________________
S
" .
. list writtitutine
-.
.
.
'
''y" iા
સ
પ્રવીણ
શ્રી માણીભદ્રવીરની દેરીને જદ્ધાર
(૨૪) ગુરૂદેવ! માતર તીર્થના સાચાદેવ શ્રી સુમતિનાથ ભગવાનના બાવન છનાલયની યાત્રાએ જવા અમારી ભાવના છે. આપશ્રી પધારો તે યાત્રાને આનંદ આવે. કેટલાક ભાઈએ વિનતિ કરી.
ભાઈ! મારી પણ ભાવના ઘણા સમયથી સાચાવની યાત્રા કરવાની છે. તમે બધા આવતા છે તે વિશેષ આનંદકારી. કરે તૈયારી.” પન્યાસજીએ સંમતિ દર્શાવી.
સાહેબ! માતર પાસે સોજીત્રામાં એક ઉપાશ્રયમાં પૂ." ચાર્યના હરતે બાવન વીરમાં મુખ્ય ગણાતા શાસનરક્ષક શ્રી જાણીભદ્રવીરની સ્થાપના થયેલી છે. તે ચમત્કારી છે. એક ગૃહસ્થ વરમાણીભદ્ર વિષે વાત કરી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com