________________
પુણેજવળ તપસ્વી
૩૦૭ :
આચાર્યશ્રીની જીવનની પ્રભા, તપશ્ચર્યાનું તેજ, ચગદષ્ટિની નિમળતા, જ્ઞાનની ગંગા, હૃદયની ઉદારતા, વચનની સિદ્ધિ, પ્રેમની સરિતા, સેવાની સૌરભ પરમ પાવનકારી અને પુણ્યજવલ હતાં.
ધન્ય ખરતરગચ્છ ધન્ય ગુરૂદેવ ધન્ય તપશ્ચર્યા ધન્ય ત્યાગ ધન્ય જીવન ધન્ય જ્ઞાનપ્રભા ધન્ય યોગસિદ્ધિ
કા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com