SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ 68 * ઉપકરની પરંપરા (૧૫) “કૃપાસિંધુ! આ સાલ વરસાદ નહિ થાય તે અમારું તે ઠીક પણ પશુ-પંખીઓનું, ગરીબ ખેડૂતનું અને સામાન્ય વર્ગનું શું થશે!, કુચેરાના ભાઈઓએ ચિંતા દર્શાવી. સાહેબ! અન્ય દશાનીઓ વરસાદને લાવવા માટે ભેરવજીના મંદિરમાં યજ્ઞ-હેમ આદિ કરે છે. પણ વરસાદ તે દેખાતે જ નથી !' બીજા ગૃહસ્થે વાત કરી. દયાળુ! ઠાકોરજીને શહેર બહાર તળાવ પર લઈ ગયા પણું પાણીનું બિંદુ પણ ન પડયું.” ત્રીજા ગૃહસ્થ પણ શહેર આખાની ચિંતા રજુ કરી. તમારી વાત તે વિચારવા જેવી છે. વરસાદ ન થાય તે તે મુશ્કેલીનો પાર ન રહે. પણ વરસાદ તે થ જોઈએ. આપણે પરમ દિવસે શુભ મુહૂર્ત રથયાત્રાને વરઘેડ ગાઠ. તેજ દિવસે સ્નાત્રપૂજા ભણાવે. હું તે વર ઘંટાકરણને જાપ કરું છું. વીર ઘંટાકરણ તે હાજરા હજૂર છે. વરસાદ આ જ સમજે.” આપણુ ચરિત્રનાયકે પૂબ સાંત્વન આપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034908
Book TitleJinruddhisuri Jivan Prabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1953
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy