________________
: ૨૨ :
સુંદર લખી આપવા બદલ શ્રીયુત કુલચંદભાઈ હરિચંદ દોશીને જેટલે ઉપકાર માનીએ એટલે એ છે.
એ સિવાય આ જીવન પ્રભા” ને સુવાસીત મઘમઘતી બનાવવા માટે નિમ્નલિખિત મુનિરાજે અને મહાશયે એ કાવ્યો અને લખાણથી સ્વસ્વ હદયના ભાવપુષ્પ સમર્પિત કર્યા છે તેઓ સર્વેને આભાર અમે વિસરી શકીએ તેમ નથી જ. લેખક.
લેખ નામ, પૃષ્ટ, (૧) પૂજ્ય શ્રી ગુલાબમુનિજી પ્યારા ગુરૂદેવ ૩. (૬) શ્રી મેહનલાલ દીપચંદ ચેકસી પ્રસ્તાવના ૭ (૩) શેઠ શ્રી રવજ સેજપાળ આચાર્યશ્રીના
અનુપમ ઉપકારે ૧૫ (૪) શ્રી કુલચંદહરિચંદ દોશી મહુવાકર બે બોલ ૧૬ (૫) શ્રી જીવણચંદ સાકરચંદ ઝવેરી પુન્યરાશિ પરિચય ૨૬ (૬) શ્રી મણીલાલ મોહનલાલ પાદરાકર કાવ્યો ૩૧૧૩૧૬ (૭) શ્રી જીવણચંદ સાકળચંદ (૮) શ્રી ગણેશભાઈ પરમાર
૩૨૮ ઈ આચાર્યશ્રી જિનરત્નસૂરીજી) મ૦ ની આજ્ઞાથી ઉપાધ્યાય કુલક ૩૨૦
શ્રી લબ્ધિમુનીજી કૃત. ) (૧૦) શાસ્ત્રી શ્રી સન્મુખરામ કેશવરામ જ્યોતિષી કે ૭૨૩ (૧૧) પંડિત શ્રી જીવેશ્વર ઝા, શ્રદ્ધાંજલિ કાવ્ય ક૨૫-૩૨૮
' લી, જવેરચંદ કેશરીચંદ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મહાવીરસ્વામી જૈન દેરાસરજી અને મંડોવર ખરતરગચ્છ શ્રી જિનદત્તસૂરિ જ્ઞાનભંડારના ટ્રસ્ટીઓ વતી - મુંબઈ પાયધુની સં. ૨૦૦૯, ભાદ્રપદ પૂર્ણિમા તા. ૨૩-૯-૧૫૩ )
બુધવાર
કાવ્ય
૩૧૭
કાવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com