________________
સાચી ભક્તિ તા સ્વામીભાઇએની ( ૨૮ )
· સાહેબ ! આ વખતનું ચાતુર્માંસ અમારી વાડીમાં કરવા માટે અમારા સમુદાયની વિનંતિ છે, આપના પધારવાથી જરૂર ધમ જાગૃતિ આવશે. નવીન ધર્મકાર્યો પણ થશે. ’ કચ્છી વીશા એસવાળ સમુદાયના આગેવાનાએ વિનતિ કરી.
‘ ભાગ્યશાળી ! અહીં પાયધુની ઉપરના શ્રી મહાવીર સ્વામીના દહેરાસરના ઉપાશ્રય માટે વ્યવસ્થા થઇ શકે તે હું જરૂર તમારી વાડીમાં ચાતુર્માસ કરીશ, અહીં પણ કાઈ તા જોઇએ ને. ' પન્યાસજીએ મુશ્કેલી દર્શાવી.
‘ પન્યાસજી ! આપ સુખેથી કચ્છી વીસા ઓસવાળ ભાઈએની વિનતિ સ્વીકારા. અમે ત્રણે ઠાણા અત્રે પાયધુની સભાનીશું. પન્યાસજી કેસરમુનિજીએ રસ્તા કાઢયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com