા
( ૨૧ )
સાહેબ! આજે મુનિશ્રી ન્યાયવિજયજી અત્રે પધારે છે.’ એક ગૃહસ્થે સમાચાર આપ્યા.
"
‘અહુ આનદની વાત ! તેઓ તે શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રી વિજય ધમસૂરીજીના વિદ્વાન શિષ્યરત્ન છે. 'સ્કૃતભાષાના પ્રખર પંડિત છે. તેમની કવિત્વ શકિત પણ અજોડ છે. તેઓએ જૈન દર્શનના પણ ઘણાં સુ'દર પુસ્તકો લખ્યાં છે. તેઓ તા ન્યાર્યાવશારદ અને ન્યાયતી છે. તેમના પરિચયથી મને તા આનંદ થશે. ધમ ચર્ચાના આંનદ આવશે. પન્યાસજીએ આનંદ વ્યકત કરી.
."
''
:
- પધારો! વિદ્વાન મુનિરત્ને ન્યાયતીર્થં જી! તમારા ભાગમનથી ઘણા આનદ યયેા.’ પન્યાસજીએ ભાવભર્યો આવકાર આપ્યા.
૮ મધ્યેશ્વદ્યામિ ! પન્યાસજી મહારાજ મને આપના પરિચયથી લાભ થશે. જ્ઞાનગાદિ થશે, તમારા અનુભવા અને ગ્રામાહારની દ્રષ્ટિના લાભ મળશે,' મુનિ ન્યાયવિજયજીએ વિનય દર્શાગ્યે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
ધર્મ-ચર્ચા
ચાતુર્માસ બાદ કઠેરથી વિહાર કરી પન્યાસજી મહારાજ સાયણ પધાર્યા. સુરતથી મુનિરત્ન શ્રી ન્યાયવિજયજી પણ સાયણ આવ્યા. પન્યાસજી મહારાજ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીજીના ધમપ્રભાવના તથા સાહિત્ય પ્રચારના કાર્યથી વાકેફ હતા. તેમના શિષ્યોની વિદ્વતાથી પણ પરિચિત હતા. ન્યાયતીર્થ મુનિરત્ન શ્રી ન્યાયવિજયજીના પુસ્તકો તથા વિચારેથી વિશેષ જાણકાર હતા. સાયણમાં બન્નેનું મિલન અનુપમ હતું. બન્નેના હૃદયમાં એક બીજા પ્રત્યે ઉચ્ચ ભાવના અને મમતા હતી.
આજે પન્યાસજી મહારાજને બીજો ઉપવાસ હતા. પન્યાસજી મહારાજની દીર્ઘ તપશ્ચર્યા વિષે જાણુને ન્યાયવિજયજી મહારાજને પૂબ ભાવ થયો. કુરસદને વખત મેળવી તેઓ પન્યાસજી મહારાજ પાસે આવતા અને અનેક વાર્તાલાપ કરીને બન્ને સમયને સદુઉપયોગ કરતા,
પન્યાસજીએ આઠમનું પારણું કર્યું. મુનિશ્રી ન્યાયવિજ્ય પણ ફુરસદ લઈને આવ્યા.
“સદ્ભાગ્યે આપણે નાના એવા ગામમાં મળ્યા છીએ. અહીં શહેર જેટલી ધમાલ કે બીજી પ્રવૃત્તિ નથી. તમે છે ન્યાયતીર્થ, ન્યાય વિશારદ અને વિદ્વાન. આપણે ડી ધર્મચર્ચા કરીએ. તેમાંથી ઘણું જાણવાનું મળશે.પન્યાસજીએ વાતની શરૂઆત કરી. - “મહારાજશ્રી! હું ન્યાયતીર્થ છું, પણ તમારા જેટલે અનુભવ મને કયાં છે! આપ તે પૂજ્યપાદુ મોહનલાલજી મહારાજના ગાઢ સંપર્કમાં આવ્યા છે. તેમને પુણ્ય પ્રભાવ પ્રસિદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
જિત્રાહિરિ જીવન-પ્રભા
છે. તમે પણ શાસ્ત્રના જાણકાર છે. છતાં વિચાર વિનિમય કરવાથી લાભ જ થશે.” ન્યાયવિજયજીએ સંમતિ દર્શાવી. | પછી તે દસ દિવસ સુધી જ્ઞાનગોષ્ઠિ ચાલી. સાચું સ્વામીવાત્સલ્ય માત્ર જમણવારમાં નહિ પણ સ્વામી ભાઈઓને પિતાના જ આપ્તજને ગણી તેઓને ઉદ્યોગ ધંધે લગાડવા જોઈએ. દાનમાં સુપાત્રદાન અને કુપાત્રદાનની પણ ચર્ચા થઈ. ઉપધાન પ્રવૃત્તિ હિતકારી છે પણ તેમાં શાંતિપૂર્વક ક્રિયા થવી જોઈએ. ઉપધાનનું રહસ્ય સમજાવવું જોઈએ અને તેની પાછળ ઓછામાં ઓછો ખર્ચ થવો જોઈએ જેથી સામાન્ય સ્થિતિને ભાવિક માણસ પણ ઉપધાન તપનો લાભ લઈ શકે. આસ્તિક નાસ્તિક વિષે પણ રસપ્રદ ચર્ચા થઈ અને જૈન સમાજની પરિસ્થિતિ તથા નાના નાના મતભેદમાંથી ઉભા થતા વિખવાદે વિશે પણ ચર્ચાઓ થઈ. આ બાબતમાં બન્ને મુનિરાજેએ તટસ્થ દષ્ટિએ એ વિચાર દર્શાવ્યું કે જ્યારે કોઈ પણ પ્રકારને મતભેદ ઉભું થાય ત્યારે પરસ્પર મળી એક-બીજાની દષ્ટિ સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તે સંતોષકારક નીવેડો આવે અને કુસંપના બીજ ન વવાય. કોઈ પણ બાબતમાં સમાધાનવૃત્તિ મુખ્ય રહેવી જોઈએ, પણ સમાજના કમનસીબે હમણા હમણા મતભેદ વધતા જાય છે એટલું જ નહિ પણ એક બીજાને ઉતારી પાડવાની પ્રવૃત્તિ થાય છે તે કોઈ પણ રીતે ઈષ્ટ નથી. જૈન સમાજના શાણા અને ડાહ્યા અગ્રેસરોએ આ બાબતમાં બન્ને પક્ષેનું સમાધાન કરાવવું જ જોઈએ. જૈન સમાજને આ શોભે નહિ. આ અને આવા બીજા અનેક વિચાર બન્ને મુનિવરોએ કર્યા અને દસ દિવસ સુધી ધર્મચર્ચામાં રસપૂર્વક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
ધર્મ-ચચી
= ૧૧૫ :
ભાગ લઈ અનેક દષ્ટિ બિંદુએથી વિચારણા કરી. દેવદ્રવ્યભવનની બેલીનું દ્રવ્ય તથા ઉપધાનમાં માળ વગેરેનું દ્રવ્ય વગેરે વિષે પણ સ્પષ્ટતાથી ચચોઓ થઈ અને તેમાં મુનિ રત્ન શ્રી ન્યાયવિજયજીએ નવી જ વિચારસરણી રજુ કરી. આ ધર્મચર્ચા આપણું ચરિત્રનાયકને તે ઘણી ઉપયોગી થઈ પડી. - આજ પચ્ચીસ વર્ષે પણ જૈન સમાજની એ જ દશા જોઈને ખેદ થાય છે. પ્રમાણિક મતભેદે તે હોય પણ મતભેદને ઉકેલ થવું જોઈએ. તેમાંથી ડાહ્યા પુરૂએ સમાધાનને માર્ગ શોધ જ જોઈએ. જૈન સમાજ જે શિષ્ટ અને પ્રતિષ્ઠિત સમાજ તે કે પ્રગતિશીલ અને સમુન્નત હેય? આપણા ધર્મના ઝગડાઓએ આપણે સમાજને છિન્ન ભિન્ન કરી નાખે છે. સમાજના પુનર્વિધાન કે નવસર્જન માટે તે કોઈને વિચાર સરખો નથી તે આપણું કમનસીબી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
કલ્યાણકારી કામો
મથ્થણ વધામિ!' ગુલાબચંદ લલ્લુભાઈ ભેસ્તાનવાળાએ વંદણા કરી.
ધર્મલાભ! તમારી સાધુ મુનિરાજે પ્રત્યેની અનન્ય ભકિત વિષે જાણીને અત્યંત આનંદ થાય છે. શું સમાચાર છે, પન્યાસજીએ પ્રશ્ન કર્યો.
સાહેબ! અમારા ગામમાં સુરતના ભાવિક ગૃહસ્થાએ ઉપાશ્રય તે બંધાવી આપે પણ દેખરેખની ખામીને લીધે કામ કાચુ રહ્યું છે અને દિવાલોમાં ફાટ પડી છે. તેને હમણાં સુધારી લેવામાં આવે તે તે ઠીક છે, નહિ તે ચોમાસામાં મુશ્કેલી રહેશે. સાધુ મુનિરાજને પણ ઉતારી નહિ શકાય.” ગુલાબચંદભાઈએ પરિસ્થિતિ જણાવી.
તમારી વાત સાચી છે. પણ તેમાં ખર્ચ કેટલે છે!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
કલ્યાણકારી કામા
: ૧૧૭ :
‘ગુરૂદેવ ! ચામાસા પહેલાં તેને સુધારી લેવામાં આવે તે તા તા ૧૦૦૦ રૂપીયામાં કામ થઇ જશે પણ જો ચામાસું જવા દેવામાં આવશે તે તે પછી પાંચેક હજાર જોઇશે.’
• મસ્થેણ વંદ્યામિ !’ઝવેરભાઈ નગીનદાસે વંદણા કરી.
(
ધર્મ લાભ ! કઠોરમાં તે મધા સુખશાંતિમાં છે ને!'
‘ગુરૂદેવ ! આપની કૃપાથી સુખશાંતિ છે. આપના પ્રતાપે આનદમ'ગળ છે. આપશ્રીના પુણ્ય પ્રભાવને અમે બધા યાદ કરીએ છીએ. કઠારના એ દિવસે તે ભારે આનંદ અને ઉત્સવના હતા. મારા સરખું કામકાજ ફરમાવેા.' કઠારવાળા ઝવેરભાઈએ વિનંતિ કરી.
ઝવેરભાઇ તમે તેા ભાગ્યશાળી છે. તપ, જપ અને ધર્મક્રિયામાં તમે શ્રદ્ધાવાન છે. તમારી કમાઇના તમે તા પ્રસંગે પ્રસ ંગે સ ્ઉપયોગ કરી છે. તમે ઠીક સમયસર આવી પહોંચ્યા છે. ’
"
‘ગુરૂદેવ ! આજ્ઞા ફરમાવા, મારી લક્ષ્મીના સદૂઉપયેગ ધમકાર્યમાં થાય એવાં મારા ભાગ્ય કયાંથી??
'
ઝવેરભાઈ ! આ ગુલાખચભાઇ ભેસ્તાનના ધર્મનિષ્ટ આગેવાન છે. તેમના ભેસ્તાન ગામમાં ઉપાશ્રય તે સુરતના ભાઇઓએ કરાવી આપ્યા છે પણ પૂરી દેખરેખ ન રહેવાથી દીવાલામાં ચીરાડા પડી છે. જો ચામાસા પહેલાં તેને સુષારી લેવામાં આવે તે ઓછા ખર્ચમાં થાય અને ચામાસામાં સાધુ મુનિરાજ પણ રહી શકે.' પન્યાસજીએ પ્રેરણા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
જનકસિરિ જીવન-પ્રભા
“સાહેબ! તે માટે મારા તરફથી રૂ. ૧૦૦૦ આપીશ. બસે પાંચસે વધારે જોઈશે તે પણ આપીશ.”
ધન્ય છે તમારી ભાવના ! હમણું તે રૂ. ૧૦૦૦ થી કામ બની જશે પણ જરૂર હશે તે તમને ગુલાબચંદભાઈ જણાવશે. તમે હવે જઈને ઉપાશ્રય સુધારવાની તૈયારી કરો. ઋણાનુબંધ આનું નામ તમારું આવવું અને શ્રી ઝવેરભાઈની લક્ષમીને સદુઉપયોગ થ તે કે જોગાનુજોગ થયે કહેવાય? ધર્મ ઉદ્યોતના કામો આ રીતે થતાં જ રહે છે.” પન્યાસજીએ સતેષ પ્રગટ કર્યો.
સાહેબ! આપ સાહેબના પુણ્ય પ્રભાવથી જ આ બધાં કાર્યો થાય છે. આપશ્રી જ્યાં જ્યાં પધારે છે ત્યાં ત્યાં આબાલવૃદ્ધમાં ધર્મભાવના પ્રગટે છે અને ગામેગામ મંદિર, ઉપાશ્રય, ઉત્સ થઈ રહ્યા છે. આસપાસના બધાં ગામોમાં જનધમની કેવી પ્રભાવના થઈ રહી છે!” બન્નેએ કલ્યાણકારી કા વિષે હકીક્ત દર્શાવી.
ભાગ્યશાળી! તમે તે જાણે છે. ગામડાઓની ભેળીભાળી પ્રજામાં ધમ શ્રદ્ધાના બીજ વવાશે તે જૈનધર્મને
જ્યજયકાર થશે. શહેર કરતાં ગ્રામ પ્રદેશમાં વિચારવામાં મને આનંદ આવે છે. તમારા જેવા ભાગ્યશાળીઓના આત્મામાં ધમને પ્રકાશ થાય તે અમારે બીજું શું જોઈએ !” પન્યા. સજીએ ગ્રામપ્રદેશમાં કાર્ય કરવાના લાભ દર્શાવ્યા.
શ્રી ઝવેરભાઈની સહાયતાથી ભેસ્તાનને ઉપાશ્રય સુધારીને મજબૂત કરવામાં આવ્યોસુરતથી વિહાર કરી ખરોલી, નવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
કલ્યાણકારી કામે
: ૧૧ ? સારી, અમલસાડ, બીલીમોરા, ગણદેવી, વલસાડ, પારડી, બગવાડા, વાપી, ઉમ્મરગામ અને ઘેલવડ થઈને પન્યાસજી મહારાજ દાહરણ પધાર્યા. દહાણુના શ્રીસંઘે ભાવભીનું સ્વાગત કર્યું. સં. ૧૯૮૭ નું ઓગણચાલીસમું ચાતુર્માસ પન્યાસજીએ દહાણુમાં કર્યું,
દહાણુના બે કુરિવાજો વિષે પન્યાસજીએ ખૂબ સાંભળ્યું હતું. આજે અષ્ટમી હતી. વ્યાખ્યાનમાં દહાણુના બધા આગેવાને ઉપરાંત આસપાસના ઘણા ભાઈ–બહેને પર્યુષણું કરવા આવ્યા હતા. મહારાજશ્રીએ પિરસી ભણાવી, બહેને એ પન્યાસજીની વાણીને લાભ લેવા તથા પર્વાધિરાજ પર્યુષણ પર્વ રૂડી રીતે ઉજવવાની ગહુંલી સંભળાવી. પચ્ચખાણે આપ્યાં અને પછી જણાવ્યું.
ભાગ્યશાળીઓ, દહાણુની દિન-પ્રતિદિન ઉન્નતિ જોવામાં આવે છે, પદયથી તથા ધર્મ શ્રદ્ધાથી તમે બધા સુખી છે, પણ તમારામાં જે બે કુરિવાજે છે તે નાબૂદ થવા જોઈએ. લગ્ન પ્રસંગે હજારોની પહેરામણ આપવાનો રિવાજ તે કઈ રીતે ઈષ્ટ નથી. દરેકની સ્થિતિ સરખી નથી હોતી. શ્રીમંતને લીધે બીજા સાધારણ સ્થિતિના માણસને ઘણું સહન કરવું પડે છે. દીકરી-જમાઈને તે આપવું હોય તેટલું ગમે ત્યારે આપી શકાય છે, પણ લગ્ન પ્રસંગે આપવાનો રિવાજ બંધ જોઈએ જેથી સ્વામીભાઈ સુખેથી રોટલે રળી શકે અને ધર્મ સાધનમાં તૈયાર રહે, વળી યુવાને પણ પૈસાના મહમાં તણુઈને માત્ર લક્ષમી મેળવવાની લાલસા રાખે તે કઈ રીતે ઈરછવા જોગ નથી. બીજી બેટી પ્રથા મરણ પાછળ થી ખીચડીને રિવાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
: ૧૨:
જિનદ્ધિસૂરિ જીવન-પ્રભા
નિંદનીય છે. શ્રીમંત તે ગમે તે ખર્ચ કરે પણ સાધારણ વર્ગની શું સ્થિતિ ! એક તે ઘરનું માણસ જાય અને બીજી તરફ ત્રણ-ત્રણ છ-છ મહિના સુધી મહેમાનેને ઘી ખીચડી ખવરાવવી પડે તેમાં મધ્યમવર્ગને ઘણું જ સહેવું પડે છે. તમે તે જાણે છે મધ્યમવર્ગના ભાઈઓને પિતાની સ્ત્રીના દાગીને વેચીને કે ઘર ગિરવી મૂકીને મરણ પાછળ જમણ કરવું પડે છે. આ બંને પ્રથા મધ્યમવર્ગ માટે અત્યંત હાનીકર છે. તે સદંતર બંધ થવી જ જોઈએ તેમાં તમારું-તમારા સ્વામી ભાઈઓનું, તમારા દહાણુનું અને સૌનું કલ્યાણ છે.”
આ પ્રવચનની જાદુઈ અસર થઈ. તે જ વખતે પંદર વીસ ગામના આગેવાનોએ બંનેમાં સુધારો કરવા વચન આપ્યાં. આ તે એક ચમત્કાર થયો. આબાલવૃદ્ધમાં આનંદ આનંદ ફેલાઈ રહ્યો.
પર્યુષણ પર્વમાં દહાણુના શ્રી સંઘે કુમકુમ પત્રિકા કાઢી ને આસપાસના જૈન ભાઈઓને નિમંત્રણ મોકલ્યાં અને પન્યાસ
ની વ્યાખ્યાન વાણને લાભ લેવાની દષ્ટિએ આસપાસના ઘણા કુટુંબે પર્યુષણ કરવા દહાણુ આવ્યા હતા. દાહાણુના સંઘ તરફથી મોટું રસોડું ખેલવામાં આવ્યું અને પંદર દિવસ સુધી હજાર હજાર માણસની સ્વામીભક્તિ દહાણુના
શ્રી સંઘે આનંદપૂર્વક કરી હતી. આ સેવા કાર્યમાં શેઠ ધનરાજજી ઘેવરચંદજી, પુનમચંદજી ચુનિલાલજી, છગનમલજી, મીશ્રીમલજી, નગરશેઠ મીશ્રીમલજી બથરા, ફાજમલજી મોટાજી, ગુલાબચંદજી બાથરા અને શેઠ તારાચંદજી વગેરે આગેવાનોએ સારે એ લાભ લીધું હતું. કાર્તકી પુનમે દહાણુ શહેરથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
કલ્યાણકારી કામ
: વેર :
વિહાર કરી પન્યાસજી મહારાજ દહાણુ સ્ટેશન પધાર્યા. ત્યાં સામટા બંદરવાળા ધર્મનિષ્ઠ શેઠ હરખચંદજી લમીચંદજી તરફથી માટે મંડપ તૈયાર કરાવી તેમાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થને નવીન સુંદર પટ્ટ બાંધવામાં આવ્યું. દાહ ણુમાં પટ્ટ બાંધવાને રિવાજ હતું નહિ, પણ પન્યાસજી મહારાજશ્રીની પ્રેરણાથી પટ્ટના દર્શનની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. આસપાસના ગામના ઘણા ભાઈઓ-બહેને પટ્ટના દર્શને આવ્યા હતા. પૂજા તથા સ્વામીવાત્સલ્ય પણ કરવામાં આવ્યા હતાં. દહાણુથી વિહાર કરી ઘેલવડથી બેરડી પધાર્યા. બોરડીમાં ઉપાશ્રયનું કામ અટકી પડયું હતું. પન્યાસજી મહારાજે ઉપદેશ આપી. રૂા. ૨૦૦૦) ભેગા કરાવ્યા અને ઉપાશ્રયનું કામ પૂરું કરાવ્યું. બેરડીથી વિહાર કરી ફણસાવાળા શેઠ અમરચંદજી મૂલચંદજી છાજેડના નવા બંગલામાં પૂજા ભણાવીને સ્વામીવાત્સલ્ય થયું. ફણસા પધાર્યા. ફણસામાં ઘર દહેરાસર શેઠ ગંભીરમલ છાજેડના મકાનમાં હતું પણ ઉપાશ્રયની વ્યવસ્થા નહતી. પન્યાસજીએ ઉપાશ્રય માટે પ્રેરણા કરી. અમરચંદજી છાજેડે વિનતિ કરી કે –
ગુરૂદેવ ! ઉપાશ્રયને લાભ શ્રીસંઘ મને આપે. હું ઉપાશ્રય અને દહેરાસર બને કરાવી આપીશ. મારી ભાવના પૂર્ણ કરે.” - શ્રી સંઘે ધન્યવાદ સાથે અમરચંદજી છાજેડની વિનતિ સ્વીકારી, અને બે માળનું મકાન તૈયાર કરવામાં આવ્યું. ફણસાથી વિહાર કરી પન્યાસજી વાપી પધાર્યા. વાપીના શ્રીસંઘે ભાવભીનું સ્વાગત કર્યું. પન્યાસજી મહારાજ દહાણુ હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
: ૨૨ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
ત્યારે વાપીના શ્રી મગનીરામ વંદ્યનાથે ગયેલા. તેમની તબીયત નરમ રહેતી હતી. તેમણે મહારાજશ્રીને પૂછ્યું. કે મને કોઇ એવી તપશ્ચર્યા મતાવા કે મને મારા તન-મનની શાંતિ મળે. પન્યાસજી તે। દીર્ઘ તપસ્વી. તેમણે તે ૮૧ આયંબિલની દીર્ઘતપશ્ચર્યાની વાત શેઠ મગનીરામજીને કહી અને જણાવ્યુ' કે મને તે આયખીલની તપશ્ચર્યામાં સપૂર્ણ શ્રદ્ધા છે. તમે પણ શ્રદ્ધા રાખા અને આયખીલની તપશ્ર્ચર્યો કરી જુએ. તમને તનની તે મનની તે શાંતિ રહેશે. પણુ અધિષ્ઠાયક દેવની કૃપા અને નવપદજીના પ્રભાવથી ધનની પણ વૃદ્ધિ થશે. પન્યાસજી જેવા દીર્ઘ તપસ્વી, પુણ્યપ્રભાવક તથા વચનસિદ્ધ ગુરૂવર્યના વચનમાં શ્રદ્ધા તા હતી જ અને શરીરની શકિત નહાતી છતાં શ્રદ્ધાપૂર્વક ૮૧ આય'બિલના નિ ય કર્યાં અને ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી. પન્યાસજી વાપીમાં પધાર્યા ત્યારે તપશ્ચર્યાં ચાલતી હતી તે જોઇને પન્યાસજીને આનદ થયા. પન્યાસજી મહારાજને તપશ્ચર્યાંના પારણા સુધી વાપીમાં સ્થિરતા કરવા અને ગુરૂદેવના મ'ગળ હસ્તે પારણુ કરવા શેઠ મગનીરામે અભિગ્રહ લીધા, પન્યાસજીએ વાપીમાં સ્થિરતા કરી.
શેઠ મગનરામજીની ૮૧ આયબિલની તપશ્ચર્યા પૂર્ણ થઈ. તપશ્ચર્યામાં હંમેશાં પન્યાસજીના વ’નાથે શેઠ મગનરામજી જતા, પૂજા ભાવપૂર્વક કરતા, વ્યાખ્યાન સાંભળતા અને શાંતિપૂર્વક ઘેર નાકારવાળી ગણુતા. પન્યાસજીના મંગળ આશીર્વાદથી નિર્વિઘ્ને તપશ્ચર્યા પૂરી થઈ. પારણાના દિવસ આવી પહેાંચે. પન્યાસજી મહારાજને ભાવપૂર્વક ઘેર પગલાં કરાવ્યા. આહારપાણી પેાતે જાતે વહેારાવ્યા. કપડાં તથા કામળ પણ ગ્રહેપૂર્વક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
કલ્યાણકારી કામ
: ૧૨૩ :
વહેારાવ્યાં. આન’દઉલ્લાસથી પારણું કર્યું. રાગ તે શરીરમાંથી નિમૂળ થઈ ગયા. મન પણ શાંત, સયમી અને પ્રફુલ્ર રહેવા લાગ્યું, અધિષ્ઠાયકની કૃપાથી વ્યાપારમાં પણ લાભ થયા. ખપેારના ખારવ્રતની પૂજા ઠાઠમાઠથી ભણુાવવામાં આવી. પન્યાસજીના આશીર્વાદ ફળ્યા. વાપી અને આસપાસના ગ્રામપ્રદેશમાં આ દીધ તપશ્ચર્યાં અને પન્યાસજીના પુણ્યપ્રભાવની પ્રશ'સા થવા લાગી.
વાપીથી વિહાર કરી દહેગામ થઈ પન્યાસજી દાદરા પધાર્યા. શેડ નેમીચન્દ્રજી તથા શેઠ”ફુલચંદજી તરફથી પૂજા ભડ્ડાવવામાં આવી તથા સ્વામીવત્સલા થયા. પન્યાસજીના વ્યાખ્યાનમાં જૈનો તેમજ જૈનેતર પણ આવતા હતા. એક દિવસ ફીર'ગી લેાકાના મગુરૂ પાતાના સમુદાય સાથે ધમાઁચર્ચા માટે પન્યાસજી પાસે આવ્યા. એક કલાક સુધી ઇશ્વર, ક, પુણ્યપાપ, મૂર્તિપૂજા, સ્વગ, તીર્થંકરા તથા નવતત્વા અને જીવવિચાર વિષે રસપ્રદ ચર્ચા થઇ. પન્યાસજીએ સરળતાથી જૈન તત્વજ્ઞાન સમજાયુ. ફીરગીના ધમગુરૂને ખૂબ આનંદ થયેા. જૈનધમ ના સિદ્ધાંતથી તેમને ઘણું ઘણું જાણવાનું મળ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
N
ક
-
દાદાસાહેબની દેરીઓને જીર્ણોદ્ધાર
(૨૩)
મથ્થણવામિ ! અંભેટીના શેઠ ચીમનલાલ નાનચંદ તથા શેઠ કેશવલાલભાઈ અને મરોલીવાળા શેઠ ચીમનાજી વગેરેએ વંદણા કરી.”
ધર્મલાભ !” પન્યાસજીએ ધર્મલાભ આપ્યો.
સાહેબ ! આપે તે આ ગ્રામ પ્રદેશોમાં ઘણું ઘણું કલ્યાણ કામો કર્યા. જૈનશાસનની પ્રભાવના ઘણી થઈ. શેઠ મગનીરામજીની ૮૧ આયંબિલની તપશ્ચર્યા અને તેની પૂર્ણહતી અને ઉત્સવ વગેરે વિષે જાણીને તો બધાને આશ્ચર્ય થયું.” કેશવલાલ ભાઈએ ગ્રામ પ્રદેશોના કલ્યાણ કામો વિષે પ્રશંસા કરી.
ભાઈ ! હું તે નિમિત્ત માત્ર છું. ધર્મના કાર્યો શાસનદેવની કૃપાથી નિવિદને થતાં જ રહે છે. તમે તે જાણે છે મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
દાદાસાહેબની દેરીઓને જીર્ણોદ્ધાર
૧૨૫ :
ગ્રામપ્રદેશમાં વિચરવાને અને ગામડાના ભેળા ભલા ભાઈબહેનમાં ધર્મને દીપ પ્રગટાવી તેમનામાં શ્રદ્ધા અને ધર્મ સંસ્કાર દ્રઢ કરવા તરફ વિશેષ પ્રેમ છે. તપશ્ચર્યા તે તન-મનધનના કલ્યાણ માટેનું મહાવ્રત છે.” પન્યાસજીએ તપશ્ચર્યાને મહિમા દર્શાવ્યો.
“ગુરૂદેવ ! કૃપા કરી મરેલી પધારે. મરોલી તે આપે જોયું છે. કેવું મજાનું નાનકડું ગામ છે ! શ્રદ્ધા પણ સારી છે. મંદિર તે છે, પણ ઘર દહેરાસર માત્ર છે. અમારી ભાવના સ્ટેશન ઉપર સુંદર જૈન મંદિર અને ઉપાશ્રય કરવાની છે. આપશ્રી પધારો તે અમારી ભાવના મૂત્તિમંત થાય.”મરોલીના શેઠ ચીમનાજીએ વિનંતિ કરી.
“ભાગ્યશાળી ! મરેલી જેવા નાનકડા રૂપાળા ગામમાં જૈન મંદિર તે જોઈએ. સાધુ સાધ્વીના વિહારનું તે સ્થળ છે. તમારી ભાવના જરૂર ફળશે, હું બગવાડા, વલસાડ, બીલીમોરા. નવસારી થઈ મરોલી આવીશ. તમે પ્રાથમિક વિચારણા કરી રાખશે.” પન્યાસજીએ સંમતિ આપી.
પન્યાસજી દાદરાથી વિહાર કરી વાપી, બગવાડા, વલસાડ વગેરે થઈ મરોલી પધાર્યા મરોલીમાં સંઘે ભાવભીનું સ્વાગત કર્યું. સંઘના આબાલવૃદ્ધમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. પન્યાસજીએ વ્યાખ્યાનમાં જૈનમન્દિર તથા ઉપાશ્રય માટે પ્રેરણા કરી અને તુરત જ વાણીનું જાદુ થયું. અંભેટીવાળા ગુરૂભક્ત શેઠ ચીમનલાલે પોતાના જીનની જગ્યામાંથી થોડી જગ્યા મફત કાઢી આપી. ટીપ પણ સારી ભરાઈ ગઈ. બે માળનું મનોહર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
• ૧૨} :
જિનાદિસૂરિ જીવન પ્રભા
મકાન તૈયાર થયું. નીચેના ભાગમાં ઉપાશ્રય રાખવામાં આવ્યા. ઉપાશ્રય માટે નટાદવાળા શેઠ પાનાં ખેતાજીએ ઉદારતાથી રૂા. ૬૦૦૦ આપ્યા. માળ પર મંદિર રાખવામાં આવ્યું. જૈનમન્દિર અને ઉપાશ્રય થવાથી મરાલીની શૈાભા પણ વધી. સાધુ સાધ્વીઓ માટે સુદર વિશ્રામ સ્થાન અન્યુ. માલીમાં જૈનટુ' વધ્યાં. દુકાના પશુ ૬૦-૬૫ થઈ. બધા કુટુએ ધર્મ પ્રતાપે સુખી છે.
‘કૃપાસિંધુ ! આપશ્રીના પુણ્ય પ્રભાવથી અને પ્રેરણાથી રૂા. ૩૦૦૦૦, ત્રીસ હજારનુ' જે ફંડ દાદાસાહેબાની કેરીઓના જીર્ણોદ્ધાર માટે થયુ હતું. તે પ્રમાણે 'ભાતની જીણુ શીણુ થયેલી દાદાવાડી તથા દાદાસાહેબેની દેરીએના જીર્ણોદ્ધાર થઈ ગયેા છે. ' ખ'ભાતના ભોગીલાલ મગનલાલે પન્યાસજીને હકીકત કહી.
‘ ભેગીલાલભાઈ ! હું વિચાર જ કરતા હતા કે અહીંથી ખંભાત થઈને પછી આગળ જવું. મને દાદાસાહેબની દેરીએની ચિ'તા હતી જ, છોદ્ધાર શરૂ થવાની વાત જાણી હતી, પણ કામ કયાંસુધી પહોંચ્યું તેના ખ્યાલ નહાતા. હવે તમારી વાતથી સતાષ થયા.’ પન્યાસજીએ સાષ વ્યક્ત કર્યો.
સાહેબ! મને મન સાક્ષી. આપે ખંભાત યાદ કર્યુ અને હું આવી પહોંચે. દાદાવાડી તથા ત્રણે દાદાસાહેબાની દેરીએ ઘણી મનાહેર થઇ તૈયાર છે. આપશ્રી 'ભાત પધારા અને પ્રતિષ્ઠા કરાવા તા દાદાગુરૂને જયજયકાર થઈ જાય, ' શેઠ સેાગીલાલભાઈએ વિનંતિ કરી.
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
દાદાસાહેબની દેરીઓને આહાર
૧૨૭
- સૂરતથી ખંભાત તરફ વિહાર કર્યો. ભરૂચ, સમી, જમ્મુસર, કાવી તીર્થ થઈ સારોદને આરે થઈ પન્યાસજી મહારાજ રાજ પધાર્યા. ખંભાતની પાંચે જ્ઞાતિને સમુદાય ત્યાં આવી પહે. શેઠ ભેગીલાલભાઈ તરફથી પૂજા ભણાવવામાં આવી તથા સ્વામીવાત્સલ્ય કરવામાં આવ્યું. બીજે દિવસે શકરપુરામાં ચીંતામણી પાર્શ્વનાથના દર્શન કરીને શહેરમાં પધાર્યા. શ્રીસંઘે ભાવભીનું સ્વાગત કર્યું. ખંભાતની પાંચે જ્ઞાતિના આગેવાની હાજરીથી સામૈયું ઘણું જ દીપી રહ્યું. શ્રી ચિન્તામણી પાર્શ્વ નાથના દર્શન કરી માણેકકના ઉપાશ્રયે પન્યાસજી મહારાજ પધાર્યા. માંગલિક સંભળાવ્યા બાદ ગુરૂભકત શેઠ ભેગીલાલભાઈએ પ્રભાવના કરી. ખંભાતના આબાલવૃદ્ધમાં આનંદ આનંદ છવાઈ રહ્યો.
પ્રતિષ્ઠાની તૈયારી થવા લાગી. શેઠ છોટાલાલભાઈ મગનલાલ નાણાવટીએ સં. ૧૯૮૮ ના જેઠ સુદી ૧ થી અઠ્ઠાઈમોત્સવ શરૂ કર્યો. જળ જાત્રા વગેરે વરઘેડા ઠાઠમાઠથી કાઢવામાં આવ્યા. હમેશાં વિધ વિધ પ્રકારની પૂજા ભણાવવામાં આવતી. રાત્રે ભાવનાઓમાં સંગીત વિશારદે ને એ તે જલસે જામતો કે તે સાંભળવા માનવ મેદની ઉમટી પડતી. મહત્સવને છેલ્લે દિવસે દાદાવાડીમાં જગત વિખ્યાત કલિકાલ કલ્પતરૂ જાગતી
ત સમા, ભકતજનેના પ્યારા, હાજરાહજૂર વડા દાદાશ્રી યુગપ્રધાન શ્રી જીનદત્તસૂરિ, મણિધારી શ્રી જીનચંદ્રસૂરિ, પુણ્ય પ્રભાવક શ્રી જીનકુશલસૂરિ આદિ દાદા ગુરૂઓની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક કરવામાં આવી. આ પ્રતિષ્ઠા ઉત્સવ જેવા માટે ખંભાતના હજારો ભાઈ–બહેને ઉમટી આવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
જ૨૮
જિનસાહિરિ જીવન-પ્રભા
પાસજી મહારાજે આનંદ ઉલ્લાસપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. દાદાગુરૂઓને જય જયકાર થઈ રહ્યો.
મહોત્સવને છેલ્લે દિવસે નાણાવટીભાઈઓ તરફથી સંઘ જમણ કરવામાં આવ્યું. શ્રી સંઘના આગ્રહથી પન્યાસજી મહારાજનું સં. ૧૯૮૮ નું ચાલીશમું ચાતુમસ ખંભાતમાં માણેકચોકના ઉપાશ્રયમાં થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
S
" .
. list writtitutine
-.
.
.
'
''y" iા
સ
પ્રવીણ
શ્રી માણીભદ્રવીરની દેરીને જદ્ધાર
(૨૪) ગુરૂદેવ! માતર તીર્થના સાચાદેવ શ્રી સુમતિનાથ ભગવાનના બાવન છનાલયની યાત્રાએ જવા અમારી ભાવના છે. આપશ્રી પધારો તે યાત્રાને આનંદ આવે. કેટલાક ભાઈએ વિનતિ કરી.
ભાઈ! મારી પણ ભાવના ઘણા સમયથી સાચાવની યાત્રા કરવાની છે. તમે બધા આવતા છે તે વિશેષ આનંદકારી. કરે તૈયારી.” પન્યાસજીએ સંમતિ દર્શાવી.
સાહેબ! માતર પાસે સોજીત્રામાં એક ઉપાશ્રયમાં પૂ." ચાર્યના હરતે બાવન વીરમાં મુખ્ય ગણાતા શાસનરક્ષક શ્રી જાણીભદ્રવીરની સ્થાપના થયેલી છે. તે ચમત્કારી છે. એક ગૃહસ્થ વરમાણીભદ્ર વિષે વાત કરી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
: ૧૦
જિનધિરિ જીવન-પ્રભા
માતર સાચાદેવની યાત્રા કરી આપણે જરૂર સેજીત્રા જઈ શાસનરક્ષક વીર માણીભદ્રના દર્શન કરીશું.” પન્યાસજીએ જીજ્ઞાસા દર્શાવી.
ચાતુમસ આર. શ્રાવક શ્રાવિકાના બહેળા સમુદાય સાથે પન્યાસજી માતર પધાર્યા. માતરમાં સાચાદેવ શ્રી સુમતિનાથ ભગવાનની અલૌકિક મૂર્તિના દર્શન કરી આનંદ અનુભવે. બાવન જીનાલયના મનહર દહેરાસરજી માતર જેવા નાનકડા ગામમાં જોઈને પ્રાચીન નગરની ઝાંખી થઈ. સાચાદેવને જેનો ઉપરાંત હિંદુ મુસલમાન બધા માને છે અને મેળા પ્રસંગે તે અઢારે આલમ સાચાદેવના દર્શન કરી પાવન થાય છે. આખા સંઘે માતરમાં ખૂબ આનંદ અનુભવ્યો-પૂજા ભણાવવામાં આવી. સંઘ જમણ થયું અને આનંદ આનંદ થઈ રહ્યો. " માતરથી કેટલાક ભાઈઓ પન્યાસજી સાથે સોજીત્રા માણિભદ્રવીરના દર્શને ગયા. પન્યાસજી તે પૂર્વાચાર્યના હેતે પ્રતિષ્ઠિત થયેલી, બાવનવીરમાં પ્રમુખ શાસન રક્ષક શ્રી માણીભદ્રવીરની ચમત્કારી પ્રતિમાના દર્શન કરી મુગ્ધ થયા. તેઓ તે ત્યાં ધ્યાનમાં બેસી ગયા, શ્રી માણીભદ્રવીરનું ધ્યાન ધરવા લાગ્યા. ઉપાશ્રયમાં અજબ શાંતિ હતી. પન્યાસ ધ્યાનમાં લીન હતા, ધ્યાનમાં જ ગેબી અવાજ સંભળાયો. અહીંથી ખંભાત પધારો, ત્યાં માણેકચોકના ઉપાશ્રયમાં ચમકારી માણીભદ્રવીરની દેરીને જીર્ણોદ્ધાર કરે.” આ અવાજ સાંભળી પન્યાસજી આશ્ચર્ય ચકિત થઈ ગયા. માણેકચોકના ઉપાશ્રયમાં તે પિતે ચાતુર્માસ કરેલું પણ તે વખતે કશો વિચાર આ જીર્ણ દેરી માટે આવે નહિ અને આ પ્રાચીન મૂતિ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
શ્રી માણીભદ્રવીરની દેરીના છીદ્ધાર
: ૧૧ :
પન્યાસજીને સ ંદેશ આપ્યા તે જાણીને પન્યાસજીના આત્મા ખૂબ પ્રસન્ન થયા. ધ્યાનમાંથી જ્યારે તે ઉઠ્યા ત્યારે શ્રી માણીભદ્રની સ્મૃતિ તેજસ્વી જણાવા લાગી. પોતાના અંતરમાં પણ પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો. આવી ચમત્કારી પ્રાચીન મૂર્તિથી પન્યાસજીના આત્મામાં આન'ની લહેરે લહેરાણી. પન્યાસજીનુ' મુખાવિં તેજથી જળહળવા લાગ્યું.
પન્યાસજી સેાજીત્રાથી વિહાર કરી ખ’ભાત પધાર્યા. માણેકચાકના ઉપાશ્રયમાં પધાર્યાં. ખભાતના આ માણેકચાકના ઉપાશ્રય કલિકાળ સર્વજ્ઞ શ્રી ઉંમચ'દ્રાચાર્ય મહારાજના સમયમાં અનેલા ઘણું પ્રાચીન છે. વૃદ્ધ પુરૂષા કહે છે કે આ ઉપાશ્રયમાં એક લાંચરૂં છે-તેનુ બીજુ દ્વાર કાવી ગામના બજારમાં પડે છે. એ ઉપાશ્રયમાં પાચન્દ્ર ગચ્છીય શ્રી ભાતૃચ'દ્રસૂરિજીના ત્રણ ચાર ચાતુર્માસ થયાં હતાં, આ પ્રાચીન ઉપાશ્રયમાં શ્રી જૈન શ્વેતાંબર સધના રક્ષક, ધનિષ્ઠ શ્રદ્ધાળુ પુરૂષોના સકટ હરનાર, શાયનાન્નતિના દરેક કાર્યોમાં સહાયક થનાર અને આવન વીરમાં શિરામણી, વડવીરનુ' બિરૂદધારક જાગતિ જ્યાતસમા શ્રી માણીભદ્રવીરની આલ્હાદકારક મનેાહર દનીય મૂર્તિની સ્થાપના આ ઉપાશ્રયની મધ્યમાં પૂર્વાચાયના હાથે થયેલી છે.
પન્યાસજી મહારાજે પેાતાને મળેલ ગેમી સદેશની વાત શ્રી સ’ઘના આગેવાનાને પેાતાની રીતે સમજાવી.
“ ભાગ્યશાળીએ ! આ પ્રાચીન ઉપાશ્રય છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચ'દ્રાચાય ના વખતના ગણાય છે. અહીં આપણા અનેક સ ંતા-મહા પૂર્વ પુરૂષા અને યેતિધરા આવીને ધમ ભાવના પ્રગટાવી શયા છે. સાથે જ શાસન રક્ષક વીર માણીભદ્રજીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
જિનમદ્ધિસૂરિ જીવન-પ્રભા
ચમત્કારી મૂર્તિ તમારા કલ્યાણ માટે બિરાજમાન છે. તે હાજરા હજૂર છે, અને જાગતી જાત છે. આવા પ્રાચીન ઉપશ્રયને જીર્ણોદ્ધાર જરૂરી છે. તમારી લક્ષમીને આવા ધર્મકાર્યમાં ઉપયોગ થાય તે તમારા અહેભાગ્ય ગણાય.” - પન્યાસજીની વાણીની ચમત્કારી અસર થઈ અને તુરત જ જીર્ણોદ્ધાર માટે ખંભાતના નગરશેઠ શ્રી ચંદુલાલ બાબુલાલ, અછારીવાળા શ્રીયુત શેઠ રાયચંદ ગુલાબચંદ, સુરતના ઝવેરી શ્રીયુત્ કુસુમચંદ્ર લલ્લુભાઈ તથા ખજવાના મારવાડના શ્રીયુત શેઠ કિયનચંદ પુનમચંદ્ર અને ફણસાના શેઠ અમરચંદ મૂળચંદ વગેરેએ પિતાની રકમે લખાવી. જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ થયું. નગરશેઠ ચંદુલાલ બાપુલાલભાઈની દેખરેખથી ઉપાશ્રય તૈયાર થઈ ગયા. શાસન રસીક માણીભદ્રવીરની મૂર્તિની દેરીને જીર્ણોદ્ધાર ૧૯૮૯ ના ફાગણ સુદ ૧ ને શનિવારના પૂર્ણ થયો.
જીર્ણોદ્ધારનું કાર્ય ચાલતું હતું. તેને હિસાબ વગેરે દેખ રેખનું કાર્ય સેવાભાવે દહાણું પ્રગણુના દરીયર ગામના લૂકડ
ત્રીય વીસા ઓસવાળ શ્રી માનમલજી પન્યાસજી મહારાજના વિશેષ પરિચયમાં આવ્યા. પન્યાસજીની પવિત્ર તપમય જીવનપ્રભા તથા અમૃતવાણીથી પ્રભાવિત થઈને દીક્ષા માટે ઉત્સવ બન્યા. માનમલજીની પ્રમાણિક્તા, સરળતા તથા ધર્મદ્રષ્ટિ જોઈને પન્યાસજી મહારાજે તેમને દીક્ષાની સંમતિ આપી. સં ૧૯૮ ના કાર્તક સુદ ૧૫ ના દિવસે ખંભાતમાં શ્રી સંઘ સમસ્ત પિતાના વરદ હસ્તે દીક્ષા આપી. શ્રી ગુલાબમુનિના શિષ્ય તરીકે જાહેર કયાં. શ્રી મહાદયમુનિ નામ સ્થાપન કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
છે માણીભદ્રવીરની દેરીને જીદ્ધાર
: ૧૩૪ : ખંભાતથી વિહાર કરી મહારાજશ્રી સાયમાં પધાર્યા. પન્યાસજીના દર્શન કરવા ખંભાતની પાંચ જ્ઞાતિના આગેવાને ઉપરાંત ખંભાતના નવાબ સાહેબના મામા તથા મસીઆઈ ભાઈ પણ પોતાના જનાના સાથે મહારાજશ્રીના દર્શનાર્થે પધાર્યા. મહારાજશ્રીના ધમપ્રવચનના અમૃતવચન સાંભળી બધા મુગ્ધ થયા. જનતાની સેવા અને પ્રાણુ માત્ર તરફ દયા દ્રષ્ટિ એ સાચો ધર્મ છે તે સમજાવ્યું. ખંભાતના ગુરૂભક્ત શેઠ ભેગીલાલ નાણાવટી તરફથી સ્વામીવાત્સલ કરવામાં આવ્યું.
તારાપુર, સોજીત્રા, ડઈ થઈ માતરની ફરી યાત્રા કરી પન્યાસજી ખેડા પધાર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
* *
*
પ્રવીણ
બે પ્રતિષ્ટાઓ
(૨૫). “સાહેબ! પૂર્વપુણ્યના ઉદયે શેઠને ભાવના જાગી અને પરામાં નદીને કિનારે જૈન મંદિરની પાસે સુંદર ધર્મશાળા અને ઉપાશ્રય કરાવ્યા છે. આપશ્રી ત્યાં પગલાં કરે અને આપના વચનામૃતેને લાભ આપે.” શ્રી દામોદરદાસ વિઠ્ઠલહાસના ધર્મપત્ની શ્રી મણીબહેને વિનતિ કરી.
મણીબહેન! તમારી તે મેં સારી પ્રશંસા સાંભળી છે. તમે શ્રીમંત છે. છતાં ધર્મપ્રેમી છે અને શેઠને તમેજ પ્રેરણકરીને ધર્મશાળા તથા ઉપાશ્રય કરાવ્યાં છે. તમે તે સાધુસાથ્વીનું ચાતુર્માસ કરાવી જ્ઞાતિભાઈઓને ધર્મમાર્ગે જોડે છે અને આ તે મહાન પુણ્ય ઉપાર્જનનું કાર્ય કરે છે.” પન્યાસજીએ ધર્મનીષ મણીબહેનને ધન્યવાદ આપ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
એ પ્રતિષ્ઠાએ
: ૧૩૫ :
‘કૃપાળુ! અમારા ખેડામાં તે બધી જાતની સામગ્રી છે. ધમ શાળા-લાઈબ્રેરી-પાઠશાળા-ઉપાશ્રય મધુ છે. પણ સાહેબ જોઈએ તેવા સંપ નથી.’
-‘તમારી વાત તેા સાચી છે. તમારા જેવા શહેરમાં તા ધર્મના જયજયકાર હાવા જોઈએ. પરમાત્માની કૃપાથી રૂડા વાના થઈ રહેશે ’ પન્યાસજી મહારાજ ખેડામાં શ્રી મણીમહેનના ઉપાશ્રયમાં રહ્યા અને વ્યાખ્યાનવાણી સભળાવી ખેડામાં ધમ જાગૃતિ લાવ્યા અને કુસ'પને દૂર કરી શાશ્મનની ઉન્નતિ કરવા પ્રેરણા કરી.
ખેડાથી વિહાર કરી વટવા જૈનઆશ્રમમાં એ દિવસ સ્થિરતા કરી અમદાવાદ પધાર્યાં. કાઠારી પાળમાં આવેલા વખતશાહની હવેલીના નામથી મશહૂર ખરતરગચ્છીય જૈન ઉપાશ્રયમા સ્થિરતા કરી. ખેતરપાળની પાળની કન્યાપાટૅશાળાની બહેના અને કન્યાઓની પરીક્ષા લીધી. કન્યાઓને ઈનામા આપવામાં આવ્યાં.
‘કૃપાસિ’ધુ ! અમારા તરફથી ખંભાતના જીણુ થઇ ગયેલા શ્રી કસારી પાર્શ્વનાથના જૈન મંદિરના જીર્ણોદ્ધાર થઈ ગયા છે. આપ ખ'ભાત પધારા. પ્રતિષ્ઠા આપના મ'ગળ હસ્તે કરાથવા શ્રીસ'ઘના આગેવાનાની ભાવના છે. શેઠ વાડીલાલ ટાલાલે વિનતિ કરી.
"
• તમે તા જીર્ણોદ્ધારનુ' કા ગયે વર્ષે હતા, ત્યારે તા હજી પન્યાસજીએ આશ્ચય દર્શાવ્યુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
જલ્દી પૂરૂ કર્યુ. હું. ખભાત વાતચીત ચાલતી હતી. ’
Page #174
--------------------------------------------------------------------------
________________
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
“સાહેબ! આગેવાની દેખરેખ સારી, વળી કારીગરે પણ સારા મળી ગયા. કામ પણ સારું થયું છે. આપ પધારો તે ખાસ કરીને મને તે વિશેષ આનંદ થશે. આપની પ્રેરણાથી જ મેં કામ ઉપાડેલું અને હવે પૂરું થયું છે તે પ્રતિષ્ઠાનું કામ પણ પતી જાય તે આનંદ આનંદ.” શ્રી વાડીભાઈએ પિતાની અને કામના દર્શાવી. - “ભાગ્યશાળી ! હજી તે ગયે વર્ષે ખંભાત ચાતુર્માસ કર્યું
ત્યાં પછી ફરી તે તરફ આવવાનું શી રીતે બને! આ અમારા નૂતન પ્રશિષ્ય શ્રી મહાદયમુનિના ગામમાં પણ પ્રતિષ્ઠા કાર્ય છે. ત્યાંના ભાઈઓ પણ રાહ જોઈ રહ્યા છે.” પન્યાસજીએ મુશ્કેલી રજુ કરી.
“આ પ્રતિષ્ઠા તો આપના હસ્તેજ કરાવવાની છે. પછી હું વિશેષ રેકું તે કહેજે પણ આ વખતે તે ખંભાત આવ્યા વિના ચાલશેજ નહિ. પછી ખુશીથી આપ બીજી પ્રતિષ્ઠા માટે પધારે.” શ્રી વાડીભાઈએ વિશેષ આગ્રહ કર્યો. તે
આવી આગ્રહ ભરી વિનતિના કારણે પન્યાસજીએ અમદાવાદથી વિહાર કર્યો. સામટા પધારતાં ખંભાતની પાંચે જ્ઞાતિનાં ઘણું ભાઈ–બહેને મહારાજશ્રીને વાંદવા આવ્યા. તે બધાની સ્વામીભકિત ખંભાતના શેઠ વાડીલાલ છોટાલાલે સ્વામિવાત્સલ્યદ્વારા કરી. બીજે દિવસે પન્યાસજીને નગર પ્રવેશ ભાવભીને થયો. માણેકચોકના જૈન ઉપાશ્રયમાં પધાર્યા. શ્રી સંઘના આબાલવૃદ્ધને આનંદ આનંદ થઈ રહ્યો. પ્રતિષ્ઠાના કાર્યની શરૂઆત મંગળ સુહર્ત કરવામાં આવી. ખંભાતની ઓસવાળજ્ઞાતિના આગેવાન શેઠ શ્રી વાડીલાલ છોટાલાલે ભગવાનને ગાદીએ બેસાડવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
બે પ્રતિકાઓ
: ૧૩૭ : આદેશ મેળવી પ્રતિષ્ઠાને દિવસે પિતે શ્રી કંસારી પાર્શ્વનાથને ગાદિએ બિરાજમાન કર્યા. શાન્તિસ્નાત્ર ભણાવવામાં આવ્યું. તથા તેમના તરફથી સ્વામીવાત્સલ્ય કરવામાં આવ્યું. પ્રતિષ્ઠાનું કાર્ય પન્યાસજીના મંગળહસ્તે આનંદપૂર્વક થવાથી શ્રી વાડીલાલભાઈને ખૂબ આનંદ થયો. પન્યાસજી મહારાજને વિશેષ સ્થિરતા કરવા પ્રાર્થના કરી પણ પન્યાસજીને માતરની યાત્રાની ભાવના હોવાથી પચે જ્ઞાતિના ભાઈ–બહેને એ ભાવભરી વિદાય આપી. પન્યાસજી ખંભાતથી વિહાર કરી સાયમા, તારાપુર, સોજીત્રા ડભેઈ, ખાંધલી થઈ માતર પધાર્યા. માતરમાં સાચા દેવના દર્શન કરી વિહારની તૈયારી કરતા હતા ત્યાં શરદીએ એકાએક આક્રમણ કર્યું. તાવ અને પછી ન્યુમોનીયાને હુમલો થયે. માંદગીએ ઉગ્ર સ્વરૂપ લીધું.
માતરના નગરશેઠ શ્રી ગોપાળજીભાઈ વગેરેને ચિંતા થઈ પડી. નગરશેઠ શ્રી ગોપાળજીભાઈ વૈષ્ણવ હોવા છતાં પન્યાસજી મહારાજના સંપર્કથી સુસંસ્કારવાળા અને અનુરાગી થયા હતા. તેમણે તથા જૈન સંઘના આગેવાનોએ રાત દિવસ સેવાસુશ્રુષા કરી. સરકારી દવાખાનાના ડોકટરે પણ ખૂબ કાળજીથી સેવા કરી. એકવીસ દિવસની લાંબી માંદગી પછી સતત સેવાસુશ્રુષાથી પન્યાસજીને આરામ થયે. આ વખતે અમદાવાદને ૨૦૦૦ માણસને સંઘ તથા વડવા આશ્રમથી આવેલે કવિ રાજચંદ્રના અનુયાયીઓને ૧૦૦૦ માણસને સંઘ પણ એક જ દિવસે માતરમાં આવી પહોંચ્યો. માતરની ધર્મશાળા તે ચિકાર ભરાઈ ગઈ. આ વખતે આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરી અઢારેક ઠાણાઓ સાથે આવી પહોંચ્યા. જગ્યા તે હતી જ નહિ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
' ૧૩૮ :
જિનહિરિ જીવન-પ્રભા
આચાર્યશ્રી પન્યાસજી મહારાજ હતા. ત્યાં આવ્યા ત્યારે પન્યાસજીએ ભાવપૂર્વક આવકાર આપે, “સાંકડા મેકડે આપણે સાથે રહીશું. આપ બધા અત્રે જ આવી જાઓ. તીર્થ સ્થાનમાં જગ્યા ન હોય તે મારી ફરજ છે કે મારે મુનિવરે માટે બનતી વ્યવસ્થા કરી આપવી. ” પન્યાસજીની આ ઉદાર અને મમતાભરી નીતિથી આચાર્ય શ્રી વિજયલધિસૂરિને ભારે આનંદ થયો. પિતાની તબીયત બરાબર નહતી છતાં પિતે જાતે ઉભા થઈને આવકાર આપે અને બધાને માટે સગવડ કરી આપી. માપારના સુરિજીએ પન્યાસજી સાથે અનેક પ્રકારને વાર્તાલાપ કર્યો. દિલ ખેલીને વાત કરી અને પરસ્પર આનંદ અનુભવ્યું.
તબીયત બરાબર થવાથી ખેડા, મહેમદાવાદ, તથા વટવા થઈને અમદાવાદમાં ઝવેરીવાડામાં ખરતરગર છીય ઉપાશ્રયે પધાર્યા. - અમદાવાદમાં અશાડ શુદિ ૧૧ ના દિવસે મોટા દાદા તરીકે પ્રસિદ્ધ શ્રી જીનદત્તસૂરીજીની જયંતી પન્યાસજી મહારાજશ્રીના અધ્યક્ષસ્થાને ઉજવવામાં આવી, શ્રીફળની પ્રભાવના થઈ. જૈનશાળાની બાળાઓને પુસ્તકની લાણી આપવામાં આવી.
આ ચાતુર્માસમાં પચાસજીએ એક એક પારણાને આંતરે અઠ્ઠમ-અઠ્ઠમની ઉગ્ર તપશ્ચર્યા ચાર મહિના સુધી કરી. ધન્ય તપશ્ચર્યા! ધન્ય ત્યાગ.
દાદાસાહેબની પોળમાં પ્રાચીન પૂર્વાચાર્ય શ્રી જીનદત્તસૂરીશ્વરજી, શ્રી જીનકુશળસૂરિજી તથા શ્રી છનચન્દ્રસૂરિજી તથા શ્રી જીનલાભસૂરીજી અને પુણ્ય પ્રભાવક મુનિશ્રી મેહનલાલજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
બે પ્રતિષ્ઠા
૧૩૯ :
મહારાજની ચરણ પાદુકાઓ તથા દાદાસાહેબના મન્દિરના નામથી પ્રસિદ્ધ પામેલા મંદિરને પન્યાસજી મહારાજની પ્રેરણાથી રંગ રોગાન કરાવી મંદિરને મને હર બનાવી દીધું. મનિજરની આખી રોનક બદલાઈ ગઈ. સં. ૧૯૮૯ નું એક્તાલીસમું ચાતુમાંસ અમદાવાદમાં થયું.
અમદાવાદથી ખેડા, માતર થઈ ખાંધલી પધાર્યા. ખાંધલીથી તારાપુર, મોરજ થઈને ઇસરવાડે પધાર્યા. અહીં સાધુ-સાઠવીને ઉતરવાની ઘણી મુશ્કેલી હતી. પન્યાસજી મહારાજશ્રીની પ્રેરણાથી ઉપાશ્રયની ટીપ કરાવવામાં આવી અને ઉપાશ્રયનું કામ શરૂ કરવામાં આવ્યું. ઈસરવાડેથી ખંભાત, રાલજ, કાવી, જબુસર, આમ, સમની, ભરૂચ, અંકલેશ્વર અને સાયણ વગેરે ગામોમાં ઉપદેશ આપતા આપતા સુરત થઈ ભેસ્તાન પધાર્યા. ભેસ્તાનમાં શેઠ ગુલાબચંદભાઈએ આગ્રહપૂર્વક રોકયા. ભેસ્તાનના જૈન જૈનેતર ભાઈઓને ખાસ નિમંત્રણ આપીને પન્યાસજીને ઉપદેશ સંભળા, ગામના બધા માણસે પન્યા સજીની વાણું સાંભળી મુગ્ધ થઈ ગયા. ઘણુ જૈનેતર બહેન ભાઈઓએ રાત્રિભોજન, માંસ, મદિરા વગેરેના નિયમ લીધા. ભેસ્તાનથી મરોલી, નવસારી, કાલીયાવાડી, સીસોદરા અને ગણદેવી થઈને ટાંકેલ પધાર્યા.
મણ વંદામિ!” દેવીયરના શેઠ પૃથ્વીરાજજી તથા શેઠ છગનલાલજી અને શેઠ નવલમલજીએ વંદણુ કરી.
ધર્મલાભ! ભાગ્યશાળી ત્રિપુટી શું પધાર્યા છે !” પન્યાસ એ પ્રશ્ન કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
: ૧૪૦
જિનક્રિસૂરિ જીવન-પ્રભા
સાહેબ! આપના પ્રશિષ્ય શ્રી મહદયમુનિએ દીક્ષા પહેલા પિતાનું ઘર તથા જમીન જૈન મન્દિર અને ઉપાશ્રય માટે સંઘને અર્પણ કરેલ તે ઉપર અમારા શ્રી સંઘે નવીન મંદિર બંધાવી તૈયાર કરાવ્યું છે તે પધારે.” શેઠ પૃથ્વીરાજજીએ વિનતિ કરી.
“તમારે પ્રતિમાજી માટે મુશ્કેલી હતી ને?' - “કૃપાળુ! પ્રતિમાજી માટે તે બહુ તકલીફ રહી. અમારે
શ્રી વિમલનાથજીની પ્રતિમાજીની જરૂર હતી. ઘણું ઘણું તપાસ કરી પણ મળે જ નહિ. છેવટે અમદાવાદમાં તપાસ કરતાં ત્યાં અમારે જોઈતા શ્રી વિમળનાથજી હતા. ત્યાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના કાર્યવાહકે શેઠ ભગુભાઈ સુતરીયા તથા ત્યાં બિરાજતા આચાર્ય શ્રી વિજયવલલભસૂરીશ્વરજી તેમજ આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજીની પ્રેરણાથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તકના શ્રી અજીતનાથજીના મંદિરમાંથી પ્રાચીન ભવ્ય પ્રતિમાજી મળ્યાં. તેને પ્રવેશ વૈશાખ શુદિ ૬ને છે. પ્રવેશ આપના વરદહસ્તે કરાવવાની અમારા શ્રી સંઘની ભાવના છે તે તે સ્વીકારે અને શિવ્ર તે તરફ પધારો.” શેઠ નવલમલજીએ ખુલાસે કર્યો.
ભાગ્યશાળી! તમારી વિનતિ તે છે. પણ પંથ લાંબે ને દિવસે ડા. મારાથી પહોંચી નહિ શકાય.'
દયાળુ ! અમારે તે આપના મંગળ હતે જ પ્રતિષ્ઠા કરાવવી છે. આપ હમણાં નહિ પધારો તે આ મુહૂત જવા દઈશું. જ્યારે આપ પગલાં કરશે ત્યારે જ પ્રવેશ થશે. આપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
બે પ્રતિષ્ઠા
૪ ૧૪૧ ' . સિવાય પ્રવેશ થવાને નથી.” શેઠ છગનલાલજીએ સંઘની ભાવના રજુ કરી. તેમ છે.
- તમે તે જબરા નીકળ્યા. લાંબે પંથ તેથી જ વિચાર કરતે હતે. પણ તમારી જોરદાર વિનતિને માન્ય રાખ્યા સિવાય ચાલે તેમ નથી. કરે તૈયારી. પન્યાસજીએ સંમતિ આપી.” .
બધા ખુબ હર્ષિત થયા. પન્યાસજીને વિહાર કરાવીને પછી જ ગયા.
ટાંકેલથી જલ્દી જલ્દી વિહાર કરતા કરતા બીલીમે વલસાડ, પારડી, બગવાડા, વાપી અને સંજાણ થઈ ઉમ્મરગામ પધાયો. તેજ દિવસે પ્રતિમાજી પણ ત્યાં આવી ગયા હોવાથી ત્યાં નવપદજીની પૂજા ભણાવવામાં આવી.
બીજે દિવસે દેવીયર, ઘોલવડ અને દહાણુના આગેવાને ઉપરાંત અમ્બાચના શેઠ તારાચંદ જેતાજી તથા શ્રી મહાદય મુનિજીના સંસારી અવસ્થાના મસીઆઈભાઈ અરછારીવાળા શેઠ રાયચંદજીભાઈ, ફણસાના શેઠ મેઘરાજજી અને સેલસમ્બાના શેઠ ગુલાબચંદજી સંચેતી તથા શેઠ મોહનલાલ પિપટલાલ ભાઈ વગેરે ઘણા ઉમ્મરગામ પહોંચી ગયા. શ્રી વિમલનાથજીની પ્રતિમાજીને સજાવટથી પાલખીમાં પધરાવી ઠાઠમાઠથી વરઘડે કાઢવામાં આવ્યો. પન્યાસજી મહારાજ પણ સાથે જ હતા. દરીયર ગામને પ્રતિમા પ્રવેશ ભવ્ય હતો. દરેક કામના માણસો પ્રતિમાજીના દર્શન માટે ઉમટી આવ્યા, બહેનોએ ભગવાનને વધાવ્યા અને આખા ગામમાં આનંદ-આનંદ છવાઈ રહ્યો. સં. ૧૯૯૦ ના વૈશાખ શુદિ ૬ ના શુભ મુહૂર્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
: ૧૪૨ ઃ
જિનઅધિરિ જીવન-પ્રભા
અછારીવાળા શેઠ રાયચંદ ગુલાબચંદ ૪૦ મણ ઘીની બેલીથી આદેશ લઈને પ્રતિમાજીને મંદિરમાં પ્રવેશ કરાવ્ય સંઘ જમણ કરવામાં આવ્યું.
સ, ૧૦ નું બેતાલીસમું ચાતુમસ પન્યાસજીએ ઘેલવડમા ક્યું. આ પયુંષણમાં પંદર દિવસ સુધી દહાણું તથા બગવાડા પ્રગણાના જૈન ભાઈઓ તથા બહેનોએ ઘેલવડમાં રહીને દરેક ધર્મકાર્યોમાં સુંદર લાભ લીધું હતું. આ ચાતુમસમાં શ્રી મહદયમુનિ તથા દહાણુ સ્ટેશનવાળા શા તલક ચંદજી રાજીના માતુશ્રીએ માસક્ષમણની તપશ્ચર્યા કરી હતી. નાના ગામમાં આવી ઉગ્ર તપશ્ચર્યાથી બધાને ભારે આશ્ચર્ય થયું. પન્યાસજી મહારાજના મંગળ આશીવૉદથી બને ખૂબ શાતા રહી. પારણુ આનંદથી થયા. જૈન ધમને જયજયકાર થઈ રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
જૈન વિદ્યાર્થીગૃહ
(૨૬)
‘ આજના દિવસ પવિત્ર દિવસ છે. પર્યુષણુ પછીના સવે જીવા સાથે ક્ષમાપના કરવાના અને પારણાના દિવસ પવિત્ર અને મ'ગલકારી છે. આજે તમે આસપાસના પ્રદેશના લગભગ બધા આગેવાના હાજર છે. તમારા પ્રદેશમાં ધમભાવના તા ઠીક ઠીક વધી છે. દહેરાસરા ને ઉપાશ્રયા પણ જગ્યાએ જગ્યાએ થયા છે. તમે ઠીક ઠીક સુખી છે અને તમારી પ્રતિષ્ઠા પણ સારી વધી રહી છે. તમારામાં ઘણા ભાગ્યવાના દાનના મહિમા જાણા છે અને યથાશક્તિ દાન કરેા છે. પણ તમારા પ્રદેશમાં એક પણ વિદ્યાર્થીગૃહ નથી. તમારા મધ્યમવર્ગ ના કુટુબાની પરિસ્થિતિ તા તમે જાણ્ણા છે. જ્ઞાનદાન ઉત્તમ દાન છે. આજના બાળકે આવતી કાલના જૈનસમાજના સાચા વારસદાર છે. શિક્ષણ તે સરકારી શાળામાં અપાય છે પણ તેમાં ધાર્મિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
+ is :
જિનાદિસૂરિ જીવન–પ્રભા
શિક્ષણ કે ધમ સ`સ્કાર તા અપાતા નથી. મારી ભાવના છે કે આ પ્રદેશમાં એક સુંદર જ્ઞાનના પરખસમુ' વિદ્યાર્થીગૃહ થાય તેા હજારા વિદ્યાર્થીઓના જીવન ઉજાળી શકાય, મધ્યમવગ ને રાહત મળે. આ વિદ્યાર્થીઓમાંથી જે રત્ના નીકળશે તે તમને લાખ લાખ આશીર્વાદ આપશે.
પન્યાસજી મહારાજે પર્યુષણુ પછી ભાદરવા સુદી પ ની ૨૦૦૦ ઉપરાંત માણસાની માટી સત્તામાં જૈન વિદ્યાર્થીગૃહ માટે જોરદાર પ્રેરણા કરી અને આસપાસના પ્રદેશના આગેવાના પન્યાસજીના જ્ઞાનના સદ્દેશ સાંભળી વિચારમાં પડ્યા.
‘ ગુરૂવય ! આપની પ્રેરણા વખતસરની છે. દહાણુ પ્રગણામાં એક પણ શિક્ષણ સ'સ્થા નથી. મધ્યમવગ ના બાળક માટે ધમ સંસ્કાર અને ધમ શિક્ષણ મળે તેવા જૈન વિદ્યાર્થીગૃહની જરૂર ઘણી છે. આપણા ઉપદેશથી મને વિદ્યાર્થીગૃહ માટે ભાવના જાગી છે. આ બધા આગેવાના પૈાત પેાતાની શક્તિ અનુસાર કાળા આપે અને પેાતાના ગ્રામપ્રદેશેામાંથી અપાવા પ્રયાસ કરે તે મારા સ્વગસ્થ પૂજ્ય પિતાશ્રીનુ નામ જોડવાની શરતે રૂ. ૨૧૦૦૦ આપવા ઇચ્છું છું. આપણે ખીજાં રૂ. ૪૦૦૦૦ થી વિશેષ એકઠા કરવાના રહેશે.
ધર્મનિષ્ઠ, વિદ્યાપ્રેમી શેઠ શ્રી રાયચ'દભાઇની ઉદાર સખાવૃતથી બધાને ચત્ય'ત આનંદ થયા. ધેાલવડ, દાહાણુ તથા સામટાના આગેવાનાએ ઉભા થઇને શ્રી રાયચંદભાઇની ઉદારતાને વધાવી લઈ તેમનુ બહુમાન કર્યુ અને સૌએ ચાશિત ફાળા આપવા સંમતિ દર્શાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
જન વિવાથી
કે ૧૫
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
- - -
-
- -
-
હજારે ભાઈ–બહનેને આ મંગળમય શરૂઆતથી આનંદ થયે. બેરડીમાં જૈન વિદ્યાર્થી ગ્રહ શરૂ કરવા કમીટી નકકી કરવામાં આવી. પન્યાસજી મહારાજશ્રીની ભાવના ફળી. પન્યાસજીએ પણ આ પ્રદેશમાં ગામેગામ વિહાર કરી જૈન વિદ્યાથીગૃહ માટેના ફાળા માટે ઉપદેશ આપ્યો અને થોડા સમયમાં રૂ.૪૦૦૦૦) ને ફાળે થઈ ગયો. પન્યાસજી મહારાજ વાપીમાં હતા તે વખતે મુંબઈથી શ્રી મહાવીર સ્વામી જૈન મંદિરના કાર્યવાહક શ્રી મૂળચંદભાઈ હીરાચંદ ભગત વિનતિ કરવા આવ્યા. મુંબઈમાં શ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઈબ્રેરીના વિકાસ માટે વિચારણા કરવાની હેવાથી શ્રી મૂળચંદભાઈએ મુંબઈ પધારવા વિનતિ કરી. શ્રી રાયચંદભાઈએ જૈન વિદ્યાથીગૃહના ઉદ્દઘાટન માટે પણ વિનતિ કરી.
“ભાગ્યશાળી! તમારી ભાવના તે ફળી. રૂ. ૪૦૦૦૦ ) નું ફંડ થઈ ગયું. આ પ્રદેશમાં વિચરીને મેં યથાશક્ય પ્રયાસ કર્યા. રાઈ તે તૈયાર થઈ ગઈ. હવે તમે આનંદથી તેને ઉપલેગ કરે. મુંબઈમાં ગુરૂદેવના નામની સેન્ટ્રલ લાઈબ્રેરી માટે ટ્રસ્ટીઓ સાથે પરામર્શ કરવાને છે. તે અગત્યનું કામ છે તે તમે સુખેથી રજા આપ.” પન્યાસજીએ મુંબઈ તરફ જવાની ઈરછા દર્શાવી.
સાહેબ ! આપશ્રીની પ્રેરણાથી જ આ જૈન વિદ્યાથીગૃહ થવા પામ્યું છે. વળી આપે તે ગામેગામ વિહાર કરી–આગે વાનેને સમજાવી મોટી રકમ પણ કરાવી આપી, હવે ખરેખર ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
+ ૧૪૬
જિનકસિરિ જીવન-પ્રભા
સંસ્થાના ઉદ્દઘાટન વખતે આપની હાજરી તે જરૂરી છે. જે કૃપાકરી ઉદ્દઘાટન સુધી સ્થિરતા કરે તે વિશેષ આનંદ થશે.” શ્રી રાયચંદભાઈએ ખૂબ આગ્રહપૂર્વક વિનતિ કરી.
“રાયચંદભાઈ! તમારી વાત સાચી છે. પણ મારું કામ પૂરું થયું. મુંબઈનું જરૂરી કામ ન હેત તે હું જરૂર સ્થિરતા કરત. મારા તમને મંગળ આશીર્વાદ છે, તમારી સંસ્થા ખૂબ
કળે અને આ પ્રદેશમાં જ્ઞાનની ગંગા વહેતી રહે તેમ મારી અંતરની અભિલાષા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
ગુરૂદેવને ભવ્ય જયંતિ-ઉત્સવ
(૨૭) સાહેબ! ચૈત્ર વદી ૧૨ ને પુણ્ય દિવસ આવે છે. ગુરૂવર્યને ઉપકાર મુંબઈ શહેર ઉપર ઘણું ઘણું છે. પ્રસંગે સમાજ કલ્યાણ વાંચઠ્ઠ પંજાબકેશરી આચાર્ય શ્રી વિજય વલભસૂરીજી પણ અત્રે બિરાજમાન છે. ગુરૂદેવ જયંતિ ઉત્સવ ભવ્ય રીતે ઉજવવાની અમારી ભાવના છે.” શ્રી મૂળચંદભાઈએ જયંતી ઉત્સવ માટે પિતાની ભાવના દર્શાવી.
ભાગ્યશાળી! ગુરૂદેવ તે પરમ ઉપકારી અને પુણ્યપ્રભાવી હતા. આ વખતે તે જગ સારો છે. જયંતી ઉત્સવ આનંદપૂર્વક ઉજવવા મારી સંમતિ છે. તમારી ટ્રસ્ટીઓ અને ભક્તજનેની ભાવના પ્રમાણે જે એગ્ય લાગે તેની વ્યવસ્થા કરે. આચાર્ય શ્રી વિજયવલભસૂરિજી તે ગુરૂવર્યના પ્રેમી છે. જૈનશાસનના ઉદ્યોતમાં આચાર્યશ્રીને ફાળે સવિશેષ છે.” પન્યાસજીએ સંમતિ આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
: ૧૪૮ :
ચૈત્ર વદી ૧૩ ને પુણ્ય દિવસ આવી પહેાંચ્યા. સવારના ૮ વાગે તે મુબઇના ભક્તજના, બહેના અને ભાઇઓ, વિદ્યાર્થી આ અને વિદ્યાર્થીનીઓ, સ્વયંસેવકો અને યુવાનેા ઉમટી આવ્યા. રથયાત્રાના વરઘોડા ધામધૂમથી નીકળ્યા. શાળા, પાઠશાળા અને ઓર્ડીંગના ૨૦૦ બાળક ખાળિકા હર્ષનાદ અને સંગીત ગાતાં ગાતાં રથયાત્રામાં માખરે હતા. જૈનસ્વયંસેવક મંડળ તથા માંગરાળ જૈન યુવક મંડળનાં બેન્ડ ગાજી રહ્યાં હતાં. જૈનસમાજના ઘણા આગેવાના પણ રથયાત્રામાં આવ્યા હતા. મુનિમંડળ પણ શૈાલી રહ્યું હતું. રથયાત્રામાં ભક્તજનાના જયુ. ઘાષ ગુંજી રહ્યા હતા.
રથયાત્રા શહેરના મધ્ય મધ્ય ભાગમાં ફરીને આદીશ્વરજીની ધર્મશાળામાં આવી પહેાંચી. આજ ધર્મશાળાના હાલ નાના પડયા. સ્ત્રી પુરૂષાના ટોળેટોળાં આવી પહાંચ્યા. પગ મૂકવાની પણ જગ્યા નહેાતી. કેટલાક ભાઇઓને તે દ્વાદરામાં ઉભું રહેવું પડયું. કેટલાક તા બહારના ભાગમાં ઉભા રહ્યા. પંજાબકેશરી આચાય શ્રી પ્રમુખસ્થાને ખીરાજ્યા. બાજુમાં પ્યાસજી મહારાજ શ્રી ઋદ્ધિમુનિજી ખીરાયા, પન્યાસજીએ આચાર્યશ્રીને મ'ગલિક સભળાવવા વિનતિ કરી. મ'ગલાચરણ પછી બહેનાએ ગુરૂવયની ગુરૂસ્તુતિ ગાઇ સંભળાવી. ગુરૂવર્યંના જીવનકાય અને પ્રભાવિતા વિષે જુદાજુદા વક્તાઓએ વિવેચના કર્યાં. પન્યાસજી મહારાજે પરમપૂજ્ય ગુરૂવર્ય શ્રી મેાહનલાલજી મહારાજના કેટલાક જીવનપ્રસંગેા દર્શાવ્યા તથા તેમની સેવા ભક્તિથી પેાતાને જે ચમત્કારી અનુભવા થયેલા તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
ગુરૂદેવને ભવ્ય જયંતિ–ઉત્સવ
: ૧૪૯ :
ગુરૂદેવ પાસેથી પિતે જે જીવન-દર્શન મેળવ્યું તે બે શબ્દોમાં દર્શાવ્યું હતું.
શ્રી માવજી દામજી શાહે ગુરૂવર્યના જયંતી ઉત્સવ પ્રસંગે પોતે રચેલી ગુરૂસ્તુતિ સંભળાવી ને જણાવ્યું કે પૂજ્ય મોહનલાલજી મહારાજ એવા પ્રભાવશાળી અને પુણ્યરાશી હતા કે મુંબઈના જૈન સમાજની દુકાને દુકાને અને ઘેરે ઘેર એ મહાપુરૂષના ફોટાઓ નજરે પડે છે અને પ્રાતઃકાળે તેમના દર્શન મંગળકારી મનાય છે. મુનિશ્રી ચરણવિજયજીએ પૂજ્યપાદૃ આત્મારામજી મહારાજ તથા મુનિરત્ન શ્રી મેહનલાલજી મહારાજને પરસ્પરને કે પ્રેમભાવ હતા તે દર્શાવતા જણાવ્યું કે ચિકાશે વિશ્વધર્મ પરિષદમાં પ્રતિનિધિ તરીકે જઈ આવેલા મહુવાના વીરનર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી બેરીસ્ટર અમેરિકામાં જૈન દર્શનને જયજયકાર બેલાવી મુંબઈ આવ્યા ત્યારે તેમને વિદેશગમન માટે સંઘબહાર મૂકવાની હિલચાલ થતી હતી ત્યારે મુંબઈના શ્રી સંઘે શ્રીમદ્ મોહનલાલજી મહારાજની સલાહ માગી પણ શ્રી મેહનલાલજી મહારાજે પૂજ્યપાદ આત્મારામજી મહારાજની સલાહ લેવા સૂચના કરી. સંઘે તે માટે પંજાબ પૂજ્યપાદ આત્મારામજી મહારાજશ્રીને પૂછાવ્યું પણ એ સમયના જાણકાર એ મહાપુરૂષે શ્રીમદ મોહનલાલજી મહારાજનું માર્ગદર્શન મેળવી તેમની આજ્ઞા પ્રમાણે કરવા સૂચવ્યું. આ પ્રસંગ નાનોસૂને નહેતે. જૈન જગત માટે એ પ્રશ્ન ઘણે જટિલ હતું. પણ દૂરદૂરના પ્રદેશમાં હોવા છતાં બન્ને મહાપુરૂષને અંતરને પ્રેમભાવ અનુપમ હતું તે આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ. આ પ્રેમભાવ આપણુ મુનિરાજેમાં જાગે તે જૈનશાસનને કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
: ૧૫૦ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભાં
ઉદ્યોત થાય! આપણા જય'તીનાયકે પણ પ્રશ્નના ઉકેલ બહુજ સુંદર રીતે કર્યાં હતા. શ્રી વીરચંદભાઈને સ્નાત્રપૂજા ભણાવી તીર્થાધિરાજ શત્રુ ંજયની યાત્રા કરવા જણાવ્યુ અને એ રીતે જૈન
સઘમાં શાંતિ થઇ.
ઉપસ’હાર કરતાં આચાર્યશ્રીએ ખુલંદ અવાજે શ્રીમદ્ માહાલાલજી મહારાજનાં જીવનકા વિષે જણાવ્યું કે મુંબઇના દ્વાર સાધુ મુનિરાજો માટે ખુલ્લા મૂકનાર પ્રથમ મુનિરત્ન શ્રીમદ્ માહનલાલજી મહારાજ હતા. તે પ્રસંગે જૈન જનતાના આનન્દની સીમા નહેાતી. મુંબઇ શહેર અને પરાના હારા બહેન ભાઈ મુનિરત્નના સ્વાગત અને દંન માટે ઉમટી આવ્યા હતા. ભારતના વાઇસરોય લેર્ડ રિપનને મેાતીના તારથી જે આવકાર મળ્યા હતા તેથી વિશિષ્ટ ભાવભીનું સ્વાગત શ્રીમદ્ માહનલાલજી મહારાજનું જૈન જગતે કર્યું હતું, આજસુધીમાં બીજા કાઈપણ મુનિરાજને એટલું માન મળ્યુ જાણમાં નથી. તમે જુએ છે કે જે ઉલ્લાસથી આજે આ મહાપુરૂષની જય'તી ઉજવાય છે તેવી મે તેા કોઇપણ મહાપુરૂષની ઉજવેલી જોઇ નથી. શ્રીમ ્ માહનલાલજી મહારાજની પ્રેરણાથી મુંબઈ જેવા મોટા શહેરમાં માથુ પન્નાલાલ જૈન હાઈસ્કૂલ સ્થપાઈ છે. તે હજારા ખાળકા માટે જ્ઞાનનું મહામૂલું પરખ છે. પણ મારી તેા ભાવના છે કે માથુ સાહેબ જૈન કાલેજ કરે તે આપણા હજારા માળકને ઉંચા પ્રકારનું જ્ઞાન મળે અને જૈન દર્શનના અભ્યાસ માટે પણ તક મળે. જૈનસમાજના ઉત્થાત વિના જૈનશાસનનેા ઉદ્યોત નથી. મુંબઈ જેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
ગુરૂદેવના ભવ્ય જમતિ–ઉત્સવ
: ૧૫૧ :
શહેરમાં શિક્ષણ સાહિત્ય અને સમાજ માટે શ્રીમતાએ દાનનાં ઝરણાં વહેવરાવી જૈનશાસનના ઉદ્યોત કરવા જોઇએ,
શ્રીમદ્ માહનલાલજી મહારાજના જયજયકારથી ધમ શાળા ગુ'જી ઉઠી.
જયંતી ઉત્સવ નિમિત્તે શ્રી મહાવીર સ્વામીના મંદિર પૂજા ભણાવવામાં આવી, આંગી રચવામાં આવી તથા રાત્રે ભાવના એસાડવામાં આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
સાચી ભક્તિ તા સ્વામીભાઇએની ( ૨૮ )
· સાહેબ ! આ વખતનું ચાતુર્માંસ અમારી વાડીમાં કરવા માટે અમારા સમુદાયની વિનંતિ છે, આપના પધારવાથી જરૂર ધમ જાગૃતિ આવશે. નવીન ધર્મકાર્યો પણ થશે. ’ કચ્છી વીશા એસવાળ સમુદાયના આગેવાનાએ વિનતિ કરી.
‘ ભાગ્યશાળી ! અહીં પાયધુની ઉપરના શ્રી મહાવીર સ્વામીના દહેરાસરના ઉપાશ્રય માટે વ્યવસ્થા થઇ શકે તે હું જરૂર તમારી વાડીમાં ચાતુર્માસ કરીશ, અહીં પણ કાઈ તા જોઇએ ને. ' પન્યાસજીએ મુશ્કેલી દર્શાવી.
‘ પન્યાસજી ! આપ સુખેથી કચ્છી વીસા ઓસવાળ ભાઈએની વિનતિ સ્વીકારા. અમે ત્રણે ઠાણા અત્રે પાયધુની સભાનીશું. પન્યાસજી કેસરમુનિજીએ રસ્તા કાઢયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
સાચી ભક્તિ તે સ્વામીભાઈઓની
: ૧૫૩ :
આ૫ પાયધુની સંભાળો તે અમે પાલાગલી જઈશું.” ભાગ્યવાને અમે તમારી વાડીમાં ચાતુર્માસ કરીશું પણ ખ્યાલ રાખશે કે ધર્મકાર્યો થવાં જોઈએ અને તમારે બધા આગેવા નેએ મને સહકાર આપવો જોઇશે.” પન્યાસજીએ શરત કરી.
દયાળુ! આપની મધુરી વાણુથી જરૂર ધર્મકાર્યો થશે. અમારો તે આપને હાર્દિક સહકાર છે જ. આપ સુખેથી અમારે ત્યાં પધારે.” એક આગેવાને વચન આપ્યું.
કૃપાળુ! અમારી ભાવના તે એવી છે કે આપના પુનિત પગલાંથી અને આપના સુધાભર્યા ઉપદેશથી દશા-વીસામાં જે શેડો ઘણે ભેદભાવ છે તે મીટાવે છે. બીજા આગેવાને સૂચના કરી.
ભાઈ! મારી પણ એ જ ઈચ્છા છે. તમે દશા-વીસાને શા માટે જરા પણ ભેદભાવ હેય. હું પણ એ જ ભાવનાથી ત્યાં આવું છું. તમે તે સમુદાયના સંપમાં માને છે. દશા ભાઈઓના આગેવાનોને સમજાવી લઈશ.” પન્યાસજીએ પિતાની ભાવના દર્શાવી.
પન્યાસજી કેસરમુનિજી આદિઠાણું ૩ને શ્રી મહાવીર જૈન મન્દિરના ઉપાશ્રયે રાખી પન્યાસજી આદિ મુનિરાજે કચ્છી વિશા ઓસવાળ સમુદાયના આગેવાની વિનતિથી માંડવી ઉપર પાલાગલીમાં આવેલી તેઓની વાડીમાં પધાર્યા.
આ વખતનું ચાતુર્માસ યાદગાર બની ગયું. પન્યાસજીના ઉપદેશથી આ ચાતુર્માસમાં શેઠ હંસરાજભાઈ કુંવરજીએ પિતાની ઉદારતાથી શ્રી વર્ધમાનતપ આયંબિલ ખાતું ત્રણ વર્ષ જાતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
: ૧૫૪ :
જિનદ્ધિરિ જીવન-પ્રભા ચલાવી રૂ. ૧૦૦૦૦) દસ હજારની મદદ આપી, કચ્છી વસા ઓસવાળ મહાજનને સોંપી દીધું. આ આયંબિલ ખાતાને લાભ કરછી ભાઈઓ ઉપરાંત મારવાડી અને ગુજરાતી ભાઈઓ પણ લઈ રહ્યા છે.
પર્યુષણ પર્વ પણ આનંદપૂર્વક થયાં. આઠે દિવસના ચોસઠ પહેરના પૌષધ ઘણું ભાઈ–બહેનેએ કર્યા હતા. આ પર્યુષણ પર્વ માટે બહાર ગામથી આવેલા ભાઈ બહેને માટે ભેજન આદિ દરેક પ્રકારની ભકિત શા. લધાભાઈ માવજી, શા. પુનશી મણશી તથા તેમના ભાગીદાર શા. જેઠાભાઈ અને શા. ગાંગજીભાઈ વગેરેએ ઉત્તમ પ્રકારે કરી હતી.
પર્યુષણ પર્વ ચાલતા હતા. વ્યાખ્યાનને હેલ ચિકાર હતે. પન્યાસજીએ તક જોઈને પ્રશ્ન કર્યો.
ભાગ્યવાને ! કેવાં મંગળમય પર્યુષણ પર્વો તમે ઉજવી રહ્યા છો ! તપશ્ચર્યા પણ ખૂબ થઈ. ચોસઠ પહેરી પૌષધો પણ ઘણા થયા. સ્વમની ઉપજ પણ આ વખતે ઘણું સારી થઈ. તમારે બધાને આનંદ ઉલ્લાસ પણ ઘણે જ દેખાય છે. પણ એક વાત આ વખતે થવી જોઈએ. તમે દશા-વીસા કંઈ જુદા છે ! એક જ પિતા ભગવાન મહાવીરના પુત્ર અને ભક્ત છે. બધા એક અને અવિભક્ત છે. તે પછી રથયાત્રાને વરઘેડે જુદે જુદો શા માટે? બધા સાથે મળી ભવ્ય રથયાત્રા શા માટે ન કાઢે ! તેથી તે તમારી તમારા સંઘની, તમારા સમુદાયની, તમારા આગેવાનોની, જૈન શાસનની અને જૈન ધમની શોભા અને પ્રતિષ્ઠા છે. રથયાત્રા તે સાથે જ નીકળવી જોઈએ. અને તે તે નીકળશે પણ હું તે તમારા બધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
સાચી ભક્તિ તે સ્વામીભાઈઓની
: ૧૫૫ :
સમુદાયને એક સાથે જમવા માટે પણ આગ્રહ કરી રહ્યો છું. બને ભાઈઓ સાથે જમે–તે તેથી આબાલવૃદ્ધને કેટલે આનંદ થાય? અને જૈનશાસનને કે જયકાર થાય તે વિચારશો. મને તમે ભાવપૂર્વક લાવ્યા છે. તમે ભકિત પણ ભાવપૂર્વક કરે છે. પણ સાચી ભકિત તે સ્વામીભાઈઓની છે.”
આ સુધાભર્યા મધુર વચનેથી બધાના દિલ પીગળ્યા. આગેવાનેએ મંત્રણા કરી અને રથયાત્રા તથા જમણુ એક સાથે કરવા નિર્ણય કર્યો. સંઘમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. પ્રેમભાવ અને એકતાની લહેર લહેરાણી. ભગવાન મહાવીરસ્વામી અને પન્યાસજી મહારાજના જયનાદેથી ઉપાશ્રય ગુંજી ઉઠા. છેલ્લા ૧૭ વર્ષથી દર વર્ષે રથયાત્રાને વરઘોડો અને જમણ સાથે જ થાય છે. સં. ૧૯૧ ની સાલનું તેંતાલીસમું ચાતુર્માસ મુંબઈ–માંડવીમાં આવેલી કચ્છી વીસા ઓસવાળની વાડીમાં આનંદપૂર્વક થયું હતું.
ચાતુર્માસ પૂર્ણ થયા પછી કાર્તકી પૂર્ણિમાએ કરછી વીસા સવાળની વાડીએથી શ્રી શત્રુંજય તીર્થને પટ મોટરમાં પધરાવી અનેક સાંબેલાઓ તથા બેન્ડવાજા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો. ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર ભવ્ય કળામય મંદિરથી સુશોભિત મોતીશાની ટુંક બંધાવનાર, લાલબાગમાં જૈન ઉપાશ્રયની વિશાળ જગ્યા અર્પણ કરનાર, કોટ તથા પાયધુની પર મંદિર બંધાવનાર, અનેક જગ્યાએ ધર્મશાળાઓ બંધાવનાર તેમજ ભાયખાલામાં મોટી વિશાળ જગ્યા તથા આલીશાન મંદિરનું મેટું ટ્રસ્ટ કરનાર મહા પુણ્યશાળી સુપ્રસિદ્ધ મોતીશા શેઠના ભાયખાતાના મંદિરે દર્શન કરવા બધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૫૬ :
જિનઋહિરિ જીવન-પ્રભા ગયા હતા. ત્યાં બહારના મંડપમાં બાંધેલા તીર્થાધિરાજ શત્રુજયના પદની યાત્રા કરી. પન્યાસજી મહારાજ તથા પન્યાસછ કેશર મુનીજી આદિ પાછા કરછી વીસા ઓસવાળની વાડીએ પધાર્યા હતા. કારતક વદી ૨ ને દિવસે શ્રી મહાવીર સ્વામીના મંદિરે પધાર્યા હતા અને માગશર શુદિ ૩ ના પુણ્ય દિવસે પિતાના પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી જીન યશસૂરિજીની જયંતી ઠાઠમાઠથી ઉજવી હતી.
સાહેબ! શેઠ મેઘજીભાઈ સેજપાળે વંદણા કહેવરાવ્યા છે. અને આપ સાહેબ કૃપા કરી આવતું ચાતુર્માસ લાલવાડીમાં કરે તેમ વિનંતિ કરી છે. ” લાલવાડીને મુનીમે વિનંતિ કરી,
હું લાલવાડી થઈને જ દાદર થઈ કુરલા આવે. હાલ ઘાટકે પર જવાની ભાવના છે. શેઠ મેઘજીભાઈને અમારા ધર્મ લાભ સાથે કહેશે કે તમારી ભાવનાને જરૂર વિચાર થશે.” પન્યાસજીએ આશા દર્શાવી.
ઘાટકેપરમાં કચ્છી-ગુજરાતી ભાઈઓ વ્યાખ્યાન આદિને સારે લાભ લેતા હતા પણ શેઠ મેઘજીભાઈના આગ્રહને માન આપી પન્યાસજી લાલવાડી પધાર્યા. શેઠ મેઘજીભાઈને અત્યંત આનંદ થયો. સં. ૧૨ નું ચુમ્માલીસમું ચાતુર્માસ પન્યાસજી મહારાજે લાલવાડીમાં કર્યું.
લાલવાડીને ઉપાશ્રયમાં અશાડ શુદિ ૧૧ ના પુણ્ય દિવસે દાદા સાહેબ શ્રી જીનદત્તસૂરીશ્વરજીની જયંતિ ઉજવવામાં
આવી. આ પ્રસંગે મહારાજશ્રીના વૈશ્નવ ભક્ત શેઠ મહાદેવજી પિદાર તરફથી મોદકની પ્રભાવને કરવામાં આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
સાચી ભક્તિ તે સ્વામીભાઈઓની
: ૧૫૭
આ ચાતુર્માસમાં બે ભાદરવા હેવાથી પન્યાસજીએ પિતાની પરંપરા અનુસાર પોતે ખરતરગચ્છ અને અચલગચ્છવાળાએની સાથે પહેલા ભાદરવામાં પર્યુષણ પર્વનું આરાધન કર્યું. તપાગચ્છના પર્યુષણની આરાધના કરવા માટે દાદરના આગેવાનોની વિનતિથી પિતાની તબીયત નરમ હેવાને કારણે પિતાના શિષ્ય શ્રી ગુલાબમુનિજને દાદર મોકલ્યા. તેમણે દાદરમાં બાર દિવસ રોકાઈને ત્યાંના ભાઈઓને શાંતિપૂર્વક પર્યુષણ પર્વની આરાધના કરાવી, તેમાં માહીમ–માટુંગા વગેરે આસપાસના બીજા ભાઈઓએ પણ સારો લાભ લીધે હતે. શ્રી ગુલાબમુનિના દાદર ગયા પછી લાલવાડીના તપગચ્છના ભાઈઓએ પન્યાસજીને વિનંતી કરી કે અમને પર્યુષણની આરાધના આપશ્રી કરાવે તે કેવું સારું ! પિતાની તબીયત નરમ હોવા છતાં પન્યાસજીએ તપગચ્છના ભાઈઓને પર્યુષણ પર્વના વ્યાખ્યાને સંભળાવ્યા અને પિતાની ઉદારતા અને પ્રેમભાવ દર્શાવ્યું.
આ ચાતુર્માસમાં પન્યાસજી મહારાજની તબીયત નરમ જ રહી. શેઠ મેઘજીભાઈએ પન્યાસજીની ખૂબ સેવા ભક્તિ કરી. તેઓની જ્વલંત ધમપ્રવૃત્તિ જોઈને પન્યાસજીને ખૂબ આનંદ થ. બીજા કચ્છી ભાઈઓ પણ ધમપ્રવૃત્તિમાં જોડાયા.
ચાતુર્માસ પૂરું થવા આવ્યું. કાર્તક શુદિ ૬નો દિવસ હતું. પન્યાસજીને ચોવિહાર છઠું હતું. એકાએક મુંબઈથી ટેલીફેન આવ્ય, કે પન્યાસજી કેશરમુનિજી જ્ઞાનપંચમીના ઉપવાસના પારણે તબીયત અકળાવાથી આજ બપોરના બે વાગે કાળધર્મ પામ્યા. સમાચાર સાંભળી પન્યાસજીને આઘાત થ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
1 ૧૫૮ :
જિનઋહિરિ જીવન-પ્રભા
મુંબઈની પાસે જ હોવા છતાં પન્યાસજીનો વિયેગ રહ્યો. તેઓ પાયધુની જવા તલપાપડ થઈ રહ્યા, પણ મુંબઈમાં કેમી હુલ્લડની આગ ભભૂકી રહી હતી અને ભીંડી બજાર તથા મહમદઅલી રોડ પણ કોઈની પણ સહીસલામતી નહોતી. મારામારી ને કાપાકાપી ચાલી રહી હતી, પાયધુની પહોંચવાની ઉત્સુક્તા વિશેષ હતી. ભક્તજને પન્યાસજીને જવા દેવા તૈયાર નહોતા. તપસ્વી અને અશક્ત શરીરે દૂર જવા બધાની અનિચ્છા છતાં અધિષ્ઠાયક અને વીર ઘંટાકરણને યાદ કરી પન્યાસજી ચાલી નીકળ્યા. સદભાગ્યે પિલીની સહાયતા મળી ગઈ. પન્યાસજી પાયધુની પહોંચી ગયા. ગુરુબધુ પન્યાસજી કેશરમુનિ પાછળ કરવા ગ્ય કાર્યો પન્યાસજીએ અગ્રેસર થઈને કરાવ્યા તથા તેમના શિષ્ય શ્રી બુદ્ધિમુનિજી આદિને આધાસન આપ્યું.
પન્યાસજીના ઉપદેશથી રૂા. ૧૦૦૦) કવરાડાવાળા શેઠ છતાછ ખુમાજી તરફથી જીવદયા મંડળને આપવામાં આવ્યા, પાયધુની શ્રી મહાવીર સ્વામીના દહેરાસરમાં અઠ્ઠાઈ–મહોત્સવ, શાન્તિસ્નાત્ર વગેરે થયાં.
જયપુરનિવાસી ભાઈ નથમલજીની દીક્ષાની ભાવના થવાથી પન્યાસજીએ શ્રી આદીશ્વરની ધર્મશાળામાં ધામધૂમપૂર્વક દીક્ષા આપી. શ્રી બુદ્ધિમુનિના શિષ્ય તરીકે નન્દનમુનિ નામ રાખવામાં આવ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
1
:
D.
Us :
::
SS
LIL ID IN IT!"
WIKIWww
--
::
II/Ind
'S
પ્રવીણ
:
પરાઓમાં ધર્મ–જાગૃતિ
( ૨૯ ) “સાહેબ ! આપના ઉપદેશથી મારા આખા કુટુંબમાં ધર્મભાવના વધી છે. મારી તે ભાવના છે કે આપશ્રી અત્રે વિશેષ સ્થિરતા કરે તો ઘણું ધર્મકાર્યો થવાની સંભાવના છે. બીજી તે કાંઈ નહિ પણ મારવાડી ભાઈઓએ મન્દિર તૈયાર કરાવ્યું છે પણ પ્રતિષ્ઠાને જેગ આવતું નથી. આ કામ આપની પ્રેરણાથી થઈ જાય તે દાદરમાં આનંદ મંગળ થાય. ધર્મપ્રેમી શેઠ રવજીભાઈએ વિનતિ કરી.
ભાગ્યશાળી ! તમે તે ધર્મપ્રેમી છે, સેવાપ્રિય અને સંપત્તિશાળી છે. દાદર તે મુંબઈનું કેન્દ્ર સ્થાન છે. દાદરમાં દહેરાસરની પ્રતિષ્ઠા કરવા તમારા જેવા આગેવાનોએ માગ કાઢો જોઈએ. બીજું અમારા જેવા માટે ઉતરવાની જગ્યાની પણ વ્યવસ્થા કયાં છે ! જુઓને શેઠ પાલણભાઈની ચાલીમાં ગુજારો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
& ૧૦
જિનધિરિ જીવન પ્રભા ચાલે છે. પણ દાદર તે સાધુ મુનિરાજેના વિહારને આરામનું મુખ્ય સ્થાન છે.” પન્યાસજીએ મુશ્કેલી દર્શાવી.
કૃપાળુ ! આપ સ્થિરતા કરવા વચન આપે તે હું માનું છું આપને માટે સ્થાન અને વ્યાખ્યાન માટેના હોલની સગવડ પણ થઈ રહેશે. પ્રતિષ્ઠા માટે પણ આપની સાથે અમે પણ પ્રયાસ કરીશું.” શેઠ રવજીભાઈએ ખાત્રી આપી.
તે પછી હું ચાતુર્માસ માટે આવવા વિચાર કરીશ, તમે તમારા પ્રયત્નમાં ઉદ્યમવંત રહેશે. તમારી આખા કુટુંબ બની ધર્મભાવનાની સૌરભ દાદરમાં પ્રસરે તે દાદર મોક્ષમાર્ગને દાદર બની જાય. સમાજના હજારે સ્ત્રી-પુરૂષનું આત્મકલ્યાણ થાય.” પન્યાસજીએ મંગળભાવના દર્શાવી.
પન્યાસજી દાદરથી વિહાર કરી માહીમ થઈને સાન્તાક્રુઝ પધાર્યા. સાન્તાક્રુઝમાં ભાવનગરના સુપ્રસિદ્ધ આગેવાન શેઠ અમરચંદ જસરાજના સુપુત્ર શ્રી ખાન્તિલાલભાઈ તથા શ્રી ભાનુચન્દ્રભાઈના આગ્રહથી તેમને બંગલે બે દિવસ રોકાઈને રાધનપુરવાળા શેઠ ગીરધરલાલ ત્રીકમલાલને બંગલે પધાર્યા. - આજે રવિવારને દિવસ હતો. સાન્તાક્રુઝના ભાઈ બહેને મોટી સંખ્યામાં વ્યાખ્યાનને લાભ લેવા આવ્યા હતા. પન્યાસજીએ તક જોઈને વાતની રજુઆત કરી.
“ભાગ્યશાળીઓતમે મોટી સંખ્યામાં મુંબઈથી દૂર શાન્ત એવા આ સાન્તાક્રુઝના પરામાં વર્ષોથી વસવાટ કરે છે. તમારી ધર્મભાવના પણ સારી છે. શેઠ નરોતમદાસ ભાજીએ તે ઘર દહેરાસર કર્યું હતું. વળી પૂર્વપુણ્યના ઉદયથી લક્ષ્મી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
પરાઓમાં ધર્મ–જાગૃતિ
: ૧૧ :
પ્રાપ્ત કરી તમે પિતાના નિવાસે બંધાવે છે. તમે સુખી અને ભાગ્યવાન છે. હવે ધર્મભાવનાની વૃદ્ધિ માટે અને બાળકના સંસ્કારે ધર્મમય બનાવવા શ્રી જન-મંદિર તથા ધર્મના ક્રિયાકાંડ સામાયિક-પ્રતિક્રમણ-પૌષધ વિગેરે શાંતિપૂર્વક કરવા માટે અને સાધુ-સાધીઓની સ્થિરતા માટે એક ઉપાશ્રયની અત્યંત જરૂર છે. એક જ ભાગ્યશાળી ધારે તે એક એક કામ કરી શકે પણ તમે બધા ભાગ્યવાને મળીને આ ધર્મ–ઉદ્યોતના બે સ્થભે કરી શકે તેવા શક્તિશાળી છે. તમારામાંના ૧૦ ભાઈઓ આ જવાબદારી ઉપાડે તે બે વર્ષમાં સાન્તાક્રુઝમાં મનોહર મંદિર અને ઉપાશ્રય જોઈ શકાય. મેં સાંભળ્યું છે કે તમે તે માટે પ્રયત્નશીલ છે. ટીપનું કામ પણ શરૂ કર્યું છે. તેમાં કોઈ કારણે ઢીલાશ આવી છે, તે હવે ફરી તે કામ ઉપાડો અને ઉત્સાહથી ટીપ પૂરી કરી કામ શરૂ કરો. ધર્મપસાથે તમારા બધા કુટુંબનું કલ્યાણ થશે અને જૈન–શાસનને જયજયકાર થશે.”
પન્યાસજી મહારાજની પ્રેમભરી વાણીની સારી અસર થઈ. ટીપનું કામ શરૂ થયું અને આજે સાન્તાક્રુઝમાં મનેહર મંદિર અને સુંદર ઉપાશ્રય છે. સાન્તાક્રુઝ દિવસે દિવસે ખૂબ વધી રહ્યું છે.
સાન્તાક્રુઝથી વિહાર કરી પન્યાસજી મહારાજ વિલેપારલે શેઠ ઘેલાભાઈ કરમચંદે બંધાવેલા સેનેટેરીયમમાં ઉતર્યો.
વિલેપારલેથી વિહાર કરી પન્યાસજી મહારાજ અંધેરી પધાર્યા. અધેરીમાં મુંબઈ શહેરના મોપકારી ગુરૂવર્ય શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
જિનાદિસરિ જીવન-પ્રભા
મોહનલાલજી મહારાજ સાહેબના ઉપદેશથી ઘણું સમયથી જૈન મંદિર તથા ઉપાશ્રયની સગવડ થયેલી છે. અંધેરીમાં કચ્છી ભાઈઓમાં તેમ જ મારવાડી ભાઈઓમાં ઘણા સમયથી મતભેદ અને કુસંપ હતું. પન્યાસજી મહારાજે તે માટે ભારે પરિશ્રમ કર્યો. વ્યાખ્યાનમાં પણ સંપથી કેવાં ધમ ઉદ્યોત અને સમાજ કલ્યાણના કામ થાય છે તથા નાના મોટા મતભેદોથી આપણું સમાજમાં કેવું કુસંપનું વાતાવરણ સર્જાયું છે તેમ જ આપણા સમાજના કેવાં કેવાં કામ બગડે છે ! સમાજની ઉન્નતિમાં ધર્મની ઉન્નતિ છે. શાસનની શોભા સંપ અને સંગઠનમાં છે. આ સુધાભરી વાણુની ધીમે ધીમે સારી અસર થઈ. કચ્છી ભાઈઓના આગેવાન શેઠ લાલજીભાઈ તથા શેઠ દેવરાજભાઈએ પિતાના કરછી સમાજને એકત્ર કરી મહારાજશ્રીના અમૃતવચને કહી સંભળાવ્યા.. • . આપણા સંગઠન માટે જે ધગશથી મહારાજ પ્રેરણા આપે છે તે આપણે ઝીલવી જોઈએ. આપણે એકબીજાની નાની મોટી ભૂલ દરગુજર કરવી જોઈએ. ઉપરાંત અમે બને તે ભૂલ માટે સમાજ વતી કહે તે પ્રાયશ્ચિત કરવા તૈયાર છીએ. હવે ગમે તે ભોગે સંપ થવું જ જોઈએ.
આ નમ્ર વચનની પણ જાદુઈ અસર થઈ. બધાના દિલ સાફ થઈ ગયાં. સંપનું વાતાવરણ ફેલાઈ ગયું. આખા કચ્છી સમુદાયમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. કચ્છી સમાજમાં સંપની લહેર લહેરાતી હતી ત્યાં મારવાડી સાથના મન પણ પીગળ્યાં. ગુરૂ પન્યાસજી મહારાજે તેઓના આગેવાનોને બોલાવ્યા અને ખૂબ ભારપૂર્વક સંપ અને સંગઠન માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
પરાઓમાં ધર્મ–જાગૃતિ , પ્રેરણા આપી. તેમના આગેવાન શેઠ વનેચન્દજી મુકાદમ, શેઠ સાગરમલજી તથા શેઠ ગુલતાનમલજીના પ્રયાસથી મારવાડી સમાજમાં પણ સંપનું આંદોલન ફેલાયું. મારવાડી સમાજમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. .
' પન્યાસજીની વિહારની ભાવના હતી પણ અંધેરીના સર્વે ભાઈઓએ ચિત્ર મહિનાની શાશ્વતી ઓળી કરાવવા આગ્રહભરી વિનતિ કરી અને પન્યાસજીની નિશ્રામાં ઓળી પર્વની આરાધના કરવા નિશ્ચય થયા. મારવાડી સાથમાંથી શેઠ સાગરમલજી ફેજમલજીની ધર્મપત્ની શ્રીમતી પેપીબાઇ તરફથી નવપદજીની ઓળીમાં આયંબિલ વગેરેની વ્યવસ્થા ઉત્તમ પ્રકારની હતી. નવે દિવસ જુદા જુદા ગૃહસ્થ તરફથી વિવિધ પ્રકારની પૂજા ભણાવવામાં આવતી હતી. ચૈત્ર શુદિ ૧૩ ના મંગળ દિવસે આસનનોપકારી ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુની જયંતી ઉજવવામાં આવી હતી. ચૈત્ર સુદ પૂર્ણિમાને દિવસે મુંબઈથી પરાને સંઘ એક ભાગ્યવાને કાઢયે હતું તેમાં ૨૫૦૦ બહેન ભાઈઓ આવ્યાં હતાં. અંધેરીમા નવાણુ પ્રકારની પૂજા ભણાવી હતી તથા સંઘ જમણ કર્યું હતું.
પન્યાસજી મહારાજ વિહાર કરી મલાડ પધાર્યા. મલાડમાં પણ ગુરૂવર્ય શ્રી મોહનલાલજી મહારાજના ઉપદેશથી જૈન મંદિર અને ઉપાશ્રય શેઠ શ્રી દેવકરણ મુળજીએ કરાવ્યાં હતાં, - મલાડમાં શ્રી મેહનલાલજી મહારાજની જયંતી આનંદ પૂર્વક ઉજવવામાં આવી. મલાડથી વિહાર કરી ગેરેગામ થઈ પાછા વળતાં અંધેરી, પારલા થઈને દાદર પધાર્યા. દાદરમાં ચાતુર્માસ માટે ધર્મનિષ્ઠ શેઠ શ્રી રવજીભાઈ સેજપાળના સુપુત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
: ૧૬૪:
જિનધિરિ જીવન-પ્રભા શેઠ રામજીભાઈએ વિનતિ કરી કે આબુથી મારા પિતાજીને પત્ર છે અને આપશ્રીને ચાતુર્માસ માટે આગ્રહભરી વિનતિ કરવા જણાવે છે.
દાદરમાં ચાતુર્માસ થવાથી લાભ થવાની સંભાવના હેવાથી પંન્યાસજી મહારાજની ભાવના દાદરમાં ચાતુર્માસ માટે હતી પણ છેડે વખત પાયધુની જવાની ઈરછા થવાથી પન્યાસજી પાયધુની શ્રી મહાવીર સ્વામીના ઉપાશ્રયે પધાર્યા. અહીંના ટ્રસ્ટીઓએ મહારાજશ્રીને ચાતુર્માસ પાયધૂની કરવા વિનતિ કરી પણ દાદરથી શેઠ રામજીભાઈ આવ્યા અને આગ્રહભરી વિનતિ કરી કે મારા પિતાજી શેઠ રવજીભાઈને તાર છે, આપશ્રીને દાદરમાં ચાતુર્માસ કરવા આગ્રહભરી વિનતિ કરે છે અને પોતે પાલીતાણાથી આવી પહોંચવા જણાવે છે. શેઠ રામજીભાઈએ દાદરની પ્રતિષ્ઠા અને કરછી ભાઈઓના સંગઠન માટેની ઘણી સંભાવના હોવાથી આગ્રહભરી વિનતિ કરી. પન્યાસજી પણ લાભાલાભની દ્રષ્ટિએ દાદર પધાર્યા. દાદરમાં અષાડ શુદિ ૧૫ ના
જ પન્યાસજીની પ્રેરણાથી દાદરના સંઘ તરફથી શ્રી વર્ધમાનતપ આયંબીલ ખાતુ ખેલવામાં આવ્યું. તે દિનપ્રતિદિન વધતું જાય છે. ઉપરાંત પન્યાસજીના ઉપદેશથી શ્રી દાદર જૈન મિત્રમંડળની સ્થાપના કરવામાં આવી. જૈન મિત્રમંડળના પ્રયાસથી દાદરમાં જૈન બાળક બાલિકાઓને ધાર્મિક શિક્ષણ મળે તે દૃષ્ટિએ વિજયા દશમીને દિવસે શેઠ રવજી સેજપાળના શુભહસ્તે જૈન પાઠશાળા ખુલ્લી મુકવામાં આવી. સં૧૦નું પીસ્તાલીસમું ચાતુર્માસ દાદરમાં ખૂબ આનંદથી પૂર્ણ થયું. પર્યુષણમાં તપશ્ચર્યા પણ ઘણી સારી થઈ. આસપાસના પરાઓના ભાઈઓએ સારો લાભ લીધો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠા માટે પ્રયાસ
( ૩૦ )
"
દયાળુ ! આગર તડના આગેવાના દાદરના જૈનમન્દિરની પ્રતિષ્ઠા કરાવવા ઉત્સુક છે. આપ સાહેબના માદન અને પ્રેરણાની આવશ્યકતા છે. કૃપા કરી આપશ્રી દાદર પધારી અને પ્રતિષ્ઠાનું કાર્ય સરળ કરાવી આપે।' થાણાના ઉત્સાહી કાય કર અને દાદરમંદિરના વ્યવસ્થાપક શ્રી મંગળદાસ ત્રીકમદાસ ઝવેરીએ વિનતિ કરી.
‘ ભાઈ ! પ્રતિષ્ઠાનું મુહૂત જોવરાવ્યુ છે કે કેમ ?? પન્યાસજી મહારાજે પ્રશ્ન કર્યાં.
‘ સાહેબ ! આપ સાહેબ પધારશે. એટલે તુરત મુહૂત પશુ આપ સમક્ષ નક્કી થશે.
'
મ'ગળદાસભાઈ ! પ્રતિષ્ઠાનું કામ કરવુંજ હાય તે તેમાં ઢીલાશ ન ચાલે. કામ તેા વ્યવસ્થિત અને ચાજનાપૂર્વક ઉપાડવું જોઈએ, ખન્ના ભાઈઓના તેમાં સહકાર જોઈએ. ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
“કૃપાળુ ! આપશ્રીની પ્રેરણાથી જરૂર અમારું કામ વેગપૂર્વક થશે જ. આપના મંગળહસ્તે અને આપશ્રીના માર્ગદર્શન પ્રમાણે પ્રતિષ્ઠા કરવી છે તેને આગેવાનેએ નિર્ણય કર્યો છે. કૃપા કરી દાદર પધાર” ઝવેરીએ વિશેષ આગ્રહભરી વિનંતી કરી.
પન્યાસજી મહારાજ ભાયખલા અને લાલવાડી મુકામ કરીને દાદર પધાર્યા. આગેવાનોએ ભેગા થઈને પન્યાસજી મહારાજને શુભ મુહૂર્ત જોવરાવી આપવા વિનંતિ કરી. સારા જ્યોતિષીને બોલાવીને સં. ૧૯૪ ના વૈશાખ સુદી ૬ નું મુહૂર્ત કઢાવી આપ્યું. શેઠશ્રી રવજીભાઈ સેજપાલ જેપી તથા મેઘજીભાઈ સેજપાલભાઈની હાજરીમાં આગરતડના આગેવાનોએ આ મુહૂર્ત વધાવી લીધું. | મુહૂર્તને નિર્ણય થયા પછી પન્યાસજીએ આગર તડના આગેવાનોને બોલાવ્યા.
“તમે મોટી જવાબદારીનું કામ ઉપાડયું છે. પ્રતિષ્ઠાનું કામ સહેલું નથી. તેમાં તમામ ઉત્સાહી ભાઈઓએ સાથ આપે જોઈશે, સૌથી પહેલાં તે પ્રતિષ્ઠાના ખર્ચ માટે પ્રબંધ કરે જોઈએ. તે મુખ્ય જરૂરી કાર્ય છે. બીજાં કાર્યો તે તે પછી થશે અને તેમાં તે તમારે બધાને ઉત્સાહ છેજ. પ્રતિષ્ઠા જે મંગળઅવસર ભાગ્યે જ મળે છે. પ્રતિષ્ઠાના કાર્યમાં તમારી લકમીને સદઉપયોગ કરી આત્મકલ્યાણને હા લેવાને છે. સૌએ શક્તિ પ્રમાણે લાભ લેવું જોઈએ. તેમાં તે પિતાની ભાવના અને ખાસ કરીને શક્તિ પ્રમાણે લાભ લે તે ખર્ચને પ્રશ્ન તે વહેલો ઉકલી જાય. આ કાર્યમાં મોટા-નાનાને વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠા માટે પ્રયાસ
:૧૭:
કરવા કરતાં જેજે ભાગ્યશાળી ભાઈ બહેનને જે જે લાભ લેવા હાય તે પેાતાની ભાવના જણાવે અને તેની નોંધ થઈ જાય. ’
પન્યાસજી મહારાજે તેા ટીપ માટે ખાસ પ્રેરણા કરી. પણ આગરતના આગેવાના હમેશાં મોટી ગેા મેળવતા હતા અને ઉજાગરા કરતા હતા છતાં કાંઈ સંગીન કામ કરી શક્યા નહિ.
પન્યાસજીને આ જાણીને ખેદ થયા. તેમણે આગેવાનાને ખેલાવી સૂચના કરી કે મીટીંગે! રાત્રે કરવાને બદલે હવે દિવસે મારી સમક્ષ કરી અને એક એક વાતના સ્પષ્ટ નિકાલ કરે! નહિત પ્રતિષ્ઠાનુ' કામ લખાશે અને આવાં ચાકમાં મુહૂર્તો વારવાર આવતાં નથી.
હવે આગેવાનેાની મીટીંગેા દિવસે થવા લાગી. પન્યાસજી મહારાજ તેમાં પ્રસ ંગે પ્રસગે હાજરી આપવા લાગ્યા.
• આજે તમારે આંગણે પ્રતિષ્ઠા જેવા મેટામાં માટે સુઅવસર આવ્યે છે. પ્રતિષ્ઠા ઉત્સવ તા . એક વાર જ આવે. તમારા દાદરની પ્રસિદ્ધિ સારી છે. તમે બધા શક્તિશાળી અને ભાવનાશાળી છે. ધમની વૃદ્ધિ અને શ્રદ્ધાનું સિંચન મ’દ્વિરદ્વારા આબાલવૃદ્ધમાં થશે. આપણા પરમપૂજ્ય મુનિવર્યો અને હજારા સ્વામીભાઇએ દર્શન-પૂજન કરી આત્મકલ્યાણુ સાથે. આ તા મહા પુણ્યકાર્ય છે. આ અવસર તમે અધા સુખશાંતિ અને સલાહ સપથી એક બીજાના સહકારથી તન-મન ધનથી
ભાવપૂર્વક ઉજવશે। તા તમારી શેાભા વધશે. હવે વિલંબ ન કરા. જે જે ભાગ્યશાળીના જે જે ભાવ હાય તે મારી સમક્ષ જણાવા અને ટીપનુ મંગળ મુહૂત શરૂ કરી, ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
જિનઋદ્ધિસૂરિ જીવનપ્રભા
૧૬૮ :
પન્યાસજી મહારાજના ઉપદેશની જાદુઈ અસર થઈ, તેજ પ્રસ'ગે રૂા. ૬૦૦૦) અડધા કલાકમાં ભરાઇ ગયા અને ધીમે ધીમે તેમાં રૂા. ૧૩૦૦૦) થઈ ગયા. દાદરના ભાઈઓ આ જોઈને ચકિત થયા. બધા આ મંગળ શરૂઆતથી હર્ષિત થયા. આનંદ આનંદ છવાઈ રહ્યો.
પ્રતિષ્ઠાનુ` ક્ ́ડ ચાલુ રાખવા પન્યાસજીએ પ્રેરણા કરી. પછી પ્રતિષ્ઠાના જુદા જુદા કાર્યો માટે જીદ્દી જીદ્દી કમીટી નક્કી કરવામાં આવી અને પ્રતિષ્ઠાની તૈયાર થવા લાગી.
પ્રતિષ્ઠાના દિવસને થાડી વાર હતી તેથી પન્યાસજીએ ઘાટકોપર-થાણા જઇ આવવાના વિચાર દર્શાવ્યેા અને દાદરથી વિહાર કરી કુરલા થઇ ચેમ્બુર પધાર્યા. ચેમ્બરના હવાપાણી સારાં અને ત્યાં સંધ તરફ ભક્તિભાવ દર્શાવનાર બીદડાવાળા ડાક્ટર રતનશીભાઈના ભાવભર્યાં આગ્રહ હતા તેથી થેાડા દિવસ સ્થિરતા કરી. ચેમ્બુરથી વિહાર કરી પન્યાસજી ઘાટકોપર પધાર્યાં. ઘાટકાપરમાં પન્યાસજીના વ્યાખ્યાનમાં લેાકેા સારા રસ લેવા લાગ્યા. કાશીવાળા વિદ્વાન યતિ શ્રી હીરાચન્દ્રજી ઘાટકોપર આવ્યા હતા. પન્યાસજીની આજ્ઞાથી યતિ શ્રી હીરાચન્દ્રજીએ ઘાટકોપરમાં મનનીય વ્યાખ્યાન આપ્યુ'. ઘાટકાપરથી વિહાર કરી ભાંડુપ થઇ મુલુંડ પધાર્યાં. સુલુ'ડ પણ દિવસે દિવસે ઠીક વધતુ' જાય છે. ત્યાં શ્રી અમરચંદ ઘેલાભાઈ અને શ્રી હરગાવિંદભાઈ રામજી જેવા વિદ્વાન અને ધર્મનિષ્ઠ આગેવાના છે. સુલુ'માં મંદિર તથા ઉપાશ્રય માટે સારી એવી જગ્યા છે મહારાજશ્રીએ તે જગ્યામાં માઢું ભળ્યે મંદિર તથા વિશાળ ઉપાશ્રય માટે આગેવાનાને એ સમયે સૂચના કરેલી અને આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠા માટે પ્રયાસ
! ૧૬૯ :
આપણે મુલુંડમાં સભ્ય જીનાલય અને ઉપાશ્રય જોઈએ છીએ, શ્રી હરગાવિંદભાઈ રામજીભાઈ તે સસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, મ'ગાળી અને મરાઠીના સારા અભ્યાસી છે. જ્યાતિષ શાસ્ત્રમાં પ્રવીણ છે અને જ્ઞાનના રસિયા છે. તેમની પાસે ઉત્તમાત્તમ પુસ્તકાના સારા સગ્રહ છે. મુલુંડના વિકાસમાં તે તથા શ્રી શેઠ મણીલાલ ચત્રભુજભાઈ તથા શા. મેઘજી હીરજી બુકસેલની ભાણેજ રાણુમાઈ જે જૈન તત્વના સારા અભ્યાસી છે. તથા જૈન જૈનેતર બહેનેામાં સારા સંસ્કારા મુલુંડમાં રેડાયા છે. વગેરેના સારા એવા ફાળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
CONCHISENDT DEXACTEMEL
થાણુની પ્રાચીનતા
(૩૧) મહારાજ ! આપ આપની સુશીલ, રૂપકુમારી ચંદ્રાનના. પુત્રી મદનમંજરી માટે ચિંતા કરે છે પણ તે મહાભાગ્યશાળી છે. તેને મહાપ્રભાવશાળી, રિદ્ધિ-સિદ્ધિવાળે રાજકુમાર મળશે.” રાજજોષીએ વસુ રાજાને ભવિષ્યની આગાહી કહી.
જોષી મહારાજ ! તમારી વાત સાચી હશે પણ પુત્રી મદનમંજરી હવે ઉંમર લાયક થઈ છે, તેથી તેની માતાને વિશેષ ચિંતા થાય છે. રાજકુમાર મળશે પણ કયારે ! કેવી રીતે મળશે !” રાજાએ ચિંતા દર્શાવી. - “આપ કશી ચિંતા ન કરે. પૂર્વભવની લેણદેણના યોગે આવતી પૂર્ણમાના પ્રભાતે સમુદ્ર કિનારે ચમ્પક વૃક્ષની છાયામાં આરામથી નિદ્રાધીન રાજકુમાર મળશે. તેના પુણ્યપ્રભાવથી વૃક્ષની છાયા જેમની તેમ તેમના ઉપર સ્થિર થઈને રહેશે, એ નિશાની છે.” રાજ જોષીએ સ્પષ્ટતા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
થાણુની પ્રાચીનતા
: ૧૭ :
જોષી મહારાજ ! તે સમુદ્ર કિનારે કેવી રીતે આવશે ! આપણે તેમને કેવી રીતે સત્કાર કરે” રાજાએ પ્રશ્ન કર્યો.
તે એક વિચિત્ર પ્રસંગ છે. તે કથા તે પિતે જ સંભળાવશે. આપ તે એક ઉત્તમ અશ્વરત્નને તેમની પાસે મોકલશે તથા તેમને રૂડી રીતે નગરપ્રવેશ કરાવશે.
રાજજોષી પાસેથી મદનમંજરીના ભાવિ પતિના આગમનની વાત સાંભળી રાજાને કૌતક થયું. પૂર્ણીમાના પ્રભાતે સુભટોને અશ્વરત્ન સમુદ્ર કિનારે લઈ જવા આજ્ઞા કરી. ચમ્પકવૃક્ષની છાયામાં કેઈ તેજસ્વી યુવાનને જોઈ આશ્ચર્ય થયું. ચમ્પકવૃક્ષની છાયા બરાબર રાજકુમાર ઉપર જ સ્થિર હતી અને મુસાફરનું મુખાવિંદ નિદ્રામાં પણ મહાપ્રભાવશાળી અને હાસ્ય ઝરતું તેજસ્વી હતું. સૂર્યના લાલ કિરણે વધવા લાગ્યા અને કુમાર જાગી ઊઠયા. હું કયાં આવ્યો છું! આ સુભટો કેણ હશે! આ અશ્વરત્ન કેમ આવ્યું હશે! વગેરે વિચારો રાજકુમારના મનમાં થવા લાગ્યા.
કુમાર! અમારા શહેરના મહારાજા વસુદેવે આ અશ્વરના આપને માટે મોકલ્યા છે. આપ અમારા રાજાજીના માનવંતા મહેમાન છે. આપ સુખે પધારો અમારી નગરી પાવન કરો. આપને યોગ્ય સત્કાર થશે.”
હું સમુદ્રમાંથી કયાં આવી ચડયો ! કયાં પેલા ધવલશેઠ! કયાં એ વહાણ, કયાં પિતાના દાસ-દાસી, ક્યાં પિતાના શસ્ત્ર, કયાં લક્ષ્મી અને કયાં આ સમુદ્ર કિનારે, આ અવનવી નગરી, કયાં આ સુભટે અને કયાં આ અશ્વરત્ન! આ તે કઈ પરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
? ૧૭૨ :
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા કથા જેવી વાત થઈ. આમ વિચારતંદ્રામાં હતું ત્યાં સુભટના મીઠાં-મધુરાં વચન સાંભળી શાંતિ થઇ. પિતે અશ્વારૂઢ થયે અને નગરપ્રવેશ કર્યો. અધરન પર આરૂઢ થયેલા પુણ્યપ્રભાવક તેજસ્વી કુમારને જેવા શહેરના નગરજને ઉમટયા. બજારે અને હવેલીએ સ્ત્રી-પુરૂષથી છવાઈ ગઈ. કુમાર નગર જનનું સન્માન સ્વીકારતે રાજમહેલમાં આવી પહોંચ્યા. રાજા વસુદેવે કુમારનું હર્ષથી સ્વાગત કર્યું. બન્ને ભાવપૂર્વક ભેટયા. આનંદ આનંદ છવાઈ રહ્યો.
કુમારનું લાવણ્ય, પ્રતિભાશાળી ચહેરે, ચમકતી આંખડીએ, તેજવી લલાટ, હસતું વદન, ગૌરવર્ણ અને સુદઢ શરીર વગેરેથી રાજા વસુદેવને હર્ષ થયે. રાણીઓ અને રાજકુળને આ મેંઘેરા મહેમાનને જોઈને ભારે આનંદ થયો. મદનમંજરીને તે કુમારને જોઈને પૂર્વભવની પ્રીત યાદ આવી અને તે મોહી પડી.
કુમાર પ્રતિક્રિયાથી પરવારી નાનાદિક કરીને અંતપુરમાં પધાર્યા. દાસ-દાસીઓ હાજર થઈ ગયા. પટરાણીએ મંગળ વચનેથી સ્વાગત કર્યું. સુખાસને બેસાડી દહીં-સાકર ચખાડી મીઠાઈ, દુધ અને વિવિધ વાનીઓથી તેમને શાંત ક્ય. કુમાર પણ આવા પ્રેમભર્યા સ્વાગતથી પિતાની જાતને ધન્ય માનવા લાગ્યા,
- આનંદ ભવનમાં રાજાજી તેમની રાહ જોતા હતા. અંતઃ પુરમાંથી વિદાય લઈને રાજા પાસે આવ્યા. રાજાએ મધુર વચનોથી સવાગત કર્યું. અને શાંતિપૂર્વક સુખાસનમાં બેઠા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
થાણાની પ્રાચીનતા
: ૧૭૭ છે
ભાગ્યશાળી કુમાર!! તમને જોઈને કેઈ સ્વજનને મળ્યા એટલે આનંદ થાય છે. તમે આ મારી નગરીમાં પગલાં કર્યાં તેથી અમને બધાને ભારે હર્ષ થયા છે. તમારા જેવા પુણ્યપ્રભાવક નરરત્ન મારે ત્યાં કયાંથી ! પણ કુમાર ! તમે તમારે પરિચય આપશે તે વિશેષ આનંદ થશે.” રાજા વસુદેવે જિજ્ઞાસા દર્શાવી.
મહારાજ ! એ કથા મેટી છે. આપની જિજ્ઞાસા સંતેષવા માટે આપને અથUતિ વાત કહેવી પડશે. શાંતિથી સાંભળો.” કુમારે સ્પષ્ટતા કરી.
મારું નામ શ્રીપાળ છે. હું રત્નાદ્વીપને રાજકુમાર છું. રત્નદ્વીપથી વહાણમાં અમે નીકળ્યા સાથે એક ધવલ શેઠ નામના શેઠ હતા. મારી વધતી જતી ઋદ્ધિ-સિદ્ધિની એ ધવલ શેઠને ઈર્ષ્યા થઈ. તે લાગ જેવા લાગ્યા. એક દિવસ મને મીઠા વચનેથી પોતાના સ્થાને બોલાવી મીઠી મીઠી વાતો કરી મને ભેળવ્યો. લાગ જોઈને મને સમુદ્રમાં ધકેલી દીધે. હું તે નવપદજીને આરાધક હેવાથી મેં નવપદજીનું સ્મરણ કર્યું. ધર્મ અને નવપદજીની પસાથે જલતરણી વિદ્યાના ચગે મોટા મગરમચ્છની પીઠ મને મળી આવી, હું તરતો તરતે નવપદજીનું ધ્યાન ધરત ધીમે ધીમે સમુદ્ર કિનારે આવી પહોંચે. પરિશ્રમથી હું ખૂબ શ્રમિત થયા હતા. વળી આરામની મને જરુર હતી તેથી આ ચંપક વૃક્ષની શીતળ છાંયામાં હું સૂઈ ગયે અને મને મીઠી નિદ્રા આવી ગઈ. હું એક દિવસ અને એક રાત્રિ ખૂબ સૂતે અને આજ પ્રભાતે મારી પાસે સુભટો અને અધરન જોઈને મને આશ્ચર્ય થયું. આપને મારા પ્રત્યે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
* ૧૭૪ :
જિનહિંસૂરિ જીવન-પ્રભા
પ્રેમભાવ જોઈ મને આનંદ થયે. હું મારી જાતને ધન્ય માનવા લાગ્યો.” કુમારે પિતાની વિતક કથા કહી સંભળાવી.
રાજાજી આ વાત સાંભળી ચક્તિ થયા. નવપદજી આરાધનાને ધર્મ પ્રભાવ જોઈને રાજાજી પણ પ્રભાવિત થયા. પિતાની પુત્રી મદનમંજરીને આ ભાગ્યશાળી કુમારને આપવા નિર્ણય કર્યો. - શ્રીપાળકુમાર અને મદનમંજરીના લગ્નોત્સવ ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યો. નગર આખામાં આનંદ ઉત્સવ થઈ રહ્યો. ભાગ્યશાળી શ્રીપાળકુમારને જોઈ બધા ધન્ય ધન્ય કહેવા લાગ્યા.
રાજ વસુદેવે શ્રીપાળકુમારને પિતાના રાજ્યમાં “રક્ષપાળું બનાવ્યા અને આનંદ પ્રમોદથી રહેવા લાગ્યા.
ડા સમય પછી પેલો ધવલશેઠ પણ પિતાના વહાણ લઈને થાણા બંદરે આવી પહોંચે. ભેણું લઈને રાજદરબારમાં આવ્યો. શ્રીપાળને રાજાની પાસે બેઠેલો જોઈને ચકિત થયે, શ્રીપાળે પણ વળશેઠને ઓળખી લીધા. રાજાની કુંવરી સાથે શ્રીપાળ પરણ્યો છે તે વાત સાંભળીને ધવળશેઠને ઈગ્નિ વિશેષ સળગે, રાજાજીને ફરી મળ્યો અને આ તે ડૂબજાતિને છે તેમ ઠસાવ્યું. ડૂબજાતિના કેટલાક લોકોને લાલચ આપી શ્રી પાળ અમારા સંબંધી છે તેમ કહેવરાવ્યું. રાજા પણ આ જાણીને જાત-ભાત પૂછયા વિના પિતાની પુત્રીને આપવા માટે અફસેસ કરવા લાગ્યા. પણ પુત્રી મદનમંજરીએ કહ્યું, શ્રીપાળકુમાર તે રત્નાદ્વીપના રાજકુમાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
થાણાની પ્રાચીનતા
ક ૧૭૫ ?
છે. આ ધવળશેઠ ઈર્ષાઅગ્નિથી આ બધું તરકટ કરે છે તેમ જણાવ્યું. રાજાએ ધવળને પકડાવી કારાગૃહમાં પૂર્યો પણું શ્રીપાળને દયા આવવાથી તેને છેડા.
- શ્રીપાળ અને ધવળશેઠ સાથે રહેવા લાગ્યા આનદ વિનેદની વાત કરવા લાગ્યા પણ ધવળશેઠને તે ઈર્ષ્યા હતી જ તે શ્રીપાળને ઘાટ ઘડવાની પેરવીમાં હતો. એક દિવસ લાગ જોઈને શ્રીપાળના મહેલ ઉપર ચડી તેની હત્યા કરવા વિચાર કર્યો. પાટલાના આધારે કટારી લઈને ચડવા લાગ્યા. ધવળશેઠના પાપને પરિપાક થઈ ગયા હતા. કટારીથી તે નિર્દોષ એવા શ્રી પાળની હત્યા માટે જતો હતો પણ પાટલાના છૂટી જવાથી તે પડ્યું અને તે જ કટારી તેના કાળજામાં પેસી ગઈ અને તે પાપનો હિસાબ આપવા ત્યાંને ત્યાં જ મરણ પામ્યો.
જે પ્રાચીન સ્થાન થાણા નગરીમાં શ્રીપાળ મહારાજ નવપદજીની આરાધનાથી સમુદ્ર તરીને ચમ્પકવૃક્ષની છાયામાં શાંતિ પામ્યા અને રાજા વસુદેવ તરફથી સન્માન પામી રાજકુંવરી મદનમંજરી સાથે લગ્નગ્રંથીથી જોડાયા અને સુખ વૈભવ પામ્યા. એ પ્રાચીન થાણુ નગરી સુપ્રસિદ્ધ છે. મુંબઈ નગરી તે થોડા જ વર્ષોમાં સમૃદ્ધ બની તે પહેલાની થાણા નગરી પ્રાચીન ગણાય છે.
- આ પ્રાચીન થાણાનગરીમાં પહેલાં થોડાં જૈન કુટુંબે હતા પણ ધીમે ધીમે વસતી વધવા લાગી. આજે તે થાણા તીર્થ સ્થાન બની ગયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
* ૧૭} :
જિનાદિસૂરિ જીવન–પ્રભા
સ: ૧૯૫૨ માં પરમઉપકારી પરમપૂજ્ય શ્રી માહનલાલજી મહારાજ પધાર્યા હતા. આ મહાપુરૂષના મગળ હસ્તે થાણાના જૈન મદિરમાં શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સ’. ૧૯૬૨ માં પણ ખીજે માળ શ્રી કેશરીયાનાથજીની પ્રતિષ્ઠા પણ પરમપૂજ્ય શ્રી માહનલાલજી મહારાજના વરદ હસ્તે ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. ત્યારથી થાણાના જૈન સઘની દરેક પ્રકારે ઉન્નતિ થઈ રહી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
I
બાર બાર વર્ષના કલેશનું સમાધાન
( ૩૨ ). કૃપાસિંધુ ! આપની મીઠી મધુરી વાણી સાંભળી અમે તો મુગ્ધ થયા છીએ. અમારા થાણ સંઘના અહોભાગ્ય કે આપશ્રી પધાર્યા અને અમારામાં ધર્મ ભાવનાની જ્યોતિ જગાવી. થાણાના આગેવાને પન્યાસજી મહારાજને પોતાને આનંદ વ્યકત કર્યો.
ભાગ્યશાળી ! થાણા તે પ્રાચીન નગરી છે. પરમ પવિત્ર નવપદજીના મહાન આરાધક શ્રીપાળ મહારાજાની. આ ધર્મ ભૂમિ અને કર્મ ભૂમિ છે. તમારા આત્મકલ્યાણ માટે ઉપદેશ આપ એ તે અમારૂં સાધુઓનું કર્તવ્ય છે. ભગવાન મહાવીરના સાધુઓ તે વિશ્વના કલ્યાણ માટે છે.” પન્યાસજીએ સાધુએનું કર્તવ્ય દર્શાવ્યું. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
: ૧૭૮ :
સાહેબ ! આપ તે જાા છે. વીસમી સદીના યેાતિધર, પંજાખ દેશેાદ્વારક, ન્યાયાંલેાનિધિ જૈનાચાય શ્રી વિજયાનીંદસૂરીશ્વરજીના શિષ્ય ન્યાયરત્ન શ્રી શાન્તિવિજયજીએ ખાર વર્ષ સુધી થાણામાં સ્થિરતા કરીને નવપદજી તથા શ્રીપાળ મહારાજાના જીવન પ્રસંગાને દર્શાવતું નૂતન જીનમ'દિર તૈયાર કરાવવાં ભગીરથ પ્રયાસ કર્યો છે. જમીન પણ લેવાઈ ગઈ છે અને કળામય મંદિરના પ્રારંભ પણ થઈ ગયેા છે, બીજા આગેવાને વીગત જણાવી.
·
પણ તેા પછી કામ કેમ અટકયુ' છે ! થાણા જેવા પ્રાચીન સ્થાનમાં નવપજીના મડળ વાળું અને શ્રીપાળ મહારાજાના જીવન દ્રશ્યેાથી કંડારેલ કળામય મંદિર થાય તે થાણા તીર્થ - સ્થાન થઈ જાય, અને મુંબઈના લાખા જૈન ભાઈ-મહેનાનું પ્રેરણા ધામ બની રહે. ' પન્યાસજીએ ઉચ્ચ ભાવના દર્શાવી.
>
'
દયાળુ ! શું કહેવું! અમારા કમનસીબે થાણા સ’ધમાં મતભેદ ઉભા થયા છે તેથી આ નવા મદિરનું કામ અટક્યુ' છે. એ મન દુ:ખનું કૈાઈ આજ સુધી નિવારણુ કરી શકયુ નથી. આપ કૃપા કરી ઘેાડી સ્થિરતા કા તા આર વર્ષના કલેશના અંત આવે અને કળામય મંદિરનું કામ પૂરૂં થાય. ’ એક આગેવાને આગ્રહ ભરી વિનતી કરી.
૧૯૯૪ ના મહા મહિનામાં પુન્યાસજી શ્રી ઋદ્ધિ મુનિજી મુ`બઈથી વિહાર કરી નાસિક જવા માટે થાણા પધાર્યાં. થાણામાં વ્યાખ્યાન આદિથી ત્યાંના સંઘને આનંદ થયા. થાડા દિવસ પછી મહારાજશ્રીએ નાસિક જવાના વિચાર દર્શાવ્યેા. આગેવાનાએ થાણાના ખાર ખાર વર્ષના ક્લેશની વાત રજુ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
બાર બાર વર્ષના કલેશનું સમાધાન
૧ ૧૯ ૧
મંદિરનું કામ અટક્યું છે તે જાણી મહારાજશ્રીને પણ તે માટે પ્રયાસ કરવા ભાવના થઈ. સંઘની વિનતિને માન આપી પન્યાસજીએ થેડી વિશેષ સ્થિરતા કરી. વ્યાખ્યાનમાં પણ હમેશાં સંઘની એકતા, થાણાની પ્રાચીનતા, કળામય મંદિરથી થાણ કેવું રમ્ય તીર્થધામ બની રહેશે? થાણુના શ્રી સંઘની વધતી જાહોજલાલી, કુસંપના કડવા ફળ, વગેરે પ્રેરણાત્મક ઉપદેશ આપતા રહ્યા.
તડનું કારણ જાણી લઈ બને તડના આગેવાનંને જુદા જુદા બોલાવી મતભેદ દૂર કરવા અને સંપ-સમાધાન કરવા તનતોડ પ્રયાસ કર્યો. ધીમે ધીમે બન્ને તરફના આગેવાનોના દિલ સાફ થવા લાગ્યા. એક વખત તે બન્ને પક્ષે ભેગા થઈ સમાધાન માટે વાટાઘાટ કરવા લાગ્યા. હવે સમયને પરિપાક થયો જાણું પન્યાસજીએ બન્નેને મધુરવાણુમાં કલેશને જડમૂળથી ઉખેડી ફેકી દઈ સં૫-સુલેહ કરવા આગ્રહ કર્યો.
જયારે થાણાના સંઘના સંપ-સમાધાન માટે વાટાઘાટો ચાલતી હતી તે સમયે દાદરના સંઘના આગેવાને પન્યાસજી શ્રી ઋદ્ધિમુનિજીને દાદરના જૈન મન્દિરની પ્રતિષ્ઠા ઉપર પધારવાની વિનતિ કરવા થાણા આવી પહોંચ્યા. આ દાદરના આગેવાન ભાઈઓની હાજરીથી તથા પન્યાસજી મહારાજના અવિરત ઉપદેશથી થાણાના આગેવાનોના મન ખૂબ નરમ થયાં અને બન્ને તડના આગેવાનોએ વ્યાખ્યાનમાં જ જાહેર કર્યું કે, વર્ષોથી જામી ગયેલ કુસંપને કાઢવાની અત્યંત જરૂર છે. થાણ સંઘનું વનું કાર્ય અટકી રહ્યું છે. કળામય મંદિરનું કામ પણ અધૂરું છે. મનદુખ વધ્યા કરે છે. સંઘની ઉન્નતિને બદલે છિન્નભિન્નતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
૨ ૧૮૦ :
જિનધિરિ જીવન-પ્રભા દેખાય છે. પન્યાસજી મહારાજશ્રીએ અમારી ઉપર કૃપા કરી કુસંપને દેશવટો આપવા માટે જહેમત ઉઠાવીને બને તડાના ભાઈઓને સમજાવી સમાધાનને માર્ગે વાળ્યાં છે. સુભાગ્યે આપશ્રી દાદરના આગેવાને પધાર્યા છે. સમાધાન માટે ત્રીજા નિષ્પક્ષ વર્ગની ખાસ જરૂર હોય છે. તે આપ શ્રીમાનેને અમારી આગ્રહ ભરી વિનતિ છે કે આપશ્રી આ સમાધાનને માર્ગદર્શન આપે અને અમારા બન્ને તડમાં સુખશાંતિ સ્થાપ.”
પન્યાસજી મહારાજે પણ આ મુદ્દાની વાતને પુષ્ટિ આપી અને ચેડી વિચારણું પછી દાદરના પંચ તરફથી શા ફૌજમલજી તથા શા વીરચંદજીએ જણાવ્યું કે “દાદરના આગેવાને જે નિર્ણય કરે તે બન્ને તડવાળાને માન્ય છે તેમ બને તડવાળા લખી આપે તે અમે જવાબદારી લેવા તૈયાર છીએ, બને તડવાળા આગેવાનેએ તે પ્રમાણે લખી આપ્યું.
લવાદ તરીકે નીમાયેલા શા ફૌજમલજી તથા શા વીરચંદજીએ સમાધાન માટે ખૂબખૂબ પ્રયાસ કર્યો. બન્ને પક્ષની તકરારે સાંભળી. બન્નેના મતભેદના મુદ્દાઓ વિચાર્યા અને નિર્ણય ઉપર પણ આવ્યા. છેવટને મુસદ્દો તૈયાર કર્યો પણ પાછળથી થાણાના આગેવાનેને શંકા થઈ અને દાદરના આગેવાનો પિતાને નિર્ણય બહાર પાડી શક્યા નહિ. તેઓ પન્યાસજીની રજા લઈ દાદર ચાલ્યા ગયા. થાણામાં પણ આશા નિરાશાના રૂપમાં ફેરવાઈ ગઈ અને બધા ઉદાસ બની ગયા પન્યાસજી મહારાજશ્રીને પણ દુખ થયું. થાણાના ઉત્કર્ષ માટેની બધી જહેમત નકામી થઈ પડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
બાર બાર વર્ષના કલેશનું સમાધાન
: ૧૮૧
પન્યાસજી મહારાજને ત્રીજે ઉપવાસ હતે. પાંચ ઉપવાસ કરવાના હતા. ત્રીજા ઉપવાસે તેઓ મુલુંદ વિહાર કરી ગયા. પન્યાસજીના વિહારના સમાચાર પવન વેગે થાણામાં પ્રસરી ગયા. સ્ત્રી-પુરુષ-વૃદ્ધો તથા યુવકે બધાં સમસમી ઉઠયા. થાણાના જૈનેતર આગેવાનેને પણ ભારે દુખ થયું. તેઓએ જૈન સંઘના આગેવાનેને ઠપકે પણ આપે. ચિંતામણી રતન સમાન ગુરૂવર્ય મળ્યા અને તેઓએ તમારાજ સંઘના કલ્યાણ માટે રાત-દિવસ ચિંતા કરી સમાધાન માટે માર્ગદર્શન આપી ભારે પ્રયાસ સેવ્યો પણ કમનસીબે સમાધાન થઈ શકયું નહિ. વાતાવરણ ગમગીન બની ગયુ. બધા આગેવાને એકઠા થયા. પન્યાસજી તપશ્ચર્યામાં વિહાર કરી ગયા તે માટે બધાને અત્યંત દુખ થયું છે. છેવટે ફરી વાટાઘાટ થવા લાગી, અને પરસ્પર સલાહ કરી તેજ રાત્રે ૭૫ ભાઈઓ મુલુંદ પન્યાસજી મહારાજ પાસે પહોંચી ગયા.
“ગુરૂવર્ય! આપ તપસ્વી છે. હજી તે ત્રીજે ઉપવાસ ચાલે છે. પાંચ ઉપવાસનું પારણું થાણામાં જ થવું જોઈએ. અમારા શ્રી સંઘની વિનતિ સ્વીકારી આપ થાણા પધારે. પારણું કરી આપ સુખેથી પધારશે. અમારા મનને ભારે દુઃખ થયું. ઘણા બહેન ભાઈઓ તે ઉદાસ બની ગયા છે, આગેવાનોએ પાર્થના કરી.
“ભાગ્યશાળીઓ ! અમારે સાધુને તે જ્યાં શાંતિ હોય, જ્યાં સંપ હય, જ્યાં પ્રેમ-ભાવના હોય, જ્યાં સમાજને ઉત્કર્ષ સધાતો હોય. જ્યાં ધર્મભાવને પોષાતી હોય, જ્યાં દેવ-ગુરૂ અને ધર્મનું બહુ માન થતું હોય, જ્યાં સાધુ-સાધ્વી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
૮૨ :
ની વેયાવચ્ચ થતી હાય ત્યાં રહેવાના—જવાના—સ્થિરતા કરવાના અમારા પ્રથમ ધર્મ છે. તમારા ઉત્કર્ષ માટે, તમારા કલ્યાણ માટે, તમારા સ ́પ-સમાધાન માટે, તમારા શહેરની પ્રાચીન જાડાજલાલીને વિશેષ ઉજવળ કરવા માટે, તમારા શહેરના કળામય "મદિરને પૂર્ણ કરાવવા માટે મે તે યથાશક્તિ પ્રયાસો કર્યાં, દાદરના આગેવાનાએ તે ખૂબ જહેમત ઉઠાવી પણ સમયના પરિપાક નહિ હાય’ જેવા ભાવીભાવ, ’ પન્યાસજીએ સ્પષ્ટ સાંભળાવી દીધુ,
'
કૃપાળુ ! બીજી કાંઈ નહિ પણ આપ તપસ્વી છે અને પારણું' કર્યા વિના થાણા છેાડી મુકુંદ આવી ગયા તેમાં અમારી પ્રતિષ્ઠા અને અમારી ગુરૂભક્તિના પ્રશ્ન છે.' એક આગેવાને મુશ્કેલી દર્શાવી.
‘ ભાઇ! વાત તે સાચી પણ મેં તે નિ ય કર્યાં છે, કે થાણામાં સમાધાન વિના પગ મૂકવા નહી. જ્ઞાની મહારાજે જે ધાર્યું હશે તે જ થશે પણ હવે હું તે અહીં જ પારણુ કરીશ. તમારૂં શ્રીસંધનું હું તે કલ્યાણ જ ઇચ્છીશ. ' પન્યાસજીએ પેાતાના નિણુય દર્શોન્ગેા. પન્યાસજીની પ્રતિજ્ઞાથી બધા ભાઈઓને વિચાર થઈ પડયા. વાટાઘાટ થવા લાગી. પણ કેટલાક મુખ્ય આગેવાના થાણા હૈાવાથી બધાં થાણા ગયા. ત્યાંને ત્યાં રાત્રે સઘની સભા મેલાવી. મહારાજશ્રીની પ્રતિજ્ઞા અને તેમની તપશ્ચર્યાએ બધાના મન પીગળાવી દીધા. પન્યા સજી મહારાજની આજ્ઞા શિરાધાય કરવા નિણૅય થયા.
સવારના આગેવાના મુલુંઢું આવ્યા. પન્યાસજી મહારાજને સભાની બધી માહીતી આપી. આપશ્રી જે આજ્ઞા કરશે! તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
બાર બાર વર્ષના કલેશનું સમાધાને
: ૧૮૩ અમને બધાને શિરોધાર્ય છે અને આપશ્રી થાણા પધારે અને ત્યાં જ પાંચમાં ઉપવાસનું પારણું કરવાનું છે. વગેરે જણાવ્યું.
પન્યાસજી સમાધાનની વાત સાંભળી હર્ષિત થયા પણ પન્યાસજી તે પૂબ વ્યહાર કુશળ હતા તેથી સ્પષ્ટ જણાવ્યું.
“જુઓ તમે છેલ્લે નિર્ણય કરીને આવ્યા છે. સમાધાન તે હવે થઈજ ગયું સમજે. ત્યારે અહીં તમે બન્ને તડવાળા ભાઈઓ આજેજ સાથે બેસીને જમે અને સમાધાનના શ્રી ગણેશ શરૂ કરો.”
આ નવીજ દરખાસ્તથી બધાનાં મન પ્રફુલ્લ થયાં, મુલુંડવાળા ભાઈઓએ થાણાના આગેવાનું ખૂબ સુંદર સ્વાગત કર્યું. બધા આનંદપૂર્વક સાથે બેસીને જમ્યા. વર્ષોના વિજેગ નેહના મંગળમિલનમાં પરિણમ્યા. આનંદની લહરીઓ લહેરાણી.
પન્યાસજીએ મુલુંદથી વિહાર કર્યો. થાણાનો પ્રવેશ અનુપમ હતા. પાંચ ઉપવાસનું પારણું આનંદપૂર્વક થયું. સંઘ આખામાં સંપના મેજ ઉછળી રહ્યાં. આનંદ આનંદ છવાઈ રહ્યો. આબાલ વૃદ્ધ બધાં પોતાને ધન્ય ધન્ય માનવા લાગ્યાં. થાણુ શહેરનું વાતાવરણ પરમ પવિત્ર, સુખશાંતિમય અને આનંદપૂર્ણ મઘમઘી રહ્યું.
પન્યાસજીની આજ્ઞા પ્રમાણે બને તડેએ સમાધાનની શરતો સ્વીકારી લીધી. બાર બાર વર્ષના કલેશને અંત આવ્યો. પન્યાસજીના પ્રયાસે ફળ્યા. દાદરના આગેવાને શેઠ ફૌજમલજી તથા શેઠ વિરચંદજીએ ભારે પરિશ્રમ કરી આખીરાતને ઉજાગરે કરી ફેંસલે તૈયાર કર્યો, પન્યાસજી મહારાજે તે ફેંસલે સાંભળે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
જિનચ્છદ્ધિસરિ જીવન-પ્રભા
તેઓ તે સાંભળી હર્ષિત થયા. સવારમાં થાણાના સ્ત્રી-પુરૂષેથી ઉપાશ્રય ચિકાર ભરાઈ ગયો. પન્યાસજી મહારાજના જયનાદથી ઉપાશ્રય ગુંજી ઉઠયે.પન્યાસજીએ ફેંસલો સંભળાવ્યા. ન્યાયપૂર્ણ ફેંસલો સાંભળી બધાના હદય આનંદથી નાચી ઉઠયા. આખા ઉપાશ્રયમાં આનંદની લહેર લહેરાવ્યું. થાણાના બન્ને તડાના ભાઈઓ પરસ્પર પ્રેમપૂર્વક ભેટયા. આગેવાનોએ દાદરના આગેવાને, મુલુંદના આગેવાને, પન્યાસજી મહારાજ વગેરેને ખૂબ હૃદયપૂર્વક આભાર માન્યા. શ્રીફળની પ્રભાવના કરવામાં આવી. જયનાદથી ફરી ઉપાશ્રય ગુંજી ઉઠય. થાણાનગરની સમુન્નતિ “અને સમુત્કર્ષને પાયો નંખા. થાણા તીર્થધામ બનવા સર્જાયું.
s
'
" BE
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
દાદરના ભવ્ય પ્રતિષ્ઠા-મહેાસવ
( ૩૩ )
દાદરના પ્રતિષ્ઠા-ઉત્સવ માટે થાણાથી વિહાર કરી પન્યાસજી દાદર પધાર્યાં. થાણાના આખાળવૃદ્ધના હૃદયમાં મહારાજની સૌમ્ય, શાંત, તપસ્વી મુર્તિ કાતરાઈ ગઈ હતી. હર્ષ અને આનંદની લાગણીએથી થાણાની વિદાય ચિરસ્મરણીય હતી. તેવું જ દાદરના શ્રી સંઘનું ભાવભર્યું· સ્વાગત હતું. શ્રી શાંતિનાથ પ્રભુના જયઘાષથી ઉપાશ્રય ગુ’જી રહ્યો હતા. પન્યાસજીના જયનાદાથી સ્રી પુરૂષાએ દાદરની અજારી ગજાવી મૂકી હતી. દાદરના શ્રી સધના આનંદની સીમા નહાતી. પન્યાસજીની તમન્ના, દાદરના આગેવાનાની જહેમત, થાણાના નૂતનકળામય જીનાલયની નવરચના, દાદરની પ્રતિષ્ઠાની આવી પહેાંચેલી મંગળ ઘડી વગેરે પ્રસંગો બધાના હૃદયમાં તાજા થયા હતા. દાદર આજે હજારા સ્ત્રી પુરૂષાથી ઉભરાઇ રહ્યું હતું. ફાગણ સુદ ૧૨ ના રાજ મંગળપ્રભાતે પન્યાસજીએ દાદરમાં ધામધૂમપૂર્વક પ્રવેશ કર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
: ૧૮૬ :
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
ચૈત્ર સુદ ૧૩ ના રોજ દાદરના જૈન મિત્રમંડળ તરફથી પન્યાસજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી મહાવીર જયંતી ઉજવવામાં આવી. જૈન પાઠશાળાના બાળકેએ ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ ગાઈ સંભળાવી હતી. આ પ્રસંગે કાશી નિવાસી પ્રસિદ્ધ વકતા વિદ્યાલંકાર યતિવર્ય શ્રી હીરાચંદજીએ શ્રી મહાવીર સ્વામીની જીવનપ્રભા ઉપર મનનીય વિવેચન કર્યું હતું. જૈન સંસ્થાઓના ઘડવૈયા, જૈન–સાહિત્યરત્ન વિદ્વાન સોલીસીટર શ્રી મેતીચંદ કાપડીયાએ શ્રી મહાવીર સ્વામી અને ગૌતમસ્વામીનું દૃષ્ટાંત આપી જૈનોની વિશાળ ભાવના અને જૈનધર્મ એ વિશ્વધર્મ બની રહેવાને સમય આવી લાગ્યો છે. જેનસમાજે સંગઠિત થઈ સમાજને ઉત્કર્ષ સાધવાની જરૂર છે, સંકુચિત ભાવનાથી જૈનશાસનનું કલ્યાણ નથી. ભગવાન મહાવીર જગતના કલ્યાણદાતા હતા. આપણા પૂજ્ય આચાર્યો, મુનિર અને સાધ્વીઓએ જૈન સમાજ અને જગતના કલ્યાણ માટે સેવાભાવથી કાર્ય કરવું જોઈએ. વગેરે વિવેચન ક્યું હતું.
શિઘ્ર કવિશ્રી ભેગીલાલભાઈએ “મહાવીર' નામનું રહસ્ય કવિતામાં ગાઈ બતાવી સભાને મુગ્ધ કરી હતી. છેવટે પ્રમુખ શ્રી પન્યાસજી મહારાજે ભગવાન મહાવીરના ઉપસર્ગો, મહાવીરના ગણધરની દિવ્ય બુદ્ધિપ્રભા તથા ભગવાનના શાસનને ઉદ્યોત કરી જનારા પૂર્વના મહાન જ્યોતિર્ધરો વગેરેનું વિવેચન કરી દાદરમાં શ્રી સંઘને આંગણે આવી પહોંચેલા પ્રતિષ્ઠા મહત્સવને માટે બધાને સાથે મળી આનંદ અને શાંતિપૂર્વક કાર્ય કરવા પ્રેરણા આપી હતી. શ્રી મંગળદાસ ઝવેરીએ પ્રતિષ્ઠા સંબંધી તૈયારી વિષે કેટલીક હકીકત રજુ કર્યા પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
દાદરને ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ
. ૧૮૭ ૬ ભગવાન મહાવીર સ્વામીના જયનાદેથી ઉપાશ્રય ગુંજી ઉઠયો હતે.
પન્યાસજી મહારાજના અત્યન્ત પરિશ્રમ અને ઉપદેશથી દાદરના શ્રી સંઘે પ્રતિષ્ઠાની ભારે સુંદર તૈયારી કરી. દાદર સ્ટેશનથી પાંચ મિનિટના રસ્તા ઉપર સુંદર બજાર અને વિશાળ ચગાન સન્મુખ આવેલા શિખર બંધ જૈન મંદિરમાં ચૈત્ર વદી ૧૩ થી પ્રતિષ્ઠા મહોત્સવની મંગળ શરૂઆત કરવામાં આવી. પ્રતિષ્ઠા માટે વિવિધ સુશોભન તથા વીજળીક રોશનીથી જગમગતે ભવ્ય મંડપ તૈયાર થઈ ગયો. પ્રતિષ્ઠા પ્રસંગે ચાર આકર્ષક જળયાત્રા વગેરેના વરઘોડા, સેના-ચાંદીના રથ સહિતના ધામધૂમપૂર્વક કાઢવામાં આવ્યા. દાદરમાં હજારો ભાઈ બહેને પ્રતિષ્ઠા મહોત્સવ માટે ઉમટી આવ્યા હતા. અગર તડના સંઘ તરફથી બે સંઘજમણ તથા લાઠારાવાળા શેઠ કુઆઇ ભીખાજી છત્રીવાળા તરફથી એક એમ ત્રણ સંઘજમણ કરવામાં આવ્યા. પ્રતિષ્ઠાને દિવસે આકાશમાં વિમાન દ્વારા પુષ્પવૃષ્ટિ જોઇને દાદરના નગરજને હિંગ થઈ ગયા. અષ્ટોત્તરી સ્નાત્ર આનંદપૂર્વક ભણાવવામાં આવ્યું. • પ્રતિષ્ઠામાં પ્રભુજી પધરાવવા વગેરેને લાભ ધર્મપ્રેમી ભાઈ બહેનેએ આનંદપૂર્વક લીધો અને યથાશક્તિ સારી રકમ બચીને આનંદ અનુભવે.
આ પ્રતિષ્ઠા પ્રસંગે મુખ્ય ઉપજ નીચે પ્રમાણે થઈ હતી. ૨૫૦૧) મૂલનાયક શ્રી શાંતિનાથ પ્રભુને ગાદી પર બિરાજ
માન કરવાના શેઠ નેનમલજી સરૂપજી જૂની પદેલવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
કે ૧૮ટે :
જિનકસિરિ જીવન-પ્રભા
૧૬૦૧) માળ ઉપરના ગભારામાં મૂળનાયક શાન્તિનાથ
પ્રભુને ગાદી પર બિરાજમાન કરવાના શેઠ રવજીભાઈ સેજપાળ જે. પી. તથા શેઠ પાલણભાઈ
સેજપાળ દાદર. ૧૫૦૧) શ્રી શાંતિનાથ પ્રભુના શિખર ઉપર ડું ચઢાવવાના - શેઠ ગુલાચંદજી કેસરીમલજી દાદર, ૨૮૫૧) શ્રી શાન્તિનાથ પ્રભુના શિખર ઉપર ધજા ચઢાવવાના
શેઠ ભગાજી રામાજી નાયગામવાળા ૧૧૭૫) શ્રી શાંતિનાથ પ્રભુના શિખર ઉપર દંડ ચઢાવવાના
શેઠ ફૌજમલ કસ્તુરચંદજી પરેલવાળા. ૧૮૦૧) ડાબી બાજુના શિખર ઉપર વિજા ચઢાવવાના શેઠ
મોહનલાલજી હેમરાજજી દાદરવાળા. ૧૧૦૧) જમણી બાજુના શિખર ઉપર ધજા ચઢાવવાના શેઠ
જીવરાજજી ઉદેરાજજી પિયબાવડીવાળા. ૭૭૫) મૂળ ગભારામાં શ્રી શામળા પાર્શ્વનાથ પ્રભુને ગાદી
પર બિરાજમાન કરવાના શેઠ માદાજી છતાછ
પિયબાવડીવાલા ૭૫૧) મૂલ ગભારામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને ગાદી પર
બિરાજમાન કરવાના શેઠ તારાચંદ તિલકચંદજી
ભયવાડીવાળા. ૬૫૧) ડાબી બાજુના શિખર ઉપર દંડ ચઢાવવાના શેઠ ભગ
વાનજી થાના ભેવાડીવાળા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
દાદરના ભવ્ય પ્રતિષ્ઠા-મહાત્સવ
: ૧૮:
૬૫૧) જમણી બાજુના શિખર ઉપર દંડ ચઢાવવાના શેઠ ચાંદમલજી ધુલાજી પાયખાવડીવાળા.
૯૫૧) ડાબી બાજુના શિખર ઉપર ઇંડુ ચઢાવવાના શેઠ પુનમચંદૅજી હેજારીમલજી પાયખાવડીવાળા.
પ્રતિષ્ઠાનું કાર્ય નિવિઘ્ને પૂર્ણ થયું'. આજ તે દાદર સાનાના દાદર, ધમના દાદર અને આનદના દાદર બની રહ્યો છે. દાદથી વિહાર કરી પન્યાસજી મહારાજ રાજ સાહેમ શેઠ શ્રી ર૧જીભાઈ સેાજપાળના અત્યાગ્રહથી માટુ'ગા શેઠશ્રીના શાન્તિ નિકેતનમાં પધાર્યાં. શેઠ શ્રી રવજીભાઇની ધમ ભાવના, સમાજ સેવાની ધગશ, વિદ્યા પ્રેમ, સાધુ સાધ્વીની વૈયાવચ્ચ ભાવના, સૌમ્યતાની સૌરભ માટુંગામાં પ્રસરેલી છે પણ થાણાથી મુંબઈ સુધીમાં પણ તેની સૌરભ સભળાય છે.
પન્યાસજી મહારાજે શ્રી રવજીભાઈને માટુ'ગા માટે ટકાર કરી કે આપના પુત્ર પુન્યથી તમારા હાથે તમાએ લક્ષ્મી પેદા કરી છે અને ધ્રુવ ગુરૂ ધમની તમારી ઉચ્ચ ભાવના છે, તે ભાવના આખા કુટુંબમાં ટકી રહે તેને માટે તમાંરા શાંતિ નિકેતનમાં. ઘર દેરાસરની ખાસ જરૂર છે. આવા પ્રેમ ભર્યાં વચન પુજ્ય પન્યાસજી મહારાજના સાંભળી તેજ વખતે શેઠ શ્રી રવજીભાઈએ ધાતુના પાંતિર્થી ઉત્સવ પુર્ણાંક પુજ્ય પન્યાસજીની હાજરીમાં પધરાવીને દરેક ભાઈ-બહેનેાને ઉત્તમ સગવડતા કરી આપી.
સુરતવાળા બાબુભાઈ ઝવેરીની વિન'તીથી તેમના મલાડના નૂતન નિવાસ ગૃહમાં કરાવેલ ગૃહ મદિરમાં ધાતુના પ્રતિમાજી પધરાવવાના હાવાથી પન્યાસજી મલાડ પધાર્યા. શેઠ ખાઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
* ૧૯૦ ક
ભાઈએ વૈશાખ વદી ૬ ને દિવસે શુભ મૂહૂતે પ્રભુ પ્રતિમા જીના પ્રવેશ કરાવ્યેા. ખપેારના નવાણું પ્રકારની પૂજા ભણા વવામાં આવી. સુપ્રસિદ્ધ ગવૈયા પ્રાણસુખભાઇએ પૂજામાં રંગ જમાવી દીધા.
સાંજના શેઠ બાબુભાઇએ સઘ જમણુ કરી સ્વામી ભાઈએની ભક્તિ કરી.
પન્યાસજી મહારાજ મલાડથી માટુંગા પધાર્યાં. શેઠ ૨૦જીભાઇએ માટુંગામાં પેાતાના શાન્તિ નિકેતનમાં ચાતુર્માસ રહેવા માટે આગ્રહ ભરી વિનંતિ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શ્વેતાંબર કળામય નૂતન મન્દિર : થાણા
( ફાટે : કુસુમચંદ ગુલાબચંદ ઝવેરી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
4... કે : -
R'
બેનમૂન કલામય મંદિર
(૩૪) મણ વંદામિ !” થાણાના આગેવાને વંદણા કરી. “ધર્મલાભ !” પન્યાસજીએ ધર્મલાભ આપ્યા.
સાહેબ ! આપે ભારે પરિશ્રમ સેવીને અમારા થાણાના સંઘને બાર બાર વર્ષને કલેશ મટાડી અમારા થાણા ઉપર મહદ્ ઉપકાર કર્યો છે તે માટે થાણાના આબાલવૃદ્ધ આપશ્રીના જણી છીએ.' એક આગેવાને પન્યાસજીને આભાર માન્યો.
ભાગ્યશાળી ! તમારૂં થાણુ તે તીર્થધામ છે. શ્રી પાળ મહારાજાની ધર્મલક્ષ્મીનું એ પ્રાચીન શહેર છે. થાણાના સંઘમાં કલેશ હોય તેથી તે મુંબઈના સંઘને પણ શાંતિ ન હોય. અમારૂં સાધુઓનું તે પ્રથમ કર્તવ્ય છે કે જ્યાં જ્યાં કુસંપ-કલેશ મનદુઃખ હોય ત્યાં શાંતિ સ્થાપવી જોઈએ. તેમાં જ જૈન શાસનનું કલ્યાણ છે. તેમજ જૈન સમાજને સાચો ઉત્કર્ષ છે.” પન્યાસજીએ સાધુઓનું કર્તવ્ય દર્શાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
: ૧૨ ક
જિનઋહિરિ જીવન-પ્રભા કૃપાળુ ! આપશ્રી થાણુ પધારે. જેવી રીતે સંપ કરાવી આખા સંઘમાં આનંદ આનંદ ફેલાવી દીધું. તેવી રીતે બાર બાર વર્ષથી અધૂરું રહેલું શ્રી મંદિરનું કામ પ્રેરણા આપી ચાલુ કરાવી આપે તે થાણાને સંઘ આપને ચિરણ રહેશે.” એક આગેવાને વિનંતિ કરી.
“દયાળુ! અમારા શ્રી સંઘની ભાવના થાણાને ખરેખર તીર્થધામ બનાવવાની જ છે. આ મંદિર કલામય કરાવવું છે. જગ્યા પણ વિશાળ છે. વળી કેઈપણ જગ્યાએ ન હોય તેવું બેનમૂન કેતરણીવાળું બનાવવા પેજના કરી છે. મંદિરના રંગમંડપમાં શ્રીપાળ મહારાજા અને દેવી મયણાસુંદરીના જીવન પ્રસંગેના દ કેતરાવાની વિચારણા કરી છે ઉપરાંત આપણાં મહાન તીર્થધામના પટ્ટો પણ કેતરવાનાં છે. બીજા આગેવાને સંઘની ભાવના રજુ કરી.
સાહેબ! આ મંદિરમાં નવપદજી મહારાજનું વિશાળ અનુપમ નવપદ-મંડળ પણ છેતરાવાનું છે અને બીજા પણ જૈન સંસ્કૃતિના કલામય દો હૂબહૂ રજુ કરવાની ભાવના છે.” ત્રીજા આગેવાને કલામય દ વિષે રજુઆત કરી.
કૃપાસિંધુ ! આ બધાં કામમાં આપ સાહેબની પ્રેરણાની અમને ખાસ જરૂર છે. આપ થાણુ પધારશે તે અમારાં બધાં કામે યશસ્વી રીતે પાર પડશે.' બધા આગેવાને એ સાથે આગ્રહભરી વિનંતિ કરી.
“ભાગ્યવાને ! તમારી ભાવના તે આદર્શ અને અત્યુત્તમ છે. થાણાની પ્રાચીનતાને યોગ્ય બેનમૂન કલામય મંદિરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
બેનમૂન કલામય મંદિર
જના પણ સુસંગત છે. તે તે થાણ આદર્શ તીર્થધામ બનશે. હજારો યાત્રિકો થાણુના દર્શને આવશે અને મુંબઈ નગરી અને પરાંઓના હજારો ભાઈ બહેનનું સમરણીય અને દર્શનીય સ્થાન બની રહેશે.” પન્યાસજીએ ભવિષ્ય ભાખ્યું
સાહેબ! અમારી શ્રી સંઘની ભાવના તે ઉજવળ છે પણ આવા બેનમૂન કલામય મંદિર માટે લાખ રૂપીઆ જોઈશે ને! થાણા પાસે તે મંદિરને પૂર્ણ કરવાની પણ મૂડી નથી. એક આગેવાને મુશ્કેલી દર્શાવી.
ભાગ્યશાળી! જૈનશાસન જયવંતુ છે. જે સમાજ દાનશૂર છે. પૂર્વ પુરૂએ લાખ અને કરોડોના દાન કરી શત્રુંજય ગિરનાર, આબુ, રાણકપુરના કળામય મંદિર બંધાવ્યાં છે. કામ કરનાર નિષ્ઠાવાળા અને સેવાભાવી હશે તે પૈસાને તે વરસાદ વરસશે. થાણ તીર્થધામ બની રહેશે.” પન્યાસજીએ આશા આપી.
“સાહેબ! હવે કૃપા કરી થાણા પધારવાની અમારી વિનતિને સ્વીકાર કરે તે અમારી ભાવના ફળે. મંદિરનું અધૂરું કામ પૂરું કરવા પ્રેરણા મળે.” આગેવાનેએ છેવટની વિનતિ કરી.
ભાઈઓ! તમારી ભાવના તે સારી છે. પણ મારી એક મુશ્કેલી છે. મેં તે માટુંગામાં ચાતુર્માસ રહેવાની ધમનિષ્ઠ શેઠશ્રી રવજીભાઈની વિનતિ સ્વીકારી લીધી છે. હવે તે તમે બધી હકીકત શેઠ રવજીભાઈને સમજાવે. તેઓ તથા તેમના ધર્મપત્ની કંકુબેન બનેને તમારી ભાવનાની દલીલ ગળે ઉતરશે અને તેઓ જરૂર આવા રૂડા કામ માટે સહકાર આપશે.” પન્યાસજીએ પિતાની મુશ્કેલી દર્શાવી, ૧૩ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
- ૧૦૪
જિનદ્ધિસૂરિ જીવન-પ્રભા
બધા ભાઈઓ પન્યાસજીની વાત સાંભળી શેઠ રવજીભાઈ પાસે ગયા.
“શેઠ સાહેબ! અમારા થાણાની પરિસ્થિતિ આપ જાણે છે.બાર બાર વર્ષને કલેશ શાંત કરનાર પન્યાસજી મહારાજની પૂરી પ્રેરણા હશે તેજ અધૂરું રહેલું મંદિરનું કામ પૂર્ણ થશે. વળી આપતે અમારા કામમાં ખૂબ રસ લે છે. આપે પણ આવા ધમ ઉદ્યોતના કામમાં સક્રિય સહકાર આપવાને છે. આપ માટુંગામાં જ્યારે ધારશો ત્યારે પન્યાસજીને લાવી શકશો. આ સાલ બીજા કોઈ મુનિરાજને લાભ મેળવી શકશે. આ વિનતિ અમે શેઠાણી શ્રી કંકુબહેનને પણ કરીએ છીએ. પન્યાસજી મહારાજના થાણુ પર અનહદ ઉપકારો છે. અમે તેઓશ્રીન ચિત્રકણી રહીશું. પણ જે ધગશ પન્યાસજીને થાણા માટે છે તે દષ્ટિએ પન્યાસજી ચાતુર્માસ કરે તેજ અમારું કામ આગળ વધે તેમ છે. કામ શરૂ થઈ ગયા પછી તે બધે પ્રબંધ થઈ રહેશે. અમારી વિનતિ સ્વીકારે અને પન્યાસજીને થાણા ચાતુર્માસ લઈ જવા અનુમતિ આપે.” આગેવાને એ શ્રી રવજીભાઈને આગ્રહપૂર્વક વિનતિ કરી.
“તમારી વાત તે સાચી છે પણ જમવાને સમય થઈ ગયો છે રસેઈ પણ તૈયાર છે. પહેલાં આપ બધાં ભાઈઓ જમી લો. પછી તમારી વાત ઉપર આપણે વિચાર કરીશું.” શેઠ રવજીભાઈએ જમવા માટે આગ્રહ કર્યો.
શેઠ સાહેબ ! જમવાની ના તે કેમ પડાય! આપના આગ્રહને માન આપવું જ પડશે પણ અમારી મોટી ભૂખ તે શાંત કરે, જે અમૃતની વર્ષાની જરૂર છે તે તૃપ્ત કરો. જ્યાં સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
બેનમૂન કલામય મંદિર
: ૧૯૫
અમારા મન શાંત ન થાય ત્યાં સુધી અમે આપના જમણને સ્વીકાર કેમ કરી શકીએ? પહેલાં પન્યાસજી મહારાજના ચાતુમસ માટે અનુમતિ આપી અમને કાયમી જમણને લાભ આપે. પછી અમે આપને ત્યાં જમવાના જ છીએ. આપને પ્રેમભાવ અમને જમ્યા સિવાય ક્યાં જવા દે તેમ છે!” આગેવાને એ લાગણીપૂર્વક પિતાની ભાવના દર્શાવી.
“ભાગ્યવાને! પન્યાસજી મહારાજને ઉપદેશ વચને આ વખતે અમારે સૌને સહકુટુંબે લાભ લેવો હતો. માટુંગાના ભાઈઓની પણ એ જ ભાવના છે પણ તમારા થાણાના લાભાલાભનો વિચાર કરતાં પન્યાસજી થાણા પધારશે. તમે નિશ્ચિત રહે. હવે આનંદપૂર્વક આપ સૌ જમી લે અને પછી સુખેથી પધારો.” - થાણાના આગેવાનોના હૃદયમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. પન્યાસજી મહારાજના જયઘોષથી શાંતિનગર ગાજી રહ્યું. શેઠ રવજીભાઈએ થાણાના બધા ભાઈઓને પ્રેમપૂર્વક ભજન કરાવી વિદાય આપી. પન્યાસજી મહારાજે માટુંગાને પણ લાભ મળે તે દષ્ટિએ શ્રી ગુલાબમુનિ આદિ બે કાણાને માટુંગા ચાતુર્માસ રહેવા આજ્ઞા આપી. બીજા મુનિરાજોની સાથે અન્યાસજી મહારાજે થાણુ તરફ વિહાર કર્યો.
થાણાને પ્રવેશ ભાવભર્યો હતો. થાણાના બહેન-ભાઈના આનંદને પાર નહોતે. થાણાને સાચે ઉત્કર્ષ સાધનાર પન્યાસજી ચાતુર્માસ માટે પધાર્યા હોવાથી આબાલવૃતિના હૃદયે હષથી ઉછળી રહ્યાં હતાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
છે ૧૯૬
જિનક્રિસુરિ જીવન-પ્રભા
પન્યાસજી મહારાજના ઉપદેશથી થાણામાં શુભ કાર્યની શરૂઆત થવા માંડી. અશાડ સુદ ૧૧ ના દિવસે શ્રી જીનદત્તસૂરીજીની જયનતી ઉજવવામાં આવી હતી. પન્યાસજીએ થાણામાં વર્ધમાન આયંબિલતપ ખાતા માટે ઉપદેશ આપ્યો અને તે ખોલવામાં આવ્યું. તે આજ સુધી ચાલુ છે. અને તેને લાભ ઘણું ભાઈ–બહેને લઈ રહ્યા છે.
આજ ચતુર્દશીને દિવસ હતો. વ્યાખ્યાનમાં બધા આગેવાને ઉપરાંત કરછી-મારવાડી-ગુજરાતી ભાઈઓ હાજર હતા. મુંબઈથી કેટલાક ભક્ત મહારાજશ્રીના વંદનાર્થે આવ્યા હતા. પ્રસંગ જોઈને પન્યાસજીએ ચીમકી આપી.
ભાગ્યશાળીઓ થાણાના સદ્દભાગ્યે દિવસે દિવસે થાણાના સંઘની ઉન્નત્તિ થતી જાય છે. થાણું તીર્થભૂમિ બનશે તેમાં શંકા નથી. આ કળામય મંદિર થશે એટલે હજારો ભાઈઓ થાણું આવશે અને થાણાની જાહોજલાલી વધશે. પણ સંઘજમણમાં મારવાડી ભાઈઓ તથા કરછી ભાઈઓ એક સાથે બેસી જમે નહિ તે સારું કહેવાય? નવકાર ગણનાર, જૈન ધર્મ પાળનાર, પૂજા-સામાયિક-પ્રતિક્રમણ કરનાર, આયંબિલ કરનાર, પ્રભાવના કરનાર અને લેનાર, એક ગુરુને માનનાર જમવામાં જુદા શા માટે? જૈનધર્મ પાળનાર સ્વામી ભાઈઓ તે બધા સાથે બેસીને જમે તેમાં જ શાસનની શોભા છે. આનંદ ઉત્સવ અને પ્રેમભાવ રહેલો છે. જુદા જુદા શહેર અને ગામથી આવેલ તમે બધા થાણ સંઘના સ્વામીભાઈએ સાધમી છે અને બધાએ સાથે જમવામાં કશો દેષ નથી. ઉલટું સાથે ન જમવામાં મોટાઈ અને પ્રેમને અભાવ છે. મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
બેનમૂન કલામય મંદિર
: ૧૭ ? ભાવના છે કે તમે બધા એક જ થાણા સંઘના ભાઈ બહેને કરછી-મારવાડી-ગુજરાતી એકજ સાથે બેસી જમે અને સાચું સ્વામીવત્સલ ઉજવે. સંઘની સાચી એક્તા તેમાં જ છે.”
પન્યાસજીની સુધા ભરી વાણીની ચમત્કારી અસર થઈ. બને પક્ષેએ સાથે બેસી જમવાનું કબૂલ કર્યું. તેને અમલ કરવા પાલીનીવાસી શેઠ વનેચંદજી ખીમાજીએ પિતાના તરફથી સ્વામીવાત્સલ્યનું જમણું કર્યું, અને થાણામાં વર્ષો પછી બધા કચ્છી-ગુજરાતી-મારવાડી ભાઈ બહેને સાથે બેસીને જમ્યા, ત્યારથી થાણાના સંઘમાં કરછી ભાઈઓ દરેક કાર્યમાં ઉત્સાહથી ભાગ લેતા રહ્યા છે. થાણાના સંઘમાં આ સંઘજમણથી એક્યતા, પ્રેમભાવ, સમાનતા તથા હમદર્દી વધવા લાગ્યાં.
હવે જૈન મંદિરનું અટકી પડેલું કાર્ય વેગપૂર્વક ચાલુ કરવા માટે થાણાના ઉત્સાહી આગેવાને શ્રીયુત શેઠ ખેંગારજી હીરાજી, શેઠ પન્નાલાલજી નવાજી, શેઠ નરસિંગજી મનરૂપજી, શેઠ ચન્દનમલજી મૂલચંદજી, શેઠ રૂપચંદજી હજારીગલજી, શેઠ ઉમેદમલજી ચત્રભુજ, શેઠ સરદારમલજી મગનાજી, શેઠ મોતીલાલજી તારાચંદજી, શેઠ અનરાજજી તપસ્વી, શેઠ વનેચંદજી ખીમાજી, શેઠ કપુરચંદજી ભુવાજી, શેઠ દલીચંદજી અનરાજજી, શેઠ પુનમચંદજી ધન્નાજી, શેઠ મૂળચંદજી ઉમાજી, શેઠ તારાચંદજી વનેચંદજી, શેઠ દીપચંદજી સિન્દરૂવાળા, શેઠ રાવતમલજી, શેઠ જેઠાભાઈ ગોબરભાઈ, શેઠ આણંદજીભાઈ ચાંપશીભાઈ, શેઠ ખીમજીભાઈ પુનશીભાઈ, શેઠ સવજીભાઈ તથા શેઠ મેઘજીભાઈ વગેરે બધા ભાઈઓને ઉપદેશ આપીને ટીપ શરૂ કરાવી. બધા પાસે સારી રકમ ભરાવી, આ ઉપરાંત બીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
કે ૧૮ :
- જિનધિરિ જીવન-પ્રભા
મુંબઈ, માટુંગા, ઘાટકોપર આદિના ભાઈઓ પાસેથી પણ સારી રકમ ભરાવવામાં આવી. આશરે રૂ. ૨૫૦૦૦) થઈ ગયા અને પન્યાસજીની પ્રેરણાથી તેમજ બીજા આચાર્યપ્રવરે ને મુનિવરના ઉપદેશથી આજ સુધી કળામંદિર માટે દાન મળ્યા કરે છે.
સં. ૧૯૪ ના ભાદરવા શુદિ પૂર્ણિમાના મંગળ દિવસે કરછી વીસા ઓસવાળ જ્ઞાતિના અગ્રેસર, ધર્મપ્રેમી, ઉદાર ચરિત, દાનવીર, રાવસાહેબ શેઠ રવજીભાઈ સેજપાળ જે. પી. તથા વસ સ્થાનકની અને નવપદજીની એની પૂર્ણ કરી છ– જિનની ઓળીની તપશ્ચર્યા કરનાર તેમના ધર્મપત્ની શ્રીમતી કંકુબહેનના શુભ હસ્તે નવા મન્દિરનું ખાતમુહૂર્ત કરાવવામાં આવ્યું. થાણાના આબાલવૃદ્ધમાં અનેરો આનંદ છવાઈ રહ્યો. નૂતન કલામય મંદિરનું કામકાજ ધમધોકાર ચાલવા લાગ્યું.
આ નૂતન મન્દિરને કેટલાક શ્રીપાળ મન્દિર કહે છે, પણ તે મુનિસુવ્રત સવામીનું મન્દિર છે. મૂલનાયક તરીકે વિસમાં તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીની ભવ્ય પ્રતિમા બીરાજમાન છે. રંગ મંડપના મધ્યભાગમાં આરસનું સુંદર અનુપમ નવપદજીનું મંડળ પધરાવવામાં આવ્યું છે. ઉપરાંત હજાર વર્ષ પહેલાં થાણાના ઇતિહાસમાં જૈનધર્મની ગૌરવતા દર્શાવનાર શ્રીપાળ મહારાજાના ઐતિહાસિક દ્રશ્યના સુંદર આરસના કલામય દ્રના પટને આકર્ષક રીતે કરવામાં આવ્યા છે.
સં. ૧૯૯૪નું ૪૬ મું ચાતુર્માસ આનંદપૂર્વક થાણામાં થયું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
બેનમૂન કલામય મંદિર
ચાતુર્માસ પૂર્ણ કરી પન્યાસજી મહારાજ મુલુંદ અંધાર્યા. પન્યાસજીની સાથે ૨૦૦ ભાઈઓ પણ મુલુંદ આવ્યા. બધાની સેવાભકિત મુલુંદના શ્રી મણીલાલ ચતુરભુજ તરફથી કરવામાં આવી હતી. બીજે દિવસે ભાડું થઈને ઘાટકોપર પધાર્યા. ઘાટકેપરમાં ૨૧ દિવસની સ્થિરતા કરી, ચેમ્બુર, માટુંગા, દાદર, ભાયખલા થઈને પન્યાસજી મહારાજ પાયધૂની પધાર્યા. પાયધુની ૧૫ દિવસ રહીને કરછી વિસા ઓશવાળની વાડીએ થઈને દાદર પધાર્યા. દાદરથી થાણુ તરફ વિહાર કરવાના હતા પણ દાદરમાં ઓચિંતા શ્રી મહાદયમુનિ બીમાર પડી ગયા તેથી તેમની સેવામાં રોકાઈ ગયા. શ્રી મહદયમુનિ માટે કટરેએ ચાંપતા ઉપાયો લીધા. શેઠ વલલભજીભાઈ, શેઠ ડે. વિઠ્ઠલભાઈ અને શેઠ કાનજીભાઈ વગેરે ભાઈઓએ સેવાભકિત ખૂબ કરી. શ્રી મહાદયમુનિની બિમારીના સમાચાર સાંભળી ઘાટકોપરથી મુનિ હેમસાગરજી તથા મુનિશ્રી ત્રિલોકચંદ્રજી દાદર આવી પહોંચ્યા અને સેવા સુશ્રુષા કરી પણ તૂટીની બૂટી નહિ તેમ ચાર દિવસની બિમારી ભોગવી શ્રી મહોદયમુનિ સં. ૧૯૫ ના પિષ વદી ૪ ના રોજ અરિહંત પ્રભુને જાપ જપતા જપતા સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. સમાચાર મળતાં જ થાણુ તથા મુંબઈથી ભાઈઓ આવી પહોંચ્યા. સ્મશાન યાત્રામાં દાદરના તમામ ભાઈઓ જોડાયા. મુનિ શ્રી મહદય મુનિના આત્માની શાન્તિ નિમિત્તે નવપદજીની પૂજા ભણાવવામાં આવી. કેટલાંક ભાઈ–બહેનેએ મળીને ૮૧ આયંબિલની તપસ્યા કરી હતી. દાદરથી વિહાર કરી પન્યાસજી થાણા પધાર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
છે રંઠા :
જિનહિરિ જીવન-પ્રમા
મુંબઈમાં માંડવી બંદર પર શેઠ નરશી નાથા સ્ટ્રીટમાં આવેલા શ્રી અનંતનાથજી જૈનમંદિરના ટ્રસ્ટી શેઠ રતનશીભાઈ તથા કચ્છી દશા ઓશવાળ મહાજનના માનદ સેક્રેટરી શ્રીયુત જેઠાભાઈ નાગડા વગેરે થાણા આવ્યા અને પન્યાસજી મહારાજને વિનતિ કરી કે શ્રી અનંતનાથજી જૈનમંદિરની શાખા તરીકે ભાંડુપમાં નવું શિખરબંધ દહેરાસર રૂ. ૭૫૦૦૦) ના ખર્ચે તૈયાર થઈ ગયું છે. તે મંદિરમાં બિમ્બ પ્રવેશનું મુહૂર્ત ૧લ્પ ના મહા વદી ૧૩ નું છે તે આપશ્રી ભાંડુપ પધારે અને બિમ્બ પ્રવેશ આપના વરદ હસ્તે કરાવે તે અમને અત્યંત આનંદ થશે. આવા રૂડા કાર્ય માટે પન્યાસજીએ વિનતિને સ્વીકાર કર્યો અને તુરતજ ભાંડુપ તરફ વિહાર કર્યો. મહા વદી ૧૩ ના મંગળ દિવસે ધામધૂમ પૂર્વક પન્યાસજીના મંગળ હસ્તે ભાંડુપ જેનદહેરાસરમાં બિન્મપ્રવેશ કરાવ્યું. સંઘમાં આનંદ આનંદ થઈ રહ્ય. વાતાવરણ મધુર મધુર બની રહ્યું. આબાલવૃદ્ધમાં હર્ષની ઉમિઓ ઉછળી રહી. જૈન શાસનના યજયકારના નાદથી મંદિર ગુંજી ઉઠયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
આચાર્ય પદવી સમાર ભ
( ૩૫ )
· શેઠ સાહેબ! અમારા થાણાના સઘ ઉપર તેા પન્યાસજી મહારાજે મહાન ઉપકાર કર્યો છે. બાર બાર વર્ષના ક્લેશને અ ંત આવ્યા એતા એક ચમત્કાર થયેા છે. વળી કલામય બેનમૂન મંદિરનું કામ પણ તેઓશ્રીની પ્રેરણાથી ધપે છે. અમારી થાણા સઘના આખાલવૃદ્ધની ભાવના તે! ઘણીએ છે કે પન્યાસજી મહારાજશ્રીને આચાય પદવીથી અલ'કૃત કરી કૃતકૃત્ય થઇએ પણ આપ તા જાણેા છે. પન્યાસજી તે વાતજ ઉડાવી દયે છે. તેઓ તા કહે છે કે સાધુપદ્મ કયાં આછું જવાઅદારીવાળું છે ! ' થાણાના આગેવાન શેઠ રૂપચ’દજીએ શેઠ રવજીભાઈ સેાજપાળને વસ્તુસ્થિતિ સમજાવી.
6
રૂપચ'દશા ! તમારી વાત તેા સાચી પણ પન્યાસજી મહા રાજ આચાર્ય પદવી માટે સુચેાગ્ય છે. તેએ મહા પ્રભાવિક, ક્રિયાપાત્ર, વચનસિદ્ધ, દીર્ઘતપસ્વી અને શ્રદ્ધેય છે. તમારા થાણાના સંઘની ભાવના હાય તા તેઓશ્રીને જરૂર પ્રાથના કરા જ કરે. હું તેા માનુ છું કે સંઘની વિનતિની અવગણના નહિ થાય. આપણે આપણી ફરજ બજાવવી જ રહી. મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
કે ?
જિનહિર જીવન-પ્રભા
તેમાં હાર્દિક સહકાર છે. હું પણ પન્યાસજીને તમારી વતી જરૂર વિનતિ કરીશ.” શેઠ રવજીભાઈએ સલાહ આપી.
થાણાના સંઘના આગેવાને ઘણા સમયથી પન્યાસજી મહારાજશ્રીને આચાર્યપદવી આપવા માટે વિચાર કરતા હતા પણ પન્યાસજી તેવી કેઈપણ વાત સાંબળતા જ નહિ. થાણાના અનેક ઉપકારો જોતાં થાણુના ભાઈઓનું એ કર્તવ્ય હતું કે પન્યાસજી મહારાજનું બહુમાન કરવું. મહારાજશ્રીના અનન્ય ભક્ત શ્રી રવજીભાઈ સેજપાળની તેમાં સંમતિ મળી એટલું જ નહિ પણ તેમણે તે તે માટે આગ્રહભર્યો અનુરોધ કર્યો. થાણાના આગેવાન શેઠ રૂપચંદજીને થાણાના સંધ તરફથી આચાર્યપદવી માટે પ્રયાસ કરવા સમજાવ્યા.
આજ ચતુદશીને દિવસ હતે. વ્યાખ્યાનમાં થાણાના આગેવાને, થાણુના ઘણાખરા ભાઈ–બહેને ઉપરાંત શેઠ શ્રી રવજીભાઈ તથા બીજા મુંબઈના આગેવાને પણ હાજર હતા. પારસીને સમય થયો, બહેને એ ગહેલીમાં જ પન્યાસજી મહારાજના થાણાના ઉપકાર અને નૂતન કલામય મંદિરને ઉલ્લેખ કરી આવા ચારિત્રપાત્ર, દીર્ઘતપસ્વી, મહાપ્રભાવશાળી, શાંતમૂર્તિ પન્યાસજીને આચાર્યપદવી આપવાના સંઘના મનેરથ પુરશે તેમ પણ ભાવપૂર્વક બહેનેએ ગાયું. આ તકને લાભ લઈ થાણાના આગેવાન શેઠ રૂપચંદજી ઉભા થયા અને સકળ સંઘને વિનતિ કરી.
“જગપૂજ્ય મહાત્મા શ્રી મોહનલાલજી મહારાજ સાહેબ બના ખરતરગચ્છીય સંવિગ્ન શાખાના પ્રથમ જૈનાચાર્ય શ્રી છનયશસૂરીશ્વરજીના પટ્ટધર બાલબ્રહ્મચારી અનુગાચાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
આચાર્યપદવી મહોત્સવ
? !
પન્યાસજી મહારાજ શ્રી ઋદ્ધિમુનિજીએ આપણું સંઘમાં ખાસ બાર વર્ષથી ચાલતા કુસંપને સંપ કરાવી થાણાના શ્રી સંઘ ઉપર ભારે ઉપકાર કર્યો છે. ઉપરાંત થાણામાં નવપદજી મંડળયુક્ત શ્રીપાળ મહારાજાના જીવન પ્રસંગેને કળામય રીતે દર્શાવનાર શ્રી મુનિસુવ્રતસ્વામીના મદિરના અટકી પડેલા કામને પ્રેરણા આપી પ્રારંભ કરાવીને આ થાણા નગરીને પ્રાચીન તીર્થભૂમિ તરીકે જાહેરજલાલીમાં લાવવા માટે સતત પ્રયાસ સેવી રહ્યા છે. ઉપરાંત ધર્મનિષ્ટ શ્રધેય શ્રી શેઠ રવજીભાઈ તથા તેમના સુપુત્ર શ્રી રામજીભાઈની નવા મન્દિરના બાંધકામ માટે દરેક પ્રકારની સલાહ-સૂચના અપાવી રહ્યા છે. આવા આપણુ પરમ ઉપકારી પન્યાસજી મહારાજને આપણું થાણાના શ્રી સંઘ તરફથી આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવે તે તે ઘણું જ સુગ્ય છે. હું આશા રાખું છું કે આપ શ્રી સંઘ મારી આ દરખાસ્ત વધાવી લેશે.”
“ભાઈઓશ્રી રૂપચંદભાઈની આ દરખાસ્ત બહુ જ
ગ્ય છે. તેને મુંબઈના અત્રે આવેલા બધાં ભાઈઓ તરફથી હાર્દિક અનુમોદન છે. પન્યાસજી મહારાજ આચાર્ય પદને બધી રીતે યોગ્ય છે. આવા ચારિત્રપાત્ર દીર્ધતપસ્વી સમાજ ઉદ્યોત માટે પ્રેરણા આપનાર પન્યાસજીને આચાર્ય પદવીથી વિભૂષિત કરવા એ આપણું પ્રથમ કર્તવ્ય છે.” શેઠ રવજીભાઈએ અનુમોદન આપ્યું.
- “ભાઈએ ! પંચપરમેષ્ટીમાં તૃતીય પદે ગણાતા આચાર્ય પદની જવાબદારી બહુ મોટી છે. અને તે જવાબદારી ઉઠાવવાની મારી યોગ્યતા નથી. મુનિ પણાના કર્તવ્ય અનુસાર મેં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
: ૨૦૪ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
તે મારી ફરજ બજાવી છે. ધર્મોપદેશ આપી શાસનના ઉદ્યોત કરવા, જ્યાં જ્યા કુસ'પ હાય ત્યાં સ'પ કરાવવા, જૈનધમ ના માર્ગ તરફ હજારા જીવાને વાળવા અને મન્દિરા-પાઠશાળાઓ વિદ્યાલયેા-પુસ્તકાલયે વધારી જૈનધમ અને સમાજના ઉદ્યોત કરવા એ તેા અમારૂં પ્રથમ કર્તવ્ય છે. હું મુનિપદ અને વળી પન્યાસપદ એ જવાબદારી ભર્યાં પદને સંભાળી ધમ ઉદ્યોત કરી રહ્યો છુ. આચાર્યની જવાબદારી મહાન છે. મને તે ન શૈલે’ પન્યાસજીએ પાતાની લઘુતા દર્શાવી.
ન
પન્યાસજી મહારાજ તા પેાતાની લઘુતા દર્શાવે તે ખરાખર છે. પણ સંઘ આખાની ભાવનાને માન આપવું જોઇએ. એ પણ પન્યાસજીએ વિચારવાનુ છે. છેવટે શ્રીયુત શેઠ રવજીભા ઈની વિનંતિને પન્યાસજીએ માન આપવું પડયું, થાણા સંઘના આખાલવૃદ્ધના હૃદયા આનંદ્રથી નાચવા લાગ્યાં. પન્યાસજી મહારાજના જયનાદોથી ઉપાશ્રય ગુ’જી ઉઠયેા. આનંદની મિ એ ઉછળી રહી.
તિલકચેાકમાં આવેલા જૈન મંદિરની સામે નવા બંધાતા જૈનમ'દિના વિશાળ ચેાકમાં સુંદર મંડપ બાંધવામાં આવ્યા હતા. ફાગણુ શુદ પાંચમના દિવસે થાણાનાં જૈન સંઘના તમામ ભાઈ-બહેના, થાણાના અગ્રેસરા, અધિકારી વર્ગ, મુંબઇ, માંડુંગા વગેરેથી આવેલ આગેવાના તથા જનતાથી મ`ડપ ખીચાખીચ ભરાઇ ગયા હતા. મ`ડપની બહાર પણ દૂર દૂર સુધી ઘણા ભાઈએ ઉભા હતા. આચાર્ય પદવીની ક્રિયા શરૂ થઈ. બધા શાંતિથી સાંભળવા લાગ્યા. પ્રેક્ષકે પણ વધવા લાગ્યા. એ કલાક ક્રિયા ચાલી. શ્રી ગુલામમુનિએ સર્વે સભાજના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
આચાર્ય પદવી સમારેલ
----
-
જીના પર
મુનિને
રિજી તરીકે
સમક્ષ ખરતરગચ્છીય જગતપૂજય સુનિપુંગવ શ્રી મોહનલાલજી મહારાજના પટ્ટધર શ્રી જિનયશસૂરિજીના પટ્ટધર પન્યાસજી મહારાજ શ્રી ઋદ્વિમુનિને જૈનાચાર્ય ભટ્ટારક શ્રી જીનઋદ્ધિસૂરિજી તરીકે જાહેર કર્યા. આ પ્રસંગે મુંબઈથી વિહાર કરી પધારેલ વવૃદ્ધ મુનિશ્રી હેમસાગરજી, મુનિશ્રી ગુલાબમુનિ તથા મુનિશ્રી ત્રિલેકચંદ્રજીએ અનુક્રમે વાસક્ષેપ નાખ્યા હતા. રૂા. ૧૫૧) ની બેલીથી વસાહેબ શેઠ રવજીભાઈના સુપુત્ર શેઠ રામજીભાઈએ વાસક્ષેપ નાખે. શેઠ ગીરધરલાલ ત્રીકમલાલના ધર્મપત્ની શ્રીમતી ચંદન બહેને રૂા. ૧૫૧) ની બોલીથી વાસક્ષેપ નાખ્યું હતું. થાણુના શેઠ દેવીચંદજી હેમાજીએ રૂા. ૧૪૧) ની બેલીથી આચાર્યપદની ચાદર ઓઢાડી હતી. સકળ સંઘે નૂતન આચાર્યશ્રી છનઋદ્ધિસૂરિને ભાવપૂર્વક વદન કર્યું હતું. મંડપમાં જયાના ગુંજી રહ્યા. આનંદ આનંદ છવાઈ રહ્યો. આબાલવૃદ્ધના હૃદય આનંદથી નાચી ઉઠયા.
આચાર્યશ્રીએ દેશના આપી. તમે જે પદવી મને ભાવ પૂર્વક આપી છે. તે પદવીની જવાબદારી ઘણી છે. આચાર્ય એટલે સંઘના નેતા, શાસનના નાયક, સમાજના કલ્યાણકારી, ધર્મના ઉદ્યોત કરનાર અને ગામેગામ જૈન ધર્મને પ્રચાર કરી અનેક જીવને ધર્મમાર્ગ તરફ દોરનાર શાસન દીપક. આ જવાબદારી નાની સૂની નથી. તે પૂર્ણ કરવા શાસનદેવ મને શક્તિ આપે તેવી હું મનેકામના રાખું છું. મેં તે સ્વીકારી છે. પણ તમારી જવાબદારી પણ વધી છે. મને સાચો આનંદ તે ત્યારે જ થશે જ્યારે આપ બધા આગેવાને પોત પોતાની શકિત અનુસાર તન, મન, ધનથી મદદગાર થઈને ઘણુ ઉત્સા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
{ ૨૦૬ :
જિનધિરિ જીવન-પ્રભા હેથી પ્રારંભ કરેલું શ્રી નૂતન જૈન મંદિરનું કામ જેમ બને તેમ જલદી પૂરું કરી અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવશે. તેમજ યાત્રાળુઓને ઉતરવા લાયક વિશાળ ધર્મશાળા તથા વાસણ કુસણ ગાદલાં-ગોદડાં વગેરેની સગવડ કરીને આ થાણા નગરને એક પ્રાચીન તીર્થધામ બનાવી દેશે. માત્ર બે-પાંચ ભાઈઓને બધા કામની જવાબદારી સૅપી બીજા નિશ્ચિત નહિ થઈ શકે. બધાએ શક્તિ અનુસાર તન, મન, ધનથી સેવા આપવાની રહેશે. વળી જે ભાગ્યવાનને પૂર્વ પુણ્યના ઉદયે આ જન્મમાં લક્ષ્મીની પ્રાપ્તિ થઈ છે અને સાથે ધર્મલક્ષ્મી પણ મળેલ છે તે આ તીર્થ તુલ્ય નૂતન જૈન મંદિરમાં ઉદાર દીલથી મદદ કરી પ્રાપ્ત થયેલી ચંચળ લહમીને સદુઉપયોગ કરે. તમે તે જાણે છે કે લક્ષમી ચંચળ છે અને તેને દાનમાં ઉપયોગ નહિ થાય તે નાશ થશે જ. તે માટે બુદ્ધિશાળી પુરૂએ લક્ષમીને ઉત્તમ કલ્યાણું કાર્યોમાં ને ધર્મના ઉત્કર્ષ માં ઉપયોગ અવશ્ય કરે જોઈએ. લક્ષમીને જેમ જેમ પુણ્યકાર્યોમાં વાપરશો તેમ તેમ તે વધતી જશે અને તમારે ત્યાં રિદ્ધિસિદ્ધિને પ્રકાશ પાથરશે. આપણી પાસે આપણા જ ભાગ્યશાળી ધર્મ, નિક શ્રીમંત ગૃહસ્થના દષ્ટાંતે છે. શેઠ માણેકલાલ ચુનિલાલ અને શેઠ કાન્તિલાલ ઈશ્વરલાલ બને કરોડપતિ નથી છતાં તેમની ઉદારતા, ધર્મશ્રદ્ધા, દાનવીરતા પ્રશંસનીય છે. અને ભાગ્ય તે જુઓ, જેટલી સખાવત તેઓ કરે છે તેનાથી સવાઈ લક્ષ્મી તેઓના પુણ્યપ્રતાપે આવી મળે છે. દાનનાં ઝરણાં વહેતાં રહે તે એ ઝરણાં સુકાય જ નહિ. લક્ષ્મીની આવક જગતને ચમકાવે છે. પણ લક્ષ્મીનાં દાન એ સૌરભને જગતનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
આચાર્યપદવી સમારંભ
: ૨૦૭૪
ચેકમાં મધમધતી કરી મૂકે છે. ભાગ્યશાળીઓ જેનાથી જે જાતની મદદ થાય તે આપ. સેવાને દીપ પ્રકટા અને આ તીર્થ ધામને યશકિતિની પુષ્પમાળા પહેરાવવા હાર્દિક સાથ આપે.
આચાર્યશ્રીની દેશના પૂરી થઈ. જયનાદાની ઘોષણથી વાતાવરણ ગુંજી ઉઠયું. ઉત્સાહ અને આનંદની લહરીઓ લહેરાણી.
ખંભાતનિવાસી શેઠ મુળચંદ બુલાખીદાસ, રાધનપુર નિવાસી શેઠ ગીરધરલાલ ત્રીકમલાલ અને શેઠ ગણેશમલજી ભાગમલજીની પેઢી તરફથી અનુક્રમે આચાર્યશ્રીને કામળી ઓઢાડવામાં આવી હતી.
આચાર્યપદવીને સફળતા ઈચ્છતા ઘણુ તારે અને પત્ર દેશદેશાવરથી મુનિરાજે તથા ગૃહસ્થ અને સંઘના આવ્યા હતા, તે સભામાં વાંચી સંભળાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સૂરતવાળા શેઠ ઝવેરભાઈ કેસરીચંદ તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. બપોરના ધામધૂમપૂર્વક વરઘોડો કાઢવામાં આવ્યું હતું. મંડપમાં ઠાઠમાઠથી પૂજા ભણાવવામાં આવી હતી. સાંજના સંઘજમણુ કરવામાં આવ્યું હતું.
S
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ વ્યાખ્યાનમાં પુણ્ય કે પાપ?
(૩૬) જગતપૂજ્ય શ્રી મોહનલાલજી મહારાજની જયન્તીને ઉત્સવ થાણાના શ્રી સંઘે આનંદપૂર્વક ઉજજો. સં. ૧૯૯૫ ના ચૈત્ર વદી ૧૨ ને દિવસે સવારમાં આઠ વાગે જ્યન્તીનાયક શ્રીમદ્ મોહનલાલજી મહારાજની પ્રતિમુતિ એક શણગારેલી મેટરમાં પધરાવી. થાણુના સરકારી બેન્ડ સહિત રથયાત્રા કાઢવામાં આવી હતી. જૈન ઉપાશ્રયના વિશાળ હેલમાં આચાર્ય શ્રી જનજદ્ધિસૂરીશ્વરજીના અધ્યક્ષસ્થાને જયન્તી ઉત્સવ કરવામાં આવ્યો. શ્રી માવજીભાઈ દામજી શાહે સ્વરચિત પદ્યમય મોહનચરિત્ર અને સ્તુતિ ગાઈ સંભળાવ્યાં હતાં. માસ્તર વિજયચંદ મોહનલાલ શાહે મોહન તુતિ ગાઈ સંભળાવી હતી. શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
શ્રી રત્નમુનિજીને આચાર્યપદ તથા શ્રી લબ્ધિમુનિને ઉપાધ્યાયપદના
મહોત્સવમાં આચાર્ય શ્રી જીનઋદ્ધિસૂરિજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ વ્યાખ્યાનમાં પુણ્ય કે પાપ ? લહમીચંદ સુખલાલ, શ્રી માવજીભાઈ, શ્રી મંગળદાસ ત્રીકમલાલ ઝવેરી, શ્રી વિજયચંદ.માસ્તર વગેરેએ મહારાજશ્રીના જીવનના અનેક પ્રસંગ પર મનનીય વિવેચને કર્યા હતાં. શાંતમૂર્તિ મુનિશ્રી ગુલાબમુનિએ ગુરૂદેવના આખા ચરિત્રને સાર શ્રેતાઓને કહી સંભળાવ્યો હતે. આચાર્યશ્રીએ ઉપસંહારમાં ગુરૂદેવના જીવન પ્રસંગે જણાવી જેનસમાજને ઉદ્યોત કરવા પ્રેરણા કરી હતી.
થાણાના સંધ તરફથી લાડુની પ્રભાવના કરવામાં આવી હતી. બહાર ગામથી આવેલા માણસોને પ્રેમપૂર્વક જમાડવામાં આવ્યા હતા. જૈન મંદિરમાં પૂજા ભણાવી આંગી-રચના કરવામાં આવી હતી.
વૈશાખ શુદિમાં આચાર્યશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી પિતાના વિશાલ શિષ્ય સમુદાય સાથે મુંબઈથી વિહાર કરીને થાણા પધાર્યા અને આચાર્ય શ્રી જીનદ્ધિસૂરીશ્વરજી જ્યાં બિરાજતા હતાં તે જ સ્થાનમાં સ્થિરતા કરી હતી. તેઓશ્રી થાણામાં દસ દિવસ રહ્યા હતા. વ્યાખ્યાનેને સારો લાભ આપે હતે. થાણાના શ્રાવકેએ સાધુ સમુદાયની સેવા ભકિતને સુંદર લાભ લીધો હતો, આ વખતે બને સૂરિપુંગવેએ અનેકવાર સાથે બેસીને વાર્તાલાપ કર્યો હતે. એક દિવસ શેઠ રવજીભાઈ સેજપાળ તથા શેઠ જીવતલાલ પ્રતાપસીની સાથે આચાર્યશ્રી શિષ્ય સમુદાય સહિત થાણાના નવા કલામય મંદિરનું નિરીક્ષણ કરવા પધાર્યા હતા. શેઠ રવજીભાઈએ કામકાજની વીગતવાર સમજણ આપી હતી.
દહેરાસરની બાંધણી, કલામય દ્રશ્ય તથા વિશાળ જગ્યા ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
: ૨૧૦ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
જોઇને આચાય શ્રીએ સતાષ પ્રગટ કર્યાં અને જણાવ્યુ કે ખરેખર આ મંદિર એક તીર્થધામ બની રહેશે ને થાણાની ખૂબ ઉન્નતી થશે.
વૈશાખ શુદ ૧૩ ના રાજ સવારમાં વિહાર કરીને આચા ચશ્રી જિનઋદ્ધિસૂરીશ્વરજી મુલુંડ, ભાંડુપ, ઘાટકોપર, કુરલા થઈ માટુંગા પધાર્યો. શેઠ નેણશીભાઈના અત્યંત આગ્રહથી માટુ'ગામાં જ ચાતુર્માંસ રહેવાનુ` નક્કી થયું'. પણ ચાતુર્માસને ઘેાડા સમય હતા તેથી શ્રી સિદ્ધચક્ર સેવા મંડળની વિનતિથી આયાય શ્રી દાદર પધાર્યા. દાદરમાં આચાય શ્રીએ જૈન પાઠશાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીએની પરીક્ષા લીધી. આચાર્ય શ્રીએ ધાર્મિક શિક્ષણથી ખાળાને નાનપણથી ધર્મના દ્રઢ સ'સ્કાર પડે છે, તથા માતા પિતાએ દરેક બાળકને ધાર્મિક શિક્ષણુ તથા સંસ્કાર આપવા ખાસ કાળજી રાખવી જોઇએ. બાળકાને પુસ્તકા તથા જરૂરી વસ્તુઓની પ્રભાવના આપી ઉત્સાહિત રાખવા જોઈએ. તેમજ ધાર્મિક શિક્ષકને પણ સારી પગાર આપી સતષ આપવા જોઈએ, વગેરે પ્રેરણાત્મક વચને કહી બાળક તથા ખાળાઓને ઈનામા વહેંચવામાં આવ્યા હતા.
ચાતુર્માંસ માટે આચાય શ્રી માટુંગા પધાર્યા, રાવ સાહેબ શેઠ રવજીભાઈ સાજપાળના શાન્તિ નિકેતનમાં હંમેશાં વ્યાખ્યાન વંચાતું હતું. વ્યાખ્યાનમાં ઘણા ભાઇ બહેનેા આવી લાભ લેતા હતા.
સાહેબ ! શ્રી કચ્છી વીસાઓસવાળ ભાઈએ આપને વિનતી કરવા આવ્યા છે. ’ શેઠ રવજીભાઈએ સૂચના કરી. મન્થેણ વામિ ! ' કચ્છી વીસાસવાળભાઈઓએ વઢણા કરી.
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ વ્યાખ્યાનમાં પુણ્ય કે પાપ ? “ધર્મલાભ” આચાર્યશ્રીએ ઘર્મલાભ આપે.
કૃપાળુ! આપ જાણે છે ભાત બજારમાં આવેલ શ્રી આદીશ્વર ભગવાનના મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. બધે સરસામાન પાલાગલીવાળી મહાજનવાડીમાં ભરવામાં આવ્યા છે. જગ્યાની સંકડાશને લઈને કેઈ મુનિરાજનું ચાતુર્માસ ત્યાં રાખી શકાયું નથી પણ પર્યુષણના વ્યાખ્યાન માટે કૃપા કરે તે અમને ઘણું લાભ થશે.” કરછી વિસા ઓસવાળ આગેવાએ પ્રાર્થના કરી.
સાહેબ! એક મુનિએ આવવા હા કહી હતી પણ પાછળથી તેમણે ના કહી” એક ગૃહસ્થ સ્પષ્ટતા કરી.
દયાળુ ! આ ભાઈએ તે અમારી પાસે જ આવ્યા હતા અને તેઓને જણાવ્યું કે તમે તે બધા શ્રીમંતે-ભાગ્યશાનીએ છે. આચાર્ય મહારાજને આગ્રહભરી વિનંતિ કરી. માટુંગામાં લાવ્યા છે. તમને તે પયુંષણના અનુપમ વ્યા
ખ્યાને લાભ મળશે. પણ આપની જ જ્ઞાતીના મુંબઈના પાંચ હજાર ભાઈ–બહેનને પર્યુષણ પર્વના વ્યાખ્યાનથી વંચિત રાખવા છે? તેમાં આપની શોભા ગણાશે નહિ.”શેઠ રવજી. ભાઈએ વસ્તુસ્થિતિ રજુ કરી.
કૃપાળુ! શેઠ રવજીભાઈ કહે છે તે વાત વિચારવા જેવી છે.” શેઠ તેજી કાયાવાળા શેઠ ખીમજીભાઈ જે. પી. એ વિનતિ કરી.
સાહેબ! મુંબઈના અંચળગછના ભાઈ–બહેને પણ પર્યુષણ પર્વના વ્યાખ્યાને માટે આપશ્રીને વિનતિ કરવાની છે.” શેઠ પુનશીભાઈએ વિનતિ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
: ૨૧ર :
જિનદ્ધિસૂરિ જીવન-પ્રભા
દયાસિંધુઅમે તે સાંભળ્યું છે કે તપાગચ્છને કઈ સાધુ તપગચ્છ સિવાયના કેઈ પણ ગચ્છના શ્રાવકને વ્યાખ્યાન સંભળાવી શકે નહિ એમ કેટલાક આચાર્યો માને છે અને તે માટે આગ્રહ રાખે છે.” એક ગૃહસ્થ પ્રશ્ન પૂછયે.
ભાગ્યશાળી ! પર્વાધિરાજ પર્યુષણ જે જે ગચ્છના જ્યારે જ્યારે આવતાં હોય ત્યારે ત્યારે થાય અને તે પર્યુષણ પર્વમાં કલ્પસૂત્ર આદિ વ્યાખ્યાને સંભળાવવા તેમાં પુણ્ય કે પા૫? અમારે સાધુને ધર્મ તે જેન ધમનું પાલન કરનાર અને જેને જે ખપી હોય તે તેઓને પણ ભગવાનની વાણી સંભળાવી તેઓને આત્મકલ્યાણને પંથે દેરવા તે છે. તમે તે જાણે છે તપગચ્છ, અચળગચ્છ વગેરે ગરે છે તે પછી થયા છે. વળી આજે પણ જૈનધર્મ પાળનારા વાણીયા ઉપરાંત બીજા પણ ઘણું છે. પર્યુષણ પર્વના વ્યાખ્યાને માટે તે જ્યાં જયાં અનુકૂળતા હોય ત્યાં ત્યાં અમારે વ્યવસ્થા કરી આપવી જોઈએ. તેમાં તે હજારે આત્માઓનું કલ્યાણ છે. વીતરાગને ધમ તે જગતને અને જગતના છ માટે ખુલ્લો છે.” આચાર્યશ્રીએ સપષ્ટતા કરી.
ધન્ય ધન્ય”! બધા બેલી ઉઠયા.
હું તમને નિરાશ કેમ કરૂં! હું તમારી વાડીમાં પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને વાંચવા તૈયાર છું. પરંતુ મારી પાસે બીજા એક સાધુની જરૂરત હેવાથી ઘાટકે પરથી એક સાધુને અહીં તેડાવે જેથી અમે બન્ને મુંબઈ તરફ વિહાર કરીશુ” આચાર્યશ્રીએ સંમતિ આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
પર્યુષણુ વ્યાખ્યાનમાં પુણ્ય કે પાપ ?
: ૨૧૩ :
બધા આગેવાના ખૂબ હર્ષિત થયા. આચાય શ્રીની ઉત્ક્રારતા, સૌમ્યતા અને સમયજ્ઞતાની ભૂરિસૂરિ પ્રશ'સા થવા લાગી.
પાલાગલીમાં કચ્છી ઓસવાળ મહાજનવાડીમાં અ’ચળગચ્છવાસીઓને આચાય શ્રીએ આઠે દિવસ વ્યાખ્યાના સભળાવ્યાં. કચ્છી વીસા ઓસવાળ તથા દશા ઓસવાળને કલ્પસૂત્રના વરઘેાડા ઘણા ઠાઠમાઠથી નીકળ્યેા. તપશ્ચર્યા પણું બહુ સારી થઇ. માટુંગામાં આચાર્યશ્રીની આજ્ઞાથી શ્રી ગુલામમુનિએ અ'ચળગવાળાને તથા ખરતરગચ્છવાળા ભાઈઓ તથા બહેનાને પર્યુષણુના વ્યાખ્યાના સંભળાવ્યા. માટુંગા આજે તેા મુંબઈનું માનીતું રમ્ય પરૂં થઇ પડયું છે. માટુંગાના જૈન સમાજ સંગઠિત અને શ્રદ્ધાળુ છે. ભવ્ય મનેાહર મંદિર, ઉપાશ્રય, જૈન છાત્રાલય, જૈન હાઇસ્કૂલ-વગેરેથી માટુંગા શે।ભી રહ્યું છે. આચાય શ્રીના ઘણા અનન્ય ભક્તા માટુંગામાં છે,
હવે તપગચ્છના પર્યુષણુ આવ્યા અને આચાય શ્રીએ તપાગચ્છના ભાઈઓની વિનતિ સ્વીકારી મુનિશ્રી ગુાલાખમુનિને માટુંગામાં પણું કરાવા આજ્ઞા આપી. આચાર્ય શ્રી મુનિશ્રી મતિસાગરજીને સાથે લઈને દાદર પધાર્યાં. ભાંડારકર રોડ ઉપર આવેલા આસ્તિક સમાજના હાલમાં વ્યાખ્યાનાની વ્યવસ્થા કરવામાં આવી. પર્યુષણ પર્વ માં શેઠ રવજીભાઈ સેાજપાળ, શેઠ હીરજીસાઈ ભણશાલી, શેઠ છે.ગાલાલજી તલવાણી વગેરેએ પ્રભાવના વગેરેના સારા લાભ લીધેા. દાદરમાં આનă આનંદ થઈ રહ્યો, પર્યુષણ કરાવી આચાર્ય શ્રી માટુંગા પધાર્યો, સં. ૧૯૯૫ નું ૪૭ મુ. ચાતુર્માંસ માટુંગામાં તથા સ. ૯૬-૯૭ ના ૪૮-૪૯ એ ચાતુર્માસ મુંબઈમાં થયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
---
તીર્થમહિમા અને જ્ઞાનપ્રચાર
( ૩૭) ગુરૂદેવ! આપના વચનામૃતે સાંભળી મારી ભાવના ભાગવતી દીક્ષા લેવાની થઈ છે. કૃપા કરી મને તારો.” રતનશીભાઈએ વિનતિ કરી.
રતનશીભાઈ! તમારી ભાવના તે ઉંચી છે. પણ દીક્ષાના ભાવ કયારથી થયા છે ! તમારી હકીક્ત જણ તે વિચાર કરી શકાય.” આચાર્યશ્રીએ કસોટી કરી.
“કૃપાળુ ! કચ્છ દેશના ડુમરા ગામને રહેવાશી છું. વિસા ઓસવાળ છું, કેટલાક વર્ષોથી રંગુન તથા મુંબઈ રહું છું. કામ ધંધે તે સારે ચાલે છે. પણું આપશ્રી પહેલાં દાદર પધાર્યા હતા ત્યારથી આપના સુધાભર્યા વ્યાખ્યાન સાંભળું છું. દીક્ષાની ભાવના તે બે વર્ષથી હતી પણ વિચારમાં ને વિચારમાં સમય ચાલ્યો ગયો. હવે તે ચેકસ નિર્ણય કર્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી તે હું આપશ્રીની રાહ જાઈ રહ્યો છું. પર્યુષણમાં મારી ભાવના દ્રઢ થઈ અને મેં પ્રભુજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
તીર્થમહિમા અને જ્ઞાનપ્રચાર
- : ૨૧૫ ૪ સમક્ષ પ્રતિજ્ઞા પણ લીધી છે. હવે કૃપા કરે અને ગુરૂદેવ ! મને તારે!” તનશીભાઈએ ગદ્ગદ્ ભાવે વિનતિ કરી.
રતનશીભાઈ! મહામૂલા મનુષ્ય જીવનને પામીને મેક્ષમાર્ગ પ્રદર્શક ભાગવતી દીક્ષાના તમારા ભાવો ઉંચા છે. પણ દીક્ષા એ ખાંડાની ધાર છે. તેના પાલન માટે સતત જાગૃત રહેવાની જરૂર છે. તપશ્ચર્યા, જ્ઞાન ધ્યાન-તથા ગુરૂ ભકિત અને સેવાએ રંગાઈ જશે તે ખરેખર આત્માનું કલ્યાણ થઈ જશે.”
ગુરૂવર્ય! હું આપશ્રી પાસે અભ્યાસ કરીશ. યથાશકિત તપશ્ચર્યા કરીશ અને મારું કલ્યાણ સાધીશ. મને તારે મારા ગુરૂદેવ! મને બચાવે ! બચાવે!” રતનશીભાઈએ પિતાને દઢ નિશ્ચય જણાવ્યો.
સં. ૧૯૮ ના માગશર સુદ ૮ ના દિવસે દાદર આગર તડ ઓસવાળ શ્રીસંઘ તરફથી બંધાવેલ નૂતન ઉપાશ્રયના વિશાળ ભવ્ય હેલમાં આચાર્યશ્રી છત્રદ્ધિસૂરિજીએ શ્રી રતનશીભાઈને દીક્ષા આપીને ગુલાબમુનિના શિષ્ય શ્રી રત્નાકરમુનિ નામ આપવામાં આવ્યું. મુનિજી પિતાને ધન્ય ધન્ય માનવા લાગ્યા. સંઘના આબાલવૃદ્ધમાં આનંદ આનંદ છવાઈ રહ્યો.
આજ થાણામાં દીક્ષામeત્સવની ધામધૂમ હતી. નૂતન કલામય દહેરાસરની બાજુમાં ભવ્ય મંડપ ઊભું કરવામાં આવ્યું હતું. જેને સમાજના આબાલવૃદ્ધમાં આનંદની લહરીઓ લહેરાઈ હતી. પ્રાતઃકાળથી મુંબઈથી જૈન જનતા, આગેવાને, વૃદ્ધો અને બહેનોને ટેળે ટોળાં ઉમટી રહ્યાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
: ૨૧} :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
અપેારના આચાય પ્રવર શ્રી જિનઋદ્ધિસૂરિજીએ શ્રી રાજેન્દ્રમુનિને ભાગવતી દીક્ષા આપી. આચાર્ય શ્રીએ જૈન દીક્ષાની ઉચ્ચતા, જૈન સાધુઓનું જગતમાં સર્વશ્રેષ્ઠ સ્થાન, જૈન મહિ સાના વિશ્વમાં પ્રચાર અને જૈન તત્વજ્ઞાનની મહત્તા વિષે મગળ પ્રવચન કર્યું. આ પ્રસ ંગે સ્થાનકવાસી હૈાવા છતાં તીથ યાત્રાઓ અને તીર્થં મહિમા વિષે પૂજ્યભાવ ધરાવનાર શ્રી જમનાદાસભાઇ ઉદાણીએ તીર્થાંદ્ધાર અને જ્ઞાતાદ્વાર વિષે એક મનનીય વિવેચન ર્ક્યુ હતુ, તે વિવેચનના સાર ભાગ મનન કરવા જેવા છે.
થાણાનગર જેવા પવિત્ર અને પ્રાચીન તીર્થધામમાં શ્રી ભાગવતી દીક્ષાના મહેૉત્સવ ડાય, ચતુવિધિ સંઘ ઉપસ્થિત હાય અને પૂજ્યપાદ્ આચાર્ય દેવ શ્રી જીનઋદ્ધિસૂરિજી મહારાજ સાહેબ અધ્યક્ષસ્થાને બીરાજમાન હાય તેવા મંગળમય પ્રસંગે તીર્થોદ્ધાર અને સાહિત્યાહારના વિષય ઉપર વિવેચન કરવા મને નિમ...ત્રણ આપી આપે આપની ઉદારતા દર્શાવી છે. જન્મ અને આચારે હુ' સ્થાનકવાસી જૈન છું છતાં મૂર્તિ પૂજક સંધ અસ્મૃતિપૂજક જૈનને તીર્થોદ્ધાર ઉપર વિવેચન કરવા નિમ ત્રણ આપે તે આપ સૌની વિશાળ અને ઉદારદૃષ્ટિ સૂચવે છે, તે માટે આપને ખરેખર ધન્યવાદ ઘટે છે.
:
<
ભારતીય સંસ્કૃતિમાં જૈન તીર્થોનું સ્થાન અદ્વિતીય છે. જૈન તીર્થધામામાં ઉપાસઢાએ કુદરતની આકર્ષતામાં કલાની મનાહરતા ઉમેરી છે. ફ્રેંચ કલાકાર કહે છે કે સ્થાપત્ય કળાના પ્રદેશમાં જૈનોએ એવી પૂર્ણતા સાધી છે કે બીજા કાઈ તેની સરખામણીમાં ઉભા રહી શકે તેમ નથી. જૈનોએ મદિરાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
તીર્થ મહિમા અને જ્ઞાનપ્રચાર
: ૨૧૭ : નગરની રચના કરીને તે હદ કરી છે તે તે એક અદ્ભુત કળાસર્જન છે.
જૈન સંઘની ઐકયતા અને જૈન સંઘનું સંગઠન જૈન તીને જ આભારી છે. જેનસમાજ, જૈનધર્મ, જૈન સંસ્કૃતિ અને જૈનશાસનને ટકાવી રાખવામાં જૈન તીર્થોને ફાળે સવિશેષ છે. જૈન સંઘની સંપત્તિ અને ભકિત આ તીર્થોની શ્રદ્ધા પાછળ આપો આપ રેલાયાં છે. ભારતમાં એવાં મનરમ્ય બેનમૂન તીર્થધામો છે જેના દર્શન–સ્પર્શનથી મનના પરિતાપ શમી જાય છે. બુદ્ધિ નિર્મળ થાય છે. ચિત્તમાં આનંદ ઉમિઓ ઉછળે છે અને પ્રભુતાના દર્શન થાય છે.
જેમ તીર્થધામે તેમ જ્ઞાનભંડારે પણ આપણે મહામૂલો વારસ છે. હીરા, માણેક અને મતીથી વિશેષ કીમતી એ ગ્રંથરતને જૈન સંસ્કૃતિને પ્રાણ છે. જગતના કેઈ દેશમાં આવા જ્ઞાન ભંડારો, જ્ઞાન રને સજયા નથી. જગતના કલ્યાણ માટે માનવજીવનની આત્મશુદ્ધિ, આત્મશાંતિ અને આત્મદર્શન માટે આ જ્ઞાનગંગા છે. જ્ઞાનની ઉપાસના સિવાય જીવનનું દર્શન દુર્લભ છે. જ્ઞાનની સાચી પૂજા જ્ઞાનની પ્રભાવના છે. જગત એવા જ્ઞાનની ગંગા માટે તલસી રહ્યું છે. જેનસમાજે દેશ વિદેશમાં એ જ્ઞાનને પ્રચાર કરવા ભગીરથ કાર્ય કરવાને સમય આવી લાગ્યો છે. શાંતિને માટે ઝંખી રહેલા કરે માનવી અહિંસાને સંદેશ ઝીલવા તૈયાર છે. દાનશૂર અને જ્ઞાનપૂજામાં પુણ્ય માનનાર જૈનસમાજ જગતને વિશ્વશાંતિને પંથે દોરી જાય તે જૈનશાસનને જગતમાં જયજયકાર થઈ રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૧૮ :
જિનઋદ્ધિસૂરિ જીવને પ્રભા
શ્રી જમનાદાસભાઈના વિવેચન પછી થાણા દહેરાસરના વ્યવસ્થાપક શ્રી મ`ગળદાસ ત્રીકમદાસ ઝવેરીએ શ્રી સ’ઘના તરફથી શ્રી જમનાદાસભાઈ તથા બધા મહેમાનાના હાર્દિક આભાર માન્યા અને પ્રાસ'ગિક વિવેચન કર્યુ, અપેારના ધામધૂમપૂર્વક વરઘેાડા નીકળ્યા હતા. દહેરાસરમાં માટી પૂજા ભણાવવામાં આવી હતી. સાંજના સ્વામીવાત્સલ્યનુ ભાજન થયુ હતુ. સાય કાળે શ્રી ભાગવતી દીક્ષાના મહાત્સવ આનંદપૂર્વક સમાપ્ત થયા હતા. સં. ૧૯૯૮ ૫૦ મુ ચાતુર્માસ થાણામાં
આનંદપૂર્વક થયું.
થાણામાં તૈયાર થતા નઃપ૪ જિનાલયના કાર્યની જવાબદારી શ્રી થાણા સંઘ તથા શ્રધ્ધેય શ્રી રવજીભાઇ સેાજપાળ જે. પી. ને સોંપીને આચાયશ્રી થાણાથી વિહાર કરી મેરીલી પધાર્યા.
રીવલીમાં સાધુ સાધ્વીને ઉતરવા માટે ઉપાશ્ર્ચય નહોતા. માચાય શ્રીએ સાદડી નિવાસી શા જીહારમલજી ઉતમાજીને શેઠશ્રી રવજીભાઈ સેાજપાળ સમક્ષ ઉપદેશ આપ્યું.. ખાણાજીએ પાતાની જમીન ઉપાશ્રય તથા દહેરાસર માટે સધને અપ ણ કરી. મેરીવલીના સંધમાં આનંદ આનંદ પ્રસરી રહ્યો. ઉપાશ્રયનું કામ પણું શરૂ કરાવવા પ્રમષ થઇ ગયા.
અગાસી તીથની યાત્રા કરી પાલઘર, દાહાણુ, ગેાલવડ, મેરડી, મછારી, વાપી, બગવાડા, પારડી, વલસાડ, બીલીમાશ, નવસારી, મરાલી થઇ સુરત શીતળવાડીમાં પધાર્યાં. મી સઘે ભાવભર્યું સ્વાગત કર્યું. શા માતીચંદ ભગુભાઈ તરફથી પાંચ દિવસના ઉત્સવ કરવામાં આવ્યેા. શ્રીસાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
તી મહિમા અને જ્ઞાનપ્રચાર
: ૨૧૯ :
અત્યાગ્રહથી ગાપીપુરા નવી ધમ શાળામાં ચાતુર્માસ માટે પધાર્યો, જગતપૂજ્ય શ્રી માહનલાલજી મહારાજના જ્ઞાન ભંડારના ગ્રંથરત્નાના કપડાને બદલવાના પ્રમ' કર્યાં. સૂરતના ચાતુર્માસમાં આચાય શ્રીએ પાંચ પાંચ ઉપવાસની બે માસ સુધી દીઘ તપશ્રર્યા કરી. સૂરતના આબાલવૃદ્ધે ધન્ય ધન્ય એલી ઊઠ્યાં.
સુરતમાં શ્રી માહનલાલજી મહારાજના ધણા ઘણા ઉપકાર છે. આજે જૈન ભેાજનશાળા–પાઠશાળા, અનારમ્ય મદિરા, જ્ઞાનમદિર, જૈન સંધમાં એક્તા, ધાર્મિક શ્રદ્ધા તથા જાહેજલાલી વગેરે શ્રી માહનલાલજી મહારાજની પ્રેરણા અને પુછ્ય પ્રભાવને લીધે ગણાય છે. સુરત ધર્મનગરી ગણાય છે.
આચાય શ્રીનું સ. ૧૯૯૯ નુ ૫૧ સુ ચાતુર્માસ સુરતમાં ખાનદપૂર્વક થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
યોગીરાજ સાથે જ્ઞાનગોષ્ટિ
(૩૮) “કૃપાળુ! આપ ઘણા સમયે પધાર્યા છે. આ વખતે તે કૃપા કરી અને ચાતુર્માસ કરો અને આપના અમૃતવચનેથી અમને તૃપ્ત કરે. ખંભાતના નગરશેઠે વિનતિ કરી.
ભાગ્યશાળી ! તમે જાણે છે થાણામાં નૂતન છનાલયનું કામ ચાલે છે છતાં સ્થલીના પ્રદેશમાં આજે પરિસ્થિતિ વણસતી જાય છે. કોઈ મુનિ મહારાજને વિહાર તે તરફ ન હવાથી ત્યાંના લેકેમાં જાગૃતિ નથી. આપણા ગૂજરાતમાં તે જગ્યાએ જગ્યાએ મુનિ મહારાજેની જોગવાઈ મળી રહી છે પણ સ્થલી પ્રદેશમાં કે કોઈ ભાગ્યે જ જાય છે. સૂરના ભાઈઓને અત્યંત આગ્રહ છે વળી ત્યાંના એસવાળે ધર્મ શ્રદ્ધાથી ડગતા જાય છે.” આચાર્યશ્રીએ સ્થલી પ્રદેશની પરિસ્થિતિ સમજાવી.
“સાહેબ! ત્રણ ત્રણ વર્ષથી અમારી વિનતિ છે. આપણી એક ચાતુમસ કરી સ્થલી પધારોઅહીં પણ ધર્મ કાર્યો થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
યોગીરાજ સાથે જ્ઞાનગોષ્ટિ
અમારા નવાબસાહેબ પણ આપની ધર્મવાણી સાંભળવા ઉત્સુક છે.” શ્રી વાડીલાલ છોટાલાલે વિશેષ વિનતિ કરી.
“ભાઈઓ ! નગરશેઠ અને તમે બધા આગ્રહ કરે અને હું તમારા આગ્રહને માન ન આપે તે ન બને પણ ગુરૂના સંઘને મેં મુંબઈ વચન આપ્યું છે. ત્યાં જવાની ખાસ જરૂર છે. સૂરતથી ચૂરૂ ઘણું દૂર છે. ઉનાળે પણ આવતે જાય છે પણ પહોંરયા વિના છૂટકે નથી. નહિ તે હું જરૂર અહીં સ્થિરતા કરત.” આચાર્યશ્રીએ સ્પષ્ટતા કરી.
દયાળુ! શ્રી રામતી શ્રાવિકાશાળાને મેળાવડે કરવાને છે. આપશ્રી અત્રે પધાર્યા છે. સૂરી સમ્રાટ આચાર્યશ્રી નેમીસૂરીશ્વરજીના વિદ્વાન શિષ્યરત્ન આચાર્યશ્રી અમૃતસૂરીશ્વરજી પણ અત્રે જ છે તે બે દિવસ સ્થિરતા કરી આપ સુખેથી પધારે,” શ્રાવિકાશ્રમના કાર્યવાહકોએ વિનતિ કરી.
જહાસુખમ ! તમારી ભાવના પૂરી કરે. ચૂરૂ બહુ દૂર અને ઉનાળો આવે છે તેથી જ જરા ઉતાવળ છે.” આચાર્યશ્રીએ સંમતિ આપી.
સાહેબ! અમારા નામદાર નવાબસાહેબ, તેઓશ્રીના મામા સાહેબ તથા તેઓશ્રીના માશીઆઈ ભાઈસાહેબ આપના દર્શને પધારે છે. નગરશેઠે સમાચાર કહેવરાવ્યા.
“આપ તે ખુદાના નુર છે. ચાતુર્માસ અહીં કરે. નષરશેઠની ભાવના છે તેમ અમારી પણ ઈચ્છા છે. આપ અહીં રહેશે તે અમને પણ લાભ મળશે. તમારી દીર્ઘતપશ્ચર્યાની વાત નગરશેઠે કરી ત્યારે અમે તે ચક્તિ થઈ ગયા.” નવાબસાહેબે ધન્યવાદ આપ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
૨ ૨૨૨ ૪
જિનહિસૂરિ જીવન-પ્રભા
ધમ લાભ! આપ તથા આપનું કુટુંબ જૈનધર્મ તરફ જે ભાવ રાખે છે તે ખરેખર પ્રશંસનીય છે. નગરશેઠ વગેરેને ભાવ તે ઘણે ઘણે છે પણ સ્થલી પ્રદેશમાં જવાની ખાસ જરૂર છે. મેં ત્યાંના શ્રી સંઘને વચન આપ્યું છે.' આચાર્યશ્રીએ ધર્મલાભ સાથે સ્પષ્ટતા કરી.
આચાર્યશ્રીએ નવાબસાહેબ વગેરેને માંગલિક સંભળાવ્યું. માનવજીવનની સાર્થકતા માટે જીવદયા તથા પરોપકાર માટે ઉપદેશ આપે. આચાર્યશ્રીના ઉપદેશથી નવાબસાહેબને ખૂબ આનંદ થયો.
આચાર્યશ્રી સુરતથી વિહાર કરી સાયણ, કીમચોકી, કે સંબા, પાનોલી, અંકલેશ્વર થઈને ભરૂચ, સમની, આમોદ, જંબુસર થઈને રાલેજ આવ્યા. અહીં ખંભાતના નગરશેઠ ચંદુલાલ બાપુલાલ, શા વાડીલાલ છોટાલાલ, શા ભેગીલાલ મગનલાલ, શા દલપતભાઈ ભગુભાઈ તથા ખંભાતના પાંચે જ્ઞાતિના આગેવાને આવ્યા હતા. આચાર્યશ્રીનું ખંભાતના શ્રી સંઘે ભાવભર્યું સવાગત કર્યું. શ્રી નગરશેઠ તથા આગેવાન અને નવાબ સાહેબે પણ ચાતુર્માસ માટે વિનતિ કરી પણ શૂરૂ જવાની આવશ્યકતા હોવાથી મેળાવડા પછી વિહારને નિર્ણય થયે.
આજ શ્રી રામતી શ્રાવિકાશાળાને વાર્ષિક ઉત્સવ તથા ઈનામી મેળાવડે હતે. આજ ખંભાતના બહેન ભાઈઓ મટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. એક તરફ દીર્ઘતપસ્વી આચાર્ય શ્રી છનઋદ્ધિસૂરિ બીરાજમાન હતા. સાથે જ એકજ પાટ ઉપર સૂરિસમ્રાટ આચાર્યપ્રવર શ્રી વિજ્યનેમીસૂરિશ્વરજીના વિદ્વાન શિષ્ય આચાર્ય શ્રી વિજય અમૃતસૂરિજી બિરાજમાન હતા. બનેનું મિલન મધૂરું અને અનુપમ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
ગીરાજ સાથે જ્ઞાનેગેષ્ટિ
* ૨૨૭ રે
આ સુભગ મિલન જોઈને ખંભાતના આબાલવૃદ્ધના આનદની સીમા નહતી. બધાના મનમાં એકજ વિચાર આવવા લાગ્યા. આ રીતે મધુરાં મિલન આચાર્ય આચાર્ય વચ્ચે અને સાધુ મુનિરાજે તેમજ સાધ્વીજી મહારાજના યોજાય તે જૈન સમા જના કેટલા પ્રશ્નો આપોઆપ ઉલ્લી જાય. જૈન સમાજની છિન્નભિન્ન દશાને અંત આવે. સંગઠન અને ઐક્યતાનું વાતાવરણ સજી શકાય. - શ્રી રામતી શ્રાવિકાશાળાના વિદ્યાર્થીઓની પ્રાર્થના, સવાગતગીત, સંગીત, વિદ્યાલક્ષમીને સંવાદ વગેરે મને રંજન કાર્યક્રમ થયા પછી શ્રાવિકાશાળાની કાર્યવાહીને ટુંક રિપોર્ટ મંત્રીશ્રીએ રજુ કર્યો. આચાર્યશ્રી અમૃતસૂરિજીએ ધાર્મિક શિક્ષણ ઉપર મનનીય પ્રવચન કર્યું. આચાર્યશ્રી જીનદ્ધિસૂરિએ બાળકો તથા બાળાઓ અને શ્રાવિકાબહેનને ધર્મ શિક્ષણમાં રસ લેવા તથા જીવનને ઉરચ, આદર્શ બનાવવા ઉપદેશ આપે.
નગરશેઠના પુત્ર શ્રી પન્નાલાલભાઈએ પણ ધાર્મિક શિક્ષણ ઉપર વિવેચન કર્યું. નગરશેઠના હસ્તે શ્રાવિકાશાળાના છેકરા છોકરીઓને શ્રી વાડીલાલ છોટાલાલની તરફથી ઈનામ વહેંચવામાં આવ્યાં. બધા ભાઈ–બહેનેના મન આનંદથી ઉછળી રહ્યાં.
આચાર્યશ્રીએ વિહાર કર્યો. સાયમા, તારાપુર, લીંબાસી, માતર, રાંધેજા વગેરે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં અમદાવાદ પધાર્યા. અમદાવાદમાં ખરતરગચ્છને સુંદર ઉપાશ્રય કરાવવા માટે આચાર્યશ્રી છનઝદ્ધિસૂરિની પ્રેરણા હતી. અમદાવાદના ભાઈઓએ ચાતુર્માસ માટે ઘણે આગ્રહ કર્યો પણ સૂર જલ્દી પહોંચવાનું હોવાથી વિહાર કર્યો, સાબરમતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૨૪ :
જિનધિસૂરિ જીવન-પ્રભા
કલેલ, પાનસર, ડાંગરવા જગુદણ થઈ મહેસાણું પધાર્યા. મહેસાણાની સુપ્રસિદ્ધ પાઠશાળનું કાર્ય જેઠ સંતોષ વ્યક્ત કર્યો. મહેસાણાથી ઊંઝા, સિદ્ધપુર થઈ પાલણપુર પધાર્યા. પાલણપુરમાં પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના વિદ્વાન, મરૂભૂમિમાં વિદ્યાધામના સર્જક આચાર્યશ્રી વિજય લલિતસૂરિશ્વરજીનું મિલન પણ મધુરૂં હતું. આચાર્યશ્રી વિજયલલિતસૂરીજીએ આપણા ચરિત્રનાયકનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. પિતાની પાસે જ આગ્રહપૂર્વક ઉતાર્યા. બન્નેએ ખૂબ આનંદપૂર્વક જ્ઞાનગોષ્ટિ કરી અને પંજાબ-મારવાડની શિક્ષણ સંસ્થાએની પ્રગતિનાં સમાચાર જાણ્યા. જૈન સમાજનું કલ્યાણ, જૈન સમાજના ઉત્કર્ષ અને જૈન સમાજનો ઉદ્યોત શિક્ષણ સંસ્થાઓ દ્વારા થવાને છે વગેરે વિચાર વિનિમય પ્રેમપૂર્વક કર્યો.
ચૂર જવાની ઉતાવળ હેવાથી પાલણપુરથી વિહાર કરી ખરેડી આવી પહોંચ્યા. આબુના બેનમૂન કેરણીવાળાં કલામય મંદિરે જોઈને જૈન સમાજની દાનશૂરતા અને શ્રદ્ધાભકિત યાદ આવ્યાં. આબુથી અચલગઢ આવ્યાં અચલગઢમાં મંદિ
ના દર્શન કરી ગીશ્વર શ્રી શાંતિસૂરિશ્વરજી પાસે ગયા. બનેનું મિલન આનંદપ્રદ, અપૂર્વ અને અલૌકિક હતું. રાજા મહારાજા-શેઠ શાહુકાર અને વિદેશી લોકો પણ જેના પગ ચમત્કારથી મુગ્ધ હતા તે શાંતમૂર્તિ ચોગીરાજ સાથે ત્રણ કલાક સુધી જ્ઞાનગોષ્ટિ થઈ. બનેના હૃદયમાં આનંદ અને પ્રેમભાવ રેલાઈ રહ્યો. ગ અને ધ્યાનમાં આપણું ચરિત્રનાયક પણ ખૂબ રસ ધરાવતા હતા તેથી તે વિષે પણ વિચાર વિનિ. મય થયો. તીર્થધામ પર આવતાં આક્રમો માટે જેનાચાર્યોની વિશેષ જવાબદારી છે અને હું તે તીર્થધામે માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
જગતુપૂજ્ય યોગીરાજ શ્રીમદ્ શાંતિસૂરીશ્વરજી મહારાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
ચોગીરાજ સાથે જ્ઞાનગેષ્ટિ
: ૨૨૫ : આ ક્ષણિક દેહની પણ પરવાવિના કાર્ય કરવા તમન્ના રાખું છું, તથા જીવદયાએ તે પ્રાણી માત્રચૂરોપ-અમેરિકા કે હિંદના લેકેને પરમ ધર્મ છે તે માટે આપણે યથાશકિત પ્રયાસ કરવાના છે વગેરે વિચારણાઓ થયા પછી ગીરાજે - આપણું ચરિત્રનાયકને આબુમાં ચાતુમાંસ કરવા આગ્રહ કર્યો.
ગના ચમત્કાર અનુભવાશે. આપણને બન્નેને બહુ આનંદ રહેશે. તમને કશી તકલીફ નહિ રહે. તમારી તપશ્ચર્યા–ગદષ્ટિ અને યશગાથા મેં બહુ બહુ સાંભળી હતી પણ આજના મધુર મિલનથી વિશેષ આનંદ થયો. આચાર્યશ્રીની ભાવના આબુમાં વિશેષ રહેવાની થઈ, ગીરાજને આગ્રહ તે હતે જ પણ ચરૂ જલદી પહોંચવાનું હોવાથી આચાર્યશ્રીએ પોતાની મુશ્કેલી દર્શાવી.
ગીરાજે બે દિવસ વિશેષ ક્યા સ્થલી પ્રદેશની પરિસ્થિતિ દિવસે દિવસે વણસતી જતી હતી. જોકે ધર્મથી વિમુખ થતા જતા હતા તે વાત જાણી ગીરાજે આપણા ચરિત્રનાયકને સ્થલી જેવા પ્રદેશમાં જઈ ધર્મઉદ્યત કરવા વિશેષ પ્રેરણા આપી. ગીશજે મુંબઈને મહાન ઉપકારી શ્રી મોહનલાલજી મહારાજને પણ યાદ કર્યા અને કહ્યું કે ધન્ય છે એ મુનિરત્નને જેમણે અનેક પરિસહ સહીને મુંબઈના દરવાજા મુનિ મહારાજે માટે ખુલા મૂકી જૈન જનતાના હૃદયમાં ધર્મના બીજ વાવ્યાં. તે સમયે ઘણા આચાર્યો તે તેમનાથી વિરૂદ્ધ હતા પણ આજે મુંબઈમાં મુનિરાજે અને સાધ્વીજી મહારાજે ધમપ્રભાવના કરી રહ્યા છે તે શ્રી જગતપુજ્ય શ્રી મેહનલાલજી મહારાજને આભારી છે.
યોગીરાજની ભાવભીની પ્રેમભરી વિદાય લઈ આપણા ચરિત્રનાયકે વિહાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
B
પ્રવીણ
ચુરૂમાં ધર્મપ્રભાવ
( ૩૯ )
આબુથી વિહાર કરી શિાહી, શીવગંજ, વાલી, મુ'ડારા, ખીવેલ, મારવાડ–સેાજત લેાધી થઇ કુચેરા પધાર્યાં. સ્થળીને પ્રદેશ, ગરમીની મેાસમ, ધગધગતી રેતી, કાંટા ને કાંકરા, ઢાસાના કૈસ ચાલ્યાજ જાએ પણ ગામ મળે નહિ, વિસામા માટે વૃક્ષઘટા પણ ન મળે. પાણી કે આહારની પણુ મુશ્કેલી. આપણા ચરિત્રનાયકને તા ચૂ૩-જન્મભૂમિને સાદ સ'ભળાતે હતા. જલ્દી ચુરૂ પહેાંચવાની તાલાવેલી હતી. સાધુ તેા ચલતા ભલા-પરિસહેાવિના ધમ ઉદ્યોત કેમ થાય !
કુચેરાના શ્રીસ’ધના આચાય શ્રી તરફ ખૂબ ભક્તિભાવ હતા. આચાય શ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું”. કુચેરાના શ્રી સઘના અગ્રેસર ધર્મનિષ્ઠ વયેાવૃદ્ધ સ ́પત્તિશાળી શેઠ સુગનચઢજી સીંધીએ પ્રાથના કરી. ‘ શુદ્ધેય આ ક્ષેત્ર તરફ આપના અનેક
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
ચુરમાં ધર્મપ્રભાવ
: ૨૨૭ :
ઉપકાર છે. આ૫ ૩૩ વર્ષે પધાર્યા છે. અહીં સંવેગી સાધુ ભાગ્યેજ પધારે છે. ગુજરાત-સૌરાષ્ટ્ર અને પંજાબ તે સાધુએથી ભાગ્યેજ વંચિત રહે છે પણ આ સ્થલી પ્રદેશમાં સાધુના દર્શન દુર્લભ થઈ ગયાં છે. ગુરૂદેવ ! ઉપદેશ વિના ધર્મપ્રચાર અને ધર્મ સંસ્કાર કયાંથી ટકે ! નવયુવકેએ પણ પ્રાર્થના કરી. કુચેરામાં ધર્મજાગૃતિ આપશ્રી લાવ્યા છે. અમારા હૃદયમાં ધર્મપ્રેમ થોડો ઘણે છે તેને યોગ્ય સિંચન નહિ મળે તે ધમને આ બગીચે સુકાઈ જશે.” આચાર્યશ્રીને આ દર્દભર્યા વચનથી દુઃખ થયું. સ્થલી પ્રદેશમાં ધર્મપ્રચારની ભારે જરૂર છે અને જ્યારે મુનિરાજના દર્શન પણ ન થાય તે ધર્મ જાગૃતિ અશકય છે. ચૂરૂના શ્રી સંઘને વચન આપ્યું હતું તેથી બીજે ઉપાય નહોતે પણ થડા વધારે દિવસ સ્થિરતા કરી ધમઉપદેશ આપી બધાના મન સંતોષી વિહાર કર્યો.
જેઠ મહિને. કહે મારું કામ, ગરમી તે સવારથી સાંજ સુધી ગરમ હવા ફેંકતી. મોટા મોટા કોસેને વિહાર તે ઉગ્ર હતું. પાણીથી જ સંતોષ માનવાને. તે પણ કઈ કે. જગ્યાએ મળતું નહિ. આવી પરિસ્થિતિમાં આપણું ચરિત્ર નાયક તે ગીની જેમ શાંતિ અને સહનશીલતાની મૂતિસમા ચાલ્યા જતા હતા. કઈ કઈ ગામ તે એવા આવતા કે જૈનધર્મ પાળવાને દાવ કરનાર, પિતાને ભગવાન મહાવીરના પુત્રે કહેવડાવનાર, સામાયિક-પ્રતિક્રમણ જાણનાર ધર્મના જનૂનથી સંવેગી સાધુને રેટી-દાળ તે શું, છાશ પણ નહિ અરે, પણ પણ નહિ. આ સ્થલી પ્રદેશની દશા જોઈ આપણા ચરિત્ર નાયક તે સમસમી ઉઠ્યા. આવા પરિસિહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
: ૨૨૮ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
સહન કરીને ચૂરૂની પાસે રતનગઢ, મૌલીસર થઇ ટ્રુપાલસર પધાર્યા. ચૂના આગેવાના શેઠ ચંપાલાલજી ધનપતસંહજી, ગુણવ’તલાલજી, ભમરલાલજી, વિજયરાજજી, મ'ગલચ' જી, બુધમલજી આદિ કોઠારી કુટુબા, શ્રી તાલામલજી ખાંડીયા, કોઠારી ચિર’જીલાલજી, સ્વસ્થ યતિશ્રી ઋદ્ધિકરણજીના શિષ્ય શ્રી ગણપતચંદ્રજી, લેાકાગચ્છના યતિ શ્રી રાવતમલજી, ગુરૂભકત ટોડરમલજીના પુત્ર જવરમલજી, ધર્મપ્રેમી શ્રી ઘનશ્યામદાસજી, લક્ષ્મીનારાયણજી, ગંગાધરજી, ગણેશમલજી, વકીલ શ્રી મુન્નિલાલજી ઘારીવાલા, શ્રી દેવીદ્વત્તજી પેાદાર, શ્રી રામલાલજી શાસ્ત્રી, આયુવે ાચાય કાહ્લદાસજીસ્વામી, પ ંડિત રૂપરામજી આદિ આવી પહેાંચ્યા. ગુરૂદેવના દર્શનથી આનંદ આનંદ છવાઇ ગયે.. જેઠ વદ ૧૨ ના પ્રભાતે ધામધૂમપૂર્વક શહેરમાં પ્રવેશ થયા. આચાર્ય શ્રીએ માંગલિક સ'ભળાવ્યું.
ચૂરુના કોઠારી કુટુંબના આપ્તજના તથા આબાલવૃદ્ધમાં આનંદ આનંદ છવાઇ ગયા. શેઠ ચપાલાલજીએ ઉભા થઈને શ્રી સઘને ઉદ્દેશીને કહ્યુ', કે દીર્ઘ તપસ્વી આચાર્ય શ્રી સૂરતથી અનેક પરિસહા સહીને વૈશાખ જેઠના અગન વરસતા તાપમાં સ્થલીના લાંબા લાંબા કાંટા-કાંકરાવાળા રસ્તાઓ પસાર કરી પાતાની જન્મભૂમિ ચૂના સાદ સાંભળી પધાર્યાં છે તે આપણા અહાભાગ્ય છે. આપણે ગુરૂદેવના સુધાભર્યાં વચનામૃતાના લાભ લઇએ અને આપણામાં જે થાડી ઘણી ધમ ભાવનામાં મદતા આવી છે તેમાં ધમ પ્રેરણા મેળવી આપણાં જીવન ઉજવળ કરીએ. આખા ઉપાશ્રય જયનાદથી ગુ'જી ઉઠચે.
ચૂની પરિસ્થિતિ જરા વિચિત્ર હતી કેાઠારી જેવા ચુસ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
ચુરમાં ધર્મપ્રભાવ
: ૨૨૮ : ધર્મભાવનાવાળા કુટુંબ સિવાય બીજા કુટુંબ સંવેગી સાધુને ગેચરી તે શું પણું પાણી પણ વહેરાવવામાં પાપ સમજતા હતા. સ્ત્રીઓ વિશેષ ચુસ્ત હતી અને પુરૂષોની ભાવના છતાં તેઓ ગોચરીએ આવનારને વહોરાવવાને બદલે તેમની અવગણના કરતા હતા. આ ભગવાન મહાવીરના જૈન ધર્મના એક જ શહેરના જૈન સમાજની આવી દશા હતી તે આ પરિસ્થિતિએ ગામે ગામ કેવી કરૂણ દશા ઉભી કરી હશે! આચાર્યશ્રીની દીર્ધતપશ્ચર્યા, સમભાવના, શાંતદષ્ટિ, અમી વષ તથા સૌમ્યતાના પ્રભાવથી થોડા જ દિવસમાં બધા આચાર્યશ્રીના ભકત બની રહ્યા.
અષાઢ શુદિ ૧૧ નો પવિત્ર દિવસ આવ્યો. સુપ્રસિદ્ધ યુગપ્રધાન શ્રી નદત્તસૂરિજીની જયંતિ ઉજવવાનો નિર્ણય થયો. એક લાખ ત્રીસ હજાર જૈનેતરોને જૈન ધર્મમાં દ્રઢ કરનાર મોટા દાદાના નામથી સુપ્રસિદ્ધ શ્રી જીનદત્તસૂરિજીના જયંતી પ્રસંગે દાદાજીને મને હર ફેટે પાલખીમાં પધરાવી વરઘોડો કાઢવામાં આવ્યો. આ પ્રસંગે એક ચમત્કાર થયો. ચૂરૂમાં વરસાદને માટે ચિંતા રહેતી હતી. ધામ ધખતે હતે. ગેટેગોટા ધૂળ ઉડ્યા કરતી, વરસાદનું નામ નિશાન નહોતું. લેકે ચિંતાતુર હતાં. પશુઓ, પંખીઓ બધા તરફડી રહ્યા હતા. લેકે દેવપોઢી અગીઆરસની રાહ જોઈને આશાભર્યા બેઠા હતા. આજે તે દાદાસાહેબ જનદત્તસૂરીજીની જયંતીને પ્રસંગ હતું અને દીર્ઘતપસ્વી આચાર્યશ્રી છનઋદ્ધિસૂરિ મહારાજની હાજરી હતી. આજ તે આમ ચીરીને પણ મેઘરાજ આવે જ જોઈએ. ગુરૂદેવની પાલખી નીકળી ત્યારે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
મે ૨૩૦ :
જિન ઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
વાદળાનું નામનિશાન નહોતું. તાપ અસહ્ય હતો પણ
જ્યાં પાલખી શહેરમાં નીકળી અને મધ્યચોકમાં આવી ત્યાં કેણ જાણે કયાંથી વાદળાં ચડી આવ્યાં. ગર્જના શરૂ થઈ અને અમૃતના છાંટણાની જેમ વર્ષા આવી પહોંચી. રથયાત્રા પૂરી થઈ અને વાદળાં વરસી પડ્યાં. જૈન-બ્રાહ્મણ-વાણીયા, જાટકિસાન બધાના મનમાં આનંદ આનંદ થઈ રહ્યો. દાદાજીના પ્રભાવ અને આચાર્યશ્રીની તપશ્ચર્યાની ભૂરિભૂરિ પ્રશંસા થવા લાગી. દાદાજી કલિકાળનાં ક૫તરે છે. ધન્ય દાદાજી ! ધન્ય તપસ્વી આચાર્યશ્રી !
કૃષ્ણ જન્માષ્ટમીને દિવસ આવી પહોંચ્યો. સૂરના કૃષ્ણભકતાએ આચાર્યશ્રીને જાહેર વ્યાખ્યાન આપવા વિનતિ કરી. આચાર્યશ્રીએ અધ્યક્ષ સ્થાન લેવા સંમતિ દર્શાવી. પિદાર ભુવનમાં જન્માષ્ટમી નિમિત્તે મેટી સભા ભરાણ, કૃષ્ણ ભગવાનને જીવન ઉપર મનનીય વિવેચને થયાં. આપણું ચરિત્રનાયક આચાર્યશ્રીએ અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન કરતાં જણાવ્યું કે,
મહાજને કૃષ્ણ ભગવાનના ભક્ત ગણાય છે. ગૌમાતાની રક્ષા કરવી એ દરેકને ધર્મ છે. કૃષ્ણજયંતીને સંદેશ એ જ છે કે ગૌમાતાની રક્ષા કરે. દુધ-દહીંની નદીઓ વહેશે. ખેતી પણ સારી થશે અને અનાજની વૃદ્ધિ થશે. પાંજરાપોળની દશા કેવી શોચનીય છે! કૃષ્ણ ભગવાન ગૌપાલક કહેવાય છે. ભક્તોએ ૌમાતાની સેવા કરવી જોઈએ.”
કૃષ્ણજયંતીને આચાર્યશ્રીને સંદેશ સાંભળી બધાને આચાશ્રીની સમભાવના માટે માન અને પૂજ્યભાવ ઉત્પન્ન થયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
ચુરમાં ધર્મ પ્રભાવ
પાંજરાપોળની વ્યવસ્થા સુધારવા માટે ૯–૧૧–૪૩ ના રોજ શ્રી રામજીમંદિર કટરામાં આપણા ચરિત્રનાયક આચાયશ્રી જીનસદ્ધિસૂરિજીના અધ્યક્ષસ્થાને સભા મળી, ગૌરક્ષા સંબંધી પ્રભાવશાળી વ્યાખ્યાન થયું. આ પ્રસંગે શેઠ ચંપાલાલજી કોઠારી, ગુરૂભકત શ્રી ટેડરમલજીના સુપુત્રે, પિકાર કુંટુંબીજને, યતિશ્રી ગણપતિચંદ્રજી, આયુર્વેદાચાર્ય શ્રી કાહ્ન-. દાસજી સ્વામી આદીની હાજરી હતી. ચૂરૂ પાંજરાપોળના ઉદ્ધાર માટે આચાર્યશ્રીએ પ્રેરણાત્મક પ્રવચન કર્યું. આ પ્રવચનની જાદુઈ અસર થઈ. પાંજરાપોળના માટે બાર જણાની કમીટી નીમાણ તેથી ગુરૂની પાંજરાપોળ વર્તમાનમાં સુંદર ચાલે છે.
ચૂરૂના આ વખતના પયુર્ષણ યાદગાર બની ગયા. બાવન વર્ષે સૂરના જ એક યતિરત્ન દીર્ઘતપસ્વી પુણ્ય પ્રભાવક જૈનાચાર્યની હાજરીમાં તપશ્વર્યા, કલ્પસૂત્રને વરઘડે; વ્યાખ્યાને, સંઘજમણ આદિ ખૂબ શ્રદ્ધા અને આનંદપૂર્વક થયાં. ચૂરૂના આબાલવૃદ્ધમાં ધર્મજાગૃતિ આવી. ધર્મ પ્રભાવના ખૂબ ખૂબ થઈ
આબુ અચળગઢથી સંદેશે આવ્યો કે ગીરાજ આચાર્ય શ્રી શાંતિસૂરિજી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. સંદેશ મળતાંજ આપણા ચરિત્રનાયકને આઘાત લાગ્યો. હજી હમણાંજ વિહારમાં અને આચાર્યનું મધુર મિલન થયું હતું. ગીરાજે આપણા ચરિત્રનાયકને આબુ ચાતુર્માસ માટે પ્રેમપૂર્વક આગ્રહ કર્યો. હતું અને છ મહિનામાં તે તેઓ સ્વર્ગે સિધાવી ગયા.
ચૂરૂમાં યોગીરાજના સ્વર્ગવાસ નિમિત્તે આપણું ચરિત્ર નાયકની પ્રેરણાથી રાજ્યકેટ કચેરીઓ બંધ થઈ. આખા શહેરમાં બધા લેકેએ પાખી પાળી તથા ખરતરગચ્છના મોટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
: ૨૩૨ ઃ
જિનધિરિ જીવન-પ્રભા ઉપાશ્રયે આચાર્યશ્રીના પ્રમુખ સ્થાને શોક પ્રદર્શક સભા થઈ. હાકેમસાહેબ આદિ રાજકર્મચારીઓની હાજરી વચ્ચે ગીશ્વરના જીવન પર વિદ્વાનોએ વિવેચને કર્યો. કઠારી શ્રી મંગલચંદજીએ જણાવ્યું કે ગીશ્વર શ્રી શાંતિસૂરીશ્વરજીના દર્શનથી મારામાં પરિવર્તન થયું. અમે તેરાપંથી હતા પછી
સ્થાનકવાસી ધર્મ માનવા લાગ્યા પણ યોગીશ્વરના પુણ્ય પ્રભાવથી પ્રભુદર્શન, પ્રભુપૂજા, તીર્થયાત્રામાં શ્રદ્ધા થઈ અને અમે સાચા જૈન બન્યા. ગીશ્વર દેવાંશી પુરૂષ હતા. આપણા ચરિત્રનાયકે ગીશ્વરના જીવનના પ્રસંગે આપીને શ્રદ્ધાંજલિ આપી.
આસો શુદિ પૂર્ણમાના દિવસે શ્રી જીનચંદ્રસૂરીશ્વરજી મહારાજની જયંતી ઠાઠમાઠથી ઉજવવામાં આવી. સૂરૂમાં પાણી પાળવામાં આવી.
બપોરના પાલખીને વરઘેડે આખા શહેરમાં ફરીને દાદાવાડીમાં આવ્યું. અહીં દાદાસાહેબની પૂજા ભણાવવામાં આવી. પ્રભાવના થઈ.
આસે શુદ ૭ થી શ્રી નવપદજીની ઓળીની શરૂઆત થઈ. એળીમાં ઘણા ભાઈ-બહેનોએ હર્ષ પૂર્વક ભાગ લીધે. આઠે દિવસ શ્રીપાળ મહારાજાને રાસ વાંચવામાં આવ્યું, એળીના દિવસોમાં સૂરત નિવાસી શ્રી ફકીરચંદ મગનલાલ બદામી તથા શ્રી મોતીચંદભાઈ ગુરૂમહારાજને વદંન કરવા આવ્યા. તેઓ પૂજા ભક્તિમાં એવા તે લીન રહેતા કે સવારના પ્રભુ પૂજા માટે દહેરાસરમાં જતા અને મનમોહક વિધ વિધ પ્રકારની આકર્ષક આંગી કરી બપોરના બે વાગે દહેરાસરમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
ચુફમાં ધર્મપ્રભાવ
: ૨૩૩ : નીકળ્યા પછી ભોજન લેતા. તેમની મનમોહક અગીના દર્શન માટે ચૂરૂ શહેરના આબાલવૃદ્ધ ઉમટી આવતા અને મેળા જેવું બની રહેતું.
મુંબઈથી આચાર્યશ્રીના અનન્ય ગુરૂભક્ત ધર્મનિષ્ઠ અને ધર્મશ્રદ્ધાળુ શ્રી હરિચંદભાઈ માણેકચંદ કુટુંબ સહિત આચાશ્રીના દર્શન માટે મુંબઈ જેટલા દૂર પ્રદેશથી દૂર દૂરના ચુરુમાં આવ્યા અને આચાર્યશ્રીના દર્શન કરી પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા. શ્રી હરિચંદભાઈનું આતિથ્ય સૂરના ભાઈઓએ બહુ ભાવપૂર્વક કર્યું. શ્રી હરિચંદભાઈએ ગુરૂદેવને મુંબઈ પધારવા પ્રાર્થના કરી. આચાર્યશ્રીએ સિદ્ધાચળની યાત્રા કરી મુંબઈ તરફ આવવા ભાવના દર્શાવી.
કૃપાળુ! આપ સિદ્ધાચળ પધારે છે તે જાણી અત્યંત આનંદ થયો. જસદણમાં અમારા ત્રણ નિવાસગૃહ તૈયાર થવા આવ્યા છે. તેનું વાસ્તુ લેવાનું છે અને આપશ્રીના પગલાં ત્યાં કરાવવા અમારે ખાસ ભાવ છે. મારા પૂજ્ય પિતાશ્રી, મારા પૂજ્ય કાકાશ્રી તથા મારા વડીલ બંધુ શ્રી કુલચંદભાઈને પણ તે માટે ઘણે આગ્રહ છે.” શ્રી હરિચંદભાઈએ આગ્રહ ભરી વિનતિ કરી.
હરિચંદભાઈ! શ્રી વીરચંદભાઈ તે મહાભાગ્યશાળી અને બડભાગી છે. તેમણે તે કુટુંબના પ્રત્યેક બાળકના શિક્ષણસંસ્કાર અને જીવનવિકાસ માટે ભારે જહેમત ઉઠાવી છે. બધાને પિતેજ ધંધાની તાલીમ આપી છે એટલું જ નહિ પણ નાની ઉંમરમાં તમને ધીકતી પેઢીને કારોબાર સેંપી નિવૃત્ત થયા છે. એટલું જ નહિ પણ પોતાના જ નાનકડા ગામમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
: ૨૩૪
જિનઋહિરિ જીવન-પ્રભા સેવા સમિતિ દ્વારા સેવાને દીપ પ્રગટાવ્યા છે. તમારી લીલમ લીલી વાડી પાંચ ભાઈઓનું વિશાળ કુટુંબ, તમારી ધર્મભાવના, સાદગી, સૌમ્યતા તથા ઐકયતા જોઈને તે આદર્શ કુટુંબનું દર્શન થાય છે. તમારી દંપતીની ધર્મશ્રદ્ધા અને ગુરૂભક્તિ તે અનુપમ છે. સૌરાષ્ટ્રમાં તીર્થાધિરાજના દર્શને આવવાનું થશે ત્યારે જરૂર તમારે ત્યાં આવવાનું રાખીશું. સમઢીયાળા પણ જેવાની ભાવના છે.” આચાર્યશ્રીએ આનંદથી સંમતિ દર્શાવી.
“ગુરૂદેવ ! આપે તે ચૂરૂમાં ધર્મને ઘણે સારો ઉદ્યોત કર્યો. અમારા ઘણા કુટુંબમાં સાચી શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. હવે કૃપા કરી આપ આપના પૂર્વજોના આ મનહર ઉપાશ્રયમાં વિશેષ સ્થિરતા કરે. આ વૃદ્ધાવસ્થામાં સૂરને લાભ આપે.” શેઠ ચંપાલાલજીએ વિનતિ કરી.
ભાગ્યશાળી. થાણાની પ્રતિષ્ઠા કરાવવાની મારી જવાબદારી છે. તીથૌધિરાજની યાત્રાની પણ ભાવના છે. વૃદ્ધાવસ્થા છે એટલે સ્થિરતા કરવાની તમારી વિનતિ તે બરાબર છે પણ સાધુ તે ચલતા ભલા. જે ધર્મ પ્રદ્યોત થઈ શકે તે કરતા રહેવાની અમારી પ્રથમ ફરજ છે. વળી પૂર્વજોને ઉપાશ્રય, દાદાવાડી ઉપાશ્રય, વગેરેની સારસંભાળ ગુરૂવયે તમને સેંપી છે” તે તમે તે બધું વ્યવસ્થિત રાખશે અને ધર્મશ્રદ્ધા જવલંત રાખશો. એજ મારી ભલામણ છે. ગૂરૂનું સં. ૨૦૦૦નું ૫૨ મું ચાતુર્માસ આનંદપૂર્વક પૂર્ણ કરી આખાએ શહેરના બહેન-ભાઈઓની ભાવભીની વિદાય લઈ વિહાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
બીકાનેર અને તીર્થયાત્રા-સંધ
(૪૦) દયાળુ! સંવેગી દીક્ષા પછી આ૫ બીકાનેર પધાર્યા નથી. બીકાનેરમાં શ્રી મણીસાગરજી મહારાજના ઉપદેશથી ઉપધાનતપને લાભ બીકાનેરમાં થયેલ છે. અમારા શ્રી સંઘની ઈચ્છા છે કે આપશ્રીના હસ્તે માળની ક્રિયા થાય તે આનદ આનંદ થઈ જાય.” સાહિત્યપ્રેમી દાદાસાહેબના ભક્ત શ્રી અગરચંદજી. નાહટાએ નાગારમાં વિનતિ કરી.
ભાગ્યશાળી! બીકાનેર તે હું બહુજ યાદ કરું છું. થતિ અવસ્થામાં ચૂરથી બીકાનેર જ આવ્યું હતું. મારી ભાવના તે સિદ્ધાચળ જવાની છે. પણ બીકાનેરના શ્રી સંઘના આગ્રહને પણ માન આપવું રહ્યું. સ્થલી પ્રદેશમાં ફરી ફરી હું વિશેષ થાકી ગયો છું છતાં પ્રાયઃ હું બીકાનેર આવીને સિદ્ધાચળ જઈશ.” આચાર્યશ્રીએ ખુલાસે કર્યો.
ગુરૂદેવ ! આપશ્રીના પગલાં બીકાનેર થશે તે બીજા પણ ધમ ઉદ્યોતના કાર્યો થશે. આપને અનુકુળતા હોય અને સુખશાતા રહે તેટલે સમય જ અમે રોકી પણ નાગર એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
કે ૨૩૬ :
જિનઋદ્ધિરિ જીવન-પ્રભા આવ્યા છે તે બીકાનેર છેડીને કેમ જવાય” શ્રી અગરચંદજી નાહટાએ વિશેષ વિનતિ કરી.
જહા સુખમ ! તમારી ભાવના પ્રમાણે બીકાનેર આવીને પછી સિદ્ધાચળ જઈશું ” આચાર્યશ્રીએ સંમતિ આપી.
“સાહેબ! બીકાનેરના સંઘને તે આપના આગમનને સમાચાર જાણી ખૂબ આનંદ થશે. અમારે ઉપધાનની માળને ઉત્સવ શોભી ઉઠશે. શ્રી મણીસાગવજી મહારાજને પણ વિશેષ આનંદ થશે.” નાહટાજીએ આનંદ પ્રદશિત કર્યો.
આચાર્યશ્રીએ ચૂરુથી વિહાર કરી રતનગઢ, સુજાનગઢ, ડેહગામ આદિ ગ્રામનુગ્રામ વિચરતા નાગર પધાર્યા. નાગોરના શ્રીસંઘે ભાવભર્યું સ્વાગત કર્યું. નાગારમાં ચેડા દિવસ સ્થિરતા કરી. નાગરમાં સાહિત્યપ્રેમી શ્રી અગરચંદ નાહટા બીકાનેરના સંઘ વતી વિનતિ કરવા આવ્યા. આચાર્યશ્રીએ બીકાનેરની વિનતિ સ્વીકારી.
નાગરથી ગગોલાવ, નોખામંડી, ભીમાસર, ગંગાસર પધાર્યા. ભીમાસર બીકાનેરને ચતુર્વિધ સંઘ આચાર્યશ્રીની સામે આવ્યા. બીકાનેરને પ્રવેશ ધામધૂમપૂર્વક થયો. સંઘના આબાલવૃદ્ધમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. જીનાલયના દર્શન કરી શ્રી નાહટાની ભાવભરી વિનતિથી આચાર્યશ્રીએ અગરચંદજી નાહટાના નવા મકાનમાં સ્થિરતા કરી. અહીં શ્રી મણસાગરજી તથા શ્રી વિનયસાગરજીના મિલનથી આનંદ થયો. ઉપધાનતપના વિધાનની ક્રિયા આનંદપૂર્વક ચાલી રહી છે. લોકોને ધર્મ પ્રત્યે ઉત્સાહ જોઈને આચાર્યશ્રીને આનંદ થયો, આચાર્યશ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
બીકાનેર અને તીર્થયાત્રા-સંધા
હંમેશાં જુદા જુદા જીનાલયના દર્શન કરવા જાય છે અને ઉપધાનના તપસ્વીઓને કઈ કઈ દિવસ પ્રવચન સંભળાવે છે.
આજે ચતુર્દશી હતી. વ્યાખ્યાન ચાલતું હતું. આજે ઘણા આગેવાનો હાજર હતા. આચાર્યશ્રીએ તક જોઈને કહ્યું.
ભાગ્યવાનો ! બીકાનેર તે રાજસ્થાનનું સુપ્રસિદ્ધ ધામ છે. બીકાનેરના ધર્મપ્રેમી સરદારે વિદ્યાપ્રેમી પણ છે અને સમૃદ્ધિશાળી છે. તમારામાં ધર્મજાગૃતિ પણ સારી છે. શાળા-પાઠશાળા-સ્કૂલ, જ્ઞાનમંદિર વગેરે પણ તમે ચલાવે છે. તમારા શહેરમાં કલામય મને હર મંદિરે છે અને જ્ઞાનભંડારે પણ છે પણ શ્રી નેમીનાથજીનું મંદિર જીણું થઈ રહ્યું છે. જે શહેરમાં લક્ષ્મીનંદને વસતા હાય, જે શહેરની ધર્મભાવના પ્રસિદ્ધ હોય, જે શહેરમાં હજારના દાન થતાં હોય તે શહેરના મંદિરના જીર્ણોદ્ધારને માટે આવી ઉદાસીનતા શેભે ખરી ! એક જ ભાગ્યવાન તેને લાભ લઈ તીર્થકર ગોત્ર બાંધી શકે છે.”
આચાર્યશ્રીના સુધાભર્યા વચનોની ભારે અસર થઈ. શ્રી સંઘે શ્રી નેમીનાથના મંદિરના જીર્ણોદ્ધાર માટે નિર્ણય કર્યો. આચાર્યશ્રીના જયનાદથી ઉપાશ્રય ગુંજી ઊઠ્યો. ' “સાહેબ! અમારી શ્રી સંઘની ભાવના છે કે શ્રી મણીસાગરજી મહારાજને યોગ્ય પદવીદાનથી વિભૂષિત કરવા. આપશ્રી જેવા થાણા તીર્થોદ્ધારક દીર્ઘતપસ્વી આચાર્યશ્રી બીકાનેર પધાર્યા છે અને શ્રી મણીસાગરજી મહારાજે પ્રેરણા આપી બીકાનેરમાં ઉપધાન તપ આદિ ધમ ઉદ્યોત કરાવ્યો છે તે આપશ્રીની સલાહ શું છે!” બીકાનેરના આગેવાનોએ પ્રાર્થના કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
૨ ૨૩૮ :
જિનાદિસરિ જીવન-પ્રભા
ભાગ્યવાને! શ્રી મણીસાગરજી મહારાજ તે શાંતમૂતિ છે. મારી તે તે માટે સંમતિ જ હોય પણ તમે શ્રીસંઘના નાના-મોટા આગેવાને બરાબર વિચારી લેશે. આવા કાર્યમાં કોઈને પણ વિરોધ ન જ હોય પણ સંઘના બંધારણ પ્રમાણે નિર્ણય કરી સારે. તમે તે જાણે છે આપણા સમાજમાં વિસંતેષીઓ બહુ છે. અને ધર્મકાર્યમાં પણ તેઓ વિડ્યો લાવે છે.” આચાર્યશ્રીએ માર્ગદર્શન આપ્યું.
શ્રી સંઘના આગેવાનેને આચાર્યશ્રીની સલાહ ઉપયોગી લાગી અને સંઘની સંમ્મતિ મેળવવા નિર્ણય કર્યો.
માળારોપણને ઉત્સવ આરંભાયો. બીકાનેરમાં ઉપધાન કરનાર ભાગ્યશાળીઓના કુટુંબીજને આવવા લાગ્યા. મંડપની રચના કરવામાં આવી. માળની બેલી ઉત્સાહપૂર્વક બોલાઈ ગઈ અને હજારો બહેન-ભાઈઓ મંડપમાં ઉમટી આવ્યાં.
બાળ બ્રહ્મચારી ઉગ્રતપસ્વી થાણુ તીર્થોદ્ધારક આચાર્યશ્રી જનદ્ધિસૂરિશ્વરજીના અધ્યક્ષ સ્થાને ઉત્સવ આરંભાયે. શ્રી મણીસાગરજી મહારાજ, પં. શ્રી રંગવિમલજી મહારાજ, શાસન સમ્રાટ શ્રી વિજયનેમસૂરિશ્વરજી મહારાજના શિષ્ય શ્રી મેરૂવિજયજી મહારાજ, તપાગચ્છના વિદ્વાન સાધ્વી શ્રી દેવશ્રીજી મહારાજ, તથા ખરતરગચ્છને સાધ્વી સમુદાય વગેરે સમક્ષ માળારોપણ વિધિ શરૂ થયા.
આચાર્યશ્રીએ ક્રિયા કરાવી. બધાએ આનંદ-ઉલાસપૂર્વક માળાએ પહેરી. આબાલવૃદ્ધમાં આનંદની ઉમિઓ ઉછળી રહી, જયાનાથી મંડપ ગુંજી રહ્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
બીકાનેર અને તીર્થયાત્રા-સંધ
: ૨૩૯
સાહિત્યપ્રેમી શ્રી અગરચંદજી નાહટા આચાર્યશ્રીની આજ્ઞા લઈને ઉભા થયા. નાહટાજીએ ઉપધાન તપ શું છે ! ઉપધાનની ક્રિયાનું રહસ્ય શું છે ! ઉપદ્યાન તપ શ્રાવક-શ્રાવિકાની કરણીને મૂળ પાયો છે. જે જે ભાઈ બહેનોએ શાંતિપૂર્વક ઉપધાન તપની આરાધના કરી છે તે ધન્યવાદને પાત્ર છે. આચાર્યશ્રી છત્રદ્ધિસૂરીજી રસ્તાના વિહારની તકલીફ વેઠીને બીકાનેરના શ્રી સંઘના આબાલવૃદ્ધને અમૃત દેશનાને તથા માળારોપણ ક્રિયાને જે લાભ આપ્યો છે તે માટે શ્રી સંઘ આચાર્યશ્રીને ઋણી રહેશે. બીકાનેરમાં આવા પ્રકારના ઉત્તમ ઉપધાન તપનું ઉદ્યાપન કરાવીને જે ધર્મઉદ્યોત કર્યો છે તે માટે શ્રી મણીસાગરજી મહારાજને બીકાનેર ઉપર ઘણે માટે ઉપકાર છે. ઉપરાંત શ્રી મણસાગરજી મહારાજે આપણા પૂર્વાચાર્યો સામે કરેલા અ૫લાપોના શાસ્ત્રદષ્ટિએ જડબાતોડ જવાબ આપીને શાસનની શોભા વધારી છે. બીકાનેર શ્રી સંઘની ભાવના છે કે શ્રી મણસાગરજી મહારાજને ગ્ય પદવીથી અલંકૃત કરવા.
સાહિત્યપ્રેમી શ્રી અગરચંદ નાહટાએ જે પ્રસ્તાવ શ્રી સંઘ સમક્ષ રજુ કર્યો છે તેને મારું હાર્દિક અનુમોદન છે. શ્રી મણીસાગરજી મહારાજ સુગ્ય છે અને તેઓશ્રીને આચાર્યપદવી આપવા શ્રી સંઘના આગેવાની ભાવના છે. આશા છે આપ સૌ સંમત થશો.” શ્રી શેઠ ભેરુદાનજી કે ઠારીએ અનુમોદન આપ્યું.
શ્રી સંઘના આબાલવૃદ્ધ જયનાથી તે પ્રસ્તાવને વધાવી લીધે, આનંદના મોજા ઉછળી રહ્યાં હર્ષની જેલરેલાણી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
* ૨૪ :
જિનવિસરિ જીવન-પ્રભા
આચાર્યશ્રી જીનત્રદ્ધિસૂરિજીના અધ્યક્ષ સ્થાને વિજય મુહૂર્તમાં શ્રી સંઘે શ્રી મણસાગરજી મહારાજને આચાર્યપદને વાસક્ષેપ કરી હર્ષનાદે વચ્ચે ચાદર ઓઢાડી જયનાદેથી મંડપ ગુંજી રહ્યો. આનંદ ઉત્સાહ વચ્ચે પ્રભાવના લઈ સૌ વિખરાયા. બપોરના અષ્ટોત્તરી સ્નાત્ર થયું.
સાહેબ! મારી ભાવના શ્રી મેડતા ફેલોપી તીર્થ યાત્રાને છરી પાળ સંઘ કાઢવાની છે. મુનિરાજશ્રી મેરવિજયજી મહારાજની તે માટે પ્રેરણા છે. આપશ્રી અત્રે પધાર્યા છે. અમને આપના અમૃતવચનને લાભ મળશે. આપ કૃપા કરી અમારા સંઘમાં પધારે તે અમને ખૂબ આનંદ થશે.” શીવબક્ષકેચરે વિનતિ કરી.
ભાગ્યશાળી ! તમારી ભાવના ઉત્તમ છે. મારી ભાવના જેસલમેરની યાત્રા કરવાની છે પણ સ્થલી પ્રદેશના લાંબા વિહારથી મારી તબીયત બગડી છે. બીકાનેર છેડો વખત તબીયત ઠીક રહી પણ હમણાં અશક્તિ વિશેષ જણાય છે.” આચાર્યશ્રીએ પિતાની તબીયત નરમ હવા વિષે ખુલાસો કર્યો.
ગુરૂદેવ! આપશ્રી તે ત્રણે ઋતુમાં તપશ્ચર્યા ચાલુ રાખો છો. ઉનાળામાં પણ આપના અઠ્ઠમ ચાલુ હોય છે. કૃપા કરી આપ તપશ્ચર્યા તબીયત સારી થાય ત્યાંસુધી જરા ઓછી કરે તે સારૂં. સંઘમાં આપને બધી અનુકૂળતા રહેશે. અમને બધાને આનંદ થશે.” શ્રી દફતરીએ વિશેષ વિનતિ કરી.
આચાર્યશ્રીની ભાવના જેસલમેર તરફ યાત્રા જવાની હતી પણ તબીયત સારી રહેતી ન હોવાથી મેડતા ફધિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
બીકાનેર અને તી યાત્રા-સધ
: ૨૪t : સંઘમાં જવા વિચાર કર્યાં. આચાય શ્રી સઘમાં પધારે છે તે સાંભળી બધાને ખૂબ આન ંદ થયેા. શુભ દિને સ ંઘે પ્રયાણ કર્યુ. શહેર બહાર શ્રી પાર્શ્વ ચદ્રસૂરિજીના બગીચામાં પ્રથમ મુકામ કર્યાં. આખા દિવસ પરિશ્રમ પડયા તથા ધૂપમાં ફરવાનું થવાથી આચાય શ્રીને તાવ આવી ગયેા. તાવ વધીને ૧૦૪ ડીગ્રી થઇ ગયા. સંઘવી તથા બીજા આગેવાનાને ભારે ચિંતા થવા લાગી. આચાર્યશ્રી તેા બહુ જ નિશ્ચિત હતા. રાત્રિના એ વાગ્યે ઉઠીને ધ્યાનમાં બેસી ગયા. સવારના પ્રતિક્રમણ આદિ પતાવી પાઠ કરીને તૈયાર થઇ પૂછવા લાગ્યા કે સંઘના પ્રયાણુને કેટલી વાર છે ? બિમારી અને તાવ કયાંયે ચાલ્યાં ગયાં. મધા આ ચમત્કારથી ચકિત થઈ ગયા.
સંઘવીએ તખીયતના ખખર પૂછ્યા. તાવની અશક્તિને લીધે આરામની જરૂર હોય તેા એ દિવસ પછી નીકળીએ પણ આચાર્ય શ્રીએ તેા કહ્યું કે તાવ છેજ કયાં ! ધકા માં વિલ'ખ હૈાય જ નહિ, સ'ઘ ભીનાસર આવ્યે. ભીનાસરમાં ત્રણ દિવસ સ`ઘે સ્થિરતા કરી. અહીં શેઠ ચંપાલાલજી, શેઠ સેાહનલાલજી કર્ણાવટ, શ્રી માદરમલજી ખાંડીયા આદિએ સંઘને જમણુ આપ્યું. આચાર્ય શ્રી તા તાવમાં પટકાઈ પડ્યા. બધાને ચિંતા થવા લાગી. વાવૃદ્ધ વૈદ્યને ખેલાવ્યા. તેમણે સલાહ આપી કે વિશેષ પરિશ્રમને લીધે તાવ તથા અતિ છે. આરામની ખાસ જરૂર છે. બધાએ આચાર્યશ્રીને વિશ્રાંતિ લેવા વિનંતિ કરી પણ સવારના પ્રયાણુના સમયે આચાય શ્રી તૈયાર થઇને આગળ ચાલ્યા. બધા તા ચકિત થઈ ગયા,
૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૪ર :
જિનઋહિરિ જીવન-પ્રભા
સંઘવીએ પ્રાર્થના કરી કે આપશ્રી હમણાં બે દિવસ વિશ્રાંતિ લે પછી પધારશે. અમે પણ આપને માટે આગળ રોકાઈ જઈશું. આચાર્યશ્રીએ કહ્યું તાવ છે જ કયાં! આગળ વિશ્રાંતિ લઈશું. યાત્રાને અંતરાય મારા કારણથી કોઈને ન થવો જોઈએ. ધીમે ધીમે ગ્રામનુગ્રામ ફરતે ફરતે સંઘ ગગોલાવ આવી પહોંચ્યો. આચાર્યશ્રીને તાવ તે ચાલુ જ હતે. દિવસ ભર તાવ રહે અશકિત અને તાવને લીધે ગેગરીમાં કાંઈ લેવાય નહિ-રાત્રે તાવ હેય પણ ધ્યાનમાં બેસે અને સવારના પ્રયાણ સમયે તાવ પણ દેખાય નહિ અને શકિત પણ લાગે, ધીમે ધીમે ગેગલાવ સુધી તે આવી પહોંચ્યા. આચાર્યશ્રીને લાગ્યું કે મારે લીધે શ્રીસંઘના બધા ભાઈ બહેનને તકલીફ પડે છે. તાવ પીછે છોડતું નથી તે હવે સ્થિરતા કરીને સંઘને વિલંબ થાય તેમ ન કરવું. સંઘપતિને બધી હકીકત જણાવી. સંઘપતિ અને આગેવાને બહુ દુખ થયું કે આચાર્યશ્રી અશકિતના કારણે નહિ આવી શકે પણ બીજે ઉપાય નહોતે. પણ સવાર થયું ત્યાં તે આચાર્યશ્રી કેડ બાંધીને તૈયાર હતા. બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા. આચાર્યશ્રીનું યોગબળ અને મક્કમતા જોઈ બધાના દિલમાં નવા પ્રાણ પૂરાયા. સંઘ નાગર આવ્યો. નાગોરના શ્રીસંઘે ભાવભર્યું સ્વાગત કર્યું. નાગરમાં આચાર્યશ્રીની તબીયત વિશેષ ખરાબ રહેવા લાગી.
ગુરૂદેવ ! આપશ્રીને આખો દિવસ તાવ રહે છે. અશકિત પણ ઘણું છે. ગોચરીમાં કાંઈ લેવાતું નથી. સંઘ માટે આપ સવારના તૈયાર થઈ જાઓ છો પણ દિવસે દિવસે નબળાઈ વધતી જાય છે. હવે કૃપા કરી અમને આશીર્વાદ આપે. આપના પુણ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
બીકાનેર અને તીર્થયાત્રા-સંધ
: ૨૪
પ્રભાવથી સંઘ કુશળતાથી તીર્થ યાત્રા કરશે. આપનું યોગબળ જમ્બર છે. પણ હવે નાગરમાં સ્થિરતા કરે. ઔષધ અને આરામથી તબીયત સારી થયા પછી જ આગળ વિહાર કરશે.” સંઘવીજીએ પ્રાર્થના કરી.
સાહેબ! સંઘવીજી કહે છે તે બરાબર છે. શરીર ઘણું દુબળ થઈ ગયું છે. નાગરને આપની સેવાને અને વ્યાખ્યાનવાણીને લાભ મળશે. આપ કૃપા કરી અહીં સ્થિરતા કરો. અમારા શ્રી સંઘને આનંદ થશે.” નાગરના આગેવાને સ્થિરતા માટે વિનતિ કરી.
સંઘવી તથા નાગોરના આગેવાનોની વિનતિને માન આપી તબીયતના કારણે આચાર્યશ્રીએ નાગરમાં સ્થિરતા કરી. સંઘે આગળ પ્રયાણ કર્યું. આચાર્યશ્રીએ સંઘવીજી તથા શ્રી સંઘને મંગળ આશીર્વાદ આપ્યા. નાગારમાં ઔષધ અને આરામથી ધીમે ધીમે તાવ શ અને શકિત આવવા લાગી, નાગોરમાં વ્યાખ્યાને દ્વારા સારી ધર્મ પ્રભાવના થઈ.
ગુરૂદેવ ! ગગોલાવ પાસે જ છે. સાધુ સાધ્વી વિહારમાં અમારે ગામ પધારે છે પણ વિહારની ઉતાવળમાં કેઈ સ્થિરતા કરતા નથી. ધર્મભાવના તે ઘણી છે પણ દેવ-ગુરૂની જોગવાઈ વિના ધર્મભાવનામાં વૃદ્ધિ થતી નથી. આપશ્રી પધારે તે અમારામાં ધમજાગૃતિ આવશે અને આપની અમૃત વાણુને લાભ મળશે.” શ્રી ભેરૂદાનજી બાથરાએ વિનતિ કરી.
ભાગ્યશાળી ! તમારી ભાવના તે ઘણી સારી છે. હું જરૂર ગોગલાવ આવું પણ પ્રભુદર્શન વિના શું થાય !” આચાર્ય શ્રીએ મુશ્કેલી દર્શાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
: ૨૪ :
જિનક્રિસુરિ જીવન-પ્રભા “કૃપાળુ ! આપ પધારશો તે પંચતીર્થી તથા સિદ્ધચક્રની વ્યવસ્થા કરીશું. આપ જરૂર પધારો.” બેથરાજીએ વચન આપ્યું.
સાહેબ! ગગોલાવમાં ધર્મભાવના સારી છે, પંચતીર્થી તથા સિદ્ધચક્રજી અમે નાગોરના દહેરાસરજીમાંથી આપીશું.” નાગારના આગેવાને મુશ્કેલીને ઉકેલ દર્શાવ્યા.
શુકન તે સારાં થાય છે. હવે તે કાયમી દહેરાસર જ કદાચ થઈ જશે.” બેથરાજીએ ભવિષ્યવાણી કહી સંભળાવી.
ભાગ્યશાળી! કદાચ શું! હવે તે દહેરાસરજી થયું જ સમજે. ધર્મભાવના પ્રદિપ્ત રાખવા ગામેગામ નાના નાના મંદિરે તે હેવાં જ જોઈએ.” આચાર્યશ્રીએ મક્કમતા દર્શાવી.
દયાસાગર! આપ દીઘતપસ્વી, પુણ્યરાશી આચાર્યપ્રવરની સુધાવામાં જાદુ છે. અમારી વર્ષોની મનેકામના પૂરી થશે જ.” બેથરાજીએ પિતાના હૃદયની વાત રજુ કરી.
આચાર્યશ્રી ગગોલાવ પધાર્યા. ગેગેલાવમાં પ્રભુદર્શન માટે વ્યવસ્થા ન હોવાથી નાગોરથી પંચતીર્થી તથા સિદ્ધચકજી આવી ગયાં. ગોગેલાવના ભાઈ-બહેનને આનંદ થયે. સવાર-સાંજ દર્શન, પૂજા, ભાવના આદિને લાભ બધા લેવા લાગ્યા.
આજે અષ્ટમી હતી. બધા ભાઈ–બહેને વ્યાખ્યાન સાંભળવા આવેલા. આચાર્યશ્રીએ તક જોઈને વાત ઉપાડી.
ભાગ્યવાન! તમારૂં ગામ ભલે નાનું છે પણ તમારી ધર્મભાવના ઘણી પ્રબળ છે. જૈન ધર્મ જેવા ચિંતામણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
બીકાનેર અને તીર્થયાત્રા-સધ
: ૨૪૫ : રત્નની પ્રાપ્તિ છતાં પ્રભુ દર્શન માટે સાધન ન હોય તેા ધમના સસ્કાર કયાંથી ટકે! વેપાર અને ખાવું-પીવું તેા છે જ. પણ જીવનમાં ધમ નહિ હોય તે। આ માનવભવ હારી જવાના. તમારામાં કેટલાક ભાગ્યશાળી પણ છે જેને પરમાત્માએ એ પૈસા આપ્યા છે. તે સુકૃતની લક્ષ્મીના સદ્ઉપયાગ કરો. આ પશુ તમારા અને તમારા બાળકાના આત્મકલ્યાણ માટે છે. પ્રભુદર્શન, પ્રભુ પૂજાથી આત્મશુદ્ધિ અને આત્મશાંતિ મળે છે. મેં તે અહીં આવતાં પહેલાં શ્રી મેચરાજીને એજ વાત કહી હતી, અને હું માનુ છું તમે નાનકડા મંદિર માટે જરૂર વિચાર કરશે.’
આ
આચાય શ્રીની અમૃતવાણીની ભારે અસર થઈ. બધાના મનમાં ભાવનાની લહેર લહેરાણી. દહેરાસરજી માટે થાડા જ સમયમાં રૂા. ૨૫૦૦૦) થઈ ગયા. આચાય શ્રીની પ્રેરણા ફળી. દહેરાસરનું' કામ ચાલુ થઇ ગયું. શેઠ ભેદાનજી તથા શેઠ હીરાચ`દજીએ જવાબદારી ઉપાડી. આબાલવૃદ્ધમાં માનદ આનંદ થઈ રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
મધૂરાં મિલન
(૪૧) “સાહેબ! પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરિજીના શિષ્ય આચાર્ય શ્રી વિજય લલિતસૂરિજી અત્રે પધારે છે.” સંઘના આગેવાને સમાચાર આપ્યા. - “બહુ આનંદની વાત છે. મરૂધરના ઉદ્ધારક આચા
શ્રીને યોગ્ય સત્કાર થવો જોઈએ. નાના મોટા બધા તેમના સન્માન અર્થે ચાલે. હું પણ મુનિઓને લઈને આવું છું.” આચાર્યશ્રીએ આનંદ પ્રદર્શિત કર્યો.
ગેલાવના આગેવાને તે આચાર્યશ્રીને આ વિનય અને સરળતા જોઈને ચકિત થઈ ગયા. દીર્થ તપસ્વી, વવૃદ્ધ ચોગસાધક હોવા છતાં કેવું નિર્મળ સફટિક જેવું હૃદય અને ઉદાર ભાવના છે !
આ છે ! ધામધૂમપૂર્વક આચાર્યશ્રી લલિતસૂરિજીને પ્રવેશ કરાવ્યું. બને આચાર્યોના પ્રેમભર્યા મધુર મિલનથી પરસ્પર આનંદ આનંદ થઈ રહ્યો. ગુરૂવર્ય પંજાબ કેસરીની સુખશાતા પૂછી. મરૂધરની સંસ્થાઓની પરિસ્થિતિ પૂછી અને સમાજના અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
મધૂરાં મિલન
કે ૨૪૭ : પ્રશ્નો વિષે વાર્તાલાપ થયો. આપણા ચરિત્રનાયકની સૌમ્યતાથી આચાર્યશ્રી વિજય લલિતસૂરિજીને પણ ખૂબ આનંદ થયો. જુદા જુદા ગચ્છના આચાર્યો કે પ્રેમભાવ દર્શાવે છે. બધા આચાર્યો-મુનિવરોમાં આ જ પ્રેમભાવ હોય તે જૈનશાસનનો જય જયકાર થઈ રહે.
ગોગલાવથી આચાર્યશ્રી નાગોર પધાર્યા. નાગેરમાં દાદાવાડી સુપ્રસિદ્ધ છે. સત્તરમી સદીના મહાનશાસન પ્રભાવક તથા મુગલ સમ્રાટ અકબર શાહના પ્રતિબંધક યુપપ્રધાન શ્રી જીનચંદ્રસૂરીશ્વરજીની જયંતી દર વર્ષે નાગોર ઉજવે છે. પચાસ હજાર નૂતન જૈન બનાવનાર શ્રી જીન કુશળસૂરીશ્વરજીની જયંતી પણ ઉજવાય છે, પણ બડા દાદા તરીકે સુપ્રસિદ્ધ એક લાખ ત્રીસ હજાર જેને બનાવનાર જૈનશાસન પ્રભાવક શ્રી જનદત્તસૂરીશ્વરજીની જયંતી માંટે પ્રબંધ ન હોવાથી આપણું ચરિત્રનાયકે શેઠ મીસરીમલજીને ઉપદેશ આપી રૂ. ૧૫૦૦ ની રકમ વ્યાજે મૂકાવા પ્રબંધ કર્યો. હવે દર સાલ અશાડ શુદ ૧૧ ના દિવસે દાદાસાહેબની પાલખી સહિત વડો નીકળે છે. દાદાસાહેબની પૂજા ભણાવાય છે તથા શત્રિ જાગરણ પણ થાય છે. આચાર્યશ્રીને ચાતુમાસ માટે આગ્રહ કર્યો પણ આચાર્યશ્રીએ તે સ્પષ્ટ જણાવ્યું કે તમારા નાતજાતના ઝગડા ધર્મકાર્યમાં લાવે છે તે ઈષ્ટ નથી. જૈનશાસનના અને તમારા સંઘના ઉદ્યોત માટે તમારે ઐકયતા અને સંગઠન સાધીને કાર્ય કરવાની જરૂર છે. આચાર્ય શ્રી નાગરથી વિહાર કરી ફધીની યાત્રા કરી ગ્રામાનુગ્રામ વિહાર કરતા કાપરડાજી પધાર્યા. કાપરડાજી તીર્થની યાત્રા કરી પાલી થઈ ગુંદેચ, સાંડેરાવ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૪૮ :
જિનદ્ધિસૂરિ જીવન-પ્રભા
શિવગંજ, સિરોહી, નાંદીયા પધાર્યા. નાંદીયા તીર્થને જીર્ણોદ્ધાર માટુંગાના ધર્મનિષ્ઠ શા છગનભાઈ દેવાની ઉત્તમ પ્રેરણાથી થએલ છે. નાંદીયા મનોરમ્ય તીર્થ છે.
નાંદીયાથી ધનારી થઈને ભીમાણા તરફ વિહાર કર્યો. ભીમાણામાં દહેરાસરજી ઉપર નૂતન ધ્વજા દંડ ચડાવવાને હતે. ધનારીના શ્રી પૂજ્યજીએ મુહૂર્ત પણ કાઢી આપેલું પણ ભીમાણાના આગેવાનોની ઘણું ઘણી તપાસ છતાં કઈ ક્રિયા કરાવનાર ન મળવાથી બધા ઉદાસ હતા. હવે શું કરીશું તેમ વિમાસણમાં હતા, ત્યાં સમાચાર આવ્યા કે દીર્ઘતપસ્વી આચાર્ય પ્રવર શ્રી જીનઋદ્ધિસૂરિજી મહારાજ પધારે છે. બધાને અત્યંત આનંદ થયે. અધિષ્ઠાયક દેવે જ કૃપા કરીને બરાબર પ્રસંગે જ ગુરૂદેવને મોકલ્યા તેમ બધા ચક્તિ થયા. આચાર્યશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું. સંઘને આગેવાન શા કુઆજી જેચં. ચંદજી, શા મૂળચંદજી, શા ગોવિંદરામજી, શા ભગરાજજી, શા ભભૂતમલજી બધાએ મળીને અઠ્ઠાઈમહત્સવ કર્યો. આચાયશ્રીએ વિધિ વિધાનપૂર્વક હર્ષનાદેની વચ્ચે ઈંડું તથા દેવીકંડ ચઢાવવાની ક્રિયા કરી. આબાલવૃદ્ધમાં આનંદ આનંદ છવાઈ રહો.
ભીમાણાથી ગ્રામાનુંગ્રામ વિહાર કરી પાલણપુર પધાર્યા. પાલણપુરના શ્રી સંઘની ચાતુર્માસ માટે પ્રાર્થના હતી. પણ ખંભાતના શ્રી સંઘને ચૂરૂ જતાં આગ્રહ હોવાથી વિહાર કર્યો. મહેસાણુ થઈ અમદાવાદ પધાર્યા. અમદાવાદ પણ ચાતુર્માસ માટે વિનતિ થઈ પણ ખંભાત વચન આપેલું તેથી વિહાર કરી ખેડા, માતર પધાર્યા. અહીં ખેડા તથા માતરના શ્રી સંઘની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
મધૂરાં મિલન
: ૨૪હે : ચાતુર્માસ માટે અત્યંત આગ્રહ ભરી વિનતિ થઈ, માતર જેવા શાંત તીર્થસ્થાનમાં એક ચાતુર્માસ કરવા આચાર્યશ્રીની ભાવના થઈ પણ ખંભાતના નગરશેઠ શ્રી ચંદુલાલભાઈ આવી પહોંચ્યા અને ચૂર જતાં જે વચન આપેલું તેની યાદી આપી તેથી ખંભાતની વિનતિ સ્વીકારી આચાર્યશ્રીએ માતરની યાત્રા કરી વિહાર કર્યો. આચાર્યશ્રી ખંભાત આવી પહોંચ્યા. પાંચે જ્ઞાતિના શ્રી સંઘેએ ભાવભર્યું સ્વાગત કર્યું. સંઘમાં આનંદ આનંદ છવાઈ રહ્યો.
ખંભાતનું ચાતુર્માસ ધર્મઉદ્યોતથી ઉજવળ થયું. તપશ્ચર્યા પણ ઘણું સારી થઈ.
ગેલડબંદરના શા પૃથ્વીરાજજી તથા શા જસરાજજી. તથા શા કુલચંદજી તથા શા રાયચંદજી, સુરતથી શા ફકીર. ચંદ મગનલાલ બદામી તથા મુંબઈના આગેવાને આ પ્રસંગે આચાર્યશ્રીના દર્શનાર્થે આવ્યા હતા. આચાર્યશ્રીની પ્રેરણાથી માણેકચોકના ઉપાશ્રયને જીર્ણોદ્ધાર શરૂ થયો હતો તે આ ચાતુર્માસમાં પૂર્ણ થયેલ જોઈને આનંદ થયો. સં. ૨૦૦૧ નું ૫૩ મું ચાતુર્માસ ખંભાતમાં આનંદપૂર્વક પૂર્ણ થયું.
આ ચાતુર્માસમાં આનંદપ્રદ મિલન થયું તે ખરેખર મધુર અને અનુપમ હતું. શેઠ મુળચંદભાઈ બુલાખીદાસના ઉપાશ્રયે સૂરિસમ્રાટ આચાર્યપ્રવર શ્રી વિજયનેમીસૂરીશ્વરજી મહારાજા તથા આચાર્ય શ્રી વિજયઉદયસૂરીજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજય રદ્ધિસૂરીજી ૩૫ ઠાણુ સાથે બિરાજમાન હતા. ભાદરવા શુદ્ધિ પાંચમના દિવસે રથયાત્રા નીકળી. શ્રીમાન સુરિસમ્રાટ તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
: ૨૫૦ ?
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રમા
તેમના વિદ્વાન આચાર્ય પ્રવર, શિષ્ય પ્રશિષ્યો, સાધ્વીજીએ તથા ખંભાતના સંઘના આગેવાને, ખંભાતના દિવાનસાહેબ, અધિકારી વર્ગ, જૈન સમાજના બહેન-ભાઈઓ, જેનેતર આગેવાને બધાને સાથ જૈનશાસનની પ્રભાવના દશક જણાતું હતું. આપણાં ચરિત્રનાયક પણ સાથે જ હતા. સુરિસમ્રાટ અને આપણા ચરિત્રનાયકનું મિલન મધુર અને હૃદયંગમ હતું.
કૃપાળ ! સૂરિસમ્રાટ તથા વિદ્વાન મુનિરાજે ચાતુમાંસ બદલાવી સેવકને ત્યાં પગલાં કરે છે. મારી હાદિક ભાવના છે કે આપશી પણ તે પ્રસંગે મારે ત્યાં પગલાં કરે. અમારા કુટુંબને તેથી વિશેષ આનંદ થશે.” મૂળચંદભાઈએ આપણા ચરિત્રનાયકને ભાવભરી વિનતિ કરી.
ભાગ્યશાળી! તમારી મમતા છે તે હું જરૂર આવીશ. મને સૂરિસમ્રાટ સાથે જ્ઞાનગોષ્ટિ માટે વિશેષ તક મળશે. તેમના વિદ્વાન શિષ્યનો સંપર્ક સધાશે.” આપણું ચરિત્રનાયકે ભાવના વ્યક્ત કરી.
શ્રી મૂળચંદભાઈને આચાર્યશ્રીને વિનયથી બહુ જ આનંદ થશે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે સૂરસમ્રાટ તેમના વિદ્વાન આચાર્ય તથા શિષ્ય પરિવાર તેમજ સંઘ સમુદાય સાથે માણેકચોક પધાર્યા. આપણું ચરિત્રનાયક પણ સુરિસમ્રાટને આવી મળ્યા. બન્ને આચાર્યોનું મિલન મનરમ્ય હતું. શેઠ મુળચંદ બુલાખીદાસની હવેલીમાં બન્ને આચાર્યો એક પાટ ઉપર બિરાજમાન થયેલા જોઈને બધાને ભારે આનંદ થયે. આ દશ્ય અનુપમ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
加
સૂરિસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી તથા આચાર્ય શ્રીજીનઋદ્ધિસૂરિજી મહારાજ
Page #296
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
મધૂરાં મિલન
: ૨૫ : શેઠ મુળચંદભાઈએ સંઘની ઉત્તમ પ્રકારની ભકિતને લાભ લીધે. બન્ને આચાર્યપ્રવરેનું આવું અપૂર્વ મધુર મિલન જોઈને શ્રી સંઘના આબાલવૃદ્ધમાં આનંદની લહરીઓ લહેરાઈ.
આપણા ચરિત્રનાયકે જ્ઞાનગોષ્ઠિ કરતાં સૂરિસમ્રાટને જણાવ્યું કે સુરત તરફ વિહારની ભાવના છે. સૂરીસમ્રાટે પ્રેમભાવથી જણાવ્યું કે તમે મારવાડને લાંબે વિહાર કરી આવે છે. સૂરત તે મુંબઈ જતાં આવશે. તમે તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચળની યાત્રા કરી આવે. તમે તે થાણુને તીર્થધામ બનાવી દીધું. ત્યાં ગયા પછી શ્રી સિદ્ધાચળ તરફ નહિ નીકળાય.
શ્રીમાન સુરિસમ્રાટની પ્રેમભરી વાણી સાંભળી આચાય. શ્રીની ભાવના સિદ્ધાચળ માટે જાગી અને પાલીતાણું તરફ વિહાર કરવા નિર્ણય કર્યો.
આ હદયંગમ મધૂરાં મિલનના સ્મરણે આચાર્યશ્રીના હૃદયમાં કેતરાઈ ગયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
શાલ
BSE
D
OMOSCXXRERIA
ધન્ય વીરચંદભાઈ ! ધન્ય ગ્રામસુધારણા !
(૪૨) મથ્થણ વંદામિ. સેવકે વરણી કરી.
ધર્મલાભ! તમારા ગુરૂકુળમાં તે બાળકે કિલ્લોલ કરે છે. ધર્મભાવના પણ સારી છે.” આચાર્યશ્રીએ સંતેષ પ્રગટ કર્યો.
સાહેબ! ગુરૂકુળ ઘણું વર્ષોની જૂની સંસ્થા છે. મુનિરાજ ચારિત્રવિજયજી (કરછી) ની પ્રેરણાના પાન કરીને સંસ્થા પ્રગતિ પામી છે. ત્રિપુટીર મુનિરાજ શ્રી દર્શનવિજયજી આદિની અમીદ્રષ્ટિ છે. હમેશાં ૪-૫ આયંબિલ થાય છે. બાળકે સંગીત-વ્યાયામ-બેન્ડની તાલીમ લ્ય છે. સેવકે વીગત જણાવી,
શ્રી હરિચંદભાઈ કહેતા હતા કે તમે વ્યાપારી શાળા શરૂ કરી છે ને!” .
જી હા! સં. ૧૯૯૯માં ગુરૂકુળને રજતજયંતી ઉત્સવ થયે અને તે પ્રસંગે વઢવાણુકેમ્પવાળા કાનિત કોટન મિલના માલેક જેનસમાજપ્રેમી શેઠ શ્રી રતિલાલભાઈ વર્ધમાનની પ્રેરણાથી વાણિજ્ય વિદ્યામંદિર શરૂ કરવામાં આવ્યું. તે બાળકો માટે એક આશીવીંદજનક સંસ્થા થઈ પડી છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
ધન્ય વીરચંદભાઈ ! ધન્ય ગ્રામસુધારણું!
: ૨૫૭
સૌરાષ્ટ્રમાં આવી વ્યાપારી શિક્ષણ આપતી કેટલી સંસ્થા છે!”
“ગુરૂવર્ય! સૌરાષ્ટ્રમાં વાણિજ્ય વિદ્યામંદિર” એકજ અને પ્રથમજ હાઈસ્કૂલ છે. અમદાવાદમાં એક આર. સી હાઈસ્કૂલમાં તેવું શિક્ષણ અપાય છે.
તમારી સંસ્થાના પ્રમુખ શ્રી ફકીરચંદભાઈ અમારા અનન્ય ભક્ત છે. શ્રી જીનભદ્રવિજય મહારાજ પણ અમારા પરમ પ્રેમી છે. આ ગુરૂકુળની પ્રવૃત્તિ-પ્રગતિ જાણી ખૂબ આનંદ થાય છે.”
કૃપાળુ! વાણિજ્ય વિદ્યામંદિર તે થયું પણ ખર્ચ ખૂબ વધી ગયેલ છે વળી હાઈસ્કૂલનું મકાન પણ કરવાનું છે.”
કુલચંદભાઈ ! તમારી સંસ્થામાં શ્રી ફકીરભાઈ તથા ચંદુલાલભાઈ જેવા મહારથી છે. તમે પણ તેવા જ સેવાભાવી છે. જૈનસમાજમાં શિક્ષણપ્રેમી દાનવીર ઘણું છે. ગુરૂકુળને વિકાસ થશે. પિસા પણ મળી જ રહેશે. તમે તે જાણે છેને શરૂ શરૂમાં આ સંસ્થાને કેવી કેવી મુશીબતે વેઠવી પડી હતી અને છતાં સંસ્થા પ્રગતિ સાધી રહી છે. લક્ષમીનંદને પિતાના સ્વામીભાઈઓને કેમ ભૂલશે ! બાળકના સદ્દભાગ્યે બધાંય રૂડાવાના થઈ રહેશે.” આચાર્યશ્રીએ મંગળ આશીર્વાદ આપ્યા.
આપણું ચરિત્રનાયક ખંભાતથી વિહાર કરી ધોલેરા, વળા, સેનગઢ થઈને પાલીતાણા પધાર્યા. શ્રી યશોવિજયજી જેને ગુરૂકુળમાં એક દિવસ સ્થિરતા કરી. બીજે દિવસે ધામધૂમપૂર્વક પ્રવેશ થયો. કલ્યાણ ભુવનમાં પધાર્યા. માંગલિક સંભળાવી તીર્થાધિરાજના મહિમા વિષે પ્રવચન આપ્યું. પાલીતાણાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
: ૨૫૪ :
જિનધિરિ જીવન-પ્રભા
યાત્રિકોએ સારે લાભ લીધે. આચાર્યશ્રીને ગિરિરાજનું તે મહાન આકર્ષણ હતું. કથાણું ભુવનમાં સ્થિરતા કરી સાડ દશ વાગ્યે અમને નિયમ ધારી ગિરિરાજની યાત્રાએ પધાર્યા. ગિરિરાજના દર્શન માત્રથી રે મમ વિકવર થયા. પગલે પગલે આત્મદષ્ટિ, આત્મશાંતિ અને આત્મપ્રકાશને એઘ ઉછે. ળવા લાગ્યો. યુગાદિદેવના દર્શનથી આત્મભાવ જાગી ઊઠશે. આનંદની લહરીઓ લહેરાણું. હદય પુલકિત થયું. નવે ટુંકના દર્શન કરી જીવનનું સાચું દર્શન મેળવ્યું. આત્મામાં આનંદ આનંદ ઉછળી રહ્યો. શાંતિની ગંગા લહેરાણી.
કૃપાળુ! આપ ગિરિરાજની યાત્રાએ પધાર્યા તે જાણી શ્રી વીરચંદ કાકાને બહુજ આનંદ થયો. હવે કૃપા કરી જસદણ પધારો આપની રાહ જોવાય છે. મારા પિતાશ્રી અત્રે આવતા હતા પણ મારે યાત્રા કરવાના ભાવ હતા તેથી હું આવ્યું.” હરિચંદભાઈએ વિનતિ કરી.
ભાગ્યશાળી ! હું તે મુંબઈ તરફ જવાને વિચાર કરતે હતે પણ ખંભાતમાં સૂરિસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીએ ગિરિરાજની યાત્રા માટે પ્રેરણા કરી અને તમારી વિનતિ પણ ખ્યાલમાં હતી. આચાર્યશ્રીએ ખુલાસે કર્યો.
“સાહેબ ! આપના પગલાં અમારા નૂતન નિવાસ ગૃહમાં પ્રથમ કરાવવાના છે અને આપને વહેલાસર પધારવા વિનંતિ છે.”
હરિચંદભાઈ! તમારા જેવા અનન્ય ગુરૂભકતને ના શી રીતે પડાય ! વળી શ્રી વીરચંદભાઈ તે સૌરાષ્ટ્રનું ભૂષણ છે. તમે નિશ્ચિત રહે. મારી ભાવના કદંબગિરિ-તળાજા તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #301
--------------------------------------------------------------------------
________________
ધન્ય વીરચંદભાઈ ! ધન્ય ગ્રામસુધારણું !
: ૨૫૫ ?
જવાની હતી પણ હવે સમય ન હોવાથી હું જસદણ તરફ જ વિહાર લંબાવીશ.”
શ્રી હરિચંદભાઈને આચાર્યશ્રીની સંમતિથી અત્યંત આનંદ થયો.
આચાર્યશ્રીએ પાલીતાણાથી વિહાર કર્યો. ઘેટી, શિદ્રનગર, ગારીયાધાર, લાઠી, ઊંટવડ, કેટડા થઈ જસદણ પધાર્યા. જસદણમાં આચાર્યશ્રીનું શ્રીસંઘે ભાવભર્યું સ્વાગત કર્યું. શ્રી વીરચંદભાઈ, શ્રી માણેકચંદભાઈ, શ્રી ;ફુલચંદ ભાઈ, શ્રી હરિચંદભાઈ બધાને અત્યંત આનંદ થયે.
આચાર્યશ્રીન પધારવાથી શ્રી વીરચંદભાઈને પાંચે ભાઈઓના વિશાળ પરિવારને ભારે આનંદ થયે. પાંચ મહર નિવાસગૃહનું વાસ્તુ લેવાયું. અઠ્ઠાઈમહોત્સવ કરવામાં આવે. આઠે દિવસ વિધવિધ પૂજા ભણાવવામાં આવી. સ્વામીભાઈઓની ભતિરૂપ સ્વામીવાત્સલ્ય થયાં. આચાર્યશ્રીના મંગળ આશીર્વાદથી આનંદ આનંદ છવાઈ રહ્યો.
શ્રી વીરચંદભાઈએ માટુંગાના તેમના પરમનેહી-મુરબ્બી ધર્મનિષ્ઠ રાવસાહેબ શ્રી શેઠ રવજીભાઈ સેજપાળને તાર કરી આ પ્રસંગે બે લાવ્યા એટલું જ નહિ પણ મોટે મેળાવડો
જી જસદણ સ્ટેટના નામદાર ઠાકોર સાહેબના હાથે શેઠશ્રી રવજીભાઈને સન્માનપત્ર આપી બહુમાન કર્યું. શેઠ રવજીભાઈએ વિનયપૂર્વક માનપત્રને જવાબ આપતાં જણાવ્યું કે ઉદારચરિત, શિક્ષણપ્રેમી, નિવૃત્તિમાં પણ દેશની સેવામાં આનંદ માનનાર, પિતાના જ ગામમાં વર્ષોથી ગ્રામસુધારણા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૫૬ :
જિનધિસૂરિ જીવન-પ્રભા
તન-મન-ધનથી જીવન અપનાર વીરચંદભાઈ જ માનપત્રને ચોગ્ય છે. હું ભલે શ્રીમંત હેઉં પણ મેં શ્રી વીરચંદભાઈ જેવી કેઈ સંસ્થાની સ્થાપના પણ નથી કરી. નથી કઈ સંસ્થામાં હું શ્રી વીરચંદભાઈની જેમ તન્મય થઈ ગયે. શ્રી વિરચંદભાઈ અને તેમના ધર્મપ્રેમી ભત્રીજાએ શ્રી કુલચંદભાઈ તથા શ્રી હરિચંદભાઈ વગેરેને ધન્ય છે. શ્રી વીરચંદભાઈ તે સૌરાષ્ટ્રના રત્ન છે. તેમની સેવા કાર્યની સૌરભ સૌરાષ્ટ્ર મુંબઈ અને આફ્રિકા સુધી પહોંચી છે.
શ્રી હરિચંદભાઈએ આચાર્યશ્રીને સમઢીયાલા પગલાં કરવા પ્રાર્થના કરી અને આચાર્યશ્રીએ તે સ્વીકારી. આચાર્યશ્રી શ્રી વિરચંદભાઈ વિષે જાણતા હતા. પણ તેમણે પોતાની જન્મભૂમિમાં સેવાને દીપ પ્રગટાવ્યા છે, તે હજારો નરનારીઓને પ્રકાશ આપી રહ્યો છે તે જાણી ભારે આનંદ થયો. ગ્રામસુધારણા સમિતિ તેના વિવિધ મકાને કાંતણ-વણાટ વિભાગ, ઓષધાલય, અદ્યતન દવાખાનું, રાહત વિભાગ, બગીચે, ખેતી, પશુપાલન, વગેરે સંસ્થાઓ અને તે દરેકમાં શ્રી વીરચંદભાઈની પિતાની ખાસ દેખરેખ તથા માર્ગદર્શન ઉપરાંત શ્રી વીરચં. દભાઈની સાદાઈ, વિનય, પ્રેમભાવના, દેશપ્રેમ, રાષ્ટ્રપ્રેમ અને શિક્ષણપ્રેમ, જોઈને ધન્ય! ધન્ય! એવા મંગળ આશીર્વાદ આપીને આચાર્ય શ્રી સમઢીયાળા-વીરનગરના મીઠાં મધુરાં સ્મરણે લઈને અત્યંત આગ્રહ હોવા છતાં મુંબઈને સાદ સાંભળીને વિહાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
અનન્ય ગુરૂભક્ત ધમનિષ્ઠ શ્રી શેઠ હરિચંદ માણેકચંદ : માટુંગા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
0177087 Íદ
ગુરૂદેવનું પુણ્ય સ્મારક , (૪૩)
‘ ગુરૂવસ | કૂણુસા રસ્તામાં જ આવે છે. આપ પધારશ તા અમને આપની અમૃતવાણીના લાભ મળશે. આપને અનુકૂળતા હાય તેટલી સ્થિરતા કરશે ? ક્સાના આગેવાનાએ વિનતી કરી.
‘ ભાગ્યવાના ! ગુરૂદેવ શ્રી મેહનલાલજી મહારાજની જય'તી આવે છે. તમે શ્રી સશ્વ ગુરૂમહારાજના કાર્ય માં સાથ આપા તા જયંતી ફગુસામાં ઉજવી શકાય ’આચાય શ્રીએ ટકાર કરી.
• સાહેબ ! યથાશક્તિ અમે જરૂર સાથ આપીશું. ફણસામાં ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવ છે. આપની સુધાભરી વાણીના લાભ મળશે.’
આચાર્ય શ્રી જસદણુ, વીંછીયા, પાલીયા, એટાદ, ધંધુકા, ફેદરા, ખંભાત થઈ રાલેજ પધાર્યાં. રાલેજમાં ગુરૂમહારાજની
१७
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #306
--------------------------------------------------------------------------
________________
જ આ જીવન
વાર
મરેલી
કે ૨૫૮ :
જિનધિરિ જીવન-પ્રભા તબીયત બગડી તેથી ખંભાતના આગેવાને દેડી આવ્યા. ખંભાતમાં શ્રી સંઘ ગુરૂદેવની સેવા સુશ્રુષા કરી. તબીયત સારી થતાં આચાર્યશ્રીએ વિહાર કર્યો. રાલેજ, જબુસર, ભરૂચ, અંકલેશ્વર, સાયણ થઈ સુરત પધાર્યા. સુરત આયંબિલની ઓળી કરી ભેસ્તાન, મરોલી, નવસારી, બીલીમોરા, વલસાડ, બગવાડા, વાપી, અરછારી થઈ શ્રીગામ પધાર્યા. શ્રીગામ ફણસાના આગેવાને આચાર્યશ્રીને વિનતિ કરવા આવ્યા અને ગુરૂદેવની જયંતી ઉજવવાની ભાવનાથી આચાર્યશ્રી ફણસા પધાર્યા. ફણસાના શ્રી સંઘે ભાવભર્યું સ્વાગત કર્યું. ગુરૂદેવ શ્રી મોહનલાલજી મહારાજશ્રીની જયંતી ધામધૂમપૂર્વક કણસામાં ઉજવવામાં આવી. આચાર્યશ્રીએ પુણ્યપ્રભાવક ગુરૂદેવ શ્રી મેહનલાલજી મહારાજના પુણ્યસ્મરણે સંભળાવ્યા. ગુરૂદેવ ફણસા પણ પધાર્યા હતા તેની યાદી આપી. ઉપરાંત સૂરતથી મુંબઈ સુધી જગ્યાએ જગ્યાએ ઉપાશ્રયે, મંદિર, પાઠશાળાઓ, જ્ઞાનભંડાર વગેરે જોવા મળે છે તે ગુરૂદેવના ઉપદેશનું ફળ છે. મુંબઈના દ્વાર અન્ય મુનિરાજે માટે ખુલ્લા કરવાનું માન ગુરૂદેવ શ્રી મોહનલાલજી મહારાજને છે. ફણસાને સંઘ સુખી છે. તમે બધા ધર્મપસાયે સારું કમાઓ છે. તમારામાં ગુરૂપ્રેમ અને ધર્મભાવના છે તે ગુરૂદેવના નામથી સુરતમાં જે શ્રી મોહનલાલજી જૈન જ્ઞાનભંડાર છે તેના ઉદ્ધાર માટે યથાશક્તિ ફાળે આપ તે ગુરૂદેવની જયંતી ઉજવ્યાનું સાર્થક થાય.
આચાર્યશ્રીની અમૃતવાણીની જાદુઈ અસર થઈ. ફણસાના શાહ અમરચંદજી ખુબચંદજી છાજેડે રૂા. ૩૦૧, શાહ પુનમચંદજી દેવીચંદજી છાજેડે રૂ. ૨૦૧, શાહ ગંભીરમલજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવનું પુણ્ય સ્મારક
: ૨૫ :
જસરૂપજી છાજે. રૂા. ૨૦૧, શાહ મુળચંદ્રુજી મયારામજી ગુગળીયા ા. ૨૦૧, તથા બીજા ભાઈ બહેનેાએ મળી રૂા. ૧૩૧૬ કરી આપ્યા અને તે રકમ શ્રી માહનલાલજી મ. ની જ્ઞાનભંડારના વ્યવસ્થાપક ચુનીલાલભાઈ ગુલાખચંદ દાળીયા પર માલી આપી. તે રકમથી જ્ઞાનભંડારમાં રીપેરીંગ કામ સુદર થયુ છે અને શ્રી સંધમાં આન આનંદ છવાઇ ગયા. અપેારના આનંદપૂર્વક પૂજા ભણાવવામાં આવી. પ્રભાવના થઈ.
*શુસાથી વિહાર કરી માણેકપુરથી સ ંજાણુ પધાર્યાં. સંજાણુમાં આચાર્ય શ્રી સાગરાન’દસૂરીશ્વરજી શિષ્ય પરિવાર સાથે પધાર્યાં. અન્ને આચાર્યાંનુ મધુર મિલન થયું. સંજાણુથી દીવીયર થઈ ખારડી પધાર્યાં. ઓરડીથી ગાલવડ પધાર્યાં. મુંબઈથી આગરતડના આગેવાના દાદર ચાતુર્માંસ માટે વિનંતિ કરવા ગાલવડ આવ્યા. ગાલવડના શ્રી સધની પણ વિનતિ હતી પણ સુખઈ ગુરૂદેવના પુણ્ય સ્મારક સમી શ્રી મેાહનલાલજી જૈન લાઇબ્રેરીના વિકાસ માટે કાર્ય ધપાવવાની જરૂરીયાત હેાવાથી સુ`બઈ જઈ ચાતુર્માસ માટે નિય જણાવવા કહ્યુ, ગાલવડથી દાહાણુ પધાર્યા. દાહાણુ સ્ટેશનના આગેવાનાએ આચાય શ્રીને સ્થિરતા કરવા વિનતિ કરી.
'
‘ ભાગ્યશાળી ! તમારૂં' દાહાણુ' સ્ટેશન તે મુંબઈ જતા સાધુ-સાવી માટેનું મુખ્ય સ્થાન છે પશુ તમે ભલભલા ભાગ્યવાના હોવા છતાં ઉપાશ્રયનુ' પણ ઠેકાણું નથી. હું તે ગમે તેમ રહીને એકાદ દિવસ પસાર કરી ચાલ્યે જઇશ પશુ સાધુ-સાધ્વીને માટે વિચાર કરવાની જરૂર છે.' આચાર્યશ્રીની વાણીમાં ફાઇ એવી શક્તિ છે કે ફાઇ ફાઇ વાર તેા ચમત્કાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #308
--------------------------------------------------------------------------
________________
જિનધિરિ જીવન-પ્રભા થઈ જાય છે. દહાણુ સ્ટેશનથી વિહારની તૈયારી હતી અને આગેવાને પણ જાણતા હતા કે આચાર્યશ્રી જરૂર વિહાર કરશેજ. તેવામાં આચાર્યશ્રીએ મીઠી ટકોર કરી અને આગેવાનોએ આચાર્યશ્રીને વચન આપ્યું, વિહાર બંધ રહ્યો. બીજે દિવસે વ્યાખ્યાનમાં આચાર્યશ્રીએ દાહાણુ સ્ટેશનમાં ઉપાશ્રય માટે પ્રેરણા આપી અને બધાના આશ્ચર્ય વચ્ચે શા. કચરાદાસજી લક્ષમીચંદજી કાપડીયા, શા. ડાહ્યાભાઈ જેચંદભાઈ, શા. તલકચંદજી ભેરાજી, શા. અમૃતલાલ તથા શા. લક્ષમીચંદ, શ્રી કેશરીચંદભાઈ નાથુભાઈ તથા શા. એટરમલજી વગેરે બધાએ મળીને રૂપીયા બાર હજાર લખાવી દીધા. ઉપરાંત દાહાબંદરવાળા શેઠ ધનરાજજી ગેવરચંદજી બાફણાએ પિતાની દહાણુ સ્ટેશન ઉપરની જમીન જૈન દહેરાસરજી તથા ઉપાશ્રય માટે ભેટ આપી. આચાર્યશ્રીને ઉપદેશથી દહાણુ સ્ટેશનમાં દહેરાસરજી તથા ઉપાશ્રય થઈ ગયાં અને મુંબઈ જતાં આવતાં સાધુ મુનિરાજે તેમજ સાધ્વીજીઓને દહાણુ સ્ટેશનમાં ખૂબ અનુકૂળતા થઈ ગઈ.
દહાણુ સ્ટેશનથી વિહાર કરી બાણુગામ, બોઈસર, પાલધર, સફાલા, વિરાર થઈને અગાસી પધાર્યા. અગાસીમાં ઝવેરી ઝવેરચંદભાઈ કેશરીચંદભાઈએ સહ કુટુંબ આવી ગી–પુજા તથા સ્વામીવાત્સલ્યને લાભ લીધે. ૫ દિવસ સ્થિરતા કરી દશનને લાભ લીધે, અગાસીમાં અમદાવાદનિવાસી શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ હવાફેર માટે આવ્યા હતા. આચાર્યશ્રી પાસે હંમેશ આવતા હતા. આચાર્યશ્રીની પુણ્યપ્રભા તથા સુધાભરી વાણી સાંભળી ચીમનભાઈને ખૂબ શાંતિ મળી. આચાર્યશ્રીને કામ સેવા માટે વિનતિ કરી. આચાર્યશ્રીએ જણાવ્યું કે તમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
ગુરૂદેવનુ* પુણ્ય સ્મારક
: ૨૪૧ :
2
તેા ભાગ્યવાન છે. હામ-દામ ને ઠામ પુત્ર પૂણ્યે મળ્યા છે. સુકૃતની લક્ષ્મીને સદ્ઉપયાગ કરો. તમારી ભાવના હાય તા મેરીવલીમાં લાભ લેવા જેવું છે. ઉપાશ્રય–દહેરાસરની જોગવાઈ નહેાતી. સાદડીવાળા શ્રી જૂહારમલજી ઉત્તમાજી ખાણુાએ ઉપાશ્રય તથા દહેરાસર માટે પેાતાની જમીન આપી. ટીપ પણ થઈ અને ઉપાશ્રય થઈ ગયા છે પણ ચામેરકેટ ન હોવાથી લાકા કચરા પુ'જો નાખી બગાડે છે વળી ભરતી પણ કરવાની છે. ખેરીવલીમાં જે અધૂરૂ કાય હાય તે પેાતાના તરફથી કરાવવા આચાર્યશ્રીને શ્રી ચીમનભાઇએ વિનતિ કરી. આચાય શ્રી મેરીવલી પધાર્યાં. શ્રી ચીમનભાઈ પણ એરીવલી આવ્યા અને એરીવલીના આગેવાનાને મળીને શ્રી ચીમનભાઈએ અધૂરા કાર્યની શરૂઆત કરાવી. શ્રી ચીમનભાઈ પેાતે પણ પાર દિવસ એરીવલીમાં રહ્યા અને ઉપાશ્રયના કામ પૂરૂ કરાવવાના ઉત્તમ લાભ લીધા.
એરીવલીથી થાણાના નૂતન નવપદ જીનાલયના કાર્ય નિરીક્ષણ કરી મુલુંડ, ભાંડુપ, ઘાટકાપર, માટુંગા, લાલવાડી, ભાયખલા થઈ મુંબઈ પાયકુનીના શ્રી મહાવીરસ્વામીના દહેરાસર પધાર્યો. આચાર્યશ્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. લાંબા વિહારને લીધે શરીરમાં મહુજ નબળાઈ આવી જવાથી દેશી ઉપચાર શરૂ કરવામાં આવ્યા. ધીમે ધીમે તબીયત સારી થઈ ગઈ. સ. ૨૦૦૨ નું આચાર્યશ્રીનુ ૫૪ મું ચાતુર્માંસ સુખઈમાં થયું.
(
સાહેબ ! ગુરૂદેવના પુણ્ય સ્મારક સમી લાલમાગની શ્રી માહનલાલજી સેન્ટ્રલ લાઇબ્રેરીના મકાન માટે તેમજ તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________
: ૨૬૨ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રાં
વિકાસ માટે આપની શી ચેાજના છે! શ્રી માહનલાલ ભગવાનદાસ ઝવેરીએ પ્રશ્ન કર્યાં.
માર્ડનભાઇ ! તમે તા વિદ્વાન છે. તેમ જ ગુરૂદેવના અનન્ય ભક્ત છે. મારી ભાવના તેા છે કે ગુરૂદેવના આ પુણ્યસ્મારક માટે સારૂં એવુ કુંડ થાય તે ટ્રસ્ટીઓને ચિંતા ન રહે. મકાન પશુ ભવ્ય અને સુંદર અને અને લાયબ્રેરીના વિકાસ પણ થાય. તમે શ્રી હીરાલાલભાઈ મ`ચ્છાચંદ સેાલીસીટરને ટ્રસ્ટીઓની મીટીંગ અહીં જ મેલાવવા મારી વતી સૂચના કરશે. આવતા રવિવારે પ્રાથમિક વાતચીત તે કરી લઇએ. ’ આચાર્ય શ્રીએ પેાતાની ભાવના દર્શાવી.
"
રવીવારે ટ્રસ્ટીઓની મીટીંગ ખેલાવી. ા. મ. અમૃતલાલ કાળીદાસ, શેઠ રવજીભાઈ સેાજપાળ જે. પી. શેઠ કાંતીલાલ ઇશ્વરલાલ જે. પી. શેઠ માણેકલાલ ચુનિલાલ જે. પી. શેઠ ખખલચ' કેશવલાલ મેઢી તથા શ્રી પ્રવીણચંદ્ર હેમચંદભાઇ, શેઠ હીરાલાલ મ’ચ્છાચ'ă શાહે સેાલીસીટર ઉપરાંત શ્રી લેાગીલાલ અમૃતલાલ ઝવેરી, શેઠ મુળચંદ બુલાખીદાસ, શ્રી વીરચ'દ પાનાચંદની ા. વાળા શ્રી ફુલચ'દભાઈ માણેકચ', ઝવેરી માહનલાલ ભગવાનદાસ સેાલીસીટર, તથા શા છખીલદાસ જેસીંગભાઇ વગેરે ગૃહસ્થાની મીટીંગ થઇ.
‘ ભાગ્યવાના ! તમે તે ગુરૂદેવના અનન્ય ભકત છે. ગુરૂધ્રુવના પુણ્ય સ્મરણાર્થે ઇ. સ. ૧૯૧૦ માં શ્રી મેહનલાલજી સેન્ટ્રલ લાયબ્રેરીની સ્થાપના થઈ. ૪૦ વર્ષ પહેલા જૈન સમાજમાં એક પણ લાયબ્રેરી નહાતી. ધીમે ધીમે તેના વિકાસ થતા ગયા. આજે તે ૨૦૦૦૦) વીસ હૅજાર ઉપરાંત પુસ્તક અને ૫૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #311
--------------------------------------------------------------------------
________________
ગુરૂદેવનું પુણ્ય મારક
: ૨૬૩ ? કબાટે છે. લાયબ્રેરીમાં ધાર્મિક ઉપરાંત તાત્વિક ગ્રંથે અને હસ્તલિખિત પુસ્તકને સારા સંગ્રહ છે. ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી વગેરે ભાષાઓના અનેક વિષયોના પુસ્તકને સંગ્રહ છે તેને લાભ આમજનતા ઉપરાંત કેલેજના પ્રોફેસરો, એમ. એ. ના વિદ્યાર્થીઓ તથા સ્કોલરે સારા પ્રમાણમાં લે છે અને લાલબાગમાં બીરાજતા મુનિરાજે પણ સંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી પાસે સંસ્કૃત, પ્રાકૃત, માગધી, કાવ્ય-મેષ આદિનો અભ્યાસ કરે છે. વાંચનાલયને લાભ પણ મેટી સંખ્યામાં લેવાય છે. મારી ભાવના છે કે ગુરૂદેવના આ પુણ્ય સમારકને સમૃદ્ધ બનાવવા માટે એક વિશાળ મકાનની જરૂર છે ઉપરાંત તેને વિશેષ વિકાસ કરવાની પણ જરૂર છે. તમે બધા ભાગ્યશાળીઓ છે. પરમાત્માની કૃપાથી સંપત્તિશાળી પણ છે. ધર્મના ઉદ્યોત માટે અને જે સમાજના કલ્યાણ માટે તમે દર વર્ષે હજારે ખર્ચો છે. તમે ગુરૂદેવના અનન્ય ભકત છે. હું તે ઈચ્છું કે ફંડની મંગળ શરૂઆત તમારી તરફથી થાય તે મને ખાત્રી છે કે બીજા શ્રીમંતે જરૂર સક્રિય સાથ આપશે. ગુરૂદેવનું પુણ્ય સ્મારક ભવ્ય અને અમર બનશે. તમારે જ્ઞાન-દાન ઉજવળ બનશે.”
આચાર્યશ્રીની સુધાભરી ભાવના ફળી. ત્યારે ત્યાં જ ટ્રસ્ટીઓએ ફંડની શરૂઆત કરી. વીસ હજાર રૂપીઆ ત્યાં જ ભરાઈ ગયા. ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રીએ વિશેષ પ્રયાસ કરવા વિચારણા કરી. થોડા સમયમાં સારું એવું ફંડ થઈ ગયું. પણ આચાર્યશ્રીના અનેક પ્રયાસે છતાં મકાન માટે ચેકસ નિર્ણયે થઈ શકયા નહિ, જનતા વર્ષોથી એ જ્ઞામંદિરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #312
--------------------------------------------------------------------------
________________
જિનધિરિ જીવન-પ્રભા ભવ્ય ભુવનની આતુરતાથી રાહ જુએ છે. શાસનદેવ એ ભાવના જલદી સફળ કરે.” જેનસમાજના ઘડવૈયાઓ, ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રીના ભક્ત આચાર્યશ્રીની ગુરૂદેવના પુણ્ય મારકની અંતિમ ભાવનાને મૂર્ત સ્વરૂપ કયારે આપશે? શ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઈબ્રેરીના વિકાસ
માટે થયેલા ફંડની યાદી ૭૫૦૧) શેઠ માણેકલાલ ચુનિલાલ જે પી. ૫૦૦૧) , બાબુ ભગવાનલાલ પનાલાલ ૫૦૦૧) , વીરચંદ પાનાચંદની કુ ૫૦૦૧) , રવજી સેજપાળ જે. પી. ૪૪પ૦) D બાબુસાહેબ નાનકચંદજી પુરણચંદજી ૫૦૦૧) , જીવણલાલ કેશરીચંદ
હ૦ ધીરજલાલ જીવણલાલ ૧૫૦૧) , મોહનલાલ મગનલાલ ૧૫૦૧) , હાથીભાઈ ગલાલચંદ ૨૫૦૧) , જેસીંગભાઈ જગજીવનદાસ જામનગરવાળા
હ૦ છબીલદાસ ૨૫૦૧) , મુળચંદ બુલાખીદાસ ૨૦૦૧) છે પાલણ સેજપાલ હ. શીવજીભાઈ
તથા રતનશીભાઈ ૨૦૦૧) છ પ્રાણજીવનદાસ જેઠાભાઈ કલકત્તાવાળા
હ૦ પ્રજલાલભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #313
--------------------------------------------------------------------------
________________
ગુરૂદેવનું પુણ્ય સ્મારક
૧૦૦૧) ચીમનલાલ નથુભાઈ કાપડીયા મ'ગળદાસ લલ્લુભાઇ મહેસાણાવાળા
૧૦૦૧)
ગીરધરલાલ ત્રીકમસાઈ
,,
૧૦૦૧)
૧૦૦૧)
૧૦૦૧)
૧૦૦૧)
૧૨૫૧)
"9
૧૦૦૧)
૧૦૦૧) જેસીંગભાઈ ઉગરચંદ
૧૦૦૧) હરખચંદ કપુરચંદ
99
""
""
""
.
""
""
..
માહેનલાલ હેમચ'દ ઝવેરી
નેમચંદ ઉર્દૂચન
૫૦૧) ૫૦૧) મગનલાલ જગજીવનદાસ
ܕܕ
૧૦૦૧) ૧૦૦૧) હરકીસનદાસ માહનદાસ કાપડીયા
""
૧૦૦૧) એક ગૃહસ્થ તરફથી
૫-૧) શેઠ નવલાજી જેઠમલજી સંકરીયા ઢવીચેરબદર વાડીલાલ ઢોલતરામ માસાવાળા
૫૦૧)
ટાકરશી ચુનીલાલ એન્ડ સન્સ જામનગરવાળા
: ૨૬૫ :
99
રાધનપુરવાળા
અમદાવાદવાળા
જામનગરવાળા
પારડીવાળા
ભગવાનદાસ હીરાચ±
હેમચ' માહનલાલ ઝવેરી પાટણવાળા છગનલાલ કસ્તુરચંદ હું શેઠ રમણલાલભાઈ સારાભાઈ હઠીસીંગ
અમદાવાદવાળા
૫૦૧) જેઠાભાઇ કુશળચ
૫૦૧) મહનલાલ એમ. ઝવેરી
''
૫૦૧) શાંતાબેન (સ્વ. શેઠ દેવકરણ સુલજીના પુત્રી) તરફથી ૫૦૧) ભણશાલી હીરાલાલ રાયચ'દ ચાવાળા (પાલણપુર) ૫૦૧) શા. અમૃતલાલ કેશવજી શાહ કાટ સુ.મહ ૫૦૧) શા. ચંપકલાલ છેઞલાય હલવાણી સાટુંગા
જામનગરવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #314
--------------------------------------------------------------------------
________________
! ૨૬
૫૦૧)
''
૫૦૧) શેઠ હરજીવન નાગરદાસ
૫૦૧) વારા ખાંતીલાઈ અમરચંદ જસરાજ ભાવનગર ૫૦૧) શેઠ કુંદનલાલ હીરાચંદ ઝવેરી, સુરત ગેપીપુરા ૫૦૧) એક ગૃહસ્થ તરફથી
૫૦૧) શેઠ મનસુખલાલ તારાચંદ
અમરેલીવાળા
૫૦૧) મહેતા નેમચ'; 'ચરાભાઈ કપુરચંદ એન્ડ સન્સ ૫૦૧) શેઠ રાયચ'દ માતીચંદ ઝવેરી
૫૦૧) શા. નરસી ધારસી ભાયખાળા જૈનચાલ
?
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
થાણા
',
૫૦૧) શેઠ લાલજી દેવજી
જામનગરવાળા
૫૦૧) લીલાધર મલુકચંદ દાદરવાળા હ. નવલબેન ૫૦૧) માહનલાલ મુળજી ૫૦૧) તેચંદ ઝવેરભાઈ
ભાવનગરવાળા
""
૫૦૧) શ્રી શકુનભાઈ પનાલાલજી ભણશાલી પાલીમારવાડ ૫૦૧) શેઠ કીશનલાલ ખાબુલાલ
શ્તીલાલ ઉજમશી શાહ
""
૫૦૧) → પુનમચંદ ગુલામદ ગુલેછા, માટી લેાધી ૫૦૧) હાથીભાઇ ગલાલચંદ
"9
૫૦૧) આર. મણીલાલ
""
ખભાત
૫૦૧) શા નટવરલાલ માહનલાલની કુટું ૫૦૧) શા લાભચ’જી શેઠે હૈ, લક્ષ્મીચંદૃજી શેઠ
ભાવનગર
99
૫૦૧) શ્રી માહનલાલ તારાચં ૫૦૧) ચંદુલાલ ડાહ્યાભાઈ ૫૦૧) » પ્રાગજીભાઇ હીરાચંદ્ય ૫૦૧) ભીખાભાઈ નીહાલચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #315
--------------------------------------------------------------------------
________________
ગુરૂદેવનું પુણ્ય સ્મારક
૫૦૧) , છોટાલાલ ભીખાભાઈ અમદાવાદ ૫૦૧) હરગોવિંદદાસ રામજીભાઈ મુલુન્ડ પ૦૧) , સાગરમલજી ચમનાજી સાંડેરાવ (મારવાડ) ૫૦૧) છ છગનલાલ વાલચંદ્ર હ. બાલુભાઈ ૫૦૧) ક કીશનલાલજી પુનમચંદજી. ૫૦૧) છ માણેકચંદ થાવર
માંડવીવાળા આ ફંડ હજુ પણ ચાલે છે અને તેમાં ભાગ્યશાળી સજજને પિતાને ફાળે ભાવપૂર્વક મોકલતા રહે છે.
આચાર્યશ્રીના ૨૦૦૩ અને ૨૦૦૪ ના પપ અને ૫૬ માં ચાતુર્માસ દાદર અને મુંબઈમાં થયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #316
--------------------------------------------------------------------------
________________
ji
is
:
1
1
1
-
r((& twort@wwutani
-
4
પ્રવીણ
ભવ્ય પ્રતિષ્ઠા-મહોત્સવ
(૪૪) “કૃપાસાગર! જે કલામય બેનમૂન નવપદ જીનાલય આપની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલ હતું તે આપ ગુરૂદેવની કૃપાદષ્ટિથી સંપૂર્ણ થયું છે. કૃપા કરી થાણા પધારે અને પ્રતિષ્ઠા મહોત્સવ માટે શ્રી સંઘને માર્ગદર્શન આપી અમારા મનના મને રથ પૂર્ણ કરે.” થાણાના આગેવાનોએ પ્રાર્થના કરી.
ભાગ્યવાને ધર્મપ્રેમી શેઠ શ્રી રવજીભાઈ સેજપાળ જે-પી તથા તેમના સગુણાનુરાગી ધર્મપત્ની શ્રી કંકુબહેનને મંગળ હસ્તે જે કાર્ય થયું છે તે મહા મંગલકારી જ થાય. વળી તમારા શ્રી સંઘને આ નૂતન છનાલય માટે પ્રેમ અને ઉત્સાહ અદમ્ય હેઈને મંદિર પણ ભવ્ય બેનમૂન બન્યું છે. શ્રીપાળ મહારાજ અને મહારાણી મયણાસુંદરીના ધમપ્રભાવથી પ્રભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #317
--------------------------------------------------------------------------
________________
શેઠ શ્રી રવજીભાઈ સેજપાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #318
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #319
--------------------------------------------------------------------------
________________
ભવ્ય પ્રતિષ્ઠા-મહેત્સવ
૨૬૯ ૪
વિત થયેલી આ ભૂમિ પ્રાચીન અને સુપ્રસિદ્ધ છે. ખરેખર થાણા તીર્થભૂમિ બની ગયું છે. આચાર્યશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો.
ગુરૂદેવ! એ બધે યશ આપશ્રીને જ છે. આપે અમારે બાર બાર વર્ષને કલેશ શમા અને શ્રી સંઘની ઉન્નતિમાં પ્રકાશ પાથર્યો. આપે જ ભારે જહેમત ઉઠાવી પ્રેરણા આપી આપીને આ નૂતન નવપદ જીનાલય તૈયાર કરાવવા શુભ પ્રયત્ન ર્યા. આજે અમારા સદ્ભાગ્યે પ્રતિષ્ઠા મહોત્સવ થશે. હવે તે કાર્ય પણ આપશ્રીની નિશ્રામાં અને આપશ્રીના માર્ગદર્શન પ્રમાણે થાય તે શ્રી સંઘને આનંદ થશે.” આગેવાનેએ ફરી વિનતી કરી.
પ્રતિષ્ઠાનું મુહૂર્ત તે બહુ સુંદર આવ્યું છે. મહા શુદ્ધિ પંચમી-વસંતપંચમીને દિવસ મહામંગળકારી છે. થાણુને આ પ્રતિષ્ઠા મહોત્સવ તે ભવ્ય થશે. મુંબઈ તથા આસપાસના હજાર બહેન-ભાઈઓ દર્શનાર્થે ઉમટી આવશે તે તે માટે પહેલેથી બધી વ્યવસ્થા કરી રાખવાની રહેશે. પ્રતિષ્ઠાના કાર્યો અંગે તમારા આગેવાનેમાંથી એક સમિતિ નીમે અને તે પ્રમાણે કાર્ય થાય તે માટે કાળજી રાખે. શ્રી શેઠ રવજીભાઈ વગેરેની પણ સહાયતા લઈને પ્રતિષ્ઠા મહોત્સવને દીપાવે આચાર્યશ્રીએ માર્ગદર્શન આપ્યું.
ગુરૂદેવ ! આપ થાણામાં પગલાં કરો આપના માર્ગદર્શન પ્રમાણે બધું થશે. અમારી શ્રી સંઘની ભાવના તે શ્રી આદી શ્વરદાદાના જીવનપ્રસંગેના દો ખેડાં કરવાની તેમજ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય, ગિરિવિહાર ગિરનારની મનહર રચનાઓ કરાવવાની છે.” એક આગેવાને ભાવના દર્શાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #320
--------------------------------------------------------------------------
________________
+ ૨૭૦ છે
જિનકહિરિ જીવન-પ્રભા
ભાગ્યશાળી ! બહારથી આવનારાઓ માટે શમીયાણાતબુએથી સુશોભિત શ્રી શ્રીપાળનગર વસાવવાની વ્યવસ્થા કરવી પડશે.” આચાર્યશ્રીએ નવી સૂચના કરી.
કૃપાળુ ! આ સૂચના બહુ જ સુંદર કરી. શ્રીપાળનગર પણ ખડું થઈ જશે. હવે કૃપા કરી આપ વહેલા વહેલા પધારે” આગેવાનેએ ફરી વિનતિ કરી.
આચાર્યશ્રી શિષ્ય પરિવાર સાથે થાણુ પધાર્યા. થાણામાં આચાર્યશ્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. આચાર્ય શ્રીએ આગેવાની જુદા જુદા કાર્યો માટેની સમિતિ માટે માર્ગદર્શન આપ્યું. થાણાની પ્રતિષ્ઠાની તૈયારી જોરશોરથી થવા લાગી. થાણાના મહેમાને, કાર્યકરે, સ્વયંસેવકે, ભાવિકેથી ધમધમી ઉઠયું, શ્રીપાલનગર વસી ગયું. વિદ્યુત શક્તિથી ચમક્તા હાલતા-ચાલતા શ્રી આદીશ્વર ભગવંતના જીવન પ્રસંગેના દક્ષે આબેહૂબ ખડા થઈ ગયાં. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તથા ગિરિનગર શ્રી ગિરનારજી તીર્થોની આકર્ષક રચનાઓ કરવામાં આવી. મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી મહારાજના અતિ અદ્ભૂત બિંબ ભરાવનાર બડભાગી શ્રી નેમીદાસભાઈ અભેચંદભાઈ તથા શ્રી સંઘની વિનતિને માન આપી આચાર્યપ્રવર શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી આદિ ટુંક સમય હોવા છતાં લાંબા લાંબા વિહાર કરી મહા શુદિ એકમના દિવસે પધાર્યા. શ્રી સંઘે સુંદર સ્વાગત કર્યું.
ચૌદ દિવસને મત્સવ . મહત્સવ મંડપમાં વિવિધ પૂજા તથા રાત્રે ભાવનાઓની ધૂમ મચતી. સંગીત વિશારદે માસ્તર વસંત, ૫, દેવેન્દ્રવિજય, માસ્તર કનૈયાલાલ વગેરેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #321
--------------------------------------------------------------------------
________________
ભવ્ય પ્રતિષ્ઠા-મહોત્સવ
૧ ૨૭૧ :
સાંભળવા હજારો ભાઈ બહેનના ટેળેટેળાં જમા થતા હતા. મંડપ તે વિશાળ હતો છતાં ઉભા રહેવાની જગ્યા ન રહેવાથી શહેરમાં લાઉડ સ્પીકરાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્રિયા કરાવનાર સૂરતનિવાસી શ્રીયુત બાલુભાઈની મંડળી શ્રદ્ધાભક્તિપૂર્વક દરેક કાર્યમાં હાજર રહેતી. આચાર્ય શ્રી નરદ્ધિસૂરીશ્વરજી તથા આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજીનું મિલન મધુર બન્યું હતું. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજીના માર્ગદર્શન પ્રમાણે બધાં અનુષ્ઠાને થતાં હતાં.
મહા શુદિ ૪ ના દિવસે રથ, ઈન્દ્રવજા, બેન્ડવાજા, તથા સંખ્યાબંધ મોટરો તથા ઘોડાગાડીઓ વગેરે સામગ્રી સાથે દબદબા ભર્યો વરઘોડો ચડયો હતો. વરઘેડા જેવા હજારે સ્ત્રી પુરૂષો થાણાની બઝાર, અટારીઓ અને ગલીઓમાં જમા થયા હતા. ભવ્ય જીનપ્રાસાદના મુખદ્વારે હાથી ઉપર ચઢીને તેરણ બાંધવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠા સમયે વિમાન દ્વારા પુષ્પવૃષ્ટિનું દશ્ય અનુપમ હતું.
સં. ૨૦૦૫ ના મહા સુદિ પંચમી-વસંત પંચમીના મંગળ દિવસે હજાર સ્ત્રી પુરૂષને માનવ મહેરામણ ઉમટી રહ્યો હતો.
મૂલનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી મહારાજની ભવ્ય તેજના અંબાર સમી જ્યોતિર્મય મૂર્તિની પ્રતિષ્ઠા રૂા. ૧૩૦૦૧) ના આદેશથી ધર્મપરાયણ માંગરોળનિવાસી શેઠ શ્રી નેમીદાસભાઈ અભેચંદ તથા તેમના અ.સૌ. ધર્મપત્ની શ્રી પ્રભાવતીબહેને અતિ ઉલાસપૂર્વક શુભ લગ્ન હજારે જયનાદે વચ્ચે કરી હતી. વિશેષ આનંદની વાત તે એ હતી કે આ ભાગ્યશાળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #322
--------------------------------------------------------------------------
________________
* ૨૦૨ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
પતીએ જ એ વિશાળ જિનભિમ શ્યામ રંગના સાટીના પત્થર ઉપર જયપુરમાં પેાતાની દેખરેખ નીચે તૈયાર કરાવી સ. ૨૦૦૪ માં વઢવાણુ શહેરમાં ઉજવાયેલ શ્રી અંજનશલાકા પ્રતિષ્ઠા મહાત્સવ પ્રસગે શાસનસમ્રાટ આચાર્ય પ્રવર શ્રી વિજય નેમીસૂરીશ્વરજી મહારાજના વૠ હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી તેમ જ એ પ્રતિમાજીના થાણામાં પ્રવેશ કરાવવા માટે ૧૦૮ મળદના રથમાં સારથી તરીકે બેસવાના આદેશ લઈને તેમણે જ પ્રવેશ કરાવ્યેા હતા. આ વખતે પ્રતિષ્ઠાના લાભ લેનાર પણ એ જ પુન્યશાળી ખડભાગી આત્માઓ હતા. ધન્ય ભક્તિ, ધન્ય લક્ષ્મી, આ પ્રતિષ્ઠા પ્રસંગે રૂપીઆ એક લાખની ઉપજ થઈ હતી. આ બેનમૂન જીનમંદિરમાં આરસ ઉપર તૈયાર કરવામાં આવેલા શ્રીપાળ મહારાજા તથા મયØાસુ'દરીના જીવનના અનુપમ દૃશ્યા તથા નવપઢજી મહારાજનુ વિશાળ મ`ડળ ઉપરાંત અનેક જીવંત કળામય દશ્યાથી આ જીનપ્રાસાદ ઇંદ્રભુવન ખની રહ્યુ` હતું. મંદિરની શે।ભા અનુપમ હતી. થાણા ખરેખર તીધામ બની ગયું હતુ,
પ્રભુજીને ગાદી ઉપર બિરાજમાન કરવાના સમયે ત્રણ ચાર કલાક સુધી પ્રભુજીના અંગામાંથી અમી ઝરણાની ધારાઓ છૂટી હતી. પ્રતિષ્ઠાના દર્શને ૫૦ હજાર બેન ભાઈએ આવ્યા હતા. થાણા શ્રીસ`ઘે સ્વામી ભાઇઓની ભકિત માટે નવકારશી કરી હતી. આજ થાણામાં આનંદ આનંદ છવાઇ રહ્યો હતા. જૈનશાસનના જય જયકાર થઇ રહ્યો હતા. પ્રતિષ્ઠાના ખીજે દિવસે દ્વારાદ્ઘાટન વિધિ થયા બાદ દહેરાસરજીના મ`ડપ સ્થળે એકાએક નાગકેવે ?ખાવ દ્વીધા હતા. જનતાએ કેસર-કુલથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #323
--------------------------------------------------------------------------
________________
મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી : થાણા ( ફેટ : કુસુમચંદ ગુલાબચંદ ઝવેરી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #324
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #325
--------------------------------------------------------------------------
________________
બબ પ્રતિષ્ઠા મહોત્સવ
:
:
વધાવ્યા હતા. જનતાની મેદની એકત્ર થઈ તે સમયે ભાવુકોએ મુકેલ દુધના કટારાનું દુગ્ધપાન કરી નાગરાજ પ્રેમથી દરેક જનતાની સામે અમીદ્રષ્ટિ. જેના અદ્રશ્ય થયા હતા. આ દ્રશ્ય ચમકાર ગણાય. * આજથી થાણા જૈન જગતમાં સુપ્રસિદ્ધ થયું. થાણાના શ્રી સંઘમાં પણ શાંતિ અને આનંદ પ્રસર્યો. થાણાવાસીઓની આર્થિક ઉન્નતિ પણ થઈ. દેવ-ગુરૂ ધર્મ તરફ શ્રદ્ધા વિશેષ દ્રઢ બની. દીર્ઘતપસ્વી વચનસિદ્ધ આચાર્યશ્રી છનઋદ્ધિસૂરિના પુણ્ય પસાથે થાણું હજારોનું યાત્રાધામ બની ગયું.
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #326
--------------------------------------------------------------------------
________________
શ્રી ઘંટાકરણની મૂર્તિની પ્રતિષ્ઠા
(૪૫) ૨૦૦૩ ની સાલ ચાલતી હતી. ગુરૂવર્યની તબીયમ નરમ રહેતી હતી દવા કરતાં હવાની જરૂર વિશેષ હતી. શ્રી હરિ ચંદભાઈની ભાવના ઘણા સમયથી આચાર્યશ્રીને માટુંગા લઈ આવવાની હતી. આચાર્ય શ્રી માટુંગા પધારે તે પિતાને ગુરૂ દેવની ભક્તિ અને સેવાને લાભ મળે ઉપરાંત માટુંગાના ઘણા ગુરૂદેવના ભક્તો ગુરૂદેવ માટુંગા પધારે તેમ ભાવના રાખતા હતા. એક દિવસ ગુરૂદેવને માટુંગા લઈ આવવાના નિર્ણયથી શ્રી હરિચંદભાઈ પાયધુની ગયા અને પ્રાર્થના કરી.
કૃપાળુ ! આપની તબીયત હમણાં બરાબર નથી રહેતી. અમને ચિંતા રહ્યા કરે છે. આપશ્રી થોડો સમય માટુંગા પધારે. આપની તબીયત હવાફેરથી સારી થઈ જશે. અમને આપની ભક્તિને લાભ મળશે.” હરિચંદભાઈએ પ્રાર્થના કરી.
ભાગ્યશાળી ! તમે તે હમેશાં મારી ચિંતા કર્યા જ કરે છે. તમે બને કેવાં બડભાગી છો! અમારાં શ્રાવિકા હેમકુંવર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #327
--------------------------------------------------------------------------
________________
શ્રી ઘંટાકરણની મૂર્તિની પ્રતિષ્ઠા
: ૨૭૫ : બહેન પણ ગુરૂભક્તિમાં ઉતરે તેવાં નથી. માટુંગાથી વારંવાર અત્રે આવીને લાભ લે છે.” આચાર્યશ્રીએ દંપતીની ભક્તિને ઉલ્લેખ કર્યો.
“સાહેબ! આપની અનુકૂળતા હોય ત્યાંસુધી સ્થિરતા કરશો. શેઠ રવજીભાઈને પણ આગ્રહ છે. શેઠ બાબુભાઈની પણ ખાસ ભાવના છે. કાલેજ ત્રીજ છે. કાલે ધીમેધીમે વિહાર કરી પધારે. રસ્તામાં કેઈ તકલીફ નહિ રહે. હરિચંદભાઈએ ખુલાસો કર્યો.
હરિભાઈ! તમારી આગ્રહભરી વિનતિ સ્વીકાર્યા વિના કાંઈ ચાલશે ! હું પાંચમના વિહાર કરીને આવીશ. તમારે ત્યાં તે તમને બને કુટુંબને તકલીફ રહેશે. શેઠ રવજીભાઈના શાંતિનગરમાં અનુકૂળતા રહેશે.”
ગુરૂદેવ ! મારે ત્યાં શાન્તિસદનમાં બધી વ્યવસ્થા થઈ ગઈ છે. મારા ભાઈ ઉત્તમચંદ તે અમેરિકા ગયા છે ને ! તેમને બ્લોક ખાલી છે. બીજી બધી વ્યવસ્થા થઈ ગઈ છે. મારા મોટાભાઈ કુલચંદભાઈને પણ આગ્રહ છે. કૃપા કરી શાન્તિસદન જ પધારશે. દાદર તે અમે આપને લેવા આવીશું જ
આચાર્યશ્રીની તબીયત ઘણા સમયથી નરમ રહેતી હતી. તપશ્વર્યા તે ચાલુ જ હેય. શત્રિના બે અઠ્ઠી વાગ્યે ઉઠવાનું. સવારના પ્રતિક્રમણ પછી તુરત જ ધ્યાનમાં બેસે. માંગલિક તેત્રાદિ, મંત્રાદિ પૂર્ણ કરીને પછી જ પ્રાતઃક્રિયા કરવાની.
માંદગી હોય, અઠ્ઠમ હોય કે તબીયત સારી હોય રોગ-ધ્યાન-જપ અને મંત્રાદિ કાયમ ચાલુ જ હેય. આચાર્યશ્રીની તબીયત નરમ ગરમ સાંભળી શ્રી હરિચંદભાઈ માટું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #328
--------------------------------------------------------------------------
________________
* ૨૭૬
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
ગાથી આવ્યા. આગ્રહભરી વિનંતિ કરી અને આચાર્ય શ્રીને આરામ માટે માટુંગા લઈ આવ્યા. માટુંગાના મહેન—ભાઈએ આચાર્ય શ્રીની સામે આવ્યા, ભાવપૂર્વક લઈ આવ્યા. શેઠ રલજીભાઈ કહે મારા શાન્તિનગરમાં અધી વ્યવસ્થા છે. શ્રી હરિચંદ્રભાઈ કહે શાન્તિસદનમાં મે' બધી વ્યવસ્થા કરી છે. શ્રી રિચ’દભાઈના આખા કુટુંબના ભારે આગ્રહ હતા. આચાર્ય શ્રી માટુંગામાં શાન્તિસદનમાં પધાર્યાં. અધાને આનંદ આનંદ થઇ રહ્યો. .
હવાફેરથી તેમ જ શ્રી હેમકુવરખહેનની ગુરૂભક્તિથી આચાર્યશ્રીને ખૂબ સ્વસ્થતા અને શાંતિ રહ્યાં. ધીમે ધીમે તબિયત સારી થતી ગઇ.
· ગુરૂદેવ ! આપની સુધાવાણીના લાભ તા એવા મળે છે કે મે' તે! મારી જીંદગીમાં આવી અમૃતવાણી સાંભળી નથી. ’ શેઠ બાબુભાઇ ગણપતે આનંદ પ્રદશિત કર્યાં.
ભાગ્યશાળી ! તમે તે માટા વ્યવસાયી રહ્યા. તમને પૂરા ખાવાના પણ સમય કયાં મળે છે ! ભલા તમે અને ભલી તમારી મેટર, સલા તમારા ટેલીફેશન અને ભલી તમારી એક, મહિનામાં એ દિવસ ફુરસદ મેળવા તે ભવનું ભાથુ' મળી જાય. હરિભાઈ કેવા પુણ્યશાળી છે. પેઢી તેમને પણ સભાળવાની છે. પણ પહેલા ધર્મ અને પછી પેઢી. પહેલા ગુરૂ અને પછી કામકાજ, તમે પણ ભાગ્યશાળી છે. જ્ઞાનની ગંગા ચાલી જાય છે. લાભ લેવાય તેટલે લેશે તેા આત્મસાષ મળશે. ’ આચાય શ્રીએ પ્રેરણા આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #329
--------------------------------------------------------------------------
________________
શ્રી ઘંટાકરણની મૂર્તિની પ્રતિષ્ઠા
: ૨૭૭ :
કૃપાળુ ! જ્યારથી આપની સુધાવાણી સાંભળું છું ત્યારથી આપની અમીદ્રષ્ટિથી મને વેપારમાં પણ લાભ મળતું જાય છે. મેં થેડી રકમ તેમાંથી શુભ કાર્ય માટે કાઢી છે. આપ કૃપા કરી તે માટે માર્ગદર્શન આપે તે પ્રમાણે ખર્ચવાની મારી ભાવના છે.” બાબુભાઈએ ભાવના દર્શાવી.
બાબુભાઈ ! જે મળે છે તે પુણ્યદયથી મળે છે. ભાગ્યશાળીને ત્યાં ભૂત રળે. તમારી ભાવના ઉત્તમ છે. જગતમાં જાગતી જાત દાદાગુરૂ શ્રી જનકુશલસૂરીજી મહારાજ તથા શ્રી ઘંટાકરણ મહાવીર છે. મને તો તેમને પ્રત્યક્ષ અનુભવ છે. શ્રી ઘંટાકરણ દેવની મૂર્તિ તમારા તરફથી તૈયાર કરાવવામાં આવે અને તેની પ્રતિષ્ઠા કરવામાં આવે તે ઉત્તમ લાભકારી થશે તેમ તમે પણ યશભાગી બનશે.”
સાહેબ! આપશ્રીની આ યોજના બહુ જ મંગલકારી છે. શ્રી ઘંટાકરણદેવની મૂર્તિ આબેહૂબ-કળામય મનરમ્ય આપના આદેશ પ્રમાણે કરાવશો અને તેની પ્રતિષ્ઠા પણ આનંદપૂર્વક કરાવીશું. જે ખર્ચ થશે તે હું આપીશ. શ્રી હરિચંદભાઈ આ માટે જ્યારે જ્યારે જે રકમ મંગાવશે તે હું મોકલી આપીશ.” બાબુભાઈએ સંમતિ દર્શાવી.
“બાબુભાઈ! થેડા પરિચયમાં તમે ભારે યશ અને લાભ મેળવી ગયા. આ શ્રી ઘંટાકરણદેવની મૂર્તિ અને પ્રતિષ્ઠાની ભાવના તે મારી હતી.” શ્રી હરિચંદભાઈએ પિતાની ભાવના વ્યક્ત કરી.
“હરિભાઈ તમે તે બડભાગી છે. ગુરૂદેવની કેવી અનુપમ સેવા ભક્તિને લાભ લે છે. ગુરૂદેવ તે વારંવાર કહે છે કે
છે. શ્રી
પ્રમાણે કરશે તે હું આપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #330
--------------------------------------------------------------------------
________________
જનઋદ્વિરિ જીવન–પ્રભા
: ૨૭૮ :
ગુરૂભક્તિ તા ઘણી જોઈ પણ શ્રી હરિભાઈ અને શ્રી હેમકુવરબહેનની ભક્તિ અદ્વીતીય છે, તમે પતિ અને આખું કુટુંબ ગુરૂતિમાં તે અજોડ છે. થાડા ગુરૂભકિતના લાભ અને પણ આ રીતે મળશેને. શ્રી ઘંટાકરણની મૂતિ તથા પ્રતિષ્ઠાને લાભ તે હું જ લઈશ. તેની બધી વ્યવસ્થા તે હરિભાઈ! તમારે જ કરવાની છે. ' બાબુભાઇએ હરિભાઇને જવાબદારી સોંપી દીધી.
શ્રી હરિચ'દભાઈએ શ્રી મહાવીર સ્વામી દહેરાસરજીના ટ્રસ્ટીઓને શ્રી ઘ’ટાકરણજીની મૂર્તિ અને શ્રી ખાબુભાઈની ઉદારતાની વાત કરી. બધી રકમ પણ ટ્રસ્ટીઆને સેાંપી દીધી. ટ્રસ્ટીઓએ આચાય શ્રીની સલાહ પ્રમાણે બધી વ્યવસ્થા કરવા નિ ય કરી.
આચાર્ય શ્રીએ સ'સ્કૃત પાકૃત તેમજ જન્મ્યાતિષ અને મત્રશાસ્ત્રના નિષ્ણાત ગુરૂભકત રા. શ્રી માહનલાલ ભગવાનદાસ અવેરી-સાલીસીટરને ખેલાવી શાસ્ત્રીય અને શિલ્પ દૃષ્ટિએ કળામય અનેામ્ય શ્રી ઘ‘ટાકરણદેવની ભૂતિ કરાવવા ચેાજના કરી. શ્રી માહનલાલભાઈએ ખૂબ મહેનત લઈને ઝવેરી ઝવેરચ'દભાઇને સાથે રાખી મહામ ગળકારી સ્મૃતિ તૈયાર કરાવી, શ્રી ઘંટાકરણુદેવની મૂર્તિ એવી તે આકષ ક, તેજસ્વી, મનેાહર, કળામય અને જાગતી જયાત સમી તૈયાર થઈ હતી. કે હજારાના મન મુગ્ધ થઈ જતાં.
શ્રી ઘટાકરણની મૂતિ માટે શ્રી મહાવીર સ્વામીના દહેશસરમાં નીચેના ભાગમાં શ્રી ગુરૂ મંદિરમાં સુંદર ગાખ તૈયાર કરાવવામાં આન્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #331
--------------------------------------------------------------------------
________________
શ્રી ઘંટાકરણની મૂર્તિની પ્રતિષ્ઠા
: ૨૭e :
પ્રતિષ્ઠાને દિવસ નક્કી કરવામાં આવ્યું. પણ થાણાના કળામય મંદિરની પ્રતિષ્ઠા હેવાથી ગુરૂવર્ય થાણુ પધાર્યા. થાણાની પ્રતિષ્ઠા આનંદ ઉલ્લાસપૂર્વક કરાવી શ્રી ઘંટાકરણની મૂર્તિની પ્રતિષ્ઠા માટે આચાર્યશ્રી પાયધુની પધાર્યા. પ્રતિષ્ઠા, ધામધૂમપૂર્વક કરાવવાની શ્રી બાબુભાઈ નાગજી ગણપતની ભાવના હતી પણ આ દિવસોમાં તેમને જરૂરી કામે વિલાયત જવું પડયું. શ્રી બાબુભાઈએ શુભ મુહૂર્ત પ્રતિષ્ઠા કરી લેવા શ્રી હરિચંદભાઈને ભલામણ કરી હોવાથી પ્રતિષ્ઠા માટે અઠ્ઠાઈ મહેસૂવ કરવામાં આવ્યો. આચાર્યશ્રીના મંગળ આશીર્વાદથી સં. ૨૦૦૫ ના મહાવદી ૬ ના રોજ શ્રી હરીચંદભાઈના પિતાશ્રી શ્રી માણેકચંદભાઈએ શ્રી ઘંટાકરણદેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. શ્રી ઘંટાકરણદેવની મૂર્તિની પ્રતિષ્ઠા સમયે આવી જાગતી જત સમી તેજસ્વી મૂર્તિના દર્શન કરી હજારે બહેન-ભાઈઓએ શ્રી મહાવીર સ્વામીના દહેરાસરજીને જયનાદથી ગજાવી મૂક્યું. શ્રી મુંબઈ સંઘના હૃદયમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. તે
હરિભાઈ! આજ કેમ જરા ઉદાસ દેખાઓ છો.!” આચાNશ્રીએ પ્રશ્ન કર્યો.
કૃપાળુ! નાના મયંકકુમારને ગળે એક બે ગાંઠે નીકળી છે. ડેાકટર ઓપરેશનની વાત કરે છે. ઓપરેશન કરાવવા મન માનતું નથી. મારા માતા-પિતાને પણ મયંક માટે ચિંતા થાય છે.” હરિભાઈએ ચિંતા વ્યક્ત કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #332
--------------------------------------------------------------------------
________________
કે રે
જિનદિસરિ જીવન-પ્રભા
હરિભાઈ! મયંકની ચિંતા ન કરો. તેને હમેશ સવારના માંગલિકના ટાઈમે આઠેક દિવસ અહીં લાવવું પડશે. પછી તે મંત્રેલું જળ લઈ જશે તે ચાલશે, આપણા જાગતી જ્યોત સમા શ્રી ઘંટાકરણકે તમારી ચિંતા દૂર કરશે.” આચાર્ય શ્રીએ ઉપાય દર્શાવ્યો. - શ્રી હરિભાઈ તે અનન્ય ગુરૂભક્ત હતા. શ્રદ્ધા પણ અજબ હતી. ગુરૂદેવ પણ વચનસિદ્ધ હતા. રાત્રિના બે અઠ્ઠી વાગ્યે ધ્યાનમાં બેસતા. સવારના પ્રાતઃક્રિયા કરી તુરત પાઠ કરતા અને મંત્રજળ ઘણા ભાઈ–બહેને લઈ જતાં. શ્રી હરિચંદભાઈ ચિ. મયંકકુમારને લઈને સવારમાં આવવા લાગ્યા. ગાંઠો પણ બેને બદલે થાર પાંચ દેખાવા લાગી. ઓપરેશન કરાવવું પડશે તેમ બધા સલાહ દેવા લાગ્યા પણ હરિભાઇ તે અનન્ય શ્રદ્ધાળુ હતા. આચાર્યશ્રીની પાસે હમેશાં પાઠ સાંભાળ અને મંત્રજળ લઈ જવું. પૂરા પંદર દિવસ તે નહિ થયા હોય બધાના આશ્ચર્ય વચ્ચે ગોઠે ગળી ગઈ અને મયંક તે નિરોગી બની ગયે. આ ચમત્કારની વાત જાણે ભારે આશ્ચર્ય ફેલાયું. ગુરૂદેવની કૃપાથી ભયંકર રોગ ઔષધિ વિના દૂર થઈ ગયે. શ્રી હરિચંદભાઈના વિશાળ કુટુંબમાં આનંદ આનંદ પ્રસરી રહ્યો,
ધન્ય ગુરૂદેવ, ધન્ય તપશ્ચય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #333
--------------------------------------------------------------------------
________________
છેલ્લા મહેાત્સવ (૪૬ )
‘ કૃપાળુ ! અમારા શ્રી વાલકેશ્વર જૈન સાની ભાવના આપના મ'ગળમય હસ્તે શ્રી આદીશ્વર જૈન મદિરમાં પાંચ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવવાની છે. કૃપા કરી આપ વાલકેશ્વર પધારા. ’ માજીસાહેબ ઢાલતચંદ્રજીએ વિનતિ કરી.
- સાહેબ ! પ્રતિષ્ઠા નિમિત્તે આઠ દિવસના અઠ્ઠાઈમહાવ શ્રી સંઘ તરફથી તથા આઠ દિવસના મહાત્સવ શ્રી અ`ખાલાલ લલ્લુભાઇ તરફથી કરાવવાના છે. આપશ્રીની નિશ્રામાં મ આનંદ થશે ’ માથુ રતનલાલજીએ ૧૬ દિવસના ઉત્સવ વિષે ઉલ્લેખ કર્યાં.
ભાગ્યવાને ! મારે અઠ્ઠમની તપશ્વર્યાં ચાલે છે અને અઠ્ઠમે અઠ્ઠમે પારણું ચાલુ રાખવા ભાવના છે. નહિતા હું' જરૂર આવત. પ્રતિષ્ઠા મહેાત્સવ માટે તે હું ના નજ કહું. ' આચાર્ય શ્રીએ તપશ્વર્યાની વાત કરી.
ગુરૂદેવ ! આપની દીર્ધાંતપશ્વર્યાંથી તા અમને મગળ આશીવાંઢ મળશે. અમારા ઉત્સવ વિશેષ મ`ગળમય થશે. આપની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #334
--------------------------------------------------------------------------
________________
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
: ૨૮૨ :
સેવાસુશ્રુષા અમે કરીશુ. અમને બધાને આપના ભાગમનથી ખૂબ આનંદ થશે. આપ ચાડી તકલીફ વેઠીને પણ જરૂર જરૂર પધારો. ' માજીસાહેબ દાલતચંદ્રજીએ વિશેષ આગ્રહભરી વિનતિ કરી.
‘ સાહેબ ! આપની તબીયત હવે ખરાખર રહેતી નથી. આપે જીવનમાં ઘણી ઘણી તપશ્વર્યા કરી. હવે ઉમર પણુ થઇ. શરીર પણ હવે નબળુ દેખાય છે. કૃપા કરી હવે અઃમની તપશ્વર્યા પૂરી કરા શરીર વિશેષ કથળશે તે પછી ચિંતા થશે. ' ગુલામમુનિએ પ્રાર્થના કરી,
.
‘ શુવય ! ગુલામમુનિ તા આપના અનન્ય ભક્ત છે. સેવા મૂત્તિ અને શાંતમૂર્ત્તિ છે. એ તા ભગવાન મહાવીરને જેમ ગૌતમસ્વામી હતા તેમ આપના પ્રાણપ્યારા છે. પશુ તેમની વાત સાચી છે. ' ખાપુસાહેબ રતનલાલજીએ પણ ગુલામમુનિ જીની વિનંતિને અનુમેદન આપ્યું.
ܕ
• વાલકેશ્વરની પ્રતિષ્ઠા સુધી તે તપશ્વર્યાં ચાલુ રાખવા ભાવના છે. શરીરના તા ખરાખર કસ કાઢવા જોઈએ, અર્જુમ અર્જુમે પારણું તેા કરવું જ પડે છે. અને એ અરૂમની તપશ્ર્ચર્યોંમાં પણ મારી સાધના, ચેાગ, જાપ અને પાઠ બધું કેવુ' નિશ્ચિ'તતા અને સ'પૂર્ણ શાંતિથી થાય છે! છતાં શરીર કથળશે તે તા જરૂર વિચાર કરીશ.' આચાયશ્રીએ સમતિ આપી.
સ. ૨૦૦૬ ના મહા શુદિ બીજના દિવસે વાલકેશ્વર પધાર્યાં. શ્રી સ`ઘે ભાવભયુ" સ્વાગત કર્યું.. આખાલવૃદ્ધને આચાર્યશ્રીના પધારવાથી ભૂખ ખૂબ આનંદ થયેા. અઠ્ઠાઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #335
--------------------------------------------------------------------------
________________
છેલ્લે મહોત્સવ
: ૨૮૩ ૪ મહોત્સવની તૈયારી ચાલી. વાલકેશ્વરમાં ૮ દિવસને ઉત્સવ શ્રી વાલકેશ્વર જૈનસંઘ સમસ્ત તરફથી તથા ૮ દિવસને ઉત્સવ શેક અંબાલાલ લલ્લુભાઈ તરફથી થયો. હંમેશાં વિવિધ રાગરાગણી સાથે પૂજાઓ ભણાવાતી. ભાવનાઓ બેસતી. વાલકેશ્વરના દહેરાસરે મુંબઈથી હજારે ભાઈ–બહેને દર્શનાર્થે ઉમટી આવતા હતા.
મંગળ મુહૂતે પાંચ પ્રભુજીની પાંચ પ્રતિમાજી પધરાવવાની માંગલિક ક્રિયા કરાવવામાં આવી. આચાર્યશ્રી જીનઋદ્ધિસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી, ઉપજ પણ સારી થઈ. આનંદ આનંદ છવાઈ રહ્યો. આચાર્યશ્રીને થોડો સમય વિશેષ સ્થિરતા કરવા આગેવાનોએ વિનતિ કરી પણ શ્રી મહાવીર સ્વામીના દહેરાસરના ટ્રસ્ટીઓની આગ્રહભરી વિનતિને માન આપી પાયધુની પધાર્યા. વાલકેશ્વર મહોત્સવ છેલ્લે જ હશે તેની કોને કલ્પના હતી ! પણ ખરેખર આચાર્યશ્રીના જીવનમાં આ ઉત્સવ છેલ્લો જ ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #336
--------------------------------------------------------------------------
________________
આખરી સંદેશ
(૪૭) સાહેબ ! આપની તબીયત સારી નથી રહેતી. તાવ પણ છેડે આવે છે. આપ શક્તિ આવે તેવી કઈ વસ્તુ પણ લેતા નથી. કૃપા કરી થડા દિવસ આપ માટુંગા પધારે. અમારી બધાની ભાવના છે. હવાફેરથી તબીયત સારી થઈ જશે. અમને આપની સેવાભક્તિને લાભ મળશે.' હરિચંદભાઈએ વિનતિ કરી.
“હરિભાઈ! વાલકેશ્વરથી આવ્યા પછી અશક્તિ તે રહેજ છે અને તાવ રહે છે. કે. પુનમચંદ તે હંમેશાં આવે છે પણ તેમની દવા કામ કરતી નથી. આચાર્યશ્રીએ પરિસ્થિતિ જણાવી.
“કૃપાળું! આવી તબીયત હોવા છતાં હજી પણ આપ રાત્રિના ૩-૪ વાગે ઉઠી જાઓ છે, ધ્યાન અને જાપ તે ચાલુજ હોય છે. સવારના સાત સુધી પાઠ ચાલે છે. તાવ અને અશક્તિમાં આ ત્રણ કલાકને માનસિક પરિશ્રમ ભારે ગણાય. ગુલાબમુનિજી મહારાજને જાપ અને પાઠની જવાબદારી આપે તે થોડો વિશેષ આરામ મળે.’ હરિચંદભાઈએ પ્રાર્થના કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #337
--------------------------------------------------------------------------
________________
આખરી સંદેશ
: ૨૮૫ ?
“હરિભાઈ! એ ધ્યાન, જાપ અને પાઠથી તે મને આ દિવસ રૃતિ અને આનંદ રહે છે. સવારના તે મને કાંઈ જણાતું નથી. તાવ વગેરે ૧૦ વાગ્યા પછીજ ચડે છે અને આખો દિવસ રહે છે. પ્રાતઃકાળમાં તે કેણ જાણે કયાંથી શક્તિ આવી જાય છે. શાસનદેવની કૃપા છે કે હજી સુધી જ્ઞાન ધ્યાન ને જપમાં તેમજ પાઠમાં કઈ દિવસ વિક્ષેપ નથી પડતો અને તેજ મારે માટે આત્મ શાંતિ અને આત્મ લક્ષ્મી છે. હવે તે માટુંગા સુધી આવી શકાશે નહિ. અહીં બધા ભકિત કરે જ છે.”
વાલકેશ્વરથી આવ્યા પછી મહા સુદિ ૧૪ નો ઉપવાસ કર્યો. પૂણીમાએ પારણું કર્યું. ગોચરી વખતે. વાપરી શક્યા નહિ. પણ તે જ વખતે સખ્ત ઠંડી લાગી. આખો દિવસ તાવ રહ્યો. રાત્રિના ધ્યાન માટે ઊઠયા ત્યારે તાવ નહેાતે. પણ સવારના તાવ ચડી આવ્યા. આમ બનતું ચાલ્યું. ડે. પુનમચંદભાઈ શાહની દવા શરૂ કરી. શ્રી હરિચંદભાઈ માટુંગા લઈ જવા વિનતિ કરી ગયા પણ પાયધુનીના ભાઈ બહેનો અને શ્રી મહાવીરસ્વામી દહેરાસરના ટ્રસ્ટીઓએ ગુરૂ મહારાજની સેવાસુશ્રુષા-દવા વગેરેથી ખૂબખૂબ સેવા કરી. શેઠ દામજી જેઠા હેશીયાર હેમીપથીક ડોકટરને તેડી લાવ્યા.
ડોકટરની દવાથી તાવ ગયો નહિ. અશક્તિ વધતી ચાલી. દેશી વૈદ્યને તબીયત બતાવવાની ટ્રસ્ટીઓની ભાવનાથી શ્રી : જાદવજીભાઈ ત્રિકમજી આચાર્યને બોલાવ્યા. કફપ્રધાન તાવનું નિદાન કર્યું. તેની પણ ૨૧ દિવસ સુધી દવા કરી પણ ફાયદે જણાયે નહિ. ડે. મંગળદાસ મહેતાને બોલાવવામાં આવ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #338
--------------------------------------------------------------------------
________________
: ૨૮૬ :
જિનહિંસરિ જીવન-પ્રભા
પણ તેમણે ન્યુમેનીયા જણાવ્યો. તેની પણ દવા કરી. ખાસ ફાયદો થયો નહિ. બધા ચિંતાતુર થઈ ગયા. શરીર ઘસાતું ચાલ્યું. સેવાભકિતમાં તે બધા ખડે પગે તૈયાર હતા. સેવામૂર્તિ શિષ્યરત્ન ગુલાબમુનિજીએ તે ગુરૂદેવની સેવા અનન્ય ભકિતપૂર્વક કરી.
ગુલાબ ! તમે રાત દિવસ ઉજાગરા કરી મારી સેવાભકિત કરે છે પણ તમારી તબીયત પણ કયાં સારી રહે છે. તમે થોડે ઘણે આરામ લ્યો. મારે મંદવાડ તે ચીકણે છે. લાં ચાલશે. તમારી તબીયત બગડશે તે શું કરીશું.” આચાર્યશ્રીએ પિતાના શિષ્ય માટે ચિંતા દર્શાવી.
પ્યારા ગુરૂદેવ! આપની સેવાભકિતથી જે આનંદ થાય છે, તે બીજા કશાથી નથી. હું તે મારી જાતને ભાગ્યશાળી માનું છું કે આપની સેવાને લાભ અહોનિશ મને મળે છે. મને તે શું થવાનું છે. આપ મારે માટે ચિંતા ન કરશો, આપની તબીયત સારી થાય તે માટે તે પ્રભુ! આપના વિના બીજો કર્યો આધાર છે ! ગુલાબ મુનિએ આરજૂ કરી.
ગુલાબ! તમે સેવામૂર્તિ છે. તમે જીવનભર મારી સેવા જ કરી છે. આ શરીર તે જીર્ણ થયું. હવે તેને બદલવાને સમય આવી લાગે છે. અને તે પૂર્ણ શાંતિ છે. આત્માનંદ મારું ધ્યેય છે. ગુરૂદેવેની મારા પર પૂર્ણકૃપા છે. વીર ઘટાકરણજી મારા હૃદયમાં છે. હવે મને આ શરીરને ભારે નથી, તમે ગુરૂદેવ શ્રી મેહનલાલજી મહારાજના નામને ઉજવળ કરજે. જૈન શાસનના ઉદ્યોત માટે કલ્યાણકારી કાર્યો કરશે.” ગુરુદેવે આખરી સંદેશ આપે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #339
--------------------------------------------------------------------------
________________
આખરી સંદેશ
| ૨૮૭ “ગુરૂદેવ ! અમને મંગળ આશીર્વાદ આપ” શ્રી હરિચંદ ભાઈ તથા શ્રી હેમકુરબહેને આશીર્વાદ માગ્યા.
ભાગ્યવાન દંપતી ! તમે તે બડભાગી છે, તમારી ધમ ભાવના અને ગુરૂભકિત અજોડ છે. તમારા કુટુંબ ઉપર સદાયે ગુરૂકૃપા રહેશે. તમારી યશકીતિ દિનપ્રતિદિન વૃદ્ધિ પામશે. તમે કલ્યાણકારી કામ કરશે.” ગુરુદેવે સુધાભર્યા આશીવાદ આપ્યા.
કૃપાળુ! શ્રી મહાવીરસ્વામીના દહેરાસર અને ઉપાશ્રય તથા જ્ઞાનભંડારની સુવ્યવસ્થા અને તેની પ્રસિદ્ધિને વશ આપશ્રીને છે. આપે કૃપા કરી વખતે વખત ચાતુર્માસ કરી અનેક પ્રશ્નોને ઉકેલ કરાવી અમારા વહીવટને સરળ બનાવવા જે પ્રેરણાઓ કરી છે તે ભૂલી શકાય તેમ નથી. આપ બીજી કંઈ સૂચના કરો તે અમને વિશેષ માર્ગદર્શન મળશે.” શ્રી મહાવીરસ્વામી દહેરાસરના ટ્રસ્ટીઓએ વિનતિ કરી.
ભાગ્યશાળીઓ ! તમે બધા એજ્યતા અને સહકારથી સુંદર કાર્ય કરી રહ્યા છે. તમારો વહીવટ સુંદર છે. તમે બધા અનન્ય શ્રદ્ધાળુ અને ગુરૂપ્રેમી છે. દહેરાસરની જે પ્રતિષ્ઠા છે તેમાં વધારો કરશે. ઉપાશ્રયમાં પણ વ્યાખ્યાનાદિને પ્રબંધ ચાલુ રાખશે. જાગતી જ્યોત સમા શ્રી ઘંટાકરણજીની મૂર્તિની પ્રતિષ્ઠાથી તે લીલાલહેર થઈ રહેલ છે. પૂજ્ય ગુરૂદેવના જયંતી ઉત્સવ ઉજવવાની પ્રેરણા ચાલુ રાખશે. ગ્રંથભંડાર વ્યવસ્થિત રાખી તેને વિશેષ લાભ લેવાય તે માટે યથાશકિત પ્રયાસો કરશે. ધર્મના ઉદ્યોતના કાર્યોમાં હંમેશાં જાગૃત રહેશે. મુનિવર્યોની સેવાભકિત વિષે તે મારે
જે પરોને લઇ કરી અને તેના ઉપાશ્રય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૮૮ :
જિનધિરિ જીવન-પ્રભા શું કહેવાનું હોય ! તમે તે સેવાભાવથી રંગાએલા છે જે ચેક વહીવટ છે તે જ રાખશે-૨ખાવશે અને તમારામાં જે સંગઠન, એક્યતા તથા કુશળતા છે તે હંમેશાં જાળવી રાખશે.” ગુરૂવ આખરી સંદેશ આપે.
મથ્થણવટામિ!” ગુરૂદેવ સુખશાતા છે કે ! હવે તબિયત કેમ રહે છે!” શ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરીના ટ્રસ્ટીઓએ આચાર્યશ્રીને સુખશાતા પછી,
ગુલાબમુનિની અનન્ય સેવા અને શ્રી સંઘની પ્રેમભકિતથી જેટલા દિવસ આ શરીરની લેણદેણ હશે તેટલી લેવાશે. ૮૨ વર્ષના આ શરીરને હવે થાક પણ લાગે ને ! હવે તે જ ખેળીયું બદલવું રહ્યું. ભાગ્યવાને ! તમે તે બધા સુખ, શાંતિ અને સમૃદ્ધિ પામ્યા છે. વીતરાગ ભગવાન જેવાનું શરણ પામ્યા છે ધર્મઉદ્યોત-જ્ઞાનપ્રચાર અને સમાજનું કલ્યાણ એ દાનવીરનું પરમ કર્તવ્ય છે. ધર્મ વિના તે પ્રાણીમાત્રને ઉદ્ધાર નથી. જ્ઞાન એ કલ્પવૃક્ષ છે. અને સમાજ-જેનસમાજને મધ્યમવર્ગ જ્યાં સુધી રેટી અને રાજી-કામ અને જીવનનિર્વાહના સાધન વિનાના હશે ત્યાં સુધી તમારી દાનવીરતા, ગગનચુંબી મંદિરે, મહત્ય કે મહાલયે શા કામનો ? જૈન સમાજ દાનશૂર છે. પૂર્વ પુરૂષને ભવ્ય વારસો તમને મળે છે. સમાજને ધર્મના ભૂષણસમાં વીર વસ્તુપાળ-તેજપાળ, દેશભક્ત ભામાશાહ, જગતના પાલનહાર જગડુશાહ, વીર મંત્રીવર વિમળશા, કર્મચંદ્ર વછાવત તથા સદા સમજી વગેરે મહાપુરૂષના તમે સુપુત્ર છે. સમાજ દુઃખી હશે, ભૂખ્યો હશે, અજ્ઞાત હશે અને ટી-રેજી વિનાને હશે તે ધર્મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #341
--------------------------------------------------------------------------
________________
આખરી સંદેશ
ઉદ્યોત–સમાજને ઉત્કર્ષ કયાંથી થશે? તમે સમાજના ભાગ્યશાળી નેતાઓ અને ઘડવૈયાઓ છે. એક એક દાનવીર એક એક સમાજ-કલ્યાણ-જ્ઞાનપ્રચાર અને શિક્ષણપ્રચારનું કામ સંભાળી લે તે આવતીકાલનો સમાજ બળવાન, સમૃદ્ધ અને શકિતશાળી બને.” આચાર્યશ્રીએ આગેવાનોને સમાજના સર્વાગી વિકાસ વિષે અમર સંદેશ આપે.
ગુરૂદેવ! આપની સુધા ભરી વાણી અમારા હૃદયમાં કેતરાઈ ગઈ છે. અમે અમારાથી શક્ય શાસન ઉદ્યોતના અને સમાજ ઉત્કર્ષના કાર્યમાં સક્રિય ફાળો આપીશું.” શ્રી શેઠ" રવજીભાઈ સેજપાલ જે. પી.એ આચાર્યશ્રીને ખાત્રી આપી.
રવજીભાઈ! એક ઉપયોગી અને મહત્વનું કામ બાકી રહી જાય છે. પૂજ્ય મેહનલાલજી મહારાજશ્રીને મુંબઈ ઉપર ઘણે ઘણે ઉપકાર છે. તેમના જેવા પ્રભાવશાળી, શાસનની ધગશવાળા મહાપુરૂષે ઓછા દેખાય છે. તેમના નામની સેન્ટ્રલ લાઈબ્રેરી જૈન સમાજનું ભૂષણ છે. એ જ્ઞાનનું એક મંદિર છે. તમે જાણે છે. આપણે બધા પ્રયાસે કરીને મેટું ફંડ પણ કર્યું છે. અને તમારી ટ્રસ્ટીઓની જવાબદારી વિશેષ છે. મારી અંતિમ ભાવના એ છે કે વહેલામોડું એ જ્ઞાનમંદિરનું ભવ્ય મકાન તૈયાર થાય તે જૈન સમાજની તે શાભા બની રહેશે.” આચાચશ્રીએ પોતાની અંતિમભાવના દર્શાવી.
ગુરૂદેવ! અમે ટ્રસ્ટીઓ તે વાત બરાબર જાણીએ છીએ. આપની અંતિમભાવના પૂરી કરવા અમે પ્રયત્નશીલ રહીશું. ફંડ તે છે અને મકાન માટે જગ્યા મેળવવાના પ્રયાસે પણ ૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #342
--------------------------------------------------------------------------
________________
* ૨૦૦ :
જિનઋહિરિ જીવન-પ્રભા ચાલે છે. સમયને પરિપાક થશે એટલે ભવ્ય મકાન તૈયાર થશે. આપ નિશ્ચિત રહેશે.” શ્રી કાન્તિલાલભાઈ ઈશ્વરલાલે આચાર્યશ્રીને નિશ્ચિત કર્યા.
આચાર્યશ્રીએ પિતાને આખરી સંદેશ પિતાના પ્રાણ પ્યારા શિષ્ય ગુલાબમુનિ મહારાજને, શ્રી મહાવીર દહેરાસરજીના ટ્રસ્ટીઓને તથા શ્રી મોહનલાલ જૈન સેન્ટ્રલ લાઈબ્રેરીના ટ્રસ્ટીઓને સંભળાવ્યો. આચાર્યશ્રીની સૌમ્યતા, પરમશાંતિ,
ગદષ્ટિ, તપશ્ચર્યા, ત્યાગ, ઉદારતા જૈન સમાજના કલ્યાણ માટેની ધગશ, શાસન ઉદ્યોત માટેની તમન્ના, તેમની વાણીમાં ધબકતાં હતાં, આચાર્યશ્રીની સુધાભરી વાણું અને નૂતન વિચારસરણીની બધા ભૂરિ ભૂરિ પ્રશંસા કરતા હતા.
ધન્ય ત્યાગ, ધન્ય તપશ્ચર્યા,
KER
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #343
--------------------------------------------------------------------------
________________
ધન્ય તપશ્ચર્યા
“સાહેબ ! આ થેડી દવા વાપરશે?” ગુલાબમુનિએ પ્રાર્થના કરી.
ગુલાબ! હવે શરીર થાક્યું છે. દવા તે ઘણી કરી. તમે તે અહોરાત્ર ખડે પગે તૈયાર જ છે પણ હવે તે આ કાયાને છે ભરોસે !”
“ગુરૂદેવ! એમ ન કહે. આપને આરામ થઈ જશે. થોડી ગેડી દવા , જે અનુકુળ પડે તે પય છે. શરીરમાં થાડી છેડી શકિત રહેશે તે જરા શાતા રહેશે. શાંતિ રહેશે.” ગુલાબમુનિએ ગદગદભાવ વિનતિ કરી.
ગુરૂદેવ! મથ્થણ વંદામિ! શાતા છે સાહેબ !' શ્રી હરિચંદભાઈ તથા શ્રી હેમકુવરબહેન, શ્રી હરિભાઈને બા તથા બહેને વંદણ કરી
ધર્મલાભ!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #344
--------------------------------------------------------------------------
________________
૪ ૨૯૨ :
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
સાહેબ! મારા પૂજ્ય બા, મારાં બહેન, હું અને તમારી શ્રાવિકા ચારેની ભાવના વરસીતપની થઈ છે. કૃપા કરી પચ્ચખાણ આપો. અને મંગળ આશીર્વાદ આપો.” શ્રી હરિચંદભાઈએ વિનતિ કરી.
હરિભાઈ! ધન્ય ધન્ય! તમારા બા તે મહાભાગ્યશાળી અને જબરાં છે. પગની તકલીફ હોવા છતાં પહેલાં વરસીતપ કર્યો હતો અને આ બીજે વરસીતપ કરવાની ભાવના થાય તે તે બહુજ ઉત્કૃષ્ટ, સમરથ બહેન પણ બાની સાથે તપશ્ચર્યા શરૂ કરે છે. તે ઘણું જ પ્રશંસનીય છે.”
સાહેબ! આપતા મંગળ આશીર્વાદથી મહા પાવનકારી વરસીતપ થઈ જશે અને તેજ સાચું ભાતું છે ને !” શ્રી હરિ ભાઈના બાએ પિતાની ભાવના પ્રદર્શિત કરી.
ભાગ્યશાળી! તમારા બા અને બહેન તે વરસીતપ પૂર્ણ કરશે. પણ તમે રહ્યા વ્યવસાયી પેઢીના કામની વિશેષ જવાબદારી તમારા ઉપરજ છે. વળી કેઈ કઈ વખત દિલ્હી સુધી પણ જવું પડે. વળી વરસીતપ તે મહાન તપ ગણાય. ૧૩-૧૩ મહીના સુધી ચાલે અને તેમાંયે ગરમીની મોસમમાં તકલીફ રહેશે.” આચાર્યશ્રીએ વ્યવહારૂ મુશ્કેલી દર્શાવી.
ગુરૂદેવ! આપ તે જાણે છે. હું ૪ વાગે તે ઉઠી જાઉં છું. નેકારવાળી ગણને નાન કરી પૂજા કરવા જાઉં છું. લા લગભગ તે ત્યાંજ થાય છે. હું લગભગ ૧ વાગે ઓફિસે આવું છું. પાંચ વાગ્યા પહેલાં નીકળી જાઉં છું. વળી વરસીતપ જેવા પરમ પાવનકારી તપને માટે સમય મળી જ રહેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #345
--------------------------------------------------------------------------
________________
ધન્ય તપશ્ચર્યા
આપના મંગળ આશીર્વાદથી તપશ્ચર્યા નિવિદને સંપૂર્ણ થશે.” હરિચંદભાઈએ તપશ્ચર્યા માટે આગ્રહ દર્શાવ્યો. '
પણ અમારાં શ્રાવિકાને તે મુશ્કેલી રહેશે. તેમને ગૃહ કાર્યની જવાબદારી. બાળકોને શાળાએ મોકલવા. પૂજ્ય માતા પિતાની પણ સેવા કરવાની. અતિથિ અને નેહીજનેને પણ સંભાળવા અને વ્યવહારમાં ઉભા રહેવું. વળી તેમની તબીયત પણ કયાં સારી રહે છે!” આચાર્યશ્રીએ શ્રી હેમકુંવર બહેનને માટે ચિંતા વ્યક્ત કરી.
“સાહેબ! મારા પણ ભાવ છે. આવી સાથે તપશ્ચર્યા કરવાની અમલી તક કયારે મળે. બાળકે તે મોટાં થયાં છે. ચિ. કૃષ્ણ અને ચિ. મધુબહેન પણ મને મદદ કરે છે. પૂજ્ય બા અને બાપાના તે આશીર્વાદ મળી ગયા છે. વળી પૂજ્ય બા તેમજ મારા વહાલાં નણંદ, બધાને ભાવ હોવાથી મારા ભાવ પણ જાગ્યા અને મેં પણ નિર્ણય કર્યો. આપના આશીર્વાદથી વરસીતપ પૂર્ણ થઈ જશે.” હેમકુંવર બહેને પોતાની ભાવના વ્યક્ત કરી.
જહાસુખમ્ ! તમારી ભાવનાએ ઉચ્ચ છે. મારા મંગળ આશીર્વાદ છે. નિર્વિદને આ પાવનકારી પવિત્ર તપશ્ચર્યા પૂર્ણ કરો અને પુણ્યશાળી બને.
ધન્ય તમારી ભાવના ! ધન્ય તમારૂ બડભાગી કુટુંબ આચાર્યશ્રીએ મંગળ આશીર્વાદ આપ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #346
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ મરી ગયું રે લોલ
(૪૯) ચૈત્ર મહિને તે પૂબ ભય ભર્યો એ પણ દેશી ઔષધીથી જ જરા ઠીક રહ્યું પણ ભૂખ ચાલી ગઈ. પિય માટે પણ ઈચ્છા થતી ન હતી. પછી ઔષધ માટે પણ ઈચ્છા થતી નહિ. વૈશાખ મહિને આવે ને અશક્તિ વધી. પથારીમાંથી બેઠા થવામાં પણ તક્લીફ થવા લાગી. અન્નને ત્યાગ કરી દીધે. ગુલાબમુનિની અનન્ય ભક્તિ અને સેવાથી જરા શાંતિ રહેતી પણ શક્તિ તે હતી જ નહિ. વૈશાખની ચૌદશ-અમાસ બહુ ભારે ગયાં. દીપક કયારે બુઝાઈ જશે તેમ થતું હતું. માટુંગા, મુલુંડ, થાણા, બેરીવલી બધેથી ભકતજને ગુરૂવર્યની સુખશાતા પૂછવા આવતા હતા. ગુરૂદેવ આંખેથી અમી ભરી દક્ષિણ દ્વારા બહાને ધર્મલાભ આપતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #347
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ મરી ગયું રે લેલ
? ૨૯૫ : ગુરૂદેવની નિર્મળ, પ્રશાંત, પ્રભારી કાંતિ અને તેજ. સ્વિતા વધતાં જતાં હતાં. જાપ તે ચાલુ જ હતું. અનન્ય ગુરૂભક્ત ગુલાબમુનિ તે ગુરૂદેવની આખરી ઘડીએ જોઈ જોઈને બે અશ્રુબિંદુઓને અટકાવી સેવામાં લીન થઈ જતા. જેઠ સુદ એકમ થઈ ને ચિંતા ઓછી થઈ. ભારે દિવસે તે ગયા. દર્દ પણ ઓછું થઈ ગયું. જરા ઉકાળો પણ વાપર્યો.
બીજના દિવસે વળી તબીયત બગડી. ડોકટર પુનમચંદભાઈ દોડી આવ્યા. શ્રી મહાવીરસ્વામીના દેરાસરના ટ્રસ્ટીઓ આવી પહોંચ્યા. માટુંગાથી શ્રી હરિચંદભાઈ તથા શેઠ રવજીભાઈ પણ આવ્યા. બપોરના જરા નિદ્રા આવી ગઈ અને શાંતિ જણાઈ. બીજની રાત્રિ ભારે વસમી હતી. અરિહંત-અરિહંતના જાપ ચાલુ હતા. જી. શાંતિ . શાંતિના મંત્રોચ્ચાર ધીમા ધીમા ચાલતા હતા. દીપક બૂઝાવાની ઘડીઓ આવી લાગી હતી પણ સવાર થયું અને થોડી શાતા લાગી, પણ તે ક્ષણિક હતી.
ત્રીજને આ દિવસ અશાતા રહી. ભક્તજને સેવા માટે તૈયાર હતા. પણ તબીયત બગડતી ચાલી. ગુલાબમુનિ મહારાજે ધીરજપૂર્વક બ્રહશાંતિ, બીજા સ્તુત્રો તથા દસ આરાધના અને પદ્માવતી વગેરે સંભળાવ્યા, તે શાંતિપૂર્વક સાંભળ્યા. આચાર્યશ્રી મનમાં જાપ જપતા હતા. છ વાગે વધારો લાગે. તે જ સમયે ચાર આહારના પચ્ચખાણ કરાવ્યા. બરાબર છ ને ચાલીશ મીનીટે હંસલે ઉડી ગયે. . "
બાલબ્રહ્મચારી, દીર્ઘતપસ્વી, ચારિત્ર રત્ન, પૂણયરાશિ, મહાપ્રતાપી, વચનસિદ્ધ આચાર્ય શ્રી નધિસૂરિ અનન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #348
--------------------------------------------------------------------------
________________
: ૨૯૬ :
જિનઋદ્ધિરિ જીવન–પ્રભા
ગુરૂભક્ત શાંતમૂર્તિ ગુલામમુનિ, મુનિશ્રી રત્નાકરમુનિ, શ્રદ્ધાનિક શ્રાવક સમુદાય અને જૈન સમાજના હજારાને અશ્રુ સારતાં છેડી સ્વગે સીધાવ્યા.
મુખ અને પરામાં વીજળીવેગે સ્વર્ગવાસના સમાચાર પહોંચી ગયા. શ્રી હરિચ’દભાઈને તે ટેલીફેશન સાંભળી આઘાત લાગ્યા. હજારા સ્ત્રી-પુરૂષા ગુરૂદેવના દર્શનાર્થે ઉમટી આવ્યા. શ્રી મહાવીરસ્વામીના દહેરાસરજીના ઉપાશ્રય માનવ મેદનીથી ઉભરાઈ રહ્યો. રાત્રિના અગ્યાર વાગ્યા સુધી સ્ત્રી-પુરૂષાના ધસારા ચાલુ રહ્યો.
પ્રાતકાળથી થાણા, મુલુંડ, માટુંગા, ઘાટકોપર, ચેમ્બુર, ભાયખાલા, અ ંધેરી, શાંતાક્રુઝ, ખેરીવલી, મરીનલાઇન, કાટ બધેથી હજારા સ્ત્રી-પુરૂષા દર્શનાર્થે ઉમટી આવ્યા.
સાડાદશ વાગે પૂજ્યપાદ્ આચાય પ્રવરના દેહને જરીયાન પાલખીમાં પાલનપુર નિવાસી શેઠ હીરાચ'દ રાયચંદ ભણશાળીએ રૂા. ૪૫૦ ની મેલીથી પધરાવ્યા. હજારોની માનવ મેદનીવાળી ભવ્ય સ્મશાન યાત્રા નીકળી. ગુરૂદેવના દર્શનાથે બજારા અને અટારીઆ તથા અગાસીઓમાં સ્ત્રી-પુરૂષોની ભીડ જામી હતી. જાહેર રસ્તાઓ ઉપર થઇને પાલખી વાલકેશ્વર માણુ ગંગા પર લાવવામાં આવી. સુખડના મોટા ઢગ થઈ ગયેા. ચંદનની ચિતા ઉપર ગુરૂવર્ય ને દેહ મૂકવામાં આવ્યે. અનન્ય ગુરૂભક્ત શ્રી હરિચંદભાઈ માણેક રૂા. ૬૫૦)ની મેલીથી ગુરૂદેવના કૈહને અગ્નિસ સ્કાર કર્યો. બધાની આંખેા અશ્રુબિંદુઆથી છલકાઇ ગઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #349
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ મરી ગયું રે લોલ
: ૨૭ ?
હા ! હા! પુણ્યરાશિ ગુરૂદેવ સર્વ સીધાવી ગયા. એ પ્રશાંત મુખાકૃતિ, ગમૂર્તિ, દીર્ઘતપસ્વી, પુણ્યપ્રતાપી હવે કયાં જોવા મળશે! હા દેવ! તારે પણ એ યોગસૂતિની જરૂર પડી છે શું ! ધન્ય જીવન! ધન્ય ત્યાગ! એવા ઉદ્દગારો વાતાવરણમાં પ્રસરી રહ્યા. આચાર્યશ્રીના જયનાદથી આકાશ ગુંજી ઊઠયું. હજારે ભાઈ-બહેને અને વિદ્યાર્થીઓએ ગુરૂ દેવને અંજલી આપી.
શ્રી મહાવીર સ્વામીના દહેરાસરના ઉપાશ્રયે આચાર્યશ્રીના અનન્ય ગુરૂભક્ત શાંતમૂર્તિ મુનિશ્રી ગુલાબમુનિએ શાંતિ સંભળાવી. ઉદાસ હૃદયે બધા વિખરાયા.
ગુરૂદેવના સ્વર્ગવાસના સમાચાર દેશદેશ પહોંચી ગયા. જૈન શાસનને તેરવી દીપક બૂઝાઈ ગયે. જૈન સમાજના જ્યોતિર્ધરામાંથી એક તિર્ધરની ન પૂરાય તેવી ખેટ પડી.
ત્રણેકમાસ બિમારી રહી પણ કેઈ દિવસ મેઢામાંથી ઉંહેકાર કર્યો નથી. સહનશીલતાની મૂર્તિ સમા અરિહંત અરિહંતને જાપ જપતા જપતા દેહના કષ્ટ દેહે સહવાના છે તેમ માનીને શાંતિપૂર્વક મૃત્યુની રાહ જોઈને તૈયાર જ હતા. અને આવા બાળબ્રહ્મચારી, દીર્ઘતપસ્વી યોગીને મૃત્યુ શું કરી શકે. આવાં સિદ્ધ પુરૂષને માટે તે મૃત્યુ મરી ગયું રે લાલ થઈ પડયું.
ગુરૂદેવની સેવાસુશ્રુષા અનન્ય ગુરૂભક્ત શાંતમૂતિ ગુલાબમુનિએ તે અહેરાત કરી પણ શ્રી મુંબઈના મહાવીરસ્વામીના દહેરાસરના ટ્રસ્ટીઓ, શ્રી ગેડીજીને શ્રી સંઘ, શ્રી હરિચંદભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #350
--------------------------------------------------------------------------
________________
: ૨૯૮ :
જિનહિરિ જીવન-પ્રભા
માણેકચંદ, શ્રી કેશવલાલ દલપતભાઈ ઝવેરી, પાલણપુર નીવાસી શ્રી ચીમનલાલ પારેખ, બાબુ રતનલાલજી તથા શેઠ રવીલાલભાઈ શાન્તીલાલ, શ્રી આશકરણભાઈ, શ્રી નાગરદાસભાઈ તથા શ્રી ભગવાનદાસભાઈ શેઠ હીરાચંદ ભણશાળી તથા શ્રી તેજરાજજી તથા શ્રી માણેકચંદભાઈ થાવર તથા ચંદુલાલ પટવા તથા શ્રી રાયચંદભાઈ ડુંગરસી તથા શ્રી તલકચંદભાઈ ઘોઘાવળા, ખંભાતનીવાસી શ્રી ચીમનલાલ ડી. શાહ, પાટણ નિવાસી શ્રી ડાહ્યાભાઈ છગનલાલ, શ્રી ચુનીલાલભાઈ ખાંડવાળા, શ્રી ડુંગરશીભાઈ કચ્છી, શ્રી ઘાટકે પરવાળા મોહનભાઈ, શ્રી પુનમચંદભાઈ ડેકટર, શ્રી લલ્લુભાઈ છગનલાલ વીગેરે ઘણું ઘણું ભાઈઓ તેમ જ અન્ય બહેને એ વ્યાપાર અને ગૃહસ્થીના કામ તેમ જ લક્ષમીને મેહ છેડી ગુરૂદેવની સેવામાં જે સહકાર ગુરૂભક્તિ ભાવે આપે છે તે અત્યંત પ્રશંસનીય હતો. ઉપરાંત સુરતીવાસી શ્રી ઝવેરચંદભાઈ કેશરીચંદ ઝવેરી તથા શ્રી ઝવેરચંદભાઈ ભવાનજી કરછીને ફાળે પણ સુંદર હતે.
=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #351
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
( ૫ )
જૈનસમાજના મહાન તપસ્વી, પ્રભાવિક, યાગદીપક, સિદ્ધવચની, શાન્તસૂત્તિ આચાય શ્રી જીનઋદ્ધિસૂરીશ્વરના સ્વવાસના દેશ દેશાંતરમાં સમાચાર પહોંચી ગયા અને શ્રદ્ધાજલિના સમાચાર તારા અને પત્રાદ્વારા આવવા લાગ્યા. જગ્યાએ જગ્યાએ શાક સભાઓ ભરવામાં આવી. આચાર્ય શ્રીજીની જીવનપ્રભા અને જીવનકાર્યને અંજલિ અપાઈ. સુંખઇમાં શ્રી મહાવીરસ્વામીના જૈન ઉપાશ્રયમાં અનન્ય ગુરૂભક્ત, શાંતમૂર્તિ મુનિરાજ શ્રી ગુલાખમુનિજીના અધ્યક્ષસ્થાને સભા ભરવામાં આવી કવિ લેગીલાલ રતનચંદે ગુરૂદેવની વિરહ-વેદના સભળાવી. સેવક તે સમયે મુંબઇમાં હતા ( ફુલચંદભાઇ દેશી ). સેવકે ગુરૂદેવના મુંબઈથી સુરત સુધીના અનેક ધકલ્યાણુના કાર્યો
પશુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #352
--------------------------------------------------------------------------
________________
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
: ૩૦૦
તેમજ પૂજ્ય શ્રી માહનલાલજી જૈન સેન્ટ્રલ લાઇબ્રેરીને સમૃદ્ધ અનાવવાની ગુરૂદેવની અંતિમ ઇચ્છાને મૂર્ત સ્વરૂપ આપવા અનુ રાધ કર્યાં હતા તેમજ સંગઠનદ્વારા જૈનસમાજના સર્વાં’ગી ઉત્કષ સાધવા દદ ભરી અપીલ કરી હતી. શ્રી ભાઇચ`દભાઇ નગીનદાસ ઝવેરીએ ગુરૂવયના પેાતાની દસ વર્ષની ઉમર હતી ત્યારથી આજસુધીના જીવનપ્રસ ંગો રજુ કર્યા હતા. શ્રી લલ્લુભાઇ કરમચંદ દલાલે ગુરૂવયની ઉદારતા, સહિષ્ણુતા અને દીર્ઘ તપશ્વર્યાને અંજલિ આપી હતી. શ્રી મેાહનલાલ દીપચ'દ ચાકસીએ આચાશ્રીના અનેક ધમકાર્યો અને જૈનસમાજમાં તેમના જેવા સમ ભાવી આત્માઓની પડતી જતી ખેાટ માટે ઉલ્લેખ કરી જૈનશાસનના ઉદ્યોત માટે રચનાત્મક કાર્ય કરવા કટિબદ્ધ થવા હાકલ કરી હતી. શ્રી રતિલાલ વેલજી શેઠે ગુરૂદેવના પ્રેમ ભર્યા ઉદાર હૃદયની અને શ્રીમ’ત-ગરીબ-બાળક-કે યુવાન દરેક પ્રત્યે સમાનભાવ તેમજ દીર્ઘ તપશ્વર્યાં અને શાસનના કલ્યાણ માટેની શ્વગશ વગેરે દર્શાવી તેમના જેવા મહર્ષિની ખાટ કયારે પૂરાશે ! તેમ જણાવ્યું હતું.
સેવાભાવી મુનિશ્રી શુભવિજયજીએ તેમના પેાતાના એ પ્રસગો દર્શાવી ગુરૂદેવના ઉદાર હૃદયની ઝાંખી કરાવી હતી. મુનિરાજશ્રી જીનભદ્રવિજયજીએ ગુરૂમહારાજની જ્ઞાનપ્રચારની ઝંખના તેમજ પાતાના ગુરૂદેવ શ્રી મેહનલાલજી મહારાજના સદેશને ગામેગામ પહેાંચાડવાની તેઓશ્રીની તમન્ના જણાવી અંજલિ આપી હતી. છેવટે ગુરૂદનના અનન્ય ગુરૂભક્ત શાંતમૂર્તિ શ્રી ગુલામમુનિજી મહારાજે ગુરૂદેવની પુસ્તકાલયને સમૃદ્ધ અનાવવાની અંતિમ ભાવના, ગુરૂવર્યની ઉદારતા, દીઘ તપશ્વર્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #353
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
* ૩૦૧ ? ભક્તજનેને પડેલી મહાન બેટ અને તેઓશ્રીની જીવન પ્રભાના અનેક ચમત્કાર દર્શાવી ગુરૂદેવના અધૂરાં કાર્યોને સંભાળવા અને તેઓશ્રીનું સ્મારક કરવા પ્રેરણા કરી હતી. છેવટે જેનશાસનના કલ્યાણ માટે પ્રાર્થના કરી ગુરૂદેવને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
જગ્યાએ જગ્યાએ સભાઓ થઈ હતી. શ્રદ્ધાંજલિ અપાઈ હતી. અઠ્ઠાઇમહાત્મ કરવામાં આવ્યા હતા. શોકપ્રદર્શક ઠરાવ થયા હતા અને મુનિમહારાજ શ્રી ગુલાબમુનિજીને મોકલવામાં આવ્યા હતા.
સુપ્રસિદ્ધ ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના હિન્દી પત્ર “ધર્મયુગ, મુંબઈ સમાચાર, જૈન શ્વેતાંબર, જૈન હિંદી, જૈન જ્યોતિ મરાઠી, જન્મભૂમિ, વંદેમાતરમ આદિ અનેક પત્રમાં આચાર્યશ્રીના સવર્ગવાસના સમાચારો ઉપરાંત આચાર્યશ્રીની જીવનપ્રભાના તેજકિરણે આવ્યા હતા.
જુદા જુદા શહેર તથા સંઘો તરસ્થી
આવેલ તારે અને પત્રોની યાદી નગરશેઠ સંઘપતિ સૂરત, શ્રી વીસા ઓસવાળ સંધ ખંભાત, શ્રી ઉત્તમચંદ ભગત સૂરત, શ્રી ચંદનમલજી નાગરી છેટી સાદરી, શ્રી કેશરીચંદ ભાણુભાઈ બિલીમોરા, ઘેલવડ જનસંઘ-ઘોલવડ, શ્રી હેમેન્દ્રસાગર તથા શ્રી કાન્તિસાગર પાલીતાણા, શ્રી ચીમનલાલ ઝવેરભાઈ ભાવનગર, શ્રી લુણકરણજી આગ્રા, જીનદત્તસૂરિ બ્રહ્રાચર્યાશ્રમ-પાલીતાણા, નગરશેઠ બાબુભાઈ ગુલાબભાઈ સૂરત, શ્રી દામજી જેઠાભાઈ કચ્છ, ઉપાધ્યાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #354
--------------------------------------------------------------------------
________________
૧ ૩૦૨ ઃ
જિનહિરિ જીવન-પ્રભા
શ્રી સુખસાગરજી મહારાજ નાંદગાંવ (સી. પી.) ચીમનલાલ એન શાહ મુરલી બજાર, શ્રી નેમીદાસ અભયચંદ લુણાવાડા, શ્રી મણીલાલભાઈ અમદાવાદ, શ્રી રાયચંદ ગુલાબચંદ અછારી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ, આચાર્યશ્રી નરત્નસૂરીજી મહારાજ મેકળસર, શા બાબુભાઈ પ્રાગજી કુ. નંદરબાર, શ્રી રતનચંદ બાગચા ખંભાત, શ્રી શ્વેતાંબર જૈન આગ્રા, સાવીશ્રી રત્નશ્રીજી તથા રામશ્રીજી પાલીતાણા, સાધ્વીશ્રી લધિશ્રીજી તથા લક્ષમી શ્રીજી પાલીતાણા, શ્રી ભરદાન શુભયરાજ બીકાનેર, શ્રી અગરચંદ ભવરલાલ બીકાનેર, શ્રી જવાહરલાલ લોઢા આગ્રા, શ્રી ભાઈચંદ નેમચંદ સુરત, શ્રી નેમચંદ તલકચંદ સૂરત, શ્રી મોહનલાલજી જૈન જ્ઞાન ભંડાર સૂરત, શ્રી જૈન વિદ્યાર્થી ભુવન-બેરડી, શ્રી જૈન સંઘ ગૂરૂ,
શ્રદ્ધાંજલિઓ અને પત્રમાં એક જ સૂર હતો કે જેનસમાજમાં દીર્ઘતપસ્વી, પ્રભાવશાળી, યોગાદીપક, સમભાવી, શાંતિમૂર્તિ સંતની ન પૂરી શકાય તેવી મહાન ખેટ પડી છે.
જન્મ લે સંસારમેં વહ કૌન જે મરતા નહીં, મૃત્યુ જીવનકા નિરન્તર ચક ચલતા સબ કહીં, જન્મ પાના બસ ઉસીકા હૈ સફળ સંસારમેં, જે ખપા દેતા સ્વયં ધર્મ ઔર ઉપકારમેં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #355
--------------------------------------------------------------------------
________________
પુણ્યાજ્વળ તપસ્વી (49)
બ્રાહ્મણુકુળમાં જન્મ પામનાર બાળ રામકુમારનું ગેરૂ મનહર મુખ કમળ જોઈને માતા પિતા મહાન સમર્થ કર્મીકાંડીના સ્વપ્ર સેવતા હતા. એ ભેાળા ભલા માતા પિતાને સ્વપ્રમાં પણ કલ્પના કયાંથી હોય કે અમારા એ લાલ-રામ કુમાર જૈન જગતમાં મહાન પ્રભાવિક, દીર્ઘ તપસ્વી, ચેાગસિદ્ધિ સાધક, ભટ્ટારક જૈનાચાય થશે અને જૈનશાસનના જયજયકાર કરશે.
બ્રાહ્મણુ રામકુમાર માતા પિતાને છેડી અભ્યાસ માટે ચૂરૂ આવે છે અને ચૂરૂના યતિવના સ′પર્કમાં તેમના શિષ્ય થવા આકર્ષાય છે. તિગુરૂના એ શિષ્યા ઋદ્ધિકરણ અને રામકુમાર જન્મભૂમિ ચૂરૂ-મારવાડમાં આનંદ કરે છે પણ ગુરૂની સમૃદ્ધિની વ્યવસ્થામાં આપણા ચરિત્રનાયક મુંજાઈ જાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #356
--------------------------------------------------------------------------
________________
જ
જિનહિ સરિ જીવન-પ્રભા ત્રણ ત્રણ વખત ગુરૂભાઈ તિવર્ય તથા સમૃદ્ધિ છેડી ચાલ્યા જાય છે અને ગુરૂ શોધી લાવે છે.
છેવટે તીર્થયાત્રામાં શાંતિ અને પ્રેરણા મળે છે. ગિરનારના યોગીના આશીર્વાદ મળે છે અને સુપ્રસિદ્ધ ગુરૂદેવ શ્રી મોહનલાલજી મહારાજના ચરણમાં જીવન સમર્પણ કરી સવેગી દીક્ષા ગ્રહણ કરે છે. તીર્થાધિરાજ શત્રુંજયમાં બીજે જ દિવસે ચંદન તલાવડીની શિલા ઉપર અઠ્ઠમ તપ કરી ભવિષ્યના તપસ્વી જીવનની ઝાંખી કરાવે છે.
ગુરૂદેવની સેવા અને ગુરૂદેવના બે વચને જીવનમાં ઉતારતાં ગુરૂદેવની સાથે રહી અભ્યાસ વધારી વિદ્વાન બને છે. સં. ૧૯૭૬ માં વાલીયરમાં પન્યાસ પદવી મળે છે. સંવત ૧૯૯૫ માં થાણામાં આચાર્ય પદવી મળે છે.
સાધુ જીવનમાં તપશ્ચર્યા એ આત્મ સાક્ષાત્કાર માટે અમોઘ ઉપાય ગણાય છે. આચાર્ય શ્રી જીવનભર તપસ્વી રહૃા. ૮૧-૮૧ આયંબિલ, ચાર ચાર માસ, ત્રણ ત્રણ માસ એકાંતરે ઉપવાસ તપ અને આયંબિલ અને વૃદ્ધાવસ્થા હોવા છતાં ઉગ્ર તપશ્ચર્યા રૂપ અઠ્ઠમે અમે પારણું ચાર ચાર માસ સુધી અઠ્ઠમની પરપરા ચાલુ રાખી શકો અને શિષ્યને પણ ચકિત કરી મૂકેલા.
વર્ષોથી મહાયોગીની જેમ રાત્રિના બે વાગે ઉઠીને ધ્યાનમાં બેસી જતા અને સવારના માંગલિક તેત્રોને પાઠ કરતા, તેઓ યેગનિષ્ઠ, વચનસિદ્ધ અને પ્રભાવિક હતા.
વલસાડથી મુંબઈ સુધીના નાના મોટા શહેરો અને ગામમાં જનમંદિરે અને ઉપાશ્રયે કરાવવામાં તેમને જ ઉપદેશ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #357
--------------------------------------------------------------------------
________________
જોધપુર
જપુર
VT.
વાલીયર,
*
* *
પાટણ
HHEICIE
ખંભાત ,
પાલા, કોડવ્યારા
સુરત
5
K
કે વલસાડ
ઘોલવBદ દઈશુ
રે દાદર – માટુંગા ,
લાલુHIP ૮ Hબઈ છે આચાર્યશ્રીના ચાતુર્માસ સ્થાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #358
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #359
--------------------------------------------------------------------------
________________
પુજ્વળ તપસ્વી ભેસ્તાન, વાપી, વીર, બરડી, દહેણુ સ્ટેશન, બેરીવલી, શાન્તાક્રુઝ, દાદર, માટુંગા, થાણા, ચેમ્બુર, ખંભાત, ઝીંઝુવાડા ઇસરવાડા, સમની, વલસાડ, રેહિડા, બુહારી, કઠોર, નંદરબાર, વ્યારા, ટાંકેલ, સામટા, ફણસા, દેલવાડ, કડોદ, મરોલી, સરણ વગેરે જગ્યાએ તેઓશ્રીએ મંદિર અને ઉપાશ્રય માટે પ્રેરણા આપી હતી.
બેરડીમાં જૈન વિદ્યાર્થી ભવન કરાવવામાં આચાર્યશ્રીએ મોટે ફાળો આપે હતે. જગ્યાએ જગ્યાએ સંઘમાં નાના મોટા મતભેદે અને કુસંપ મીટાવી શાંતિ સ્થાપી શાસન ઉદ્યોતના કાર્યો કરાવ્યાં છે.
ખંભાતમાં દાદાશ્રી ઇનકુશળસૂરીજી તથા શ્રી છનચંદ્ર સૂરિજીની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી મનોહર દાદાવાડી બનાવરાવી છે.
ખંભાતમાં ચમત્કારિક શ્રી માણીભદ્રની દેરીને છાશ પણ કરાવ્યું હતું.
સુરતમાં શ્રી શામળા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. કચેરામાં લગ્ન પ્રસંગે થતા રાત્રિ જમણે બંધ કરાવવામાં, જીઓ સ્વામીવાત્સલ્યમાં જઈ શક્તી નહતી, તેમજ સ્ત્રીઓ માસિક ધર્મ નહાતી પાળતી તે પાળવા વગેરે સુધારા કરાવવવામાં આચાર્ય શ્રી યશભાગી નીવડયા હતા.
સુરતમાં શ્રી મોહનલાલજી જૈન જ્ઞાનભંડારને સર્વાગ સુંદર બનાવવામાં શેઠ નગીનદાસ કપુરચંદ તથા શેઠ ફકીરચંદભાઈ તથા મેતાછ કપુરચંદભાઈ ઝવેરીને પ્રેરણા આપનાર તેઓ જ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #360
--------------------------------------------------------------------------
________________
જિનધિરિ જીવન-પ્રભા તપસ્વી આચાર્યશ્રીએ ઘણું ઘણી જગ્યાએ ઉપધાન તપનું ઉદ્યાપન કરાવી, સેંકડો બહેન ભાઈઓને તપશ્ચર્યાનું રહસ્ય સમજાવી ધમઉદ્યોત કરાવ્યું હતું.
થલી પ્રદેશમાં હજારો માઈલેને વિકટ વિહાર કરી ધર્મથી વિમુખ થતા જતા હજારો ગ્રામવાસીઓને ધર્મને સચોટ ઉપદેશ આપી ધર્મમાર્ગમાં વાળવાનું ભગીરથ કાર્ય પણ આચાર્યશ્રીએ કર્યું હતું. *
મુંબઈમાં શ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઈબ્રેરીને સમૃદ્ધ બનાવવા જૈન સમાજના આગેવાનોને પ્રેરણા આપી મોટું ફંડ કરાવ્યું હતું અને આચાર્યશ્રીની અંતિમભાવના ગુરૂદેવની એ ઉપયોગી સેન્ટ્રલ લાઈબ્રેરીને સમૃદ્ધ બનાવવા આચાર્યશ્રીના ભકત અને સેન્ટ્રલ લાઈબ્રેરીને ટ્રસ્ટીઓ કયારે પૂર્ણ કરશે ! આચાર્યશ્રી ખરતરગચ્છના આચાર્ય હેવા છતાં એવા ઉદાર દિલના અને સમાજ કલ્યાણ સાધક હતા કે તપગચ્છના કે અંચળગચ્છના બહેન ભાઈઓને તે પૂજ્યા હતા અને તેઓના પર્યુષણમાં વ્યાખ્યાને સંભળાવવા પિતે જતા અને શિષ્ય દ્વારા પ્રબંધ કરી આપતા.
થાણામાં બાર બાર વર્ષને કુસંપ મીટાવી ઐયતા કરવા આચાર્યશ્રીએ સુધાભર્યા પ્રવચનેથી ચમત્કાર સજવ્યું હતું. થાણાના કળામય બેનમૂન જીનાલય માટે આચાર્યશ્રીએ ભારે જહેમત ઉઠાવી હતી. થાણાની પ્રતિષ્ઠાને ભવ્ય મહોત્સવ આજે પણ હજારો ભાવિકે યાદ કરે છે. આજે થાણા તીર્થ ગ્રામ બની ગયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #361
--------------------------------------------------------------------------
________________
પુણેજવળ તપસ્વી
૩૦૭ :
આચાર્યશ્રીની જીવનની પ્રભા, તપશ્ચર્યાનું તેજ, ચગદષ્ટિની નિમળતા, જ્ઞાનની ગંગા, હૃદયની ઉદારતા, વચનની સિદ્ધિ, પ્રેમની સરિતા, સેવાની સૌરભ પરમ પાવનકારી અને પુણ્યજવલ હતાં.
ધન્ય ખરતરગચ્છ ધન્ય ગુરૂદેવ ધન્ય તપશ્ચર્યા ધન્ય ત્યાગ ધન્ય જીવન ધન્ય જ્ઞાનપ્રભા ધન્ય યોગસિદ્ધિ
કા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #362
--------------------------------------------------------------------------
________________
-
- -
-
-
-
ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા
(પર ) સાહેબ ! ગુરૂદેવ તે સ્વર્ગે સીધાવ્યા. તેમના વચનામૃત, તેમની શાંત-સૌમ્ય-પ્રભારી મૂર્તિ–આકૃતિ, તેઓશ્રીની કલ્યા
ભાવના, ભૂલ્યાં ભૂલાતાં નથી. મને તો કઈ કઈવાર ગુરૂદેવ સ્વપ્નમાં દર્શન આપે છે. મારી ભાવના છે કે ગુરૂદેવની મૂર્તિની પ્રતિષ્ઠા આપણા શ્રી મહાવીર સ્વામીને દહેરાસરજીમાં કરવામાં આવે તે ગુરૂદેવનું સ્મરણ હંમેશાં રહ્યા કરે.” શ્રી હરિચંદભાઈએ ગુરૂદેવના અંતેવાસી અનન્ય ગુરૂભક્ત શ્રી ગુલાબ મુનિજી મહારાજને વિનંતિ કરી.
ભાગ્યશાળી ! ગુરૂદેવ તે તનિધિ હતા. તમે તો ગુરૂદેવના પ્રાણપ્યારા ભક્ત છે. તમને ગુરૂદેવ દર્શન આપેજ ને. તમારી ભાવના ઉત્તમ છે. આપણે શ્રી મહાવીર સ્વામીના ટ્રસ્ટીએને વાત કરીએ. તેઓની ભાવના પણ છે. ઘણા ભક્તો પણ તે માટે ઝંખે છે.” શ્રી ગુલાબમનિએ સંમતિ આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #363
--------------------------------------------------------------------------
________________
ગુરૂમૂર્તિની પ્રતિષ્ઠા
: ૩૦૯ :
ગુરૂદેવના સ્વગવાસ પછી ગુરૂદેવના પરમભક્ત શ્રી હરિચંદભાઈની ભાવના ગુરૂભૂતિની પ્રતિષ્ઠા માટે થઇ, તેમણે ગુરૂ દેવના અંતેવાસી અનન્ય ગુરૂભક્ત શ્રી ગુલામમુનિજીને વાત કરી. શ્રી મહાવીરસ્વામીના દહેરાસરજીના ટ્રસ્ટી ભાઇઓની ભાવના પણ હતી. ગુરૂમૂર્તિની પ્રતિષ્ઠાના નિણય કરવામાં આવ્યે. ગુરૂદેવના સુદર આકૃતિના ફાટા જયપુર માકલવામાં આન્ગેા. જયપુરમાં સુંદર મનેાહર આકષ ક ગુરૂદેવની મૂર્તિ તૈયાર થઈને મુંબઈ આવી ગઈ. ગુરૂમૂર્તિના દર્શન કરી સૌ
હર્ષિત થયા.
સ. ૨૦૦૮ ના મહા વદ ૬ ગુરૂવારે સુખઈ પાધુની શ્રી મહાવીરસ્વામીના જૈન દહેરાસરમાં પૂજ્યપાદું પુણ્યપ્રભાવક શ્રી માહનલાલજી મહારાજના પ્રશિષ્ય દીર્ઘ તપસ્વી, કાણુ થાણા જૈન તીર્થાંદ્ધારક, જૈનાચાય શ્રી જીનઋદ્ધિસૂરિશ્વરજી મહારાજશ્રીની મૂર્તિની પ્રતિષ્ઠા નીચેના એક ગામમાં શ્રી હરિચંદભાઈ માણેકચ'દ તરફથી કરવામાં આવી. એ પ્રશ્નગ ઉપરાંત શ્રી ઘંટાકણુ વીરની ચેાથી સાલગીરી ઉજવવામાં આવી હતી. આ અને પ્રસગાએ શ્રી મહાવીરસ્વામી જૈન દહેરાસરમાં નવ દિવસના ઉત્સવ આનંદ–ઉલ્લાસપૂર્વક ચેાજવામાં આવ્યેા હતા. મહાત્સવની ક્રિયાએ સુરતનીવાસી સુપ્રસિદ્ધ યિાકારક શેઠ બાલુભાઇ ઉત્તમચંદે કરાવી હતી.
શ્રી ઘંટાકરણવીરનુ' પૂજન તથા હેવન ક્રિયા યતિશ્રી શાંતિવિજયજી મહારાજે ઉત્તમ વિધાનથી કરાવી હતી. મહા શુદિ ૧૪ ને દિવસે કુંભસ્થાપન થયું. મહા વઢી ૫ ના આચાય શ્રીની મૂર્તિના અભિષેક અને મહા વદી હું ના ગુરૂદેવની સ્મૃતિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #364
--------------------------------------------------------------------------
________________
* ૧ ટે
જિનઋહિરિ જીવન-પ્રભા પ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. ગુરૂદેવના જયઘોષથી મંદિર ગુંજી રહ્યું હતું. હજારો ભકતેમાં આનંદની લહરીઓ લહેરાણી. ગુરૂદેવની તેજોમય મૂતિએ હજારે હૃદયેને ઉલ્લસિત કરી દીધા હતા.
જલયાત્રાના વરઘોડામાં તેમજ અષ્ટોત્તરીસ્નાત્રમાં આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ પિતાના શીષ્ય સમુદાય સાથે પધાર્યા હતા. આચાર્ય શ્રી અમૃતસૂરીશ્વરજીના શિષ્ય પં. શ્રી ધુરંધરવિજયજી, તપસ્વી શ્રી ધર્મસાગરજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના પ્રશિષ્ય ઉપાધ્યાય શ્રી સમુદ્રવિજયજી તથા શ્રી ભક્તિમુનીજી, શ્રી નપણમુનીજી તથા શ્રી શુભવિજયજી તથા શ્રી દેવેન્દ્રમુનીજી આદિ મુની. રાજેએ હાજરી આપી હતી. મહાવીર સ્વામી દહેરાસરજીના ઉપાશ્રયમાં બિરાજમાન સદ્દગત આચાર્ય શ્રી જીનઋદ્ધિસૂરિના પટ્ટધર, અંતેવાસી, અનન્ય ગુરૂભક્ત મુનિ શ્રી ગુલાબમુનિએ ગણદેવની મૂર્તિની વાસક્ષેપાદિની ક્રિયા પરમોલ્લાસપૂર્વક કરી હતી. પૂજય મુનિશ્રીના શિષ્ય રત્નાકર મુનિ તથા વયોવૃદ્ધ શાંતમૂતિ શ્રી જનભદ્રવિજયજી મહારાજે બધી ક્રિયાઓમાં ભાગ લીધો હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #365
--------------------------------------------------------------------------
________________
ગુરૂં નયન રસ જ્યાત
: ૩૧૧ :
ગુરૂ નયન રસ જ્યાત
પ્રથમ સવત્સર.
(રામ-ભીમપલાસી એક જવાલા જલે તુજ નેનનમેં ) રસજ્યાત જગત ત ગુરુનયને, રસ ચૈાત શ્રી રિદ્ધિસૂરીજી નમ્ર, મહા માહમયી મેરીવલીમાં, ગુરૂદેવશ્રી રિદ્ધિસૂરીજી નમ્રુ. શ્રી માહનલાલજી સિદ્ધ મહા, આવી રામકુમાર ચરણુ નમતા, જેને પગલે સાધુતા ને ધર્મ હતા. ગુરૂદેવ, શ્રી
ગુરૂ માહનલાલજી તુષ્ટ થયા, જિનરિદ્ધિમુનિજી નામ ધર્યો. એના પરિમલ દિવ્સ ગુલામ સમા. ગુરુદેવ૦ સુનિ રત્ન સમા એ સિદ્ધ થયા, પારસથી પારસ એ પ્રકટયા, તપ ત્યાગ તિતિક્ષા અજખ હતા. ગુરૂદેવ૦ જેણે જ્ઞાન—ક્રિયામૃત પાન કર્યાં, ઉદ્ધાર સતિષ અનેક કર્યો. પરિશીલન ગ્રંથા અનેક કર્યાં. ગુરૂદેવ૦ સદૂધમના ધ્વજ ફરકાવી ગયા, ખરતરગચ્છ ટુંકા ખજાવી ગયા, વીરઘટાકરણ ગજાવી ગયા. ગુરૂદેવ૦ પ્રભુવીરના ધમ ની હેરે ધ્વજા, જેને વયંણે શિર અનેક નમ્યાં, તુષ્ટિ પુષ્ટિ મુખાપુરી શ્રી સંઘમાં. ગુરૂદેવ॰ ઉપકારક તારક લાખાતણા, સસ્થાએ અનેકના સ્થાપક હા, થાણા જિનમદિરના સૃષ્ટા. ગુરૂદેવ૦ એ હજારને સાતના જે અહા, શુકલા તૃતિયાએ પરવરિયા, ગુરૂ અમર ધામ સિધાવી ગયા. દેદેવ૦ આજે પ્રથમ જ્યંતિ ઉત્સવ હા, શુરૂ રામે રામે ઉભરાઇ રહ્યા,, ચરણે અપણુ મણિમાળ અહા ગુરૂદેવ
-પાદરાકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #366
--------------------------------------------------------------------------
________________
* ૩૧૨
જિનધિરિ જીવન-પ્રભા ગુરૂ ગુણ કિર્તન
(રામ ભજન) સદગુરૂ દેવ દયાળુ રે, જ્ઞાતા દૃષ્ટા વિશ્વના ,
પુરેપુરા આતમ તત્વના જાણ, સદ્દગુરૂ શાંતિ સંયમ ધારી રે, દયા ભરી આંખડી છે,
અંતર ઉગે અનુભવ કેરે ભાણ. સદ્દગુરૂ પારસમણિ સાચે રે, લેહને કંચન કરે હાજી,
અજ્ઞાનીમાં પુરે તત્વજ્ઞાનના ઉજાસ. સદ્દગુરૂ વચનસિદ્ધ વૈરાગી રે, અંતર ત્યાગી આકરા હેજી,
ટાળ્યા જેણે દંભ અને અભિમાન, સદગુરૂ નિમળ તન મન વાણી રે, જીવન જતિ જાગતી હેજી,
નયને વહેતી પ્રેમ તણું રસ ધાર. સદ્દગુરૂ વાણી અમૃત વહેતી રે, આનંદમૂતિઓલિયા હેજી,
રમે રમે ધર્મતણા ઝંકાર સદ્દગુરૂ સાધક આતમ ભેગી રે, કૃપા સિધું પ્રેમને હેજી,
હસ્તે મુખડે સંત જિવનના ઉલ્લાસ, સદ્દગુરૂ ઉડયા આભલ વેગેરે માનવ દેહ ત્યાગીને હેજી,
અમરાપુરની ઉચી અટારી પ્રકાશ, સદ્દગુરૂ આંખડિ અનરમતીરે, અલખ અખાડે ખેલતા હજી,
ભાળીઆ પતે આદિ અનાદિમાં સંત. સદ્દગુરૂ વર્ષ પુરૂ વિત્યું રે, ગુરૂવારના નિવણ ને હેજી, દિલ દેવળીએ મણિમય ગુરૂજીનાં સ્થાન. સંગ્રરૂ
-પારાકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #367
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
શ્રી ગુરૂતુતિ
8 કલક ખરતરગચ્છભૂષણ શ્રીમદ્ જિનરિદ્ધિસૂરિશ્વરજી મહારાજ શ્રી બોરીવલી પ્રથમ સ્વર્ગારોહણ જયંતિ
ગીતામણિમાળા
શ્રી ગુરૂસ્તુતિ
( કલ્યાણ) :
પરમ જ્ઞાન મૂતિ છે. અલખ આત્મ યેગી , નિજાનંદ ભગી છે.
જગવી જીવન જ્યોતિ છે,
જનમના એ જોગી છે. પરમ પંચ મહાવૃત રસાળ સ્વ-પર દયા પ્રતિપાળ;
આત્મ જાત રખવાળ, શ્રી જિનરિદ્ધિસૂરી છે.
પરમe પ્રથમ સંવત્સર છે, જયંતિની જાતિ છે,
બોરીવલી નગર , નેન અલખ સભર છે,
પરમe શારદ શ્રુત જ્ઞાન છે, પલપલ સજાગ છે,
રગ રગ વિરાગ , સાધક મણિ રિદ્ધિ છે.
પરમ –પાદરાકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #368
--------------------------------------------------------------------------
________________
૯ ૩૧૪ :
- જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા પરમપ્રભાવિક શ્રીમદ્ દ્ધિસૂરીશ્વરજી આરસ ગુરૂકૃતિ
પ્રતિષ્ઠા પ્રસંગે ગાવાનાં
ગુરૂભકિત ગુણગાન (રાગ વ્હાલા વીર જિનેશ્વર જન્મ જરા સોરઠ) ચેતન અનંત રિદ્ધિ આતમની ન વિચારજે રે!
આતમયેગી મૂર્તિ સૂરિવરનેય સંભારજે રે! ચેતન આત્મ ઉજાગર ત્યાગી તપસ્વી, ચમત્કારની ચેતનભૂતિ,
પુરૂષાર્થ પ્રતિમા જિનદ્ધિસૂરી દયાવજે રે! ચેતન પરમપ્રભાવિક ચેતનમૂર્તિ, મેહનલાલજી દશદિશકિતિ!
યશસૂરી પટ્ટશિષ્ય ત્રાદ્ધિ ગાવશો રે! ચેતન અસંખ્ય શાસન સુકાર્ય કષા, મદિરનૂતન ઉપાશ્રય પ્રકટયા
થાણા દેવ વિમાન જિનાલય થાવશે રે. ચેતન અનેકને તારી ઉદ્ધારી, ઉપદેશીને બહુ નર નારી,
સ્વર્ગ સંચર્યા સમાધિવત સ્મરાવશે રે. ચેતન શ્રી વીરઘંટાકર્ણ આરાધક, શાસનકાજ સુમરો સાધક,
વિરની પ્રતિમા પધરાવી ન વિસારશે રે. ચેતન ગુરુમૂર્તિ શ્રી અદ્ધિસૂરીની, આરસની અલબેલી બનેલી,
ગુલાબ અભિષેકે ગુરૂભકિત મુહાવશો છે. ચેતન માઘકૃષ્ણ પછી ગુરૂવારે, મહાવીર જિન મંદિર દ્વારે,
પ્રાતઃપ્રાણ પ્રતિષ્ઠા નિવિદને થશે રે. ચેતન માણેકસુત હરિચંદ શ્રીભક્તિ, ગુરૂભૂતિ કરનાર પ્રતિષ્ઠિત,
આ ઉત્સવ અષ્ટોતરી સ્નાત્રગુરૂ આવશો છે. ચેતન અલબેલી આંગી પ્રભુ અંગે, વડા પૂજાના રંગે,.
ગુરૂ પ્રતિષ્ઠા ઉત્સવ અજબ રચાવશે રે. ચેતન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #369
--------------------------------------------------------------------------
________________
ગુરૂ નામસ્મરણું
ઃ ૩૧૫ ૪
રત્ન હીરાને ઝવેર ચમકે, ઉત્સવ ઘેલાં ભકતે ઠમકે,
ઘંટાકર્ણની સાલથેહ એથી ભળે રે. ચેતન ભગવન મહાવીર ઋદ્ધિસૂરીશ્વર, ઘંટાકર્ણનાં ગાન ઘરેઘર,
ખરતરગચ્છ ગૌરવ ગીત લલકારશે રે. ચેતન આરસ પ્રતિમા મંગલકારી, થાય પ્રતિષ્ઠા શી બલહારી,
પાવનકારી દર્શન ભક્તિ વધારશે રે. ચેતન પાયધુની પડઘમજીનમંદિર, વાજે નેબતે ઘમ ઘરેઘર, ઉત્સવ મણિમય કે સફળ બનાવશો . ચેતન
–પાશકર
ગુરૂ નામસ્મરણ
( ભૈરવી). ગુરૂ ગુરૂ અખસે બોલ, મનવા. એ ગુરૂ છે ગુરૂ બેલ, નાહિં પડત કહુ મોલ, બાબા! ગુરૂ ગુરૂ મુખસે બોલ, અશરણુ શરણ અધમ ઉદ્ધારક, ચેતન અજબ અડાલ. તારક ભવસાગરસેં નેયા, ખેવઈઆ અનમોલ, મનવા અંધેરેમે ત સહારા નિલકા અનેબલ. પરમ પ્રેમવત્સલતા સાગર, રિદ્ધિસૂરિજી અડેલ, મનવા કોઈ સુહાગી પાવત સદગુરૂ, કાટત કર્મ કિલેલ. મણિ ગુરૂપે છાવર મિલ, ગુલાબરત્ન અમોલ, મનવા.
–પાદરાકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #370
--------------------------------------------------------------------------
________________
છે. ૧૬ :
જિનઋહિરિ જીવન-પ્રભા જ્ઞાનમણિ શ્રી ગુરૂદેવ જ્ઞાનમણિ, દિનમણિ, સ્પર્ષમણિ, નરમણિ!
ધ્યાનમણિ, પ્રેમમણિ, રૂપ પિતે ! જગમણિ રસમણિ, મુનિમણિ, સુરમણિ! - ત્યાગમણિ છે સ્વયં આમ તે! જ્ઞાન અલખમણિ, લખમણિ, સુરમણિ, નૂરમણિ!
- સત્યમણિ, સશુરૂદેવ તે છે! આત્મમણિ, કલ્પમણિ, તત્વમણિ, સત્વમણિ!
રિદ્ધિસરીમણિ જ્ઞાનને છે ! જ્ઞાન આત્મ આધ્યાત્મમણિ, ગ અષ્ટાંગમણિ!
સરળ સંવેગમણિ શા ઉદ્યોતે! નિગમ આગમમણિ, સત્સમાગમમણિ!
કલ્પતરૂવરમણિ વિશ્વને છે! જ્ઞાન છે અહમમણિ પ્રાણ ! ભક્તિમણિ!
મંત્રશક્તિમણિ જ્ઞાન તે! રિદ્ધિસરીવર મણિ! મેહન યશ મણિ! જયેત પ્રકટાવ મણિ આપ તે! જ્ઞાન
–પાદરાકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #371
--------------------------------------------------------------------------
________________
અંજલિ
૧
૧૭ છે.
શ્રીમદ જિનાદ્ધિસૂરીશ્વર સ્વર્ગારોહણ પ્રથમ જયંતિ પ્રસંગે
અંજલિ
(ગીત દેશી-આશાવરી) કેણ કરે સંઘ સહાય ! ગુરૂ વિન કેણ કરે સંઘ હાય ! કેણ કરે...... .! ગુરૂ વિન ... .! ટેકો ગુરૂજી સ્વર્ગે આપ સીધાવ્યા, સંઘ બન્યો નિરાધાર બાળબ્રહ્મચારી અગી, સુભટ સંવિજ્ઞ મેઝાર. ગુરૂ૦ ૧ ગુરૂ દેશની સાહિબી છાંડી, કર્યો પાદ વિહાર શ્રી પૂજ્યપદવી ત્યાગી, ન્હાસી પાઇલીસને દ્વાર. ગુરૂ૦ ૨ ગુરૂ મોહનનાં પાદ ધરીને, બન્યા સંઘ આધાર; મેહનમુનિના યશસૂરીશ્વર, તસ શિષ્ય આપ શ્રીકાર. ગુરૂ૦ ૩. અઠ્ઠાઈ અઠ્ઠાઈ તપને તપતાં, ઉતરવા ભવપાર; કમે કમે પદવીઓ લાભી, થયા સૂરીશ્વર સાર, ગુરૂ. ૪ થાણું દેશમાં નરપદ પ્રભુને સ્થાપી કરી જયકાર; તીર્થોદ્વારે જશ જગ પ્રગટ્યો, યશઃ ગુરૂને પ્રતાપ. ગુરૂ ૫ થાણા તીર્થ ઉદ્ધારજ કીધે, નવપદને મહિમાંય; નવપદ આરાધક સૂરીશ્વર, દાદા કુશળકૃપાય. ગુરૂ. ૬ ઘંટાકર્ણ છ વર આરાધી, સ્થાપ્યા મેહમયિ દ્વાર દેશવિદેશે ઝળકયે મહિમા, ઘંટાકર્ણ ઉવાર; ગુરૂ૦ ૭ ચિત્ત ચેતી સમતા ધારી, કરતા પુદ્ગલ ત્યાગ પુદ્ગલ ત્યાગે આનંદ અને રે, શ્રી કિસૂરી મહાભાગ! ગુરૂ. ૮ ગુલાબમુનિજી સેવા સારી, હૃદયે ગુરૂપદ ધાર વત્સર એક સ્વવત્ વિત્યું, ગુરૂવાર દિલ એક્તાર ! ગુરૂ૦ ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #372
--------------------------------------------------------------------------
________________
* ૩૧૮ :
જિનઋહિરિ જીવન-પ્રભા
દીક્ષા દ્વિતીય તૃતીય ચતુર્થી, મુંબા સૂર્તે ચાતુમાંસ, શિશુપણેથી ચરણે લેટયા, અપૂરવ હારી છાંય ! ગુરૂ ૧૦ કાકાશ્રી દેવચંદ સંઘાતે, નિત વધતે તુમ પાય; ગુલ જીવનની જોડી આવી, વકતા વયણ સદાય. ગુરૂ૦ ૧૧ આશિષ દેતા શુદ્ધ હૃદયથી, “ધર્મલાભ ઉરચરાય; જયજયવંત રહે શ્રીગુરૂવર!“જીવન” સજીવન થાય. ગુરૂ ૧૨
સં. ૨૦૦૮, જેઠ શુકલ તૃતીયા, સેમવાર ,
જીવણચંદ સાકરચંદ ઝવેરી મુંબઈ તા. ૨૬ મે ૧૫ર
દીર્થ તપસ્વી આચાર્યશ્રી જિનદ્ધિસૂરિશ્વરજીના
સ્વર્ગવાસ નિમિત્તે ગુરૂ-વિરહ ગીત
(રાગ ભૈરવી) ખે ચંદ્ર નભ મંડળમાં, થયું દિલ ઘેર અંધારૂં, અસ્ત થયે ભાનુ અમારે, ગુરૂવર, ગુણને સંભારૂં. ૧ ગુલાબ તમને યાદ કરીને, અંતર આંસુ સારે. વિરહદના ના સહેવાયે, હૃદય રડે ધારે. ૨ ત્રાદ્ધિસૂરિશ્વર દાદા ગુરૂવર, પરમ પર ઉપગારી.
એ યુગના અવતારી, ૧ મુંબઈ અને સુરતમાં. ૨ શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ ઝવેરી. ૩. ગુલાબચંદ દેવચંદ ઝવેરી અને હું. ૪ નામના નિર્દેશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #373
--------------------------------------------------------------------------
________________
ગુરૂ-વિરહ ગીત
ક ૧૧ ભકતજને સૌ આસુ સારે, સંભારી સંભારી.
એ યુગના અવતારી. ૧ સત્ય વચનની શ્રદ્ધા સમ તું, અધ્યાત્મ યોગી જ્ઞાનામૃત તું, મન, વચન કાયાથી ગુરૂ, અહિંસાના વૃતધારી. એ યુગ ૨
જ્યાં પાથરતે તું અજવાળા, ત્યાં છે વાદળ કાળાં કાળાં. દિવ્ય પ્રભાકર અસ્ત થયો તું, છે રજની અંધારી. એ યુગ ૩ મરભૂમિનું નામ દીપાવ્યું, માતપિતાનું કુળ અજવાળ્યું. જ્ઞાની ગુરૂની પાટ શોભાવી, સમતા સંયમધારી. એ યુગ. ૪ દેવ-પ્રતિષ્ઠા મંદિર બંધાવ્યા, ઘંટાકરણવીરને પધરાવ્યા, યાદી ગુણની અમર રહી ગુરૂ અખંડ બાળબ્રહ્મચારી. એ યુગ છે જ્ઞાન, ધ્યાન તપ, ત્યાગ સમાધિ, અંતરમાં મહાવીર આરાધી, કામ ક્રોધના ત્યાગી ગુરૂજી, પંચ, મહાવ્રતધારી. એ યુગ ૬ મહાવીર વિણ ગૌતમ ટળવળતા, વિરપ્રભુ! વિરપ્રભુ!કરી ફરતા. એજ દશા ગુલાબમુનિની, ગુરૂ વિરહતા ભારી. એ યુગ. ૭ ગુલાબ!ગુલાબ કરી કેશુબેલાવે, ગુરૂ વિણહવે કેશુ રાહ બતાવે. કયાં છૂપાયે વિરલ હંસ તું, ગુરૂવર કૃપા આધારી. એ યુગ. ૮ સાધુ મુનિ સકલ સંઘ મળીને, ગુરૂવર ગુણને યાદ કરીને. સૌનાં હૈયાં અશ્રુભીનાં છે, ગુરૂગુણને સંભારી. એ યુગ૯ જેઠ સુદિ ત્રીજને ગુરૂવારે, રાહ લીધો જવા મોક્ષ દ્વારે. ભાવભરી ગણેશની અંજલી, સ્વીકારજો દયાધારી. એ યુગ. ૧૦
–ગણેશભાઈ પરમાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #374
--------------------------------------------------------------------------
________________
: ३२० :
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
श्रीमान् मोहनलालजी महाराजना समुदायना आचार्य श्री जिनरत्नसूरिजी महाराज तथा उपाध्याय श्री लब्धिमुनीजी महाराज कृत श्री जिनऋद्विरि गुणानुवाद कु ल क म्
आसीद्विप्रकुले मरुस्थल गते यज्जन्म चुरुपुरे, पूर्वं यो यतिदीक्षितः खरतरे गच्छे गुणै राजितः । नाम्ना 'रामकुमार' आर्य चिमनीरामस्य शिष्योत्तमः स्वात्माराम जिनद्धि सूरि सुगुरु जीयात्स सूरीश्वरः ॥ १ ॥ प्रातः संस्मरणीय मोहन मुनेः शिष्यो गुणालंकृतो भास्वत्कीर्तियशा गुरुर्जिनयशः सूरीश्वर सुत्रती । यस्या भृत्स्व परोपकार मनसो ज्ञानक्रिया धारिणः ॥ स्वात्मा० ॥ २ ॥ दीक्षा यस्यबभूव सिद्धशिखरे खेटा ब्धि खेटा वनौ वर्षे भागवती गुरोर्गुणवतो संशुद्ध चारित्रिणः ।
८ ४
ટ
૧
૫ ८
૯
૧
पन्यासास्पदमस्य गोपनगरे बाणाङ्क खेटा वनौ
.
८००२
यस्याचार्य पदं बभूव सुगुरोर्वाणाङ्क खेटा बनौ, स्थानाख्ये नगरे गजानखकरे श्री मोहमय्यां पुरि । ध्येय ध्यानमनाः समाधि मरणं लात्तोत्तमार्योगतः
स्वात्मा० ॥ ३ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
स्वात्मा० ॥ ४ ॥
www.umaragyanbhandar.com
Page #375
--------------------------------------------------------------------------
________________
મુલકમ
: २१:
स्वात्मानं वरसंवरेण तपसा यो भावयन् स्थापवन् सन्मार्गे प्रतिबोध्य भव्य जनतां कुर्वैश्च धाँनतिम् । सत्कृत्यैर्व्यचरत्समं सुविहितः संविज्ञ वाचं यमैः
स्वात्मा० ॥५॥
श्राद्धै र्देशनया सुधामधुरया जीर्णान्समुद्धारयन् भव्यान्नूतन दर्शनीय विशदाहच्चैत्य चैत्यालयान् । प्रत्यस्थापयदार्य सत्तम गुरुः स्थानाख्य पुर्यादिषु
स्वात्मा० ॥६॥ धर्मस्थान मुपाश्रया .भविजनैर्यस्यो पदेशेनहि जीर्णा उद्धरिता नबाश्च विहिता द्रव्यं घनं सप्तसु क्षेत्रेषु व्ययितं दयास्यदजने जन्तौ दयाधारिणः
. स्वात्मा० ॥७॥ श्री गुलाबमुनि मुनिगिरिवरो रत्ना कराख्यो मुनि रित्याद्या विनयान्विताः समभवन् शिष्य प्रशिश्याः शमाः दान्ता यस्य तपस्विनः खरतराऽनुष्ठानकत्तुंगुरोः
स्वात्मा० ॥८॥ यो जातो गुरु सद्गुणैः मुविहिते पूज्योगरिष्ठोगणे सङ्कादौ स्तवितो गुणेन महितो नित्यंतिरो भावताम् । आविर्भावतयाऽगमाज्जिनवृष लोके प्ररुप्यानचं
स्वात्मा० ॥९॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #376
--------------------------------------------------------------------------
________________
१ ३२२:
જિનહિરારિ જીવન-પ્રભા
पूज्य श्री मुनि मोहनो जिनयशः सूरीश्वरस्तत्पदलीनः पूज्य जिनसिरिसुगुरुः सङ्कीर्तितः संस्तुतः । सद्भू तार्थ गुणे श्च लब्धि मुनिना श्री रत्न सूर्याज्ञया पूज्यानां गुण कीर्तनाद्गुणिजनः स्यात्पुष्पतैलं यथा
स्वात्मा० ॥१०॥ स्वात्मानं वरसंवरेण तपसा यो भावयन् स्थापयन् सन्मार्ग प्रतिबोध्य भव्यजनतां कुर्वश्च धर्मोन्नतिम् सत्कृत्यैर्व्यचरत्सदा यतिगुण ज्ञानक्रिया सत्तमः दुःखौधात्सजिनर्द्धिसरि सुगुरुः सूरीश्वरः पातुनः
स्वात्मा० ॥११॥
i
A
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #377
--------------------------------------------------------------------------
________________
श्रीमान् श्री १००८ श्री मोहनलालजी महाराजानां सुरत ज्ञानभंडारस्य शास्त्री श्री सन्मुखराम केशवरामज्योतिषिकृत
श्लोकाः
शार्दूलविक्रीडित
पंचाभ्राभ्र कराङ्किताब्द तपसि श्री कृष्ण षष्ठ्यां भृगौ जैनाचार्य जिनद्विरि वचसा वीरस्य प्रासादके ॥ नानी खाखर कच्छ देश वसतिः श्री हर्षचन्द्राभिधो घंटाकर्ण सुयक्ष मूर्ति मचलाम स्थापयद्भक्तितः ॥ १ ॥ " मालिनी "
वसुखखकर वर्षे ज्येष्ठ शुक्लाग्नि जीवे शुभ खचर समेते प्रातरैज्य मुहूर्ते ॥ गुरुवर जिनऋद्धिः सूवियऽति भव्यो द्विवसुमित वयस्कः कालधर्म प्रपेदे
66
"
स्रग्धरा
मुम्बापु
सुसंघो वसुमित दिवसं पुष्कळोत्साहपूर्व चक्रे भव्योत्सवं श्री जिनवर गुरुदेवस्य मूर्तिप्रसंगे ॥
॥ २ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #378
--------------------------------------------------------------------------
________________
: ३२४ :
જીનઋહિરિ જીવન-પ્રભા आचार्यस्यानुमत्या जिनपदक भृतो रत्नसूरीश्वरस्य वासक्षेपंचकार प्रमुदित मनसा श्री गुलाबोमुनीन्द्रः ॥३॥
" स्रग्धरा" नन्दाभ्राभ्राश्चि वर्षे तपसि वदितिथौजीव वारेच षष्ठ्या मादेश प्राप्य राया विहित विधिकृते श्रीहरि श्रेष्टिवर्यः॥ श्रेष्ठि श्री वालुभाई सुबिंधि मघटयत्सन्मुखोऽदान्मुहूर्त चक्रे श्री मन्जिनद्धि प्रखर वरदसरीन्द्रमूर्तेः प्रतिष्ठाम् ॥४॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #379
--------------------------------------------------------------------------
________________
सं. २००७ श्री गोडीजी जैन उपाश्रयमां चातुर्मास बिराजता आचार्य श्री विजयप्रतापसूरीश्वरजी तथा आचार्य श्री विजयधर्मसूरीश्वरजी महाराजना शिष्योने काशीयी अभ्यास कराववा आवेला पंडित श्री जीवेश्वर झाए पूज्य गुरुवर्य श्री जिनऋद्धिसरिजी महाराजना गुणोथी आकर्षांह रचेला श्लोको
श्रद्धांजलि
शार्दूल गुञ्जन्तो मधुरां शुभां मुनिहित शास्त्रस्य वार्ता सदा, लालित्यां मुरराजमोदनकरां भक्तिं गुरूणां मुहुः । वन्ये चारु पदाम्बुजे हितकरे कृत्वा प्रभूणां स्वयम् , मुञ्चन्तः खलु पापकर्मनिवहान् ऋद्धीश्वरत्वं जगुः ॥१॥
स्रग्धरा नित्यं योगासनस्थाः ददति गुरुकुले श्रावकेभ्यो मुनीन्द्राः, जीर्णाऽवस्था विरक्तास्तदपि च विविधान् शानिनचोपदेशान् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #380
--------------------------------------------------------------------------
________________
: २६
જિનઋહિરિ જીવન-પ્રભા कीर्तिधूर्या यदीया विलसति गगने विज्ञहन्दस्य मध्ये, जायात्तेषां प्रकामं दिशि दिशि भुवने सिद्धिमार्गप्रचारः ॥२॥
उपेन्द्रवज्रा यस्मिन् गुरौ निरतिभक्तिमती च श्रद्धा, यस्यास्ति विज्ञस्य सुशान्तमूर्तः । तस्मिन् प्रभौ विहितपूजन तत्परस्य, शान्तिश्च भूयात् किल देवलोके ॥३॥
शार्दूल स्वच्छे खरतरसंज्ञकेति विश्रुतेगच्छे विधातेव यः, संयातो गुरुपट्टपद्म विमले भव्येषु सद्बोध कृत् । द्रव्यायैश्चतुराननैश्च सततं तचौघमाख्यापयन्, जीयाच्छीजिनऋद्धिसरिरनिशं स्याद्वादहंसस्थितः ॥४॥ जेयं जेयमजीजयद्विजयिनं मोहं महादुर्घरं, गेयं गेयमजीगमजिनमतं स्याद्वादसंशोभितम् । तप्यं तप्यमतीतपद् बहु तपः कमौघविध्वंसकम् , बोध्य बोध्यमबूबुधद् भुवि जनं जीयात् स ऋद्धिर्गुरुः ॥५॥ ध्येयं ध्येयमदीधरच्छिवकरं चारित्ररत्नाईत, सेव्यं सेव्यमसीषिवद्गुरूपदं सर्वार्थ संसाधकम् । दीप्यं दीप्यगदीदिपत्स्वचरणं सद्ब्रह्मज्योतिर्मयम्, गेयं गेयमचीकरनिजयशः कुन्देन्दु गौरं गुरुम् ॥६॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #381
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
: १२७ सौजित्राऽमिध सुन्दरे पुरवरे प्रत्यक्षमालोकितः, यक्षेन्द्रः समुदाय रक्षणकरः श्री माणिभद्राभिधः । गत्वा कारय मन्दिरं मम नवं जीर्णश्च यत् स्तम्भने, तस्याज्ञापरि पालिताऽशु मुनिना स्ताद्धिसरिः श्रिये ॥७॥
मालिनी जिनपति जलयात्रा स्नात्रमात्रेण येनाऽकृत नगरकुचेरे भीष्मदुष्कालशान्तिम् । प्रशमरस सुधाभि शोभितर्वाणिसूत्रः, रचयति बहु सधे पुष्पमालेव संपम् ॥८॥
शार्दूल आस्ते सर्वसमृद्धिशालिनगरं मुम्बेतिनाम्ना पुरं, तन्मध्ये प्रयितश्च नूतनतमं ठाणेति सभ्यास्पदम् । तत्र श्रीचरणैरुदारचरितैर्देवालयं निर्ममे, लब्धं ज्ञानबलेन शास्त्रनिपुणैनित्यं यशः साधुभिः ॥९॥
उपेन्द्रवज्रा बोरीवली-दादर-मोहमय्या-मचीकरद् राजदुपाश्रयान् वै, जिनालयं साधु समादरन्नु, वशीकृतज्ञो बहुशश्वकार ॥१०॥
अनुष्टुप् पायधून्यां प्रयत्नेन, महावीरस्य मन्दिरे । घण्टाकर्णस्य देवस्य, प्रतिष्ठाऽकारि सरिभिः ॥११॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #382
--------------------------------------------------------------------------
________________ : 28 જિનહિરિ જીવન-પ્રભા शार्दूल .. गौडाख्य द्विजवंश जन्म विलसन्मान्यः सतामग्रणीः सम्माप्तश्च पुराभवेन विधिना सजानमुक्तिमदम् / आयातोहतसिद्धधर्मगहने साधुप्रवर्यश्च यः साथ जन्म कृतश्च तैमुनिपदैः शिष्यैः समालङ्कृतः // 12 // युअन् योगबलं तिरस्कृतमिदं भूमण्डले विग्रहम् , ज्येष्ठे मासि सिते बृहस्पतिदिने पक्षे तृतीयातिथौ / तस्य श्रीचरणारविन्दयुगले पूजां बुधाः श्रावकाः, कृत्वा भक्तवराश्च कृत्यमखिलं संस्कारसंवर्द्धकम् // 13 // Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com