SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ જિનધિરિ જીવન-પ્રભા : “ભાગ્યશાળી! તમારી ભકિત તે પ્રશંસનીય છે. તમે તે મારા સ્વાથ્ય માટે અને સુખશાતા માટે ઘણું ઘણું કરે છે, પણ મારા મનમાં હતું કે શેઠ છોટુભાઈની ભાવના પણ યાત્રાની છે. તે આવા મહાન તીર્થની યાત્રાને લાભ લઈ લે. પણ આ પ્રદેશને વિહાર તે ઘણે જ કષ્ટદાયી નીવડે. શ્રી છોટુભાઈએ તે બધી વ્યવસ્થા કરી છે, પણ શરીર કથળે ત્યાં શું થાય! હવે હમણાં તે આગળ વધી શકાય તેમ નથી.” આપણા ચરિત્રનાયકે ખુલાસો કર્યો. - “દયાળ! મારી વિનતિને માન આપી આપે શ્રી સમેત શિખરની યાત્રાને વિચાર મુલતવી રાખે તે જાણી આનંદ થ, આ અમારા નન્દરબારના આગેવાને પણ આવી પહોંરયાં.” - “મથ્થણ વંદામિ!' આગેવાનેએ વંદણ કરી. “ધર્મલાભ!” પન્યાસજીએ ધર્મલાભ આપે. મહારાજશ્રીએ મારી વિનતિને માન આપી શ્રી સમેતશિખરની યાત્રાને વિચાર મુલતવી રાખે છે.” ડાહ્યાભાઈએ ખુલાસે કર્યો. * “કૃપાળુ! આ સમાચારથી તે બહુ જ આનંદ થયો પણ કૃપા કરી હવે હમણાં અત્રે જ સ્થિરતા કરે અને આપના સુધા વચનેથી અમારામાં ધર્મભાવના પ્રગટાવે.” આગેવાને એ વિનતિ કરી. : “ભાગ્યવાન ! મારા સ્વાથ્ય માટે તે હું હમણાં અહીં છું પણું મારી એક ભાવના છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034908
Book TitleJinruddhisuri Jivan Prabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1953
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy