Book Title: Bandhswamitva Tritiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Rander Road Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/032407/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તૃતીયકર્મગ્રંથ હF ITI મોટા રચ્ચારણ નરકગતિમાણા તિર્યંચગતિમાણા કાનુણગતિમાણા દેવાતિમાણા Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી ગૌતમસ્વામિને નમઃ શ્રી ભદ્ર-ઠેકાર-ચંદ્રયશગુરુભ્યો નમઃ - પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત તૃતીયકર્મગ્રંથ બંધસ્વામિત્વ તથા પૂ. આચાર્ય શ્રી વીરશેખરસૂરિ મહારાજા વિરચિત ઉદય-ઉદીરણાસ્વામિપ સાસ્વામિ (પર્યાયબોધપીઠિકા, પ્રશ્નોત્તરી, ટીપ્પણ, ચિત્ર વિવેચન સહ) : લેખિકા : ACHARYA SRI KAILASSAGARSURI GYANMARUIRREL SHOWRHATIKAN ARADHANA KENDRA Koba, Candhinagar-382 009 Khone : (079) 23276252, 232762040. : પ્રકાશક : શ્રી રાંદેર રોડ જૈન સંઘ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર અડાજણ પાટીયા, મુ. સુરત. Page #3 -------------------------------------------------------------------------- ________________ - દ્રવ્ય સહાયક શ્રી રાંદેર રોડ જૈન સંઘ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર અડાજણ પાટીયા, મુ. સુરત. : લેખિકા: અા પૂ. સા. શ્રી સુવર્ણાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી રમ્યગુણાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી હર્ષગુણાશ્રીજી મ. કા. સંવત ૨૦૬ ૨ સેવંતીભાઈ એ. મહેતા | પ્રારી, ડૉ. સંજયભાઈ બી. શાહ શ્રીૐકારસૂરિ આરાધના ભવન ||પ્તિ 10-એ-બી, અંજનશલાકા, સુભાષ ચોક, ગોપીપુરા, સુરત-1. સ્થા લાલ બંગલા દેરાસર સામે, અઠવા લાઈન્સ, ફોન : 0261-2596531 ન સરત. ફોન : 3059444 2214723 O) Id , O)ના દ્વિતીય આવૃત્તિ પ્રા, | સી. મહેન્દ્ર એન્ડ કાં. Bતિ 8-એ, લેંસ એન્ડ એપાર્ટમેન્ટ, ડુંગરશી રોડ, વાલકેશ્વર, મુંબઈ. Ph. 23637897 ન 1204, પંચરત્ન, ઓપેરા હાઉસ, મુંબઈ-4. ફોન : 022-23642509 Oલી નકલ - ૧000 મનસુખભાઈ એસ. વોરા 104, સન્નામ, ઈરાની વાડી, મથુરદાસ ક્રોસ રોડ, કાંદીવલી (વેસ્ટ), મુંબઈ-67. ફોન : 022-8074766 સ્થા OT ત્રણ 5 શ્રી પાર્શ્વ ભક્તિનગર વિજયભદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ હાઈવે, ભીલડી. ફોન : 02744-233129 "પ્તિ સ્થા ભરત ગ્રાફિક્સા , ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલિફ રોડ, અમદાવાદ-380001. ફોન : 079-22134176, 22124723 स्था O) મૂલ્ય : રૂા. ૧00-00 O) પ્તિ જે. બી. પરીખ વિજય૩ૐકારસૂરિ ધર્મોદ્યાન, વાવપથક ધર્મશાળા, તળેટી રોડ, પાલીતાણા-364270. (સૌ.), ફોન : 02848-253253 પ્રવિણભાઈ વડેચા - clo. પી. આર. એન્ડ કાં. પો.નં.-203, શાહપુરી, કોલ્હાપુર, (મહા.) ફોન : 0231-2658461, 2655443 સ્થા - ન | (તા. કે. આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી તૈયાર થયું હોવાથી ગૃહસ્થોએ મૂલ્ય આપીને જ માલિકી કરવી.) મુદ્રક : ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલિફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૦૭૯-૨૨ ૧૩૪૧૭૬, ૨૨ ૧૨૪૭૨૩ . Page #4 -------------------------------------------------------------------------- ________________ માથાય નમ: मेश्र पाधला શ્રી શંખે, BPP MAT wmire BAGAAAAI AND 99990000000000000000000000000000000000000000000000000009 रम्यास्य दिव्यदीपस्य, हेमज्योति. सुहर्षदम् । स्यात्सदा भव्यलोकानां, श्रीशङ्केश्वरपार्श्व ! ते ॥१॥ 3898800000000000000000000000000000000000000000000000000 Page #5 -------------------------------------------------------------------------- ________________ વેદનાવલિ કારસૂરિ શ્રી મ પૂ આ. ભદ્રસૂરિ મ. &950 IF Te °°°°°JbIP3 પૂ મ. અરવિંદસૂરિ પૂ. આ. યશો યશોવિજયસૂરિ આ. પૂ મ. શ્રી પંન્યાસ મ. hunleÍe ભાગ્યેશવિજ શ્રી મુનિચંદ્રસૂરિ s પૂ મ. Page #6 -------------------------------------------------------------------------- ________________ વત્સલ મૂત પૂ. પિતાશ્રી મહારાજ ! અદેહે આપની સમર્પણ પામયી દૃષ્ટ પથે શરૂ થયેલી અને આજે આપના વ્હેલા અસ્તિત્વના માત્ર દિવ્ય પામય આધા૨ે પૂર્ણ થતી આ લેખન-ચાત્રા સંવેદના સભર હૃદયથી આપની સ્મૃતિને અર્પત કરૂ છું. આપની બાલિકા હર્ષગુણાશ્રીજી // Page #7 -------------------------------------------------------------------------- ________________ સંસ્મરણીય જીવનયાત્રાના સ્વામી તપસ્વી પૂ. ચંદ્રયશવિજયજીમહારાજા.... પિતાશ્રી : ડોસાભાઈ માતુશ્રી ઃ હરકોરબેન... ૨૫-૫-૧૯૨૦ના દિવસે આ પૃથ્વી પર આપે પગ માંડ્યા...ઝીંઝુવાડાનગરી ધન્ય બની.... | સંયમતરફની દૃઢશ્રદ્ધાનું જાણે પ્રાગટ્ય થયું... કૌટુંબિક, જીવન વ્યવહારની ફરજો વચ્ચે. પણ નીતિમત્તા, ભક્તિ, ત્યાગ, સંસાર પ્રત્યે ઉદાસીન વલણ, અને પરોપકાર જીવંત રાખ્યાં. ‘ચંદુભાઈભગત’ એક ધાર્મિક શ્રદ્ધાસભર નામ બન્યું. ધર્મપત્ની સાથે સતત વૈરાગ્યમાર્ગની ચર્ચા... પથકના આજુબાજુના ગામોમાં ધર્મક્ષેત્રના વિવિધ કાર્યોમાં સતત ઉત્સાહ સાથે ઉપસ્થિતિ... મહાપૂજનો, ભાવનાઓ..., સાંસ્કૃતિક કાર્યક્રમોની સંપૂર્ણ જવાબદારી.. સંયમની પ્રાપ્તિ માટે પાંચદ્રવ્યથી વધુ ના વાપરવા, તથા દર વર્ષે એક દ્રવ્યનો ત્યાગ કરતાં જવાના કઠોર અભિગ્રહના આરાધક બનતા છેલ્લે બે વર્ષ માત્ર બે દ્રવ્ય પર રહ્યાં પરિણામે સમહોત્સવ વિ.સં.૨૦૩૩ વૈ. સુ.૧૦ના અઠ્ઠમતપ સાથે આપ બન્યા. પૂ. ચંદ્રયશવિજય મહારાજ ઍ૬ યશ વિજય દીક્ષાદિના અઠ્ઠમતપા Page #8 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા દુર્લભ એ સમયમાં પણ આપે ધર્મપત્ની, બે પુત્રો, ચાર પુત્રી, ભત્રીજી વિગેરે બધાને સાથે લઈને સંયમયાત્રા શરૂ કરી પરિણામે પરિવારના.... ભાગ્યેશવિજય મ.સા.,મહાયશવિજયમ.સા. (સુપુત્રો) રમ્યગુણાશ્રીજી મ.સા.(ધર્મપત્ની) હર્ષગુણાશ્રીજી મ.સા.,હેમગુણાશ્રીજી મ.સા., દિવ્યગુણાશ્રીજી મ.સા., ભવ્યગુણાશ્રીજી મ.સા. (સુપુત્રીઓ) મહાયશાશ્રીજી મ.સા. (ભત્રીજી) દિક્ષીતરત્નો થયા. પૂજ્યપાદદાદા ગુરૂદેવ ભદ્રસૂરીશ્વરજી મહારાજાનાં પાવન આશિષવાસક્ષેપ અને પૂજ્યપાદ ગુરૂદેવ આભશ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજાનાં ચરણે જીવન સમર્પિત કરી, ગુરૂપારતશ્ર્ચતા, પરમાત્મપ્રત્યે પૂર્ણશ્રદ્ધા, તપશ્ચર્યા અને જાપને આપે આપનાં તરવાનાં પ્રમુખ સાધન બનાવ્યા. ગૃહસ્થ જીવનમાં માસખમણ, ૧૬ ઉપવાસ, વરસીતપ, ચત્તારિઅટ્ઠ-દસ-દોય, ૧૦, ૧૧, ૧૨, ૧૫, ૧૩, ૯ ઉપવાસ, અનેક અઠ્ઠાઈઓ છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપશ્ચર્યા કરનાર આપશ્રી મુનિજીવનમાં પણ તપશ્ચર્યાના ક્ષેત્રે આગળ વધતા રહ્યા. વાકડીયા વડગામ નગરે(રાજ.) ૫૧ ઉપવાસ, ભદ્રતપ,, સિદ્ધિતપ, શ્રેણિતપ, સિંહાસન તપ, અઠ્ઠાઈઓ, અટ્ટમો, વીરગણધરતપ, ધર્મચક્ર તપ, ૬૫ વર્ધમાન તપની ઓળી, આયંબિલ સાથે સિદ્ધાચલની ૯૯ યાત્રા, નવપદની ઓળી... એ આપની તપશ્ચર્યા અપ્રમત્તતાનો આદર્શ હતો. ગૃહસ્થજીવનમાં પણ ૩૦મા ઉપવાસે આપ, સૌને ભાવનામાંપ્રભુભક્તિમાં તન્મય બનાવતાં, ૫૧ ઉપવાસમાં પણ આપ કદી દિવસે ન સૂતાં, તેમ ક્યારેય દિવાલનો ટેકો પણ ન લીધો... જાપ... આપની આંગળી... નવકારવાળી... આપનું હૃદય... પરમાત્માનું નામ... બધું જ જાણે દિવસે કે રાત્રે એકાકાર હતું... વૈયાવચ્ચ આપનો અમર વૈભવ હતો, જીવનના છેલ્લા દિવસ સુધી આપ વડીલોનું અને સઘળા સ્થાપનાચાર્યજીનું પડિલેહણ કરવાનું ચૂક્યા નહિં. ચંદ યશવિજય ૫૧ ઉપવાસ Page #9 -------------------------------------------------------------------------- ________________ તપસી મહારાજ, ભક્તિ-વૈયાવચ્ચી મહાત્મા તરીકે આપ સૌના જીભે હતાં અને વાત્સલ્યગુણથી આપી સનાં બાપા મહારાજ બન્યાં. આપ શંખેશ્વરદાદાના પરમભક્ત... ગમે તેવા વિકટ સંયોગોમાં પણ પૂનમે ઝીંઝુવાડાથી શંખેશ્વરની પગે ચાલીને પણ આપ દાદાની પૂજા કર્યા પછી જ પચ્ચકખાણા પારતાં... દીક્ષા પછી વર્ષો સુધી વિહારમાં આવતાં પાર્શ્વનાથ-દાદાના. દરેક તીર્થોમાં આપને અટ્ટમ હોય... અને એ જ પ્રભુની આરાધનાને કાયમી સાથે રાખવા અચાનક જ ભીલડીયાજી તીર્થથી ૪ કિ.મીટર દૂર નેસડાનગરે મહિમાવંત મનમોહનપાર્શ્વનાથ પ્રભુના સાન્નિધ્યમાં... પૂ. અરવિંદસૂરિ મ. સા. અને પૂ. યશોવિજયજીસૂરિ મ. સા., ઉપા. મહાયશ વિ.મ. તથા ગણિ ભાગ્યેશ વિ.મ. મુ.મહાયશ વિ.મ. (સુપુત્રો)ની ઉપસ્થિતિમાં નવકાર મહામંત્રની ધૂન વચ્ચે, જયંતિલાલ કાળીદાસ પરિવાર આયોજીત અઠ્ઠમતપ પ્રસંગે આજુબાજુમાં રહેલાં ૧૧૧૦ અઠ્ઠમતપના તપસ્વીઓ વચ્ચે વિ. સંવત ૨૦૬૦ના પોષીદશમના દિવસે ૧૦ કલાકે છકૃતપ સાથે આપે વિદાય લીધી... ૧૦નો આંક આપની સાથે રહ્યો... જન્મર્ય. સુદ.૧૦..., દીક્ષા .સુદ.૧૦..., સ્વર્ગવાસ મા.વદ.૧૦ (પોષીદશમ) સમય સવારે ૧૦ વાગે ૧૦ મીનિટે... નેસડાનગર પર આપની સ્મૃતિ કાયમી અંકિત બની નેસડા. સંઘ ધન્ય બન્યો, ૫૦૦૦ ગુરૂભક્તો, ગ્રામ્યજનો વચ્ચે આપ આકાશમાં અમર જ્યોતિરૂપે છવાયાં... ઍ૬ યશ વિજય Page #10 -------------------------------------------------------------------------- ________________ છે. આ પરિવર્તનશીલ સંસાર છે. બધું પરિવર્તન પામી રહ્યું છે. આ આજના સંયોગો આવતીકાલે બદલાઈ જવાનાં છે. યE આજનો સમય આવતી કાલે ચાલ્યો જવાનો છે. P. આજની સામગ્રી આવતી કાલે વિદાય લેવાની છે છે. આ એક વાસ્તવિકતાને સમજવી. એટલે જ જૈનશાસનના કર્મફિલોસીફીના હાર્દને સમજવું. ગતિ બદલાય એટલે કેટલી ઝડપથી કર્મનો બંધ, કર્મનો છે ઉદય, ગુણસ્થાનક બદલાઈ જાય છે. તેની સુવિસ્તૃત સમજણ એટલે જ તૃતીય કર્મગ્રંથ... હUS પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી દેવેન્દ્રસૂરિ મ. સા. વિરચિત જ છે તૃતીયકર્મગ્રંથનું સરળ-સુબોધ ભાષામાં ગુજરાતી વિવેચન પૂ. સાધ્વીજી / શ્રી રમ્યગુણાશ્રીજી મ. સા. ના શિષ્યા સાધ્વીજી શ્રી હર્ષગુણાશ્રીજીએ લખેલ છે. રમણના બધા કર્મગ્રંથના પુસ્તકો જૈન સમાજમાં આદરણીય અને આવકારપાત્ર બન્યા છે. પાઠશાળામાં પાઠ્યપુસ્તક તરીકેનું સ્થાન પામેલ આ પુસ્તકની દ્વિતીય આવૃત્તિ આજે ટૂંક સમયમાં રિપ્રિન્ટ કરવી પડી છે. તે જ તેની ગ્રાહકતાની પ્રતીતિ કરાવે છે. આ પુસ્તક પ્રકાશનનો લાભ શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરતે લીધો છે. પ. પૂ. સૂરિમંત્રારાધક આ.ભ. શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજાથી ઉપકૃત આ ક્ષેત્ર... શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય.. બે આરાધના ભવનો અને આયંબીલશાળાદિથી આરાધનાસાધનાથી સુસમૃદ્ધ બન્યું છે. પૂજ્યપાદ સંઘ એકતાશિલ્પી આ.ભ. શ્રી ઉઠેકારસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય પૂજ્યપાદ તપસ્વીરત્ન શ્રી ચંદ્રયશવિજયજી મહારાજા તથા પૂ. પં. શ્રી ભાગ્યેશવિજયજી મહારાજે કરેલ ત્રણ-ત્રણ ચાતુર્માસોની અમીટ છાપ શ્રી સંઘમાં છે. પૂજ્યપાદ તપસ્વીરત્નશ્રી ચંદ્રયશવિજયજી મહારાજાની આ ઉપકાર સ્મૃતિ અર્થે શ્રી રાંદેર રોડ જૈન સંઘે શ્રુતજ્ઞાનની ભક્તિ કરેલ છે તે અનુમોદનીય છે. શ્રી સંઘ દ્વારા શ્રુતજ્ઞાનના આવા કાર્યો થતાં રહે અને પૂજ્ય સાધ્વીજી મહારાજ કર્મગ્રંથના આવા સુંદર લેખન દ્વારા કર્મપિપાસુને પીયૂષ પાતા રહે એ જ અભ્યર્થના.. Page #11 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય પૂજ્યશ્રી દેવેન્દ્રસૂરિ મહારાજા વિરચિત બંધસ્વામિત્વનામતૃતીયકર્મગ્રંથની વિવેચના (દ્વિતીય આવૃત્તિ) પરમાત્મકૃપા તથા પૂજ્યશ્રી ગુરુદેવોની આશિષથી અભ્યાસુગણ સામે મૂકાઈ રહી છે. આ ગ્રંથની વિવેચનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનેક પૂજ્યશ્રી સહાયક બન્યા છે. એ ઉપકારીઓના ઉપકારનું સ્મરણ કેમ વિસરાય ? ઓ ઉપકારી ! સમરું ઉપકાર ! કરુ ચરણે નમન હજાર ! * દિવ્યાશિષદાતા યુગમહર્ષિ દાદાગુરુદેવશ્રી ભદ્રસૂરીશ્વરજીમહારાજા. * સંયમના સોનેરી સ્વાંગ પહેરાવનાર પૂ. ગુરુદેવશ્રી કારસૂરિમહારાજા. * અપ્રમત્તયોગી પરમ નિઃસ્પૃહી પૂ. શ્રી અરવિંદસૂરિમહારાજા. * અધ્યાત્મયોગી... ભક્તિયોગાચાર્ય પૂ. શ્રી યશોવિજયસૂરિમહારાજા... * સ્વરચિત ઉદય-ઉદીરણાસ્વામિત્વ અને સત્તાસ્વામિત્વની મૂળગાથાઓનું વિવેચન સૂક્ષ્મદૃષ્ટિએ અવલોકન કરીને, ક્ષતિરહિત કરનારા કર્મસિદ્ધાંત સંજ્ઞાતા અતીવાનુગ્રહિ પૂ. વીરશેખરસૂરિમહારાજા... * શાસ્રસંશોધન પ્રેમી-સાહિત્યરસિક પૂજ્ય મુનિચંદ્રસૂરિમહારાજા... * આ ગ્રંથમાં પ્રશ્નોત્તરી વિભાગની સંપૂર્ણ શુદ્ધિ કરી આપનારા કર્મસાહિત્યજ્ઞ પરમોપકાર પૂ. શ્રી કુલચંદ્રસૂરિમહારાજા... * સંશોધન કાર્યની વચ્ચે પણ અમૂલ્ય સમય ફાળવીને બંધસ્વામિત્વનું સંપૂર્ણ મેટર તપાસી આપનારા સ્વાધ્યાયૈકલક્ષી પૂ. શ્રી અભયશેખરસૂરિમહારાજા.... * સંસ્કારસુધાનું સિંચન કરવા દ્વારા અમજીવનોદ્યાનને સ્વ-સાધનાની સૌરભથી સુવાસિત કરનારા પરમોપકારી પૂ. પિતા મુનિરાજશ્રી ચંદ્રયશવિજયજી મહારાજ... * લેખનકાર્યમાં આર્થિક સહયોગાદિની તમામ જવાબદારી પોતાના શિરે લઈને આ કાર્યમાં સતત પ્રોત્સાહિત કરનારા બન્ધુમુનિરાજ શ્રી પંન્યાસ ભાગ્યેશ વિજયજી મહારાજ સાહેબ તથા મહાયશ વિજયજી મહારાજ સાહેબ * અહર્નિશ શુભાશિષદાતા દાદી ગુરુણીજી પૂ. મનકશ્રીજી મ. તથા સંયમ શિક્ષાદાત્રી પરમોપકારિ ગુરુણીજી શ્રી સુવર્ણાશ્રીજી મ. * વિરતિવાટિકામાં સદાય આત્મારાધનના ઝુલે ઝુલાવીને આત્માનંદની આંશિક અનુભૂતિ કરાવનારા પૂ. ગુરુમાતાશ્રી રમ્યગુણાશ્રીજી મ. સર્વે પૂજ્યશ્રીના પાવનપાદપદ્મમાં ભાવભીની વંદનવીથી... પંડિતવર્યશ્રી ચંદ્રકાન્તભાઈ તથા આ પુસ્તકને પોતાનું માનીને સુંદર પ્રિન્ટીંગ કરી આપનારા ભરત ગ્રાફિક્સને કેમ ભુલાય ? પુસ્તક લેખનમાં શ્રી વીતરાગદેવની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્... અજ્ઞતા અને છદ્મસ્થતાદિને કારણે રહી ગયેલી ક્ષતિઓને વિદ્વાન પૂજ્યશ્રીએ સુધારવી... એ વિજ્ઞપ્તિ સહ વિરમુ છું. - કૃપાકાંક્ષી રમ્યરેણુ... ૪ Page #12 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ પૃષ્ઠ | વિષય ૭ | અશુભલેશ્યામાં બંધસ્વામિત્વ ૨૭ | શુભલેશ્યામાં બંધસ્વામિત્વ ૩૧ ४० ૪૩ ૪૬ વિષ્ણ પર્યાયબોધપીઠિકા મંગલાચરણ નરકગતિમાં બંધસ્વામિત્વ તિર્યંચગતિમાં બંધસ્વામિત્વ મનુષ્યગતિમાં બંધસ્વામિત્વ દેવગતિમાં બંધસ્વામિત્વ ઉદયસ્વામિત્વ ૫૦ નકગતિમાં ઉદયસ્વામિત્વ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વી, જલ અને વનસ્પતિમાં બંધસ્વામિત્વ પંચેન્દ્રિય, ત્રસ, ગતિત્રસમાં બંધસ્વા૦ ૫૪ | તિર્યંચગતિમાં ઉદયસ્વામિત્વ મનોયોગ-વચનયોગમાં બંધસ્વામિત્વ ૫૫ | મનુષ્યગતિમાં ઉદયસ્વામિત્વ ઔદારિકકાયયોગમાં બંધસ્વામિત્વ પ૬ | દેવગતિમાં ઉદયસ્વામિત્વ ઔદાકિમિશ્નમાં બંધસ્વામિત્વ કાર્મણકાયયોગમાં બંધસ્વામિત્વ આહારકદ્ધિકયોગમાં બંધસ્વામિત્વ વૈક્રિયઢિકયોગમાં બંધસ્વામિત્વ વેદમાં બંધસ્વામિત્વ ૫૭ કષાયમાં બંધસ્વામિત્વ અવિરતિ, યથાખ્યાતમાં બંધસ્વા૦ અજ્ઞાનત્રિકમાર્ગણામાં બંધસ્વામિત્વ ચક્ષુ-અચક્ષુમાં બંધસ્વામિત્વ મન:પર્યવજ્ઞાનમાં બંધસ્વામિત્વ સામાયિક-છેદોપમાં બંધસ્વામિત્વ પરિહારવિશુદ્ધિમાં બંધસ્વામિત્વ કેવલદ્વિકમાં બંધસ્વામિત્વ પૃષ્ઠ ૫ 9 ૪ ૪ ૪ ૪ ભવ્ય અને સંન્નીમાં બંધસ્વામિત્વ અભવ્ય અને અસંજ્ઞીમાં બંધસ્વામિત્વ ૮૫ અણાહારીમાં બંધસ્વામિત્વ ૬૨ માર્ગણામાં બંધસ્વામિત્વ ૯૫ ૧૦૦ ૧૦૬ ૧૦૯ ૧૧૩ ૧૧૬ ૧૧૯ ૧૨૦ એકેન્દ્રિયમાં ઉદયસ્વામિત્વ ૬૩ | વિકલેન્દ્રિયમાં ઉદયસ્વામિત્વ ૬૪ | પંચેન્દ્રિયમાં ઉદયસ્વામિત્વ ૬૫ | પૃથ્વીકાયાદિમાં ઉદયસ્વામિત્વ ત્રસકાયમાં ઉદયસ્વામિત્વ ૬૭ | મનોયોગમાં ઉદયસ્વામિત્વ ૬૯ | વચનયોગમાં ઉદયસ્વામિત્વ ૧૨૬ ૭૦ | મતિ-શ્રુત અજ્ઞાનમાં ઉદયસ્વામિત્વ ૧૩૦ ૭૧ | મતિ-શ્રુત-અવધિક્રિકમાં ઉદયસ્વા૦ ૧૩૦ ૬૬ ૧૨૩ ૧૨૪ ૭૧ મન:પર્યવજ્ઞાનમાં ઉદયસ્વામિત્વ ૧૩૨ ૭૨ | કેવળદ્વિકમાં ઉદયસ્વામિત્વ ૧૩૨ ૭૨ સામાયિક, છેદોપ૦, માં ઉદયસ્વા૦ ૧૩૨ ૭૩ | દેશ, સૂક્ષ્મ, સાસ્વા૦, મિશ્ર, મિથ્યા૦ યથાળ, અવિરતિમાં ઉદય૦ ૧૩૩ | અચક્ષુ, ભવ્ય, અભવ્ય મતિ-શ્રુત-અવધિશ્ચિકમાં બંધસ્વામિત્વ ૭૩ ઉપશમસમ્યક્ત્વમાં બંધસ્વામિત્વ ૭૪ ક્ષયોપશમસમ્યક્ત્વમાં બંધસ્વામિત્વ ૭૬ અને ક્ષયોપશમમાં ઉદયસ્વામિત્વ ૧૩૪ ક્ષાયિકસમ્યક્ત્વમાં બંધસ્વામિત્વ ઔદારિકકાયયોગમાં ઉદયસ્વામિત્વ ૧૩૫ મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, દેશઔદારિકમિશ્નમાં ઉદયસ્વામિત્વ ૧૩૮ વિરતિ, સૂક્ષ્મસંપરાયમાં બંધસ્વામિત્વ ૭૬ | વૈક્રિયકાયયોગમાં ઉદયસ્વામિત્વ ૭૭ | વૈક્રિયમિશ્રયોગમાં ઉદયસ્વામિત્વ ૭૬ ૧૪૨ ૧૪૫ આહારીમાં બંધસ્વામિત્વ Page #13 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૨ ૨૪ ૧૫૭. ૨૨૮ ૨૨૮ ૧૬૮ શિવ ૧૭૯ ૨૩૩ વિષ્ય પૃષ્ઠ | વિષય આહારકકાયયોગમાં ઉદયસ્વામિત્વ ૧૪૭, શુકુલલેશ્યામાં સત્તાસ્વામિત્વ આહારકમિશ્રયોગમાં ઉદયસ્વામિત્વ ૧૪૮અસત્યમનો૦ મિશ્રમનો૦ કાર્પણ કાયયોગમાં ઉદયસ્વામિત્વ ૧૪૯અસત્યવચનયોગ, મિશ્રવચનયોગ, પુરુષવેદમાં ઉદયસ્વામિત્વ ૧૫ર | ચક્ષુ-ચક્ષુ, સંજ્ઞી, લોભમાંસત્તા) ૨૨૫ સ્ત્રીવેદમાં ઉદયસ્વામિત્વ ૧૫૪ | વૈ૦કાયયોગમાં સત્તાસ્વામિત્વ ૨૨૫ ન મકવેદમાં ઉદયસ્વામિત્વ | અવિરતિમાં સત્તાસ્વામિત્વ ૨૨૮ કષાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ ૧૫૯|અશુભલેશ્યામાં સત્તાસ્વામિત્વ વિર્ભાગજ્ઞાનમાં ઉદયસ્વામિત્વ ૧૬૨ પુરુષવેદમાં સત્તાસ્વામિત્વ પરિહારવિશુદ્ધિમાં ઉદયસ્વામિત્વ ૧૬૪]સ્ત્રીવેદમાં સત્તાસ્વામિત્વ ૨૨૯ ચક્ષુદર્શનમાં ઉદયસ્વામિત્વ ૧૬૬ |ોધ-માન-માયામાં સત્તાસ્વામિત્વ ૨૩૦ અશુભલેશ્યામાં ઉદયસ્વામિત્વ મતિ, શ્રુત, અવધિદ્રિકમાં સત્તા) ૨૩૧ તેજોલેશ્યામાં ઉદયસ્વામિત્વ ૧૭૧ ક્ષયોપશમમાં સત્તાસ્વામિત્વ ૨૩૧ પાલેશ્યામાં ઉદયસ્વામિત્વ ૧૭૩ કેવળદ્રિકમાં સત્તાસ્વામિત્વ ૨૩૧ શુકૂલલેશ્યામાં ઉદયસ્વામિત્વ ૧૭૫ અજ્ઞાનદ્રિકમાં સત્તાસ્વામિત્વ ૨૩૨ ક્ષાયિકસમ્યકત્વમાં ઉદયસ્વામિત્વ ૧૭૬ ઉપશમસમ્યકત્વમાં ઉદયસ્વામિત્વ વિર્ભાગજ્ઞાનમાં સત્તાસ્વામિત્વ સંજ્ઞીમાં ઉદયસ્વામિત્વ દેશવિરતિ, સૂક્ષ્મસં), સાસ્વાદન, અસંજ્ઞીમાં ઉદયસ્વામિત્વ ૧૮૩ મિશ્ર, મિથ્યાત્વ, યથાખ્યાત, આહારીમાં ઉદયસ્વામિત્વ ૧૮૫ તેજો-પદ્યમાં સત્તાસ્વામિત્વ ૨૩૪ અણાહારીમાં ઉદયસ્વામિત્વ એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પૃથ્વી, ૬રમાર્ગણામાં ઉદયસ્વામિત્વ ૧૮૮ | અમ્ વનસ્પતિમાં સત્તાસ્વામિત્વ ૨૩૪ ઉદીરણાસ્વામિત્વ ૧૯૪તેઉ-વાઉમાં સત્તાસ્વામિત્વ ૨૩૬ સત્તાસ્વામિત્વ | ઔ૦ મિશ્રયોગમાં સત્તાસ્વામિત્વ ૨૩૭ સત્તા વિષે સમજાતિ ૧૯૬ | વૈક્રિયમિશ્રયોગમાં સત્તાસ્વામિત્વ ૨૪૦ ગુણઠાણામાં મોહનીયનાં સત્તાસ્થાનો ૧૯૯ | કાર્મણકાયયોગમાં સત્તાસ્વામિત્વ ૨૪૩ ગુણઠાણામાં નામકર્મનાં સત્તાસ્થાનો ૨૦૦ નપુંસકવેદમાં સત્તાસ્વામિત્વ ૨૪૫ નરકગતિમાં સત્તાસ્વામિત્વ ૨૦૧ | મન:પર્યવજ્ઞાનમાં સત્તાસ્વામિત્વ ર૪૭ તિર્યંચગતિમાં સત્તાસ્વામિત્વ ૨૦૭ સામા), છેદોપ૦, પરિહારવિશુદ્ધિ દેવગતિમાં સત્તાસ્વામિત્વ ૨૧૨ | અને અભવ્યમાં સત્તાસ્વામિત્વ આહારકટ્રિકમાં સત્તાસ્વામિત્વ ૨૧૮ | ક્ષાયિકસમ્યકત્વમાં સત્તાસ્વામિત્વ ૨૪૯ મનુષ્યગતિમાં સત્તાસ્વામિત્વ ૨૧૮ | | ઉપશમસમ્યકત્વમાં સત્તાસ્વામિત્વ ૨૫૧ પંચે), ત્રસ0, ભવ્ય, સત્યમનો૦ અસંજ્ઞીમાં સત્તાસ્વામિત્વ ૨૫૩ વ્યવહારમનો, સત્યવચનયોગ, | અણાહારીમાં સત્તાસ્વામિત્વ ૨૫૪ વ્યવહારવચનયોગ પ્રશ્નોત્તરી ૨૫૬ આહારી, ઔકામાં સત્તા) ૨૨૩મૂળગાથા ૨૯૪ ૧૮ ૧૮૭ ૨૪૮ Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ શ્રી ગૌતમસ્વામિને નમઃ શ્રી ભદ્ર-૩કાર-ચંદ્રયશ ગુરુભ્યો નમઃ | હું નમ: આ પર્યાયબોધપીઠિકા જ પર્યાયોનું વર્ગીકરણ અનેકાંતવાદ એ પ્રભુ મહાવીરનો મૌલિક સિદ્ધાંત છે..... જૈનદર્શનને વિશ્વની અજોડ ભેટ અનેકાંતવાદની છે... અનેકાંતવાદ એટલે શું ? જેનાથી સર્વસ્તુ અનેકદૃષ્ટિકોણથી વિચારી શકાય છે, તેનું નામ છે અનેકાંતવાદ. વસ્તુમાં એક બે ગુણધર્મો નથી. પણ વસ્તુ અનંતધર્માત્મક છે. એટલે એકદષ્ટિકોણથી વસ્તુને વિચારાય, તો ક્યારેય પૂર્ણતાથી વસ્તુનો બોધ ન થાય... અનેકાંતવાદનું બીજું નામ છે સાપેક્ષવાદ. દરેક વસ્તુનો અપેક્ષાથી વિચાર કરવો, તે સાપેક્ષવાદ...... જેમકે, આત્મા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે. એટલે જૈનદર્શન આત્માને નિત્યાનિત્ય માને છે. અર્થાત્ આત્માને નિત્ય-પરિણામી માને છે. પૂજયપાદ આનંદઘનજી મહારાજે વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે... “ઘન-નામી પરિણામી રે” “આત્મા નિત્ય હોવા છતાં પરિણામી છે.” દ્રવ્યથી આત્મા નિત્ય છે. પર્યાયથી આત્મા અનિત્ય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યોએ માત્મનું શબ્દની મઝાની વ્યુત્પત્તિ આપી છે. अतति = सततं गच्छति अपरापर पर्यायान् इति आत्मा । જે સતત જુદા જુદા પર્યાયોને પ્રાપ્ત કરે છે, તે આત્મદ્રવ્ય... દ્રવ્યનું જુદી જુદી અવસ્થામાં રૂપાંતરિત થવું, તે પર્યાય... આત્મા ક્યારેક મનુષ્ય-પર્યાયને પ્રાપ્ત કરે છે. તો કયારેક તિર્યંચ-પર્યાયને પ્રાપ્ત કરે છે. તો ક્યારેક નરક-પર્યાયને પ્રાપ્ત કરે છે. તો કયારેક દેવ-પર્યાયને પ્રાપ્ત કરે છે. આત્મા ભૂતકાળમાં અનંત-પર્યાયને પામી ચૂક્યો છે. ભાવિમાં અનંતપર્યાયને પામવાનો છે. પણ બધા પર્યાયોમાં આત્મા અનુસૂત છે. એટલે આત્મા દ્રવ્યથી નિત્ય છે. અને પર્યાયથી અનિત્ય છે. તિર્યંચગતિમાં પણ કેટલાક તિર્યંચો એક જ સ્પર્શેન્દ્રિયવાળા હોય છે. તે પણ પાણી, પૃથ્વી, વનસ્પતિ વગેરે જુદી-જુદી જાતના અને જુદા-જુદા આકારવાળા હોય છે. પાણીમાં પણ ભૂમિનું પાણી, આકાશનું પાણી, ઝાકળ, વગેરે અનેક જાતનું પાણી હોય છે. એ જ રીતે, પૃથ્વીમાં પણ રત્નો, પારો, સોનુ વગેરે ધાતુ, ખડી, પાષાણ, માટી, મીઠું, ફટકડી, વગેરે અનેક જાતની પૃથ્વી હોય છે. વનસ્પતિમાં પણ કેટલીક સાધારણ વનસ્પતિ હોય છે, કેટલીક પ્રત્યેક વનસ્પતિ હોય છે. સાધારણમાં પણ સેવાળ, પાંચે રંગની ફૂગ, લીલી હળદળ, આદુ, લસણ, બટાટા, ડુંગળી વગેરે અનેક જાતની વનસ્પતિ હોય છે. પ્રત્યેકમાં પણ કાકડી, ભીંડો, તુરીયા વગેરે અનેક જાતની વનસ્પતિ હોય છે. એ જ રીતે, કેટલાક તિર્યંચો સ્પર્શના અને રસના એ બે જ ઇન્દ્રિયોવાળા હોય છે. તે પણ શંખ, કોડા, અળસીયા, કરમીયા વગેરે અનેક જાતનાં અને અનેક આકારવાળા હોય છે. કેટલાક તિચો સ્પર્શના, રસના અને ઘાણ એ ત્રણ જ ઈન્દ્રિયવાળા હોય છે. તે પણ જૂ, કીડી, માંકડ, ઇયળ, ઉધઈ વગેરે જુદી-જુદી જાતના અને જુદા જુદા આકારવાળા હોય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ કેટલાક તિર્યંચો સ્પર્શના, રસના, ઘાણ અને ચક્ષુ એ ચાર જ ઇન્દ્રિયવાળા હોય છે. તે પણ વીંછી, ભમરા, ભમરી, તીડ, ડાંસ, મચ્છર વગેરે જુદી જુદી જાતના અને જુદા-જુદા આકારવાળા હોય છે. કેટલાક તિર્યંચો સ્પર્શના, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયવાળા હોય છે. તેમાં પણ કાચબો, માછલી, કબૂતર, પોપટ, કાગડો, હાથી, ઘોડો, ગાય વગેરે જુદી-જુદી જાતના જીવો હોય છે. પાંચે ઇન્દ્રિયવાળા તિર્યંચોમાં પણ કેટલાક મન વિનાના (અસંજ્ઞી) હોય છે. તો કેટલાક મનવાળા (સંજ્ઞી) પણ હોય છે. તેમાં પણ કેટલાક જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી અજ્ઞાની હોય છે. તેમાં પણ કેટલાક મોહનીયકર્મના ઉદયથી ક્રોધી હોય છે. તો કેટલાક માની, કેટલાક માયાવી અને કેટલાક લોભી હોય છે. તેમાં પણ કેટલાક સ્ત્રી હોય છે. તો કેટલાક પુરુષ હોય છે. તો કેટલાક નપુંસક પણ હોય છે. ઇત્યાદિ અનેક જાતના ઔદાયિકભાવવાળા જીવો હોય છે. તે જ જીવો તીવ્ર-મંદાદિ અસંખ્યભેદે ક્ષાયોપથમિકભાવવાળા પણ હોય છે. તે જ જીવો ક્યારેક પથમિકભાવને પામે છે. ક્યારેક ક્ષાયિકભાવને પણ પામે છે. સમયે સમયે પર્યાયોનું પરિવર્તન થયા કરે છે. એટલે એકએક ગુણઠાણામાં જુદી જુદી જાતના પર્યાયવાળા અનેક જીવો હોય છે. તે સર્વે જીવોનું વ્યક્તિગત રીતે બંધસ્વામિત્વ જાણવાને માટે છદ્મસ્થ જીવો અસમર્થ છે, એટલે મિથ્યાત્વાદિ એક-એક ગુણઠાણામાં રહેલા અનંતા-અસંખ્યાતા કે સંખ્યાતા જીવોમાંથી કયા જીવો કેટલી કર્મપ્રકૃતિને બાંધી શકે છે. એ સહેલાઈથી જાણી શકાય, એ હેતુથી શાસ્ત્રકાર ભગવંતોએ એક સરખા પર્યાયવાળા જીવોનું વર્ગીકરણ કરીને, તે સર્વેનો કુલ ૬૨ વિભાગમાં સમાવેશ કરી આપ્યો છે. એ વિભાગને શાસ્ત્રીય પરિભાષામાં “માર્ગણા” કહે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ એ ૬૨ માર્ગણાનું પણ વર્ગીકરણ કરીને, “સર્વે સંસારી જીવોનો એક-એક વિભાગમાં સમાવેશ થઇ જાય” એ રીતે, તે સર્વેનો (૬૨ માર્ગણાનો) પણ કુલ ૧૪ વિભાગમાં સમાવેશ કરી આપ્યો છે. તેને શાસ્ત્રમાં “મૂળ માર્ગણા” કહે છે. એટલે મૂળમાર્ગણા કુલ “૧૪” કહી છે. તેના પેટાભેદ કુલ ૬૨ થાય છે. માર્ગણા) (૧) ગતિમાર્ગણા : સુખ-દુઃખના ઉપભોગને યોગ્ય જે અવસ્થા (પર્યાય)ની પ્રાપ્તિ થાય છે, તે ગતિ કહેવાય છે. તેનું કારણ ગતિનામકર્મ છે. . (1) નરકગતિ નામકર્મના ઉદયથી જીવને જે પર્યાયની પ્રાપ્તિ થાય છે, તે નરકગતિ કહેવાય. (2) તિર્યંચગતિનામકર્મના ઉદયથી જીવને જે પર્યાયની પ્રાપ્તિ થાય છે, તે તિર્યંચગતિ કહેવાય. (3) મનુષ્યગતિ નામકર્મના ઉદયથી જીવને જે પર્યાયની પ્રાપ્તિ થાય છે, તે મનુષ્યગતિ કહેવાય. (4) દેવગતિ નામકર્મના ઉદયથી જીવને જે પર્યાયની પ્રાપ્તિ થાય છે, તે દેવગતિ કહેવાય. (૨) ઇન્દ્રિયમાર્ગણા : (1) જેનાથી ઠંડી-ગરમી વગેરે સ્પર્શને અનુભવી શકાય છે, તે સ્પર્શનેન્દ્રિય કહેવાય છે અને જે જીવ એક જ સ્પર્શનેન્દ્રિયવાળો હોય છે, તે એકેન્દ્રિય કહેવાય. (2) જેનાથી ખાટો-મીઠો વગેરે રસને અનુભવી શકાય છે, તે રસનેન્દ્રિય કહેવાય છે અને જે જીવ બે જ ઇન્દ્રિયવાળો (સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિયવાળો) હોય છે, તે બેઇન્દ્રિય કહેવાય. (3) જેનાથી સુગંધ-દુર્ગંધને અનુભવી શકાય છે, તે ઘ્રાણેન્દ્રિય કહેવાય ૧૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ નરમતિમાર્ગણા મનુષ્યમતિમાર્ગણા ગતિમાર્ગણા તિર્યંચતિમાણા દેવમાંતમાર્ગણા છે . કાનની દ 3.66 + 9+09+=+=+=+*66 Page #19 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયમાણા કેન્દ્રિયમાણા -~~-પંચેન્દ્રિયમાર્ગણાં ચઉરિન્દ્રિયમાર્ગણા બેઇન્દ્રિયમાર્ગણા તે ઇન્દ્રિયમાર્ગણા Page #20 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિકાયમાણા વાયુકાયમાર્ગણા કાયમાણા પૃથ્વીકાયમાણા ઇસકાયાાા તેઉકાયમાણા અકાયમાગણા Page #21 -------------------------------------------------------------------------- ________________ યોગમાર્ગણા કરી S મિનોયોગમાર્ગણા વિચનયોગમાર્ગણા (કાયયોગમાર્ગણા) Page #22 -------------------------------------------------------------------------- ________________ છે અને જે જીવ ત્રણ જ ઇન્દ્રિયવાળો (સ્પર્શનેન્દ્રિય-૨સનેન્દ્રિયઘ્રાણેન્દ્રિયવાળો) હોય છે, તે તેઇન્દ્રિય કહેવાય. (4) જેનાથી શ્વેત-પીતાદિ વર્ણો દેખી શકાય છે, તે ચક્ષુરિન્દ્રિય કહેવાય છે અને જે જીવ ચાર જ ઇન્દ્રિયવાળો (સ્પર્શનેન્દ્રિય-૨સનેન્દ્રિયઘ્રાણેન્દ્રિય-ચક્ષુરિન્દ્રિયવાળો) હોય છે, તે ચઉરિન્દ્રિય કહેવાય. (5) જેનાથી શબ્દો સાંભળી શકાય છે, તે શ્રોત્રેન્દ્રિય કહેવાય છે અને જે જીવો પાંચે ઇન્દ્રિયવાળા હોય છે, તે પંચેન્દ્રિય કહેવાય. (૩) કાયમાર્ગણા : (1) જે જીવનું શરીર પૃથ્વી જ છે, તે પૃથ્વીકાય કહેવાય. (2) જે જીવનું શરી૨ પાણી જ છે, તે જલકાય કહેવાય. (3) જે જીવનું શરીર અગ્નિ જ છે, તે અગ્નિકાય કહેવાય. (4) જે જીવનું શરીર વાયુ જ છે, તે વાયુકાય કહેવાય. (5) જે જીવનું શરીર વનસ્પતિ જ છે, તે વનસ્પતિકાય કહેવાય. (6) જે જીવો ઠંડી કે ગરમીથી ત્રાસ પામીને પોતાની જાતને બચાવવા માટે તડકે કે છાંયે જઈ શકે છે, તે ત્રસકાય કહેવાય. (૪) યોગમાર્ગણા : વીર્યાન્તરાયકર્મના ક્ષય કે ક્ષયોપશમથી ક્ષાયિક કે ક્ષાયોપશમિકભાવનું લબ્ધિવીર્ય પ્રાપ્ત થાય છે. તેમાંથી જેટલા અંશે વીર્યનો વ્યાપાર થઈ રહ્યો છે, તે કરણવીર્ય યોગ કહેવાય છે. લબ્ધિવીર્યનો વ્યાપાર મન-વચન અને કાયા દ્વારા જ થઈ શકે છે. તેથી લબ્ધિવીર્યના વ્યાપારનું સહકારી કારણ મન-વચન અને કાયા છે. એટલે કારણમાં કાર્યનો (વીર્ય વ્યાપારનો) આરોપ કરીને, કારણને (મન-વચન અને કાયાને) યોગ કહે છે. તેથી યોગ૩ પ્રકારે છે. (૧) મનોયોગ (૨) વચનયોગ (૩) કાયયોગ. (૧) માનસિક ક્રિયાને મનોયોગ કહે છે. તે જ પ્રકારે છે. (1) સર્વજ્ઞ ભગવંતે જે વસ્તુ જે સ્વરૂપે કહી છે, તે વસ્તુ તે જ ૧૧ = Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપે વિચારવી, તે સત્યમનોયોગ કહેવાય. દા.ત. દ્રવ્યાર્થિકનયથી જીવ નિત્ય છે અને પર્યાયાર્થિકનયથી જીવ અનિત્ય છે એમ વિચારવું, તે સત્યમનોયોગ કહેવાય. (2) સર્વજ્ઞ ભગવંતે જે વસ્તુ જે સ્વરૂપે કહી છે તે વસ્તુ તે જ સ્વરૂપે ન વિચારવી પણ વિપરીત સ્વરૂપે વિચારવી, તે અસત્યમનોયોગ કહેવાય. દા.ત. જીવ એક જ છે. નિત્ય જ છે. એમ વિચારવું, તે અસત્યમનોયોગ કહેવાય. (3) જે વિચાર કાંઈક અંશે સત્ય હોય અને કંઈક અંશે અસત્ય હોય, તે સત્યાસત્ય (મિશ્ર) મનોયોગ કહેવાય. દા.ત. “આ આંબાનું વન છે.” એમ વિચારવું, તે સત્યાસત્યમનોયોગ કહેવાય. કારણકે તેમાં કેટલાક આંબાના વૃક્ષો હોવાથી સત્ય છે અને કેટલાક કેળાના વૃક્ષો હોવાથી અસત્ય પણ છે. તેથી તે વિચારને સત્યાસત્યમનોયોગ કહે છે. (4) જે વિચાર સત્ય ન હોય અને અસત્ય પણ ન હોય, તે અસત્ય-અમૃષા મનોયોગ કહેવાય છે. દા.ત. હે દેવદત્ત ! તું ઘડો લાવ. ઇત્યાદિ વ્યવહારિક ચિંતન કરવું, તે અસત્ય-અમૃષા મનોયોગ કહેવાય. (૨) વાણીને વચનયોગ કહે છે. તે. ૪ પ્રકારે છે. (1) સર્વજ્ઞ ભગવંતે જે વસ્તુ જે સ્વરૂપે કહી છે, તે વસ્તુ તે જ સ્વરૂપે કહેવી, તે સત્યવચનયોગ કહેવાય છે. દા.ત. દ્રવ્યાર્થિકનયથી જીવ નિત્ય છે અને પર્યાયાર્થિકનયથી જીવ અનિત્ય છે. એમ કહેવું, તે સત્યવચનયોગ કહેવાય. (2) સર્વજ્ઞ ભગવંતે જે વસ્તુ જે સ્વરૂપે કહી છે, તે વસ્તુ તે જ સ્વરૂપે ન કહેવી, પણ વિપરીત સ્વરૂપે કહેવી, તે અસત્યવચનયોગ કહેવાય. દા. ત. જીવ નિત્ય જ છે. એક જ છે. એમ કહેવું, તે અસત્યવચનયોગ કહેવાય. (3) જે વચન કાંઈક અંશે સત્ય હોય અને કાંઈક અંશે અસત્ય ૧૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ હોય, તે સત્યાસત્ય (મિશ્ર) વચનયોગ કહેવાય. દા.ત. “આ આંબાનું વન છે.” એમ કહેવું, તે સત્યાસત્યવચનયોગ કહેવાય. કારણકે તેમાં કેટલાક આંબાના વૃક્ષો છે અને કેટલાક કેળાના વૃક્ષો પણ છે. તેથી તે સત્યાસત્યવચનયોગ કહેવાય. (4) જે વચન સત્ય ન હોય અને અસત્ય પણ ન હોય, તે અસત્ય અમૃષા વચનયોગ કહેવાય છે. દા.ત. હે દેવદત્ત ! તું ઘડો લાવ. ઇત્યાદિ જે વ્યવહારિક ભાષા છે, તે અસત્ય-અમૃષા વચનયોગ કહેવાય. (૩) શારીરિક ક્રિયાને “કાયયોગ” કહે છે. કોઈપણ જીવ મૃત્યુ પામે છે. ત્યારે ભવાન્તરમાં કાર્મણશરીર અને તૈજસશરીર સાથે જાય છે. પણ ઔદારિકશરીર કે વૈક્રિયશરીર સાથે જતું નથી. એટલે વિગ્રહગતિમાં કાર્મણશરીરજન્ય પ્રવૃત્તિ હોય છે. તેથી તે વખતે માત્ર “કાર્પણ કાયયોગ” જ હોય છે. કાર્મણશરીરજન્ય પ્રવૃત્તિને કાર્મણકાયયોગ કહે છે. (૧) કાર્મણશરીર અને તેજસશરીર સદાકાળને માટે સાથે જ રહે છે. તે બન્ને શરીરથી થતી ગ્રહણ, પરિણમનાદિ પ્રવૃત્તિ પણ સમાન હોવાથી, કાર્પણ કાયયોગમાં તેજસ કાયયોગનો સમાવેશ થઈ જાય છે. તેથી અહીં તેજસકાયયોગ જુદો કહ્યો નથી. ચૂર્ણકારભગવંતોના મતે ઉત્પત્તિના પ્રથમસમયથી તિર્યંચ-મનુષ્યને ઔદારિકમિશ્ર અને દેવ-નારકને વૈક્રિયમિશ્રયોગ હોય છે અને ટીકાકાર ભગવંતોના મતે ઉત્પત્તિના બીજા સમયથી તિર્યંચ-મનુષ્યને ઔદારિકમિશ્ર અને દેવ-નારકને વૈક્રિયમિશ્રયોગ હોય છે. ઉત્પત્તિના પ્રથમસમયે તિર્યચ-મનુષ્યો કાર્મણકાયયોગથી શુક્ર, શોણિતાદિ ઔદારિકપુદ્ગલોનો આહાર કરીને, એ જ સમયે તે પુગલોને શરીર રૂપે પરિણમાવે છે. એટલે બીજા સમયથી તે બંન્ને [કાર્મણશરીર + ઔદારિકશરીર રૂપે પરિણત થયેલા પુદ્ગલો] ભેગા મળીને ઔદારિકપુદ્ગલોનો આહાર કરે છે. એટલે કાર્યરૂપે ઉત્પત્તિના બીજા સમયથી ઔદારિકમિશ્રયોગ હોય છે. અને કારણરૂપે ઉત્પત્તિના પ્રથમસમયથી ઔદારિકમિશ્રયોગ હોય છે. ૧૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ જે જીવ મનુષ્યગતિ કે તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. તેને ઉત્પત્તિના પ્રથમ સમયથી માંડીને જ્યાં સુધી સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્નકાયયોગ હોય છે અને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઔદારિકકાયયોગ હોય છે કેટલાક આચાર્ય મ.સા.ના મતે શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રયોગ હોય છે અને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઔદારિકકાયયોગ હોય છે. ઔદારિકશરીરજન્ય પ્રવૃત્તિને ઔદારિકકાયયોગ કહે છે. જે જીવ દેવગતિ કે નરકગતિમાં ઉત્પન્ન થાય છે. તેને ઉત્પત્તિના પ્રથમસમયથી માંડીને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે અને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈક્રિયકાયયોગ હોય છે અને કેટલાક આચાર્ય મ.સા.ના મતે શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિયમિશ્રયોગ હોય છે અને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈક્રિયકાયયોગ હોય છે. વૈક્રિયશરીરજન્ય પ્રવૃત્તિને વૈક્રિયકાયયોગ કહે છે. આહારકલબ્ધિધારી ચૌદપૂર્વધર પ્રમત્તસંયમી મહાત્મા જ્યારે આહારકશરીર બનાવે છે ત્યારે આહારકશરીરની રચનાના પ્રથમ સમયથી માંડીને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિકની સાથે આહારકનું મિશ્રણ થવાથી આહારકમિશ્નકાયયોગ હોય છે અને સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી આહારકકાયયોગ હોય (૩) સિદ્ધાંતનાં મતે આહારકશરીર બનાવતી વખતે જીવ ઔદારિકકાયયોગથી આહારકશરીરને યોગ્ય પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરે છે. એટલે તે વખતે ઔદારિકશરીરની પ્રધાનતા હોય છે. તેથી આહારકશરીરના પ્રારંભકાળે ઔદારિકમિશ્ર કાયયોગ હોય છે. એ જ રીતે, ઉત્તરવૈક્રિય શરીરના પ્રારંભકાળે પણ ઔદારિકમિશ્નકાયયોગ હોય છે. ૧૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ આહારકશરીરજન્ય પ્રવૃત્તિને આહારકકાયયોગ કહે છે. એ પ્રમાણે, કાયયોગ-૭ પ્રકારે છે. (૫) વેદમાર્ગણા : વેદ-૨ પ્રકારે છે. (1) દ્રવ્યવેદ (2) ભાવવેદ (1) નામકર્મના ઉદયથી શરીરનો જે આકાર થાય છે, તે દ્રવ્યવેદ કહેવાય છે. તેમાં જે વ્યક્તિમાં દાઢી, મુંછાદિ ચિહ્નો હોય છે, તે પુરુષવેદી કહેવાય છે. જે વ્યક્તિમાં સ્તનાદિચિહ્નો હોય છે, તે સ્ત્રીવેદી કહેવાય છે. જે વ્યક્તિમાં દાઢી, મુંછાદિ પુરુષના ચિહ્ન હોય છે અને સ્તનાદિ સ્ત્રીના પણ ચિહ્ન હોય છે, તે નપુંસકવેદી કહેવાય. કેવળીભગવંતને શરીરના આકાર રૂપ દ્રવ્યવેદ હોય છે પણ ભાવવેદ ન હોય. (2) મોહનીયકર્મના ઉદયથી સંસારના ભોગસુખની જે અભિલાષા ઉત્પન્ન થાય છે, તે ભાવવેદ કહેવાય છે. તેમાં સ્ત્રીને પુરુષ સાથે સંસારના ભોગ સુખની જે અભિલાષા થાય છે, તે સ્ત્રીવેદ કહેવાય છે. પુરુષને સ્ત્રીની સાથે સંસારના ભોગ સુખની જે અભિલાષા થાય છે, તે પુરુષવેદ કહેવાય છે. જે વ્યક્તિને સ્ત્રી અને પુરુષ બન્નેની સાથે સંસારના ભોગ સુખની જે અભિલાષા થાય છે, તે નપુંસકવેદ કહેવાય છે. નવમા ગુણઠાણા સુધી જ ભાવવેદ હોય છે. ૧૦મા ગુણઠાણાથી મહાત્મા અવેદી હોય છે. ભાવવેદની અપેક્ષાએ વેદમાર્ગણા સમજવી... (૬) કષાયમાર્ગણા : (1) ક્રોધ (2) માન (3) માયા (4) લોભ એ જ પ્રકારે છે. (૭) જ્ઞાનમાર્ગણા : (1) મતિજ્ઞાન (2) શ્રુતજ્ઞાન (3) અવધિજ્ઞાન (4) મન:પર્યવજ્ઞાન (5) કેવળજ્ઞાન (6) મતિ-અજ્ઞાન (7) શ્રુત-અજ્ઞાન અને (8) વિભંગજ્ઞાન એ ૮ પ્રકારે છે. ૧૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ (1) મતિજ્ઞાન - યોગ્ય દેશમાં રહેલી વસ્તુની ઇન્દ્રિય અને મનથી જે બોધ થાય છે, તે મતિજ્ઞાન કહેવાય. (2) શ્રુતજ્ઞાન - શાસ્ત્રાદિના શ્રવણથી કે વાંચનથી શબ્દની સાથે અર્થની વિચારણાવાળો જે બોધ થાય છે, તે શ્રુતજ્ઞાન કહેવાય. દા.ત. શ્રોત્રેન્દ્રિય દ્વારા ઘટ શબ્દ સાંભળ્યા પછી ઘટશબ્દ એ ઘટપદાર્થનો વાચક છે અને જલધારણાદિ અર્થક્રિયા કરવામાં સમર્થ કંબુગ્રીવાદિમાનું આકૃતિવાળી જે વસ્તુ છે, તે ઘટશબ્દથી વાચ્ય છે. એટલે ઘટશબ્દનો ઘટપદાર્થની સાથે વાચ્યવાચકભાવ સંબંધ છે. તેથી ઘટશબ્દથી ઘટપદાર્થનો જ બોધ થાય છે. અન્ય પદાર્થનો બોધ થતો નથી. એ રીતે, શબ્દની સાથે અર્થની વિચારણાવાળુ, મન અને ઇન્દ્રિયથી જે જ્ઞાન થાય છે, તે શ્રુતજ્ઞાન કહેવાય છે. (3) અવધિજ્ઞાન :- મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના સાક્ષાત્ આત્મા દ્વારા માત્ર રૂપીદ્રવ્યોનો જે બોધ થાય છે, તે અવધિજ્ઞાન કહેવાય. (4) મન:પર્યવજ્ઞાન :- જેનાથી મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનના વિચારો જાણી શકાય છે, તે મન:પર્યવજ્ઞાન કહેવાય. સંજ્ઞીપંચેન્દ્રિય જીવ કોઈપણ વસ્તુનો વિચાર કરતી વખતે કાયયોગથી પોતે જે આકાશપ્રદેશમાં રહેલો છે, તે જ આકાશપ્રદેશમાંથી મનોયોગ્ય પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરીને, ચિંતનીય વસ્તુને અનુસાર પરિણમાવે છે. તે પરિણત મનોદ્રવ્યને જોઈને મન:પર્યવજ્ઞાની મહાત્મા વિચારે છે કે, આ વ્યક્તિ આ વસ્તુ સંબંધી અમુક પ્રકારનો વિચાર કરી રહ્યો છે. દા.ત. કુંભાર ઘટ બનાવવાનો વિચાર કરી રહ્યો છે. તે વખતે તે કુંભારે ગ્રહણ કરેલું મનોદ્રવ્ય ઘટાકારે પરિણમે છે. તે પરિણત મનોદ્રવ્યને જોઈને મન:પર્યવજ્ઞાની વિચારે છે કે, હાલમાં કુંભાર ઘટ સંબંધી અમુક પ્રકારનો વિચાર કરી રહ્યો છે. ૧૬ Page #28 -------------------------------------------------------------------------- ________________ અયો સંચાગીકેવલીગુણસ્થાનક ક્ષીણમોહગુણસ્થાનક ઉપશાંતમોગુણસ્થાનક સૂક્ષ્મસંપરાયગુણસ્થાનક અયોગીકેવલીગુણસ્થાનક સયોગીકેવલીગુણસ્થાનક કેવળજ્ઞાન અનિવૃત્તિગુણસ્થાનક ક્ષીણમોહગુણસ્થાનક જ્ઞાનમાર્ગણા અપૂર્વકરણગુણસ્થાનક ઉપશાંતમોગુણસ્થાનક અપ્રમત્તગુણસ્થાનક અયોગીકેવલીગુણસ્થાનક સંયોગીકેવલીગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક સૂક્ષ્મસંપરાયગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક ક્ષીણમોહગુણસ્થાનક સમ્યક્ત્વગુણસ્થાનક મિક્ષગુણસ્થાનક ઉપશાંતમોગુણસ્થાનકે અનિવૃત્તિગુણસ્થાનક અપૂર્વકરણગુણસ્થાની અમ સાસ્વાદનણસ્થાનક સૂક્ષ્મસંપરાયગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક અનિવૃત્તિગુણસ્થાન અપૂર્વકરણગુણ આ ભ્રમત્તગુણસ્થાનક સમ્યક્ત્વગુણસ્થાનક મિત્રગુણસ્થાન મન:પર્યવજ્ઞાન દેશવિરતિગુણસ્થાનક સમ્યક્ત્વગુણસ્થાનક સાસ્વાદનગુણસ્થાનક મિશ્રગુણસ્થાન મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન સાસ્વાદનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક Page #29 -------------------------------------------------------------------------- ________________ અયોગીકેવલીગા ક્ષાણમોહગુણસ્થાનક ઉપશાંતમોહગુણસ્થાનક સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક અયોગીકેવલીગુણસ્થાન સીગીડેવલીગુણસ્થાન ક્ષીણમાંતગુણ । અયોગીકેવલીગુણસ્થાનક અનિવૃત્તિ ગુણસ્થાનક અપૂર્વકરણ ગુણસ્થાનક સૂમસંરાયગુણસ્થાનો સયોગીકેવલીગુણસ્થાનક ક્ષીણમોહગુણસ્થાનક ક્ષાયિકયથાખ્યાતચારિત્ર અનિવૃત્તિસ્થાનાએ અપ્રમત્ત ગુણસ્થાનક ઉપશાંતમોહગુણસ્થાનક સાપરાય ગુણસ્થાનક અપૂર્વકરણગુણસ્થાનક સંયમમાર્ગણા પ્રમત્ત ગુણસ્થાનક અનિવૃત્તિ ગુણસ્થાનક અપૂર્વકરણ ગુણસ દેશવિરતિ ગુણસ્થાનક અપ્રમત્તાચા સમ્યક્ત્વ ગુણસ્થાનક સૂક્ષ્મસંપરાયચારિત્ર પ્રમત્તગુણસ્થાન મિશ્ર ગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક સાસ્વાદન ગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક સમ્યકત્વગુતાનો મદ ગુણસ્થાનક મિસ્થાન ‘દેશવિકૃતિ ગુણસ્થાનક સારવાદનગુણસ્થાનકો જય – મિથ્યાત્વગુણસ્થાનક સામાયિકચારિત્ર સમ્યક્ત્વ ગુણસ્થાનક મિશ્ર ગુણસ્થાનક પરિહારવિશુદ્ધિચારિત્ર સારવાદન ગુણસ્થાનક ઔપશમિકયથાખ્યાતચારિત્ર સાસ્વાદન મિત્વ ગુણ 3) મિથ્યાત્વગુણસ્થાનક સત્ય મિર્ચ ગુના મત ગુસ્સાન વિરતિ ગુણી ના છેદોપસ્થાપનીયચારિત્ર મિશ્રગુણસ્થાનક સારવારનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાની ઉપશાંતમોહગુણસ્થાનક સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક 2 નિવૃત્તિ ગુણ - આવા ગુણસ્થાન મન ? પ્રેમ ગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક સમ્યક્ત્વગુણસ્થાનક સોહમ સ્થાન ઇમસંપરાય ગુલ ગોગીકવલીંગમસ્થાનક વલીગુણસ્થાનક ઘીથીકેવલીગુણસ્વ સીવીકેવલીગુણ સોહગુણસ્થાન) અનિવૃત્તિગુણસ્થાનક રણગુણસ્થાન 15 ઉપશાંતમોહગુણસ્થાનક સૂક્ષ્મસપરાચગુણસ્થાનક અયોગીકેવલીગુણસ્થાનીક સયોગીકેવલી ગુણસ્થાનક ક્ષીણો ગુણસ્થાનક Page #30 -------------------------------------------------------------------------- ________________ જેમ બંધ મકાનમાં બેઠેલો માણસ ટી.વી. દ્વારા પરદેશમાં રમાતી મેગાદિનાં દૃશ્યોને જોઈ શકે છે. તેમ મન:પર્યવજ્ઞાની મહાત્મા પોતાના સ્થાને બેઠા બેઠા મન:પર્યવજ્ઞાનદ્વારા અઢીદ્વિીપમાં રહેલા સંજ્ઞીપંચેન્દ્રિય જીવોના વિચારને અનુસારે પરિણત મનોદ્રવ્યાકૃતિને સ્પષ્ટ જોઈ શકે છે. પણ ચિંતનીય ઘટાદિ વસ્તુને જોઈ શકતા નથી. તે ઘટાદિ વસ્તુ તો અનુમાનથી જણાય છે. (5) કેવળજ્ઞાન - સંપૂર્ણ લોકાલોકમાં રહેલા સર્વદ્રવ્યના સર્વપર્યાયોને એકી સાથે સાક્ષાત્ આત્મા દ્વારા જાણવા, તે કેવળજ્ઞાન કહેવાય છે. કેવલીભગવંતો એકીસાથે સર્વદ્રવ્યના, ભૂતકાલીન સર્વપર્યાયોને ભૂતરૂપે, વર્તમાનકાલીન સર્વપર્યાયોને વર્તમાનરૂપે અને ભવિષ્યમાં થનારા સર્વે પર્યાયોને ભવિષ્યરૂપે જાણે છે. દા.ત. મ નામની વ્યક્તિ ભૂતકાળમાં તિર્યંચ હતી. વર્તમાનકાળમાં મનુષ્ય છે અને ભવિષ્યમાં દેવ થશે. એ રીતે, સર્વદ્રવ્યોના નિકાલવર્તી સર્વપર્યાયોને એકીસાથે જાણે છે. અજ્ઞાન = કુત્સિતજ્ઞાન (સઅસહ્ના વિવેક વગરનું જ્ઞાન) (6) મન અને ઇન્દ્રિયથી વસ્તુના વિશેષ ધર્મને જણાવનારી સમ્યકત્વ રહિત જીવની આત્મિક શક્તિને મતિ-અજ્ઞાન કહે છે. (7) શાસ્ત્રાદિના શ્રવણથી કે વાંચનથી શબ્દની સાથે અર્થની વિચારણાવાળો બોધ કરાવનારી સમ્યકત્વ રહિત જીવની આત્મિક શક્તિને શ્રુત-અજ્ઞાન કહે છે. (8) મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના માત્ર રૂપી દ્રવ્યના વિશેષ ધર્મને જણાવનારી સમ્યકત્વ રહિત જીવની આત્મિકશક્તિને વિભંગજ્ઞાન કહે છે. (૮) સંયમમાર્ગણા - મન-વચન અને કાયાથી કોઈપણ પાપ કરવું નહી, કરાવવું નહીં અને અનુમોદવું નહીં. એ ૩ X ૩ = ૯ પ્રકારે જિંદગી સુધીનું ૧૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ સામાયિકવ્રત સહિત પંચમહાવ્રતનું પચ્ચખાણ કરવું, તે સંયમ કહેવાય છે. તે પાંચ પ્રકારે છે. (1) સામાયિકચારિત્ર (2) છેદોપસ્થાપનીયચારિત્ર (3) પરિહાર વિશુદ્ધિચારિત્ર (4) સૂક્ષ્મસંપરાયચારિત્ર (5) યથાવાતચારિત્ર (1) સામાયિકચારિત્ર : સમ્ + આય = સમાય [સમાયને રૂ[ પ્રત્યય લાગીને સામાયિક શબ્દ બન્યો છે. ] સમ = સમતા (રાગદ્વેષનો અભાવ) આય = પ્રાપ્તિ જેનાથી સમતા (રાગ-દ્વેષના અભાવ)ની પ્રાપ્તિ થાય છે, તે સામાયિક કહેવાય. સામાયિકચારિત્ર-૨ પ્રકારે છે. (૧) ઇત્વરકાલિક સામાયિકચારિત્ર (૨) વાવસ્કથિકસામાયિકચારિત્ર. (૧) જે ચારિત્ર અલ્પકાળ જ રહે છે, તે ઇત્વરકાલિક કહેવાય. ભરત અને ઐરાવતક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં રહેલા દીક્ષાર્થીઓને દીક્ષા આપતી વખતે પાંચ મહાવ્રત ઉચ્ચરાવવામાં આવતા નથી. પણ જ્યારે યોગોદ્રહનાદિ પૂર્ણ થઈ જાય છે. ત્યારે પાંચ મહાવ્રતો ઉચ્ચરાવવામાં આવે છે. તેને વડી દીક્ષા કહે છે. એટલે દીક્ષા દિનથી માંડીને વડી દીક્ષા સુધીનું અલ્પકાળ જ રહેનારૂ જે ચારિત્ર છે, તે ઇત્વરકાલિકસામાયિકચારિત્ર કહેવાય છે. (૨) જે ચારિત્ર દીક્ષાદિનથી માંડીને મરણ સુધી રહે છે, તે થાવત્રુથિકચારિત્ર કહેવાય. ભરત અને ઐરાવતમાં પહેલા અને છેલ્લા સિવાયના વચ્ચેના ૨૨ તીર્થકરના સાધુઓ તથા મહાવિદેહક્ષેત્રમાં રહેલા સાધુઓને દીક્ષા ૧૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ આપતી વખતે જ ચાર મહાવ્રતો સહિત જિંદગી સુધીનું જે સામાયિક વ્રત ઉચ્ચરાવવામાં આવે છે, તે યાવસ્કથિકચારિત્ર કહેવાય છે. (2) છેદોપસ્થાપનીયચારિત્ર : જેમાં પૂર્વના દીક્ષા પર્યાયનો છેદ કરીને, ફરીવાર દીક્ષા આપતી વખતે મહાવ્રતોનું સ્થાપન કરવામાં આવે છે, તે છેદોપસ્થાપનીયચારિત્ર કહેવાય છે. તે ૨ પ્રકારે છે. (૧) સાતિચારછેદોપસ્થાપનીય (૨) નિરતિચારછેદોપસ્થાપનીય (૧) મૂળગુણનો (મહાવ્રતનો) ઘાત કરનારા સાધુને ફરીવાર મહાવ્રતો ઉચ્ચરાવવામાં આવે છે, તે સાતિચારછેદોપસ્થાપનીયચારિત્ર કહેવાય. (૨) ભરત અને ઐરાવતમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં રહેલા દીક્ષાર્થીઓને દીક્ષા આપતી વખતે પાંચમહાવ્રત વિના જિંદગી સુધીનું સામાયિકવ્રત ઉચ્ચરાવવામાં આવે છે. પણ જ્યારે યોગોહન પૂર્ણ થઈ જાય છે. ત્યારે પૂર્વના દીક્ષા પર્યાયનો છેદ કરીને, ફરીવાર વડીદીક્ષા આપતી વખતે પાંચમહાવ્રતોનું સ્થાપન કરવામાં આવે છે, તે નિરતિચારછેદોપસ્થાપનીયચારિત્ર કહેવાય. ભરત અને ઐરાવતમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં રહેલા સાધુભગવંતોને એક તીર્થંકરના શાસનમાંથી બીજા તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરતી વખતે ચાર મહાવ્રતોને છોડીને, પાંચ મહાવ્રતોનો સ્વીકાર કરવો, તે નિરતિચારછેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. દા.ત. પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં રહેલા કેશિ, ગાંગેય વગેરે સાધુભગવંતે જ્યારે મહાવીરસ્વામીના શાસનમાં પ્રવેશ કર્યો હતો ત્યારે ચાર મહાવ્રતોને છોડીને પાંચ મહાવ્રતોનો સ્વીકાર કરેલો, તે નિરતિચારછેદોપસ્થાપનીયચારિત્ર કહેવાય. (3) પરિહારવિશુદ્ધિચારિત્ર :જે ચારિત્ર પરિહારતપથી વિશુદ્ધ થઈ રહ્યું છે, તે ૧૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવાય. આ ચારિત્રનું પાલન કરનારા નવા સાધુઓ હોય છે. તેમાંથી ચાર સાધુ પરિહારતપ કરે છે અને ચાર સાધુ પરિહારતપ કરનારાની સેવા કરે છે અને એક સાધુ વાચનાચાર્ય થાય છે. તે બાકીના આઠ સાધુભગવંતને વાચના આપે છે. જો કે આ ચારિત્રનું પાલન કરનારા બધા જ સાધુ ભગવંતો શ્રુતાતિશયસંપન્ન હોય છે. તો પણ તેઓનો એવો આચાર હોવાથી એકને વાચનાચાર્ય તરીકે સ્થાપે છે. પરિહારતપની વિધિ - ઉનાળામાં જઘન્યથી એક, મધ્યમથી બે અને ઉત્કૃષ્ટથી ત્રણ ઉપવાસ કરે છે. શિયાળામાં જઘન્યથી બે મધ્યમથી ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર ઉપવાસ કરે છે. ચોમાસામાં જઘન્યથી ત્રણ, મધ્યમથી ચાર અને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ કરે છે અને પારણે આયંબિલ જ કરે છે. તેમાં પણ વિશિષ્ટપ્રકારના અભિગ્રહપૂર્વક જ ગોચરી લાવવાની હોય છે. આ તપ છ મહિના સુધી ચાલે છે. ત્યાર પછી જે સાધુભગવંતો તપસ્વીની સેવા કરનારા હતા. તે છ મહિના સુધી તપ કરે છે. અને જે સાધુભગવંતોએ તપ પૂર્ણ કર્યો છે. તે હવે તપસ્વીની સેવા કરે છે. ત્યાર પછી વાચનાચાર્ય છ મહિના સુધી તપ કરે છે. તે વખતે બાકીના આઠ સાધુમાંથી સાત સાધુ તપસ્વીની સેવા કરે છે અને એક વાચનાચાર્ય થાય છે. તથા જે સાધુભગવંતોને તપ ચાલુ ન હોય, તે સર્વે પણ આયંબિલ કરે છે. આ તપ ૧૮ મહિને પૂર્ણ થાય છે. પરિહારતપ પૂર્ણ થયા પછી તે સાધુભગવંતો ફરીવાર એ જ તપ કરે અથવા જિનકલ્પ કે સ્થવિરકલ્પ સ્વીકારે છે. (4) સૂક્ષ્મસંપરાયચારિત્ર - સૂક્ષ્મસંપરાયગુણઠાણે રહેલા મહાત્માને સૂક્ષ્મલોભનો ઉદય હોવાથી સૂક્ષ્મકષાયોદય હોય છે તે “સૂક્ષ્મકષાયોદયવાળા જીવનું જે ૨૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર છે, તે સૂક્ષ્મસંપરાયચારિત્ર કહેવાય. (5) યથાખ્યાતચારિત્ર : જિનેશ્વરભગવંતે જેવા પ્રકારનું કહ્યું છે તેવા પ્રકારના ચારિત્રને યથાખ્યાતચારિત્ર કહે છે. તે ૨ પ્રકારે છે. (૧) છાવસ્થિકયથાખ્યાતચારિત્ર (૨) કૈવલિકયથાખ્યાતચારિત્ર. (૧) છદ્મસ્થ-અવસ્થામાં મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય કે ઉપશમ થવાથી જે ચારિત્ર પ્રાપ્ત થાય છે, તે છાઘસ્થિકયથાખ્યાતચારિત્ર કહેવાય છે. તે ચારિત્ર બે પ્રકારે છે. (1) ઔપશમિકયથાખ્યાતચારિત્ર (2) ક્ષાયિકયથાખ્યાતચારિત્ર (1) મોહનીયકર્મનો સંપૂર્ણ ઉપશમ થવાથી જે ચારિત્ર પ્રાપ્ત થાય છે, તે ઔપશમિયથાખ્યાતચારિત્ર કહેવાય છે. તે ૧૧મા ગુણઠાણે જ હોય છે. (2) મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી જે ચારિત્ર પ્રાપ્ત થાય છે, તે ક્ષાયિકયથાખ્યાતચારિત્ર કહેવાય છે. તે ૧૨મા ગુણઠાણે જ હોય છે. તે (૨) ઘાતીકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી જે ચારિત્ર પ્રાપ્ત થાય છે, કૈવલિકયથાખ્યાતચારિત્ર કહેવાય છે. તે ચારિત્ર ૨ પ્રકારે છે. (1) સયોગીકેવલીયથાખ્યાતચારિત્ર (2) અયોગીકેવલીયથાખ્યાત ચારિત્ર (1) સયોગીકેવલી-અવસ્થામાં જે ચારિત્ર પ્રાપ્ત થાય છે, તે સયોગીકેવલીયથાખ્યાતચારિત્ર કહેવાય છે. તે ૧૩મા ગુણઠાણે જ હોય છે. (2) અયોગીકેવલીઅવસ્થામાં જે ચારિત્ર પ્રાપ્ત થાય છે, તે અયોગીકેવલીયથાખ્યાતચારિત્ર કહેવાય છે. તે ૧૪મા ગુણઠાણે જ હોય છે. (6) અલ્પાંશે કે અધિકાંશે હિંસાદિ-પાપ પ્રવૃત્તિમાંથી અટકવું, તે દેશવિરતિ કહેવાય છે. અને (7) અલ્પાંશે પણ હિંસાદિ-પાપ ૨૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિમાંથી ન અટકવું, તે અવિરતિ કહેવાય છે. (૯) દર્શનમાર્ગણા - દર્શન = સામાન્યબોધ. દરેક વસ્તુમાં સામાન્યધર્મ અને વિશેષ ધર્મ હોય છે. તેમાંથી વસ્તુના સામાન્યધર્મનો બોધ થવો, તે દર્શન કહેવાય છે. દા. ત. સામે એક પીપળાનું વૃક્ષ ઉભું છે તેમાં વૃક્ષ એ સામાન્યધર્મ છે અને પીપળો એ વિશેષધર્મ છે. તેમાંથી આ વૃક્ષ છે. એવો જે સામાન્યધર્મનો બોધ થવો, તે દર્શન કહેવાય. (1) ચક્ષુની સહાયતાથી વસ્તુના સામાન્યધર્મને જણાવનારી આત્મિકશક્તિને ચક્ષુદર્શન કહે છે. (2) ચક્ષુ સિવાયની બાકીની ઈન્દ્રિયોની સહાયથી વસ્તુના સામાન્ય ધર્મને જણાવનારી આત્મિકશક્તિને અચક્ષુદર્શન કહે છે. (3) મન અને ઇન્દ્રિયની સહાયતા વિના માત્ર રૂપી દ્રવ્યોના સામાન્યધર્મને જણાવનારી આત્મિકશક્તિને અવધિદર્શન કહે છે. (4) સંપૂર્ણ લોકાલોકમાં રહેલા સર્વદ્રવ્યના સર્વપર્યાયના સામાન્યધર્મને જણાવનારી આત્મિકશક્તિને કેવળદર્શન કહે છે. (૧૦) લેગ્યામાર્ગણા - જેનાથી આત્મા કર્મની સાથે લેપાય છે, તે લેશ્યા કહેવાય છે. લેશ્યા ૨ પ્રકારે છે. (૧) દ્રવ્યલેશ્યા (૨) ભાવલેશ્યા. પંચસંગ્રહમાં આચાર્યશ્રી મલયગિરિસૂરીશ્વરજી મહારાજે અને દ્રવ્યલોકપ્રકાશમાં પૂ.વિનયવિજયજી મહારાજે યોગવર્ગણાની અંદર રહેલા કાળા વગેરે વર્ણના પુગલોને દ્રવ્યલેશ્યા કહી છે અને તેનાથી ઉત્પન્ન થતા આત્મિક પરિણામને ભાવલેશ્યા કહી છે. તે-૬ પ્રકારે છે. (૪) (પંચસંગ્રહમાં પહેલા દ્વારની ગાથા નં૦ ૮ની ટીકા.) द्रव्याण्येतानि योगान्तर्गतानीति विचिन्त्यताम् ।। સંયોગાત્વેન નેશ્યનામન્વયુવ્યતિરેશતઃ રII (દ્રવ્યલોકપ્રકાશ-સર્ગ-૩) ૨૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ (1) કૃષ્ણલેશ્યા (2) નિલલેશ્યા (3) કાપોતલેશ્યા (4) તેજોલેશ્યા (5) પઘલેશ્યા અને (6) શુકલલેશ્યા. લેશ્યાની સમજુતિ : છ મુસાફરો એક જાંબુના વૃક્ષની નીચે આવ્યા. તેઓને જાંબુ ખાવાની ઈચ્છા થઈ. એટલે એક મુસાફરે કહ્યું કે, આપણે જાંબુના વૃક્ષને તોડીને નીચે પાડી દઈએ. પછી મનગમતા જાંબુ ખાઈએ. બીજા મુસાફરે કહ્યું કે, આખા જાંબુના વૃક્ષને તોડી નાંખવાની શી જરૂર છે? તેની એક મોટી ડાળીને તોડવાથી આપણને જાંબુ મળી જશે. ત્રીજા મુસાફરે કહ્યું કે, મોટી ડાળીને પણ તોડવાની શી જરૂર છે. નાની ડાળીને તોડવાથી પણ આપણને જાંબુ મળી જશે. ચોથા મુસાફરે કહ્યું કે, મોટી કે નાની એકેય ડાળીને તોડવાની શી જરૂર છે ? તે ડાળીમાંથી જાંબુવાળા ગુચ્છાને તોડવાથી જ આપણને જાંબુ મળી જશે. પાંચમા મુસાફરે કહ્યું કે, મને તો એ વાત પણ યોગ્ય લાગતી નથી. કારણકે આપણે જાંબુ જ ખાવા છે. તો ગુચ્છામાંથી જ જાંબુ લઈ લેવા જોઈએ. છઠ્ઠા મુસાફર હ્યું કે, ગુચ્છામાંથી પણ જાંબુ લેવાની શી જરૂર છે ? આપણે જાંબુ જ ખાવા છે. તો અહીં જે નીચે તાજા જ જાંબુ ખરી પડેલા છે. તેને જ વીણીને લઈ લેવા જોઈએ. અહીં પહેલા મુસાફરને કાજળ જેવા કાળા, લીંબડાના રસ જેવા કડવા, મરેલી ગાય જેવા દુર્ગધી, કરવત જેવા કર્કશ પુદ્ગલોથી જે હિંસક, અત્યંત ક્રૂર, નિર્દય, અતિ ક્રોધી પરિણામ ઉત્પન્ન થાય છે, તે “કૃષ્ણલેશ્યા” કહેવાય છે. બીજા મુસાફરને પોપટ જેવા લીલા, મરચા જેવા તીખા, મરેલા કૂતરા જેવા દુર્ગધી, બળદની જીભથી વધુ કર્કશ સ્પર્શવાળા લશ્યાના પુદ્ગલોથી જે માયાવી, રસ લોલુપી, ઈર્ષ્યાળુ પરિણામ ઉત્પન્ન થાય છે, તે “નીલલેશ્યા” કહેવાય છે. ત્રીજા મુસાફરને કબૂતર જેવા ભૂરા, આમળા જેવા ખાટા, મરેલા સાપ (૫) જુઓ દ્રવ્યલોકપ્રકાશ સર્ગ-૩માં શ્લોક નં૦ ૨૯૯. ૨૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ જેવા દુર્ગંધી, સાગરવૃક્ષના પત્રથી વધુ કર્કશ પુદ્ગલોથી જે અહંકારી, બીજાને દુઃખદાયક પરિણામ ઉત્પન્ન થાય છે, તે “કાપોતલેશ્યા” કહેવાય છે. ચોથા મુસાફરને ઉગતા સૂર્ય જેવા લાલ, આમ્રફળ જેવા મીઠા, સુગંધી અને માખણ જેવા કોમળ પુદ્ગલથી જે નમ્ર, સરળ, પાપભીરૂ શુભ પરિણામ ઉત્પન્ન થાય છે, તે “તેજોલેશ્યા” કહેવાય છે. પાંચમા મુસાફરને સુવર્ણ જેવા પીળા વર્ણવાળા, દ્રાક્ષ જેવા મીઠા રસવાળા, સુગંધી અને માખણથી પણ વધુ કોમળ પુદ્ગલથી જે તીવ્ર શુભ પરિણામ ઉત્પન્ન થાય છે, તે “પદ્મલેશ્યા” કહેવાય છે અને છઠ્ઠા મુસાફરને ગાયના દૂધ જેવા શ્વેતવર્ણવાળા, શેરડીના જેવા મીઠા રસવાળા, અત્યંત સુગંધી અને અત્યંત કોમળ લેશ્યાના પુદ્ગલથી જે તીવ્રતમ શુભપરિણામ ઉત્પન્ન થાય છે, તે “શુક્લલેશ્યા” કહેવાય છે. (૧૧) ભવ્યમાર્ગણા :- (1) ભવ્ય (2) અભવ્ય (1) જે જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા છે, તે ભવ્ય કહેવાય છે અને (2) જે જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા જ નથી, તે અભવ્ય કહેવાય છે. (૧૨) સમ્યક્ત્વમાર્ગણા : (1) ક્ષાયિક, (2) ક્ષયોપશમ, (3) ઉપશમ, (4) મિશ્ર, (5) સાસ્વાદન અને (6) મિથ્યાત્વ..... એ ૬ પ્રકારે છે. (1) દર્શનમોહનીયકર્મના સંપૂર્ણ ક્ષયથી જે અત્યંત વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે, તે “ક્ષાયિકસમ્યક્ત્વ” કહેવાય છે. (2) દર્શનમોહનીયકર્મના ક્ષયોપશમથી જે વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે, તે “ક્ષયોપશમસમ્યક્ત્વ” કહેવાય છે (3) દર્શનમોહનીયકર્મનો સંપૂર્ણ ઉપશમ થવાથી જે વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે, તે ઔપશમિકસમ્યક્ત્વ” કહેવાય છે. (4) મિશ્રમોહનીયકર્મના ઉદયથી જે પરિણામ ઉત્પન્ન થાય છે, તે “મિશ્રસમ્યક્ત્વ' કહેવાય છે. ૨૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ લચામણા 0 (૪). તજ વેશ્યા નાનીડાળીનો છે ગચ્છાનો છે, લલેશ્યા મોટી ડાળીનો છે, (૫), પદ્મવેશ્યા નો છેદ (૩) કાપોતલેશ્યા કૃષ્ણલેશ્યા (૬) શુક્લલેશ્યા જાંબુને ચૂંટવા > ಈ ರ್ જાંબુ માટે છે મૂળમાંથી છેદ છે, નીચે પડેલા જાંબૂ-ભક્ષણ Page #39 -------------------------------------------------------------------------- ________________ (સમ્યકત્વમાર્ગણા) ક્ષાયિકસમ્યકત્વો અપ્રમત્તગુણસ્થાનક અપ્રમત્તગુણસ્થાનક ક્ષયોપશમસમ્યકત્વ ણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક એક દેશવિરતિ સભ્યત્વગુણસ્થાનક સભ્યત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક 1 મિશ્રગુણસ્થાનક સાસ્વાદનગુણસ્થાનક. | સાસ્વાદનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક ઉપશમસમ્યકત્વ [મિશ્વસમ્યક્ત્વો અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક સખ્યત્વગુણસ્થાનક અપ્રમત્તગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક - પ્રમત્તગુણસ્થાનક સાસ્વાદનગુણસ્થાનક | દેશાિં - મિથ્યાત્વગુણસ્થાનક HAHHHH | સ ત્વગુ થાનક સાસ્વાદનસમ્યકત્વ મિશ્રગુણરથાનક સારવાદનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક હમિત્તગુણસ્થાનક સાયક ણસ્થાનક થપ્રમત્તગુણસ્થાનક મિશ્રગુણછુ કે પ્રમત્તગુણસ્થાનક સાસ્વાદનગુણસ્થાનક જ્ઞાવિરતિગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક સાથત્વIP પ્રિક્ષગુણ, સાસ્વી ) સ્થાનક મિથ્યાત્વ મિથ્યાત્વગુણસ્થાનક Page #40 -------------------------------------------------------------------------- ________________ } 90003 0. Ser InJcl[śa Ph. ( Ad (13) IraqQ+ લ = D InJclš NA Ilajelk[śake Page #41 -------------------------------------------------------------------------- ________________ Grilozialcolteelt Gleibelc31bZIR ગાસતનજી ) Gliberalcbasket Spilosalejanja SાગાસીeR GlobalPC SPIbeliaasphie Spineralej biegie Piletalcrlenerek creata collepang Eliberalco[ltlau2 Stellpalace અણાહારી લોમાહાર કરશે be જીવ અણાહારી - ત્રીજા-ચોથા-પાંચમાં સમયે કેવલી મુઠ્ઠાતમાં !Febjicerche જાગરૂalcbગgle] ciplezal DIR SPBali SPRO BRER કવલાહાર podele De Special per Spiroziale per Speel taasphe spbzale gbogie C zesc Bizheie Spiziale (lepulang ફાગાટalcolate Spok Pesce અણાહારી અયોગી કેવલીભગવંત llajcik(219112 • ઓજાહાર આહારીમાર્ગણા llajelle(aigliate Page #42 -------------------------------------------------------------------------- ________________ (5) ઉપશમસમ્યક્ત્વનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા બાકી રહે, ત્યારે અનંતાનુબંધીકષાયનો ઉદય થવાથી ઉપશમસમ્યક્ત્વથી પડીને, મિથ્યાત્વ તરફ ઝુકી રહેલા જીવને, જેમ ખીરનું વમન થતી વખતે ખીરનો સ્હેજ સ્વાદ અનુભવાય છે. તેમ ઉપશમસમ્યક્ત્વનું વમન કરતી વખતે જે સમ્યક્ત્વનો સ્હેજ સ્વાદ અનુભવાય છે, તે “સાસ્વાદનસમ્યક્ત્વ” કહેવાય છે. (6) જીવને મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી કુદેવમાં સુદેવ, કુગુરુમાં સુગુરુ અને અહિંસા પ્રધાન ધર્મમાં કુધર્મની બુદ્ધિ ઉત્પન્ન થવી, તે “મિથ્યાત્વ” કહેવાય છે. (૧૩) સંશીમાર્ગણા :- (1) સંજ્ઞી (2) અસંજ્ઞી. (1) જે જીવો મનવાળા હોય છે, તે સંશી કહેવાય. (2) જે જીવો મન વિનાના હોય છે, તે અસંશી કહેવાય. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સંમુર્ચ્છિમપંચેન્દ્રિય જીવોને મન હોતું નથી. તેથી તે અસંશી કહેવાય છે અને ગર્ભજ તિર્યંચ-મનુષ્યો, યુગલિક તિર્યંચ-મનુષ્યો તથા દેવ-નારકો મનવાળા હોવાથી સંશી કહેવાય છે. (૧૪) આહારીમાર્ગણા ઃ- આહારીમાર્ગણા-૨ પ્રકારે છે. (1) આહારક [2] અનાહારક......-આહાર “ૐ” પ્રકારે છે. (૧) ઓજાહાર (૨) લોમાહાર (૩) કવલાહાર ઓજ = દેહને યોગ્ય પુદ્ગલો ઓજાહાર = દેહને યોગ્ય પુદ્ગલોનો આહાર (૧) ઉત્પત્તિના પ્રથમસમયથી માંડીને શ૨ી૨૫ર્યાપ્તિની સમાપ્તિ સુધી જીવ જે સ્વશરીરને યોગ્ય પુદ્ગલોનો આહાર કરે છે, તે ઓજાહાર કહેવાય. દા. ત. મનુષ્ય અને તિર્યંચો ગર્ભમાં ઉત્પન્ન થતી વખતે પ્રથમસમયે કાર્યણકાયયોગથી અને બીજાસમયથી માંડીને (૬) (દ્રવ્યલોકપ્રકાશ સર્ગ-૩માં શ્લોક નં૦ ૧૧૨૨) ૨૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ શરીરપર્યાપ્તિની સમાપ્તિ સુધી ઔદારિકમિશ્રયોગથી જે શુક્ર, શોણિતાદિ ઔદારિકપુદ્ગલોનો આહાર કરે છે, તે “ઓજાહાર” કહેવાય. (૨) શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી સ્પર્શનેન્દ્રિય (ચામડી) દ્વારા જે સ્વશરીરને યોગ્ય પુદ્ગલોનો આહાર કરાય છે, તે “લોમાહાર” કહેવાય. (૩) મુખથી અન્નાદિનો આહાર કરે છે, તે “કલાહાર” કહેવાય. એકેન્દ્રિયજીવોને અને દેવ-નારકીને કવલાહાર હોતો નથી. (1) જે જીવ ઓજાહારાદિ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારનો આહાર કરે છે, તે “આહારક” (આહારી) કહેવાય અને (2) જે જીવ ઓજાહારાદિ-ત્રણમાંથી કોઈપણ પ્રકારનાં આહારને કરતા નથી. તે “અનાહારક” (અણાહારી) કહેવાય છે. એ પ્રમાણે, (૧) ગતિમાર્ગણા - ૪ પ્રકારે છે. (૨) ઈન્દ્રિયમાર્ગણા - ૫ પ્રકારે છે. (૩) કાયમાર્ગણા - ૬ પ્રકારે છે. યોગમાર્ગણા - ૩ પ્રકારે છે. વેદમાર્ગણા - ૩ પ્રકારે છે. (૬) કષાયમાર્ગણા - ૪ પ્રકારે છે. જ્ઞાનમાર્ગણા - ૮ પ્રકારે છે. સંયમમાર્ગણા - ૭ પ્રકારે છે. દર્શનમાર્ગણા - ૪ પ્રકારે છે. (૧૦) લેગ્યામાર્ગણા - ૬ પ્રકારે છે. (૧૧) ભવ્યમાર્ગણા - ૨ પ્રકારે છે. (૧૨) સમ્યકત્વમાર્ગણા - ૬ પ્રકારે છે. (૧૩) સંજ્ઞીમાર્ગણા - ૨ પ્રકારે છે. (૧૪) આહારીમાર્ગણા - ૨ પ્રકારે છે. કુલ ૬૨ માર્ગણા છે. ળ (૪) એક N (૭) . (૮) (૯) Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ હ બંધસ્વામિત્વનામતૃતીયકર્મગ્રન્થ મંગલાચરણ :बंधविहाणविमुक्कं, वंदिय सिरिवद्धमाणजिणचंदं । गइयाइसु वुच्छं, समासओ बंधसामित्तं ॥१॥ बन्धविधानविमुक्तं, वन्दित्वा श्रीवर्द्धमानजिनचन्द्रम् । गत्यादिषु वक्ष्ये, समासतो बन्धस्वामित्वम् ॥१॥ ગાથાર્થ - કર્મબંધના પ્રકૃતિબંધ વગેરે પ્રકારોથી મૂકાયેલા, શ્રી વર્ધમાન જિનચંદ્રને વંદન કરીને, ગત્યાદિમાર્ગણામાં બંધસ્વામિત્વને સંક્ષેપથી કહીશ. વિવેચન :- પ્રથકારભગવંત શ્રીદેવેન્દ્રસૂરિમહારાજા, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધમાંથી મુક્ત થયેલા અને અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની જિનભગવંતોમાં ચંદ્રસમાન એવા શ્રી વર્ધમાનસ્વામીને “વં”િ પદથી નમસ્કાર કરવા દ્વારા મંગલાચરણ કરી રહ્યાં છે. ગ્રન્થકારભગવંતે ગ્રન્થની નિર્વિઘ્નતાથી સમાપ્તિ કરવાને માટે વંદ્રિય પદથી મંગલાચરણ કરીને, “ફયા વંથલમિત્ત” પદથી વિષય બતાવ્યો છે. “સમસ” પદથી પ્રયોજન બતાવ્યું છે તથા ગર્ભિતપણે સંબંધ અને અધિકારીનું પણ સૂચન કર્યું છે. (૧) વિષય :- આ ગ્રન્થમાં ગત્યાદિમાર્ગણામાં રહેલા જીવો કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિને બાંધી શકે, એ જણાવેલું હોવાથી આ ગ્રન્થનો મુખ્ય વિષય ગત્યાદિમાર્ગણામાં “બંધસ્વામિત્વ” છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ (૨) પ્રયોજન - વર્તમાનકાળમાં મંદબુદ્ધિવાળા જીવોને બંધસ્વામિત્વનો સંક્ષેપથી બોધ કરાવવો, એ ગ્રન્થકર્તાનું અનંતર પ્રયોજન છે અને બંધસ્વામિત્વનો બોધ થવો, એ શ્રોતાનું અનંતર પ્રયોજન છે. તેમજ એ બન્નેનું પરંપર પ્રયોજન મોક્ષ છે. (૩) સંબંધ - આ ગ્રન્થ પોતાની બુદ્ધિથી બનાવેલો નથી. પરંતુ સૌ પ્રથમ ભગવાન મહાવીરસ્વામીએ ગત્યાદિમાર્ગણાને વિષે બંધસ્વામિત્વની દેશના આપી. તેની ભગવાન સુધર્મસ્વામીએ સૂત્રરૂપે રચના કરી એટલે ગુરૂની પરંપરાથી પ્રાપ્ત થયેલ અર્થની સાથે આ ગ્રન્થનો “ગુરુપર્વક્રમ” સંબંધ છે. (૪) અધિકારી :- જે મોક્ષમાર્ગાભિમુખી ભવ્યજીવો બંધસ્વામિત્વને જાણવાની ઇચ્છાવાળા હોય અને તેનામાં બંધસ્વામિત્વને સમજવાની યોગ્યતા હોય, તે આ ગ્રન્થ ભણવાના અધિકારી છે. એ રીતે, અનુબંધચતુય કહ્યું. માર્ગણા - गइ इन्दिए य काए, जोए वेए कसाय नाणे य । संजम दंसण लेसा, भव सम्मे सन्नि आहारे ॥ (બૃહદ્ગન્ધસ્વામિત્વ ગાથા-૨) ગતિ ઇંદ્રિય કાય યોગ વેદ કષાય જ્ઞાન | | | | | | | ૪ + ૫ + ૬ + ૩ + ૩ + ૪ + ૮ + સંયમ દર્શન લેશ્યા ભવ્ય સમ્યકત્વ સંશી આહારી કુલ | + 1 + + 4 + 1 + + + 4 ૭ ૪ ૬ ૨ ૬ ૨ ૨ = ૬૨ માર્ગણા છે. ૨૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિઓનો સંગ્રહ :जिण सुरविउवाहारदु देवाउ अ नरयसुहुमविगलतिगं । एगिदि थावरायवनपुमिच्छं हुंड छेवटुं ॥२॥ अणमज्झागिइ संघयणकुखगइनियइत्थिदुहगथीणतिगं । उज्जोय तिरिदुगं तिरि-नराउ नर-उरलदुग रिसहं ॥३॥ जिनं सुरवैक्रियाहारद्विकं देवायुश्च नरक-सूक्ष्म-विकलत्रिकम् । एकेन्द्रिय-स्थावरा-तप-नपुंसक-मिथ्यात्वं हुंड सेवार्तम् ॥२॥ अनन्त-मध्याकृति-संहननं कुखगति-नीच-स्त्री दौर्भाग्य स्त्यानत्रिकम् । उद्योतं तिर्यग्द्विकं तिर्यग्-नरायुः नर-उदारद्विकं ऋषभम् ॥३॥ ગાથાર્થ :- જિનનામ, દેવદ્ધિક, વૈક્રિયદ્રિક, આહારકદ્ધિક, દેવાયુ, નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકસેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, આતપ, નપુંસક, મિથ્યાત્વ, હેડક, છેવટું, અનંતાનુબંધીચતુષ્ક, મધ્યમસંસ્થાનચતુષ્ક, મધ્યમસંઘયણચતુષ્ક, અશુભવિહાયોગતિ, નીચગોત્ર, સ્ત્રીવેદ, દર્ભાગ્યત્રિક, થાણદ્વિત્રિક, ઉદ્યોત, તિર્યંચદ્ધિક, તિર્યંચાયુ, મનુષ્પાયુ, મનુષ્યદ્રિક, ઔદારિકદ્ધિક અને વજ88ષભનારાચસંઘયણ. વિવેચન :- ૬૨ માર્ગણામાંથી મનુષ્યગત્યાદિ કેટલીક માર્ગણામાં રહેલા જીવો ૧૨૦ કર્મપ્રકૃતિને બાંધી શકે છે. પરંતુ નરકગત્યાદિ કેટલીક માર્ગણામાં રહેલા જીવો ભવસ્વભાવે કે ગુણનિમિત્તે કેટલીક કર્મપ્રકૃતિને બાંધી શકતા નથી. એટલે જે માર્ગણામાં જેટલી કર્મપ્રકૃતિ ભવસ્વભાવે કે ગુણનિમિત્તે ન બંધાતી હોય, તેને ઓઘબંધમાંથી કાઢી નાંખવાની હોય છે અને જે માર્ગણામાં જે ગુણઠાણે જેટલી કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થતો હોય, તે ગુણઠાણે તેટલી કર્મપ્રકૃતિને કાઢી નાંખવાની હોય છે અને જે ગુણઠાણે જેટલી કર્મપ્રકૃતિનો બંધ ચાલુ થતો હોય, તે ગુણઠાણે તેટલી કર્મપ્રકૃતિ ઉમેરવાની હોય છે, એટલે તે તે સ્થાને તે સર્વ કર્મપ્રકૃતિના નામ વારંવાર લખવામાં આવે, ૨૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ તો ગ્રન્થ મોટો થઈ જવાથી, અભ્યાસુવર્ગ સહેલાઈથી બોધ કરી શકતો નથી એટલે સંક્ષેપમાં અનેક કર્મપ્રકૃતિઓનો બોધ કરી શકાય. એ હેતુથી, ગ્રન્થકાર ભગવંતે જે કર્મપ્રકૃતિને વારંવાર કાઢી નાખવાની હોય કે ઉમેરવાની હોય, તે સર્વેને બીજી અને ત્રીજી ગાથામાં ક્રમશઃ ગોઠવી આપી છે. અહીં (૧) જિનનામ (૨) દેવગતિ (૩) દેવાનુપૂર્વી (૪) વૈક્રિયશરીર (૫) વૈક્રિયઅંગોપાંગ (૬) આહારકશરીર (૭) આહારક અંગોપાંગ (૮) દેવાયુષ્ય (૯) નરકગતિ (૧૦) નરકાનુપૂર્વી (૧૧) નરકાયુષ્ય (૧૨) સૂક્ષ્મ (૧૩) અપર્યાપ્ત (૧૪) સાધારણ (૧૫) બેઈન્દ્રિય (૧૬) ઈન્દ્રિય (૧૭) ચઉરિક્રિયજાતિ (૧૮) એકેન્દ્રિય (૧૯) સ્થાવર (૨૦) આતપ (૨૧) નપુંસકવેદ (૨૨) મિથ્યાત્વ (૨૩) હુડકસંસ્થાન (૨૪) છેવટું સંઘયણ (૨૫) અનંબેક્રોધ (૨૬) અનંબેમાન (૨૭) અનં૦માયા (૨૮) અનં૦લોભ (૨૯) ચોધ (૩૦) સાદિ (૩૧) વામન (૩૨) કુન્જ (૩૩) ઋષભનારાંચ (૩૪) નારાચ (૩૫) અર્ધનારાચ (૩૬) કીલિકા (૩૭) અશુભવિહાયોગતિ (૩૮) નીચગોત્ર (૩૯) સ્ત્રીવેદ (૪૦) દૌર્ભાગ્ય (૪૧) દુઃસ્વર (૪૨) અનાદેય (૪૩) થીણદ્ધિનિદ્રા (૪૪) નિદ્રાનિદ્રા (૪૫) પ્રચલાપ્રચલા (૪૬) ઉદ્યોત (૪૭) તિર્યંચગતિ (૪૮) તિર્યંચાનુપૂર્વી (૪૯) તિર્યંચાયુષ્ય (૫૦) મનુષ્પાયુષ્ય (૫૧) મનુષ્યગતિ (૫૨) મનુષ્યાનુપૂર્વી (૫૩) ઔદારિકશરીર (૫૪) દારિક અંગોપાંગ (૫૫) વજઋષભનારાચ સંઘયણ... એ રીતે, કર્મપ્રકૃતિઓ ગોઠવેલી છે. આ ક્રમ પ્રમાણે જે સ્થળે જેટલી કર્મપ્રકૃતિ કાઢવાની કે ઉમેરવાની કહી હોય, ત્યાં તેટલી કર્મપ્રકૃતિ કાઢવી અને ઉમેરવી. દા.ત. ૩૦ Page #48 -------------------------------------------------------------------------- ________________ ગાથાનં૦૪માં દેવદ્ધિકાદિ-૧૯ કર્મપ્રકૃતિ કાઢવાની કહી છે. એટલે જિનનામાદિ-પપ કર્મપ્રકૃતિના ક્રમમાં જ્યાં દેવગતિ છે ત્યાંથી શરૂઆત કરીને આપ સુધીની ૧૯ કર્મપ્રકૃતિ કાઢી નાંખવી. એ જ રીતે, ગાથાનં૦૪માં નપુંસકચતુષ્ક ઓછું કરવાનું કહ્યું છે એટલે જિનનામાદિપપ કર્મપ્રકૃતિના ક્રમમાં જ્યાં નપુંસક છે ત્યાંથી છેવટ્ટ સુધીની-૪ કર્મપ્રકૃતિ કાઢી નાંખવી. એ રીતે, આ ગ્રન્થમાં જ્યાં દેવદ્રિકાદિ-૧૯, નપુંસકચતુષ્ક વગેરે કહ્યું છે. ત્યાં તે સર્વે કર્મપ્રકૃતિના નામો ન લખેલા હોવા છતાં પણ તે તે પ્રકૃતિ જણાઈ જાય છે. તેથી અભ્યાસુવર્ગને બંધસ્વામિત્વનો બોધ સહેલાઈથી થઈ શકે છે. નરકગતિ માર્ગણામાં બંધસ્વામિત્વ :નરકગતિમાં પહેલે-બીજે ગુણઠાણે બંધસ્વામિત્વ - सुरइगुणवीसवजं, इगसउ ओहेण बंधहि निरया । तित्थविणा मिच्छि सयं, सासणि नपुचउविणा छनुई ॥४॥ सुरैकोनविंशतिवर्जं एकशतमोघेन बघ्नन्ति निरयाः । तीर्थं विना मिथ्यात्वे शतं, सास्वादने नपुंसकचतुष्कं विना षण्णवतिः ॥४॥ ગાથાર્થ :- પહેલી ત્રણ નરકમાં રહેલા નારકો સુરદ્ધિકાદિ૧૯ કર્મપ્રકૃતિ વિના ઓથે ૧૦૧ કર્મપ્રકૃતિને બાંધે છે. તેમાંથી તીર્થંકર નામકર્મ વિના ૧૦૦ પ્રકૃતિને મિથ્યાત્વગુણઠાણે બાંધે છે. અને નપુંસકચતુષ્ક વિના ૯૬ કર્મપ્રકૃતિને સાસ્વાદનગુણઠાણે બાંધે છે. વિવેચન :- ગ્રંથકાર ભગવંત સૌ પ્રથમ સામાન્યથી નરકગતિમાં બંધસ્વામિત્વને કહે છે. ત્યાર પછી (૧) રત્નપ્રભા, (૨) શર્કરપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા (૬) તમ પ્રભા અને (૭) તમસ્તમ:પ્રભામાં બંધસ્વામિત્વને કહે છે. ૩૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ ઓઘે ૧૦૧ કર્મપ્રકૃતિનો બંધ - નારકો ભવસ્વભાવે જ દેવદ્રિકાદિ-૧૯ કર્મપ્રકૃતિને બાંધી શકતા નથી. કારણકે નારકો મરીને દેવગતિ કે નરકગતિમાં ઉત્પન્ન થતા નથી. એટલે દેવભવને યોગ્ય દેવત્રિક, વૈક્રિયદ્ધિક અને નરકભવને યોગ્ય નરકત્રિકને બાંધી શકતા નથી. આહારકદ્વિકના બંધનું કારણ અપ્રમત્તચારિત્ર છે. નારકો વધુમાં વધુ ચાર ગુણઠાણા પ્રાપ્ત કરી શકે છે. ત્યાંથી આગળ દેશવિરતિ વગેરે ગુણઠાણાને પ્રાપ્ત કરી શકતા નથી. એટલે અપ્રમત્તચારિત્ર પ્રાપ્ત થતું નથી. તેથી તેઓ આહારકદ્ધિકને બાંધી શકતા નથી. સૂક્ષ્મનામકર્મનો ઉદય સૂક્ષ્મએકેન્દ્રિયજીવોને જ હોય છે. સાધારણ નામકર્મનો ઉદય સાધારણવનસ્પતિકાયના જીવોને જ હોય છે. આપ નામકર્મનો ઉદય બાદર પર્યાપ્તા પૃથ્વીકાયને જ હોય છે. સ્થાવર અને એકેન્દ્રિયજાતિ નામકર્મનો ઉદય એકેન્દ્રિયજીવોને જ હોય છે. એટલે સૂક્ષ્માદિ-૫ પ્રકૃતિ એકેન્દ્રિયભવને યોગ્ય છે અને નારકો મરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી તેથી તેઓ એકેન્દ્રિયભવને યોગ્ય સૂક્ષ્માદિ-૫ કર્મપ્રકૃતિને બાંધતા નથી. તેમજ નારકો મરીને વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. તેથી તેઓ બેઈન્દ્રિયભવને યોગ્ય બેઈન્દ્રિયજાતિ, તે ઇન્દ્રિયભવને યોગ્ય તેઇન્દ્રિય જાતિ અને ચઉરિન્દ્રિયભવને યોગ્ય ચઉરિન્દ્રિયજાતિને બાંધતા નથી. નારકો મરીને સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચ-મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. લબ્ધિ-અપર્યાપ્તા (અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા) તિર્યંચમનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. તેથી તેઓ અપર્યાપ્ત નામકર્મને બાંધતા નથી. એ રીતે, નારકો ભવસ્વભાવે જ દેવગત્યાદિ-૧૯ કર્મપ્રકૃતિને બાંધતા નથી. એટલે ૧૨૦ માંથી ૧૯ પ્રકૃતિ કાઢી નાંખવાથી ૧૦૧ કર્મપ્રકૃતિ નરકગતિમાં ઓથે બંધાય છે. ૩૨. Page #50 -------------------------------------------------------------------------- ________________ SLLO ૪૦ વે૦ મો આ૦ નામ ગોત્ર અંત૦ કુલ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ૫ + ૯ + ૨ +૨૬+ ૨ +૫૦+ ૨ + ૫ =૧૦૧ મિથ્યાત્વે ૧૦૦ કર્મપ્રકૃતિનો બંધ : તીર્થંકરનામકર્મના બંધનું કારણ સમ્યક્ત્વ હોવાથી સમ્યગ્દષ્ટિ જીવો જ તીર્થંકરનામકર્મને બાંધી શકે છે. મિથ્યાદષ્ટિ તીર્થંકરનામકર્મને બાંધી શકતા નથી. એટલે મિથ્યાત્વગુણઠાણે ૧૦૧માંથી તીર્થંકરનામકર્મને કાઢી નાંખવાથી, ૧૦૦ પ્રકૃતિ નરકગતિમાં મિથ્યાત્વગુણઠાણે બંધાય છે. શાળ ૬૦ વે૦ મો૦ આ૦ નામ ગોત્ર અંત૦ કુલ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ૫ + ૯ + ૨ +૨૬+ ૨ +૪૯+ ૨ + ૫ =૧૦૦ સાસ્વાદને ૯૬ કર્મપ્રકૃતિનો બંધ : નપુંસકચતુષ્કના બંધનું કારણ મિથ્યાત્વનો ઉદય છે. એટલે જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય હોય ત્યાં સુધી જ જીવ નપુંસક, મિથ્યાત્વ, હુંડક અને છેવટ્ટાને બાંધી શકે છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીયનો ઉદય ન હોવાથી ત્યાં નપુંસÉચતુષ્પ બંધાતુ નથી. એટલે ૧૦૦માંથી નપુંસકચતુષ્ક કાઢી નાંખવાથી ૯૬ પ્રકૃતિ નકગતિમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે બંધાય છે. (૭) ગતિ-૨ (મનુ, તિ0) + પંચે૰જાતિ + શ૦૩ + ઔoઅં૦+સં૦૬+ સંસ્થાન૬ + વર્ણાદિ-૪ + આનુ૦૨ + વિહા૦ ૨ = ૨૭ + પ્ર૦૭ (અગુરુલઘુ-૪, નિર્માણ, ઉદ્યોત, જિનનામ) ત્રસ-૧૦ + અસ્થિરષટ્ક = ૫૦ (૮) કર્મસ્તવમાં મિથ્યાત્વગુણઠાણાના અંતે નકત્રિકાદિ-૧૬ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. તેમાંથી નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક અને આતપ એ ૧૨ પ્રકૃતિ નારકો ભવસ્વભાવે જ બાંધતા નથી. તેથી તે પ્રકૃતિઓ ઓઘબંઘમાંથી કાઢી નાંખેલી હોવાથી, તે સિવાયની બાકીની નપુંસકાદિ-૪ પ્રકૃતિનો મિથ્યાત્વના અંતે બંધવિચ્છેદ થાય છે. ૩૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાળ દo વેo મોબ આ૦ નામ ગોત્ર અંત) કુલ | | | | | | | | | | ૫ + ૯ + ૨ + ૨૪+ ૨ +૪૭+ ૨ + ૫ = ૯૬ નરકગતિમાં ત્રીજે-ચોથે ગુણઠાણે બંધસ્વામિત્વ - विणु अणछवीस मीसे, बिसयरि संमंमि जिण नराउ जुया । इय रयणाइसु भंगो, पंकाइसु तित्थयर हीणो ॥५॥ विनाऽन षड्विंशतिमिश्रे द्वासप्ततिः सम्यक्त्वे जिननरायुयुता । इति रत्नादिषु भङ्गः, पङ्कादिषु तीर्थङ्करहीनः ॥५॥ ગાથાર્થ - અનંતાનુબંધી વગેરે ર૬ વિના મિશ્રગુણઠાણે ૭૦ કર્મપ્રકૃતિને બાંધે છે. તેમાં જિનનામ અને મનુષ્યાયુ યુક્ત કરવાથી ૭૨ કર્મપ્રકૃતિ અવિરતસમ્યગ્દષ્ટિ ગુણઠાણે બાંધે છે. એ જ પ્રમાણે, રત્નપ્રભાદિ-૩ નારકીમાં બંધસ્વામિત્વ જાણવું અને એ જ પ્રકારે તીર્થકરનામકર્મ વિના પંકપ્રભાદિ-૩માં બંધસ્વામિત્વ જાણવું. વિવેચન :- અનંતાનુબંધીથી તિર્યંચાયુ સુધીની કુલ ૨૫ કર્મપ્રકૃતિના બંધનું કારણ અનંતાનુબંધીકષાયનો ઉદય છે. તે સાસ્વાદનગુણઠાણાના અંત સુધી જ હોય છે. તેથી ત્યાં સુધી જ અનંતાનુબંધીક્રોધાદિ-૨૫ પ્રકૃતિ બંધાય છે. મિશ્રાદિ ગુણઠાણે અનંતાનુબંધી કષાયનો ઉદય હોતો નથી. તેથી ત્યાં અનંતા) વગેરે ૨૫ કર્મપ્રકૃતિ બંધાતી નથી અને મિશ્રગુણઠાણે ઘોલના પરિણામનો અભાવ હોવાથી મનુષ્પાયુષ્ય બંધાતું નથી. એટલે ૯૬માંથી અનંતા૦૨૫ + મનુષ્યામુ = ૨૬ વિના ૭૦ કર્મપ્રકૃતિ મિશ્રગુણઠાણે બંધાય છે. જ્ઞાળ દo વેo મોળ આ૦ નામ ગોત્ર અંતo કુલ | | | | | | | | | | ૫ + ૬ + ૨ + ૧૯+ ૦ +૩૨+ ૧ + ૫ = ૭૦ (૯) મનુષ્યગતિ + પંચેઈજાતિ + શ૦૩+ અં૦+ પ્રથમસં૦+ પ્રથમસંસ્થાન + વર્ણાદિ-૪ + મનુષ્યાનુપૂર્વી + શુભવિહા૦ = ૧૪ + પ્ર૦૫ [અગુરુ૦૪, નિર્માણ] + ત્રસ-૧૦ + અસ્થિર + અશુભ + અયશ = ૩૨ ૩૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તે-૭૨ કર્મપ્રકૃતિનો બંધ : રત્નપ્રભાદિ-૩માં રહેલા અવિરતસમ્યગ્દૃષ્ટિ નારકો તીર્થંકર નામકર્મને બાંધી શકે છે અને ઘોલના પરિણામનો સદ્ભાવ હોવાથી મનુષ્યાયુને પણ બાંધી શકે છે. એટલે ૭૦ પ્રકૃતિમાં તીર્થંકર નામકર્મ અને મનુષ્યાયુ ઉમેરવાથી નરકગતિમાં અવિરતસમ્યગ્દૃષ્ટિ ગુણઠાણે૭૨ કર્મપ્રકૃતિ બંધાય છે. એ જ પ્રમાણે, રત્નપ્રભાદિ-૩ નરકમાં બંધસ્વામિત્વ જાણવું. -: રત્નપ્રભાદિ ત્રણ નરકમાં બંધસ્વામિત્વ ઃ ગુણસ્થાનકનું નામ જ્ઞાના૦ દર્શ૦ વેદ૦ | મો૪૦ ઓઘબંધ ૧ મિથ્યાત્વ સાસ્વાદન મિશ્ર ૨ ૩ ૪ સમ્યક્ત્વ ૫ ૫ ૫ ૫ 9 | જ | જ ૩ | ૪ | ૭ w ૫ ક ૨ જ | જ | ≠| | | | આયુ નામ ૩૫ ૐ જ જ TM | 9 | s o ઝ 1 ♥ | | ૦ | ૨ ૧ ૪૭ ગોત્ર અંતઃ કુલ ૫ ૨૧૦૧ ૫ |૧૦૦ ૫ ૧૯૬ ૫ ૨૭૦ ૫ ૭૨ ૩૩ ૨ | જ ૨ પંકપ્રભાદિ-ત્રણ નરકમાં બંધસ્વામિત્વ ઃ શાસ્ત્રમાં કહ્યું છે કે, પંકપ્રભાદિ નરકમાંથી નીકળેલો જીવ તીર્થંકર ન થાય. કારણકે ત્યાં સમ્યક્ત્વ પ્રાપ્ત થવા છતાં પણ ક્ષેત્રના માહાત્મ્યથી તથાવિધ વિશુદ્ધ અધ્યવસાયનો અભાવ હોવાથી, તીર્થંકરનામકર્મ બંધાતુ નથી. એટલે પંકપ્રભાદિ નરકમાં રહેલા નારકો તીર્થંકરનામકર્મ વિના ઓઘે-૧૦૦, મિથ્યાત્વગુણઠાણે ૧૦૦, સાસ્વાદનગુણઠાણે-૯૬, મિશ્રગુણઠાણે-૭૦ અને સમ્યક્ત્વગુણઠાણે૭૧ કર્મપ્રકૃતિને બાંધે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ -: પંપ્રભાદિ-ત્રણ નરકમાં બંધસ્વામિત્વ - ૪૯ | ૨ | ૫ [૧oo ગુણસ્થાનકનું નામ શાના દર્શને વેદ | મોહo | આયુનામ, ગોત્ર અંતo | | ઓથબંધ | ૫ | ૯ ૨ | ૨૬ | ૨ | ૯ | ૨ | ૫ |૧૦૦ મિથ્યાત્વ ૫ | | ૨ | ૨૬] ૨ સાસ્વાદન | ૫ | | ૨ | ૨૪ | ૨ | ૪૭ | મિશ્ર ૫ | ૬ | ૨ | ૧૯ | 0 | ૩૨ / ૧ | સમ્યક્ત્વ | ૫ | ૬ | ૨ | ૧૯ ૧ | ૩૨ / ૧ | તમસ્તમપ્રભાનરકમાં પહેલે-બીજે ગુણઠાણે બંધસ્વામિત્વ :अजिणमणुआउ ओहे, सत्तमिए नरदुगुच्च विणु मिच्छे । इगनवई सासणे, तिरिआउ नपुंसचउवजं ॥६॥ अजिनमनुजायुरोघे सप्तम्यां नरद्विकोच्चैर्विना मिथ्यात्वे । एकनवतिः सास्वादने, तिर्यगायुर्नपुंसकचतुष्कवर्जम् ।।६॥ ગાથાર્થ :- સાતમી નરકમાં તીર્થંકર નામકર્મ અને મનુષ્યાય વિના ઓથે ૯૯ કર્મપ્રકૃતિ બંધાય છે. મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર વિના મિથ્યાત્વે ૯૬ બંધાય છે. તિર્યંચાયુષ્ય અને નપુંસકચતુષ્ક વિના સાસ્વાદને ૯૧ પ્રકૃતિ બંધાય છે. વિવેચન :- પંકપ્રભાદિ-૪ નરકમાં તીર્થંકર નામકર્મ બંધાતું નથી અને સાતમી નરકનો નારકી મરીને નિયમો સંજ્ઞીપંચેન્દ્રિયતિર્યંચ જ થાય છે. મનુષ્ય થતો નથી. તેથી ત્યાં મનુષ્યાય બંધાતું નથી. એટલે ૧૦૧માંથી તીર્થંકરનામકર્મ અને મનુષ્યાય કાઢી નાંખવાથી ૯૯ પ્રકૃતિ ઓથે બંધાય જ્ઞાળ દ0 વેo મોળ આ૦ નામ ગોત્ર અંતo કુલ | | | | | | | | ૫ + ૯ + ૨ + ૨૬ + ૧ +૪૯+ ૨ + ૫ = ૯૯ ૩૬ Page #54 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વે ૯૬ કર્મપ્રકૃતિનો બંધ - મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર પુણ્યપ્રકૃતિ હોવાથી વિશુદ્ધઅધ્યવસાયે બંધાય છે. તદ્યોગ્ય વિશુદ્ધઅધ્યવસાય સાતમીનરકના નારકીને ત્રીજે અને ચોથેગુણઠાણે જ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વ અને સાસ્વાદનગુણઠાણે તદ્યોગ્ય વિશુદ્ધઅધ્યવસાય હોતો નથી. તેથી ત્યાં મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર બંધાતું નથી. એટલે મિથ્યાત્વગુણઠાણે ઉલ્માંથી મનુષ્યદ્વિક અને ઉચ્ચગોત્ર કાઢી નાંખવાથી ૯૬ પ્રકૃતિ બંધાય છે. જ્ઞા, દ0 વે) મો. આo નામ ગોત્ર અંતo કુલ | | | | | | | | | ૫ + ૯ + ૨ + ૨૬ + ૧ +૪૭ + ૧ + ૫ = ૯૬ સાસ્વાદને ૯૧ કર્મપ્રકૃતિનો બંધ : નપુંસકચતુષ્કના બંધનું કારણ મિથ્યાત્વનો ઉદય છે. એટલે જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય હોય, ત્યાં સુધી જ નપુંસકચતુષ્ક બંધાય છે. સાસ્વાદનાદિગુણઠાણે મિથ્યાત્વનો ઉદય હોતો નથી. તેથી ત્યાં નપુંસકચતુષ્ક બંધાતુ નથી. સાતમીનરકના નારકો પહેલગુણઠાણે જ પરભવનું તિર્યંચાયુ બાંધે છે. કારણકે બીજેગુણઠાણે તિર્યંચાયુના બંધને યોગ્ય અધ્યવસાયનો અભાવ હોવાથી, તિર્યંચાયુ બંધાતું નથી. અને ત્રીજે ચોથે ગુણઠાણે મનુષ્યભવને યોગ્ય મનુષ્ય પ્રાયોગ્ય) મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી વગેરે કર્મપ્રકૃતિને બાંધે છે. પણ સાતમીનરકમાંથી નીકળેલા જીવ મનુષ્ય થતો નથી. તેથી મનુષ્યાયુને બાંધતો નથી. એટલે સાતમીનારકીનો જીવ બીજા-ત્રીજા કે ચોથાગુણઠાણે આયુષ્યને બાંધી શકતો નથી. એટલે સાસ્વાદનગુણઠાણે ૯૬માંથી નપુંસકચતુષ્ક અને તિર્યંચાયુ કાઢી નાંખવાથી ૯૧ પ્રકૃતિ બંધાય છે. ૩૭. Page #55 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાળ દ0 વેમોઆo નામ ગોત્ર અંતકુલ ૫ + ૯ + ૨ + ૨૪+ ૦ +૪૫°+ ૧ + ૫ = ૯૧ સાતમીનરકમાં ત્રીજે-ચોથે ગુણઠાણે બંધસ્વામિત્વ :अण चउवीस विरहिया, सनरदुगुच्चा य सयरि मीसदुगे । सतरसउ ओहि मिच्छे, पज्जतिरिया विणु जिणाहारं ॥७॥ अनन्तचतुर्विंशतिविरहिताः सनरद्विकोच्चाश्च सप्ततिर्मिश्रद्विके । सप्तदशशतमोघे मिथ्यात्वे पर्याप्ततिर्यञ्चो विना जिनाहारम् ॥७॥ ગાથાર્થ - મિશ્ર અને સમ્યકત્વગુણઠાણે અનંતાનુબંધી વગેરે ર૪ વિના અને મનુષ્યદ્ધિક તથા ઉચ્ચગોત્ર સહિત કરતાં ૭૦ કર્મપ્રકૃતિ બંધાય છે. પર્યાપ્તાતિર્યચપંચેન્દ્રિય ઓધે અને મિથ્યાત્વે જિનનામ અને આહારકદ્ધિક વિના ૧૧૭ કર્મપ્રકૃતિને બાંધે છે. વિવેચન :- અનંતાનુબંધીથી માંડીને તિર્યંચાનુપૂર્વી સુધીની ૨૪ કર્મપ્રકૃતિના બંધનું કારણ અનંતાનુબંધી કષાયનો ઉદય છે. તે સાસ્વાદનગુણઠાણાના અંત સુધી જ હોય છે. તેથી ત્યાં સુધી જ અનંતાનુબંધીક્રોધાદિ-૨૪ કર્મપ્રકૃતિ બંધાય છે. મિશ્રાદિગુણઠાણે અનંતાનુબંધી કષાયનો ઉદય હોતો નથી. તેથી ત્યાં અનંતાનુબંધી વગેરેર૪ કર્મપ્રકૃતિ બંધાતી નથી. કર્મસ્તવમાં કહ્યાં મુજબ અનાદિકાળથી માંડીને ૮મા ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગ સુધી ગતિપ્રાયોગ્ય કર્મબંધ ચાલુ જ હોય છે. તેમાં મિથ્યાત્વગુણઠાણા સુધી જ નરકગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિઓ બાંધી શકાય છે. સાસ્વાદનાદિ ગુણઠાણે નરકગતિપ્રાયોગ્ય કર્મબંધ થતો નથી. પહેલા બે ગુણઠાણા સુધી જ તિર્યંચગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિઓ બાંધી શકાય છે. ત્યાંથી આગળ મિશ્રાદિગુણઠાણે તિર્યંચગતિપ્રાયોગ્ય કર્મબંધ થતો નથી. (૧૦)તિર્યંચગતિ + પંચ૦ + શ૦૩ + ઔ અં૦ + સં૦૫ + સં૦૫ + વર્ણાદિ ૪ + તિર્યંચાનુપૂર્વી + વિહાયોગતિ-૨ = ૨૩ + બ૦ ૬ (અગુરુ૦ ૪, નિર્માણ, ઉદ્યોત) + ત્રણ-૧૦ + અસ્થિરષક = ૪પ ૩૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧ થી ૪ ગુણઠાણા સુધી જ મનુષ્ય પ્રાયોગ્ય કર્મપ્રકૃતિઓ બાંધી શકાય છે. ત્યાંથી આગળ દેશવિરતિ વગેરે ગુણઠાણે મનુષ્યગતિપ્રાયોગ્ય કર્મબંધ થતો નથી અને ૧થી૮મા ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી જ દેવગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિઓ બાંધી શકાય છે. ત્યાંથી આગળ કોઈપણ ગતિપ્રાયોગ્ય કર્મબંધ થતો નથી. એ નિયમાનુસારે મિથ્યાદષ્ટિજીવ ચારગતિપ્રાયોગ્ય કર્મને બાંધી શકે છે. સાસ્વાદની જીવ ત્રણ ગતિ પ્રાયોગ્ય કર્મકપ્રકૃતિને બાંધી શકે છે. પરંતુ સાતમીનરકનો નારક સાસ્વાદનગુણાઠાણા સુધી માત્ર તિર્યંચગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે. કારણકે નારક મરીને નરક કે દેવમાં ઉત્પન્ન થતો નથી. તેથી નરકગતિ પ્રાયોગ્ય કે દેવગતિપ્રાયોગ્ય કર્મને બાંધી શકતો નથી અને સાતમીનરકમાં મનુષ્યગતિ પ્રાયોગ્યકર્મ પ્રકૃતિઓ વિશુદ્ધ અધ્યવસાયે બંધાય છે. તથાવિધ વિશુદ્ધ અધ્યવસાય મિથ્યાત્વે અને સાસ્વાદને હોતો નથી. તેથી ત્યાં મનુષ્યગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિ બંધાતી નથી. એટલે સાતમી નરકમાં સાસ્વાદન ગુણઠાણા સુધી માત્ર તિર્યંચગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિ બંધાય છે અને મિશ્રાદિ ગુણઠાણે મનુષ્યભવને યોગ્ય મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી અને ઉચ્ચગોત્રકર્મ બંધાય છે. એટલે ૯૧માંથી અનંતાનુબંધી વગેરે ૨૪ કર્મપ્રકૃતિ કાઢી નાંખવાથી ૬૭ રહે, તેમાં મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર ઉમેરવાથી ૭૦ કર્મપ્રકૃતિ મિશ્રગુણઠાણે બંધાય છે. એ જ પ્રમાણે, સમ્યત્વે પણ ૭૦ કર્મપ્રકૃતિ બંધાય છે. - તમસ્તમપ્રભાનારકમાં બંધસ્વામિત્વ :ગુણસ્થાનકનું નામ શાના૦ દર્શ૦ વેદ, મોહ, આયુo | નામ ગોત્ર અંતo કુલ ઓધે ૫ | ૯ | ૨ | ૨૬] ૧ ૪૯ | ૨ | ૫ | ૯૯ | ૧ મિથ્યાત્વે | ૫ | ૯ | ૨ | ૨૬ | ૧ |૪૭ | ૧ | ૨ | ૯૬ ૨ સાસ્વાદને | ૫ | ૯ | ૨ | ૨૪ | 0 |૪૫ | ૧ | ૨ | ૯૧ | ૩ મિશ્ર | ૫ | ૬ | ૨ | ૧૯ | 0 | ૩૨ | ૧ | ૫ | ૭૦ ૪ સભ્યત્વે | ૫ | | ૨ ૧૯ | ૦ |૩૨ ૧ | ૭૦] || 0 | ૩૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિમાં બંધસ્વામિત્વ ઃ પર્યાપ્તાતિર્યંચપંચેન્દ્રિયની જેમ સામાન્યથી તિર્યંચગતિમાર્ગણાનું બંધસ્વામિત્વ સમજવુ. તિર્યંચગતિમાં પણ કેટલાક એકેન્દ્રિયતિર્યંચ છે કેટલાક બેઈન્દ્રિયતિર્યંચ છે, કેટલાક તેઈન્દ્રિયતિર્યંચ છે, કેટલાક ચઉરિન્દ્રિયતિર્યંચ છે અને કેટલાક પંચેન્દ્રિયતિર્યંચ છે. તે સર્વે પણ લબ્ધિ-પર્યાપ્તા અને લબ્ધિ-અપર્યાપ્તા એમ-૨ પ્રકારે છે. તેમાંના સર્વે લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચોનું બંધસ્વામિત્વ ગાથાનં૦૯માં કહેવાના છે અને ગાથાનં૦૧૧માં કહ્યાં મુજબ એકેન્દ્રિયમાર્ગણાની જેમ પર્યાપ્તા એકેન્દ્રિયતિર્યંચોનું, બેઇન્દ્રિયમાર્ગણાની જેમ પર્યાપ્તા બેઇન્દ્રિયતિર્યંચોનું, તેઈન્દ્રિયમાર્ગણાની જેમ પર્યાપ્તા તેઇન્દ્રિયતિર્યંચોનું, ચઉરિન્દ્રિયમાર્ગણાની જેમ પર્યાપ્તા ચઉરિન્દ્રિયતિર્યંચોનું બંધસ્વામિત્વ સમજવું. એટલે અહીં માત્ર પર્યાપ્તાતિર્યંચપંચેન્દ્રિયનું બંધસ્વામિત્વ કહે છે. પર્યાપ્તાતિર્યંચપંચેન્દ્રિયનું બંધસ્વામિત્વ : શાસ્ત્રમાં તિર્યંચગતિમાં તીર્થંકરનામકર્મના બંધનો નિષેધ કરેલો છે અને આહારકદ્વિકના બંધનું કારણ અપ્રમત્તચારિત્ર છે તિર્યંચો વધુમાં વધુ પાંચગુણઠાણા જ પ્રાપ્ત કરી શકે છે ત્યાંથી આગળ પ્રમત્તઅપ્રમત્તાદિ ગુણઠાણે જઈ શકતા ન હોવાથી, અપ્રમત્તચારિત્રની પ્રાપ્તિ થતી નથી. તેથી આહારકદ્ધિકને બાંધી શકતા નથી. એટલે ૧૨૦માંથી જિનનામ અને આહારકદ્વિક કાઢી નાંખવાથી પર્યાપ્તાતિર્યંચપંચેન્દ્રિય ૧૧૭ કર્મપ્રકૃતિને ઓઘે અને મિથ્યાત્વગુણઠાણે બાંધે છે. પર્યાપ્તાતિર્યંચપંચેન્દ્રિયમાં ૨થી ૫ ગુણઠાણે બંધસ્વામિત્વ :विणु निरयसोल सासणि, सुराउ- अणएगतीस विणु मीसे । ससुराउ सयरि सम्मे, बीयकसाए विणा देसे ॥ ८ ॥ विना निरयषोडश सास्वादने, सुरायुरनन्तैकत्रिशतं विना मिश्र । ससुरायुः सप्ततिः सम्यक्त्वे, द्वितीयकषायान् विना देशे ॥ ८॥ ४० Page #58 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ :- પર્યાપ્તાતિર્યચપંચેન્દ્રિય સાસ્વાદનગુણઠાણે નરકત્રિકાદિ-૧૬ કર્મપ્રકૃતિ વિના ૧૦૧ કર્મપ્રકૃતિને બાંધે છે. દેવાયુ અને અનંતાનુબંધીકષાયાદિ-૩૧ કર્મપ્રકૃતિ વિના મિશ્રગુણઠાણે ૬૯ કર્મપ્રકૃતિને બાંધે છે. તેમાં દેવાયુ સહિત કરતાં ૭૦ કર્મપ્રકૃતિ અવિરતસમ્યગ દૃષ્ટિ ગુણઠાણે બાંધે છે અને બીજા (અપ્રત્યાખ્યાનાવરણીય) ચાર કષાય વિના દેશવિરતિગુણઠાણે ૬૬. કર્મપ્રકૃતિને બાંધે છે. વિવેચન :- જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય હોય ત્યાં સુધી જ નરકત્રિકાદિ-૧૬ કર્મપ્રકૃતિઓ બંધાય છે. સાસ્વાદનાદિ ગુણઠાણે મિથ્યાત્વનો ઉદય ન હોવાથી, ત્યાં નરકત્રિકાદિ-૧૬ કર્મપ્રકૃતિ બંધાતી નથી. એટલે ૧૧૭માંથી ૧૬ કર્મપ્રકૃતિ કાઢી નાંખવાથી ૧૦૧ કર્મપ્રકૃતિને પર્યાપ્તાતિર્યંચપંચેન્દ્રિય સાસ્વાદનગુણઠાણે બાંધે છે. મિશ્ન-૬૯ પ્રકૃતિનો બંધ : જ્યાં સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય હોય ત્યાં સુધી જ અનંતાનુબંધીથી આરંભીને તિર્યંચાયુ સુધીની ૨૫ કર્મપ્રકૃતિઓ બંધાય છે. મિશ્રાદિ ગુણઠાણે અનંતાનુબંધી કષાયનો ઉદય ન હોવાથી, ત્યાં અનંતાનુબંધી વગેરે ૨૫ કર્મપ્રકૃતિ બંધાતી નથી. મિશ્રાદિગુણઠાણે તિર્યંચ-મનુષ્યને વિશુદ્ધપરિણામ હોવાથી, નિયમો દેવગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિ બંધાય છે. તેથી ત્યાં મનુષ્યભવને યોગ્ય મનુષ્યત્રિક, ઔદારિકહિક અને વજઋષભનારાચસંઘયણ એ-૬ કર્મપ્રકૃતિ બંધાતી નથી. મિશ્રગુણઠાણે ઘોલના પરિણામનો અભાવ હોવાથી, કોઈપણ જાતનું આયુષ્યકર્મ બંધાતું નથી. તેથી મિશ્રદષ્ટિ તિર્યંચો દેવાયુને પણ બાંધી શકતા નથી. એટલે ૧૦૧માંથી ૨૫ + ૬ + દેવાયુ = ૩૨ પ્રકૃતિ કાઢી નાંખવાથી ૬૯ કર્મપ્રકૃતિ મિશ્રગુણઠાણે બંધાય છે. ૪૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાળ દ0 વે) મો. આ0 નામ ગોત્ર અંતo કુલ ૫ + ૬ + ૨ + ૧૯+ ૦ +૩ + ૧ + ૫ = ૬૯ સમ્યત્વે ૭૦ કર્મપ્રકૃતિનો બંધ : સમ્યકત્વગુણઠાણે ઘોલના પરિણામનો સદ્ભાવ હોવાથી દેવાયુ બાંધી શકાય છે. એટલે ૬૯માં દેવાયુ ઉમેરવાથી ૭૦ કર્મપ્રકૃતિ સમ્યકત્વગુણઠાણે બંધાય છે. દેશવિરતિગુણઠાણે ૬૬ કર્મપ્રકૃતિનો બંધ - જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોય, ત્યાં સુધી જ અપ્રત્યાખ્યાનીય કષાય બંધાય છે. દેશવિરતિગુણઠાણે અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય ન હોવાથી, ત્યાં અપ્રત્યાખનીયક્રોધાદિ-૪ કર્મપ્રકૃતિ બંધાતી નથી. એટલે દેશવિરતિગુણઠાણે ૭૦માંથી અમ0ક્રોધાદિ-૪ કાઢી નાંખવાથી કુલ-૬૬ કર્મપ્રકૃતિ બંધાય છે. પર્યાપ્તા તિર્યંચો વધુમાં વધુ પાંચ ગુણઠાણા જ પ્રાપ્ત કરી શકે છે. તેથી તિર્યંચોને પાંચ ગુણસ્થાનક સુધી જ બંધસ્વામિત્વ કહ્યું છે. -: પર્યાપ્તા તિર્યચપંચેન્દ્રિયમાં બંધસ્વામિત્વ - ગુણસ્થાનકનું નામ | શાના દર્શo વેદમોહo આયુ નામ ગોત્ર અંતo કુલ |ષે | ૫ |૯| ૨૨૬ ૪ | ૬૪ ૨ | ૫ ૧૧૭ ૧ મિથ્યાત્વગુણઠાણે રસાસ્વાદનગુણઠાણે | ૫ | ૯ ૩ મિશ્રગુણઠાણે | ૫ | ૬ | ૨ | ૧૯ ૪ સમ્યકત્વગુણઠાણે | ૫ | ૬ | ૨ | ૧૯ | ૧ | ૩૧ ૧ | ૫ પદેશવિરતિ ગુણઠાણે ૫ | ૬ ૨ ૧૫ ૧ | ૩૧ ૧ | પI ૬૬ (૧૧)દેવગતિ + પંચે જાતિ) + શ૦૩ [વૈ૦, તૈ૦, કા૦] + વૈ૦અંગો૦ +સમચતુરસસં૦ + વર્ણાદિ-૪ + દેવાનુપૂર્વી + શુભવિ૦ = ૧૩ + પ્ર૦૫ [અગુરુ૦૪, નિર્માણ] + ત્રસ-૧૦ + અસ્થિર + અશુભ + અયશ = ૩૧ ૨ | ૨૬ | ૪ | ૬૪ | ૨. ૫ [૧૧૭ ૯ | ૨ | ૨૪ | ૩ | ૫૧ | ૨ ૧૦૧ ૩૧ | ૧ | ૭૦ ૪૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યગતિમાં બંધસ્વામિત્વ - મનુષ્યગતિમાં અને અપતિ૦-મનુ0માં બંધસ્વામિત્વ :इय चउगुणेसु वि नरा, परमजया सजिण ओहु देसाई । जिणइक्कारसहीणं नवसउ अपजत्ततिरिय नरा ॥९॥ इति चतुर्गुणेष्वपि नराः परमयताः सजिनमोघो देशादिषु । जिनेकादशहीनं नवशतमपर्याप्ततिर्यंडनराः ॥९॥ ગાથાર્થ - એ જ પ્રમાણે, (પર્યાપ્તાતિર્યચપંચેન્દ્રિયની જેમ) મનુષ્યગતિમાં પણ ચાર ગુણઠાણા સુધી બંધસ્વામિત્વ જાણવું. પરંતુ અવિરતસમ્યદૃષ્ટિમનુષ્યો જિનનામ સહિત બંધ કરે છે. દેશવિરતિ વગેરે ગુણઠાણામાં ઓઘબંધ સમજવો અને લબ્ધિઅપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યો જિનનામાદિ-૧૧ વિના ૧૦૯ કર્મ પ્રકૃતિને બાંધે છે. વિવેચન - મનુષ્યો બે પ્રકારે છે. (૧) ગર્ભજ મનુષ્યો અને (૨) સંમુશ્કેિમમનુષ્યો તેમાંથી સમુચ્છેિમમનુષ્યો સર્વે લબ્ધિ-અપર્યાપ્તા જ હોય છે અને ગર્ભજમનુષ્યો (૧) લબ્ધિ-પર્યાપ્તા અને (૨) લબ્ધિઅપર્યાપ્તા એમ બે પ્રકારે છે. સર્વે લબ્ધિ-અપર્યાપ્તા મનુષ્યોને પહેલું જ ગુણસ્થાનક હોય છે અને પર્યાપ્તા મનુષ્યોને ચૌદ ગુણસ્થાનક હોય છે. પર્યાપ્તામનુષ્યોનું બંધસ્વામિત્વ : પર્યાપ્તા મનુષ્યો ઓધે ૧૨૦ અને મિથ્યાત્વગુણઠાણે જિનનામ અને આહારકદ્ધિક વિના ૧૧૭ કર્મપ્રકૃતિને બાંધે છે. સાસ્વાદનગુણઠાણે નરકત્રિકાદિ-૧૬ વિના ૧૦૧ કર્મપ્રકૃતિને બાંધે છે. મિશ્રાદિ ગુણઠાણે મનુષ્યો વિશુદ્ધ પરિણામવાળા હોવાથી, નિયમા દેવગતિ પ્રાયોગ્ય કર્મને બાંધે છે. તેથી ત્યાં મનુષ્યભવને યોગ્ય મનુષ્યત્રિક, ઔદારિકદ્ધિક અને વજઋષભનારાચસંઘયણ એ-૬ કર્મપ્રકૃતિ બંધાતી નથી. એટલે ૧૦૧માંથી મનુષ્યત્રિકાદિ-૬ + અનં૦૨૫ + દેવાયુ = ૩૨ વિના ૪૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬૯ કર્મપ્રકૃતિને મિશ્રગુણઠાણે બાંધે છે. અવિરતસમ્યગૃષ્ટિમનુષ્યો દેવાયુ અને જિનનામકર્મને બાંધી શક્તા હોવાથી, ૬૯માં દેવાયુ અને જિનનામ ઉમેરવાથી સમ્યત્ત્વગુણઠાણે ૭૧ કર્મપ્રકૃતિ બંધાય છે અને દેશવિરતિથી માંડીને અયોગગુણઠાણા સુધી ઘબંઘ [કર્મસ્તવમાં કહ્યા પ્રમાણે બંધ] જાણવો. * સમ્યકત્વગુણઠાણાના અંતે અપ્રવેક્રોધાદિ-૪નો બંધવિચ્છેદ થવાથી ૭૧માંથી ૪ કાઢી નાંખતા ૬૭ દેશવિરતિગુણઠાણે બંધાય છે. * દેશવિરતિગુણઠાણાના અંતે પ્રત્યાક્રોધાદિ-૪નો બંધવિચ્છેદ થવાથી ૬૭માંથી ૪ કાઢી નાંખતા ૬૩ પ્રમત્તગુણઠાણે બંધાય છે. * પ્રમત્તગુણઠાણાના અંતે શોક, અરતિ, અસ્થિરદ્ધિક, અયશ, અને અશાતા એ-૬ અથવા શોકાદિ-૬ + દેવાયુ = ૭નો બંધવિચ્છેદ થવાથી, ૬૩માંથી ૬ કે ૭ કાઢી નાંખતા અને આહારકદ્ધિક ઉમેરતાં પ૯ કે ૧૮ અપ્રમત્તગુણઠાણે બંધાય છે. * અપ્રમત્તગુણઠાણે દેવાયુનો બંધવિચ્છેદ થવાથી પ૯માંથી દેવાયુ કાઢી નાંખતા અપૂર્વકરણના પહેલા ભાગે પ૮ બંધાય છે. તેમાંથી નિદ્રાદ્ધિકનો બંધવિચ્છેદ થવાથી બીજાથી છઠ્ઠા ભાગ સુધી પ૬ બંધાય છે. તેમાંથી દેવદ્રિકાદિ-૩૦નો બંધવિચ્છેદ થવાથી સાતમાભાગે ૨૬ બંધાય છે. તેમાંથી હાસ્ય, રતિ, ભય અને જાગુપ્સાનો બંધવિચ્છેદ થવાથી અનિવૃત્તિગુણઠાણે-૨૨ બંધાય છે. * અનિવૃત્તિગુણઠાણાના પહેલાભાગે પુત્રવેદ, બીજાભાગે સંક્રોધ, ત્રીજાભાગે સંવમાન, ચોથાભાગે સંમાયા અને પાંચમાભાગે સંવલોભનો બંધવિચ્છેદ થવાથી ક્રમશઃ ૨૧, ૨૦, ૧૯, ૧૮ અને ૧૭ બંધાય છે. * સૂક્ષ્મસંપરા ગુણઠાણે જ્ઞા૦૫, ૬૦૪, અંત૦૫, યશ, ઉચ્ચ ગોત્ર એ-૧૬નો બંધવિચ્છેદ થવાથી ૧૧ થી ૧૩ ગુણઠાણા સુધી એક જ શાતાવેદનીય બંધાય છે. અયોગગુણઠાણે યોગના અભાવે બંધ થતો નથી. ४४ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧ મિથ્યાત્વગુણઠાણે ૨ સાસ્વાદનગુણઠાણે ૩ મિશ્રગુણઠાણે thesphe -: મનુષ્યગતિમાં બંધસ્વામિત્વ : ગુણસ્થાનકનું નામ ઓથે the]>t-le ચોથા ભાગે પાંચમા ભાગે || ‰ | 0 | | | | 77777777FFFFFF ૩ | ૪ | ૩ | ૪ | | 2222 ~ ~ ~ ~~~~~~~ g|૪||૩||૪||૬| ૩ ૪ ૭ ૭ = = = = ૦ | 0 | ૦ | 0 | 0 | ૦ શાળ ૫ ૫ ૫ ૪ સમ્યક્ત્વગુણઠાણે ૫ દેશવિરતિગુણઠાણે ૬ પ્રમત્તગુણઠાણે ૫ ૭ અપ્રમત્તગુણઠાણે અપૂર્વકરણના૧લા ભાગે ૫ બીજાથી છઠ્ઠાભાગસુધી ૫ ૪ ૧ સાતમા ભાગે ૫ અનિવૃત્તિના ૧લાભાગે ૫ બીજા ભાગે ત્રીજા ભાગે ૫ ૫ ξ ૨ ૫ ૫ ૫ ૫ ૫ વે g ૨ ૬ ૨ ૨ ૨ ૬ ૬ ૬ ૧ ૨ ૧ ૪ ૪ ૪ ૧ ૧ ૪ ૧ ૪ ૧ ૨ ૫ ૪ ૧ આ૦| ના૦ |ગો અં કુલ ૫ ૧૨૦ ૪ ૬૭ ૨ ૦ ૧ ૬૪ ૧ ૩૨ ૩૨ ૧ ૩૨ ૫૧ ૦ ૧/૨ ૩૧ ૩૧ ૧ O ૩૧ ૦ ૩૧ ૧ ♥ ♥ | ૩||૩|૩||૩| |૭|。。| ∞ ||૭|∞ | م ا م ا م ا م ا م ૧ ૧ ૫૧૧૭ ૧ | ૧ | ૫ ૧ ૧ ૧ ૫૧૦૧ ૭૧ ૬૭ ૬૩ ૫ |૫૯/૫૮ ૫૮ ૫૬ ૨૬ ૨૨ ૨૧ ૫ ||૩||૩||૩||૩ ૧ ૦ | ૧ | ૧ | ૫ ૭ ૭ ૦ ° ૬૯ ૨૦ ૧૯ ૧૮ ૧૭ ૫ ૪ ૧ ૨ ૭ ૭ ૧ ° ૧૦ સૂક્ષ્મસંપરાયે ૧૧થી ૧૩ સુધી લબ્ધિ-અપર્યાપ્ત તિર્યંચ-મનુષ્યોનું બંધસ્વામિત્વ ઃલબ્ધિ-અપર્યાપ્તા (અપર્યાપ્તનામકર્મના ઉદયવાળા) તિર્યંચમનુષ્યો દેવગતિ કે નરકગતિપ્રાયોગ્ય બંધ કરી શકતા નથી. તેથી દેવત્રિક, વૈક્રિયદ્ધિક અને નત્રિક બંધાતું નથી અને તે જીવો મિથ્યાર્દષ્ટિ જ હોય છે. એટલે સમ્યક્ત્વના અભાવે જિનનામ અને અપ્રમત્તચારિત્રના અભાવે આહારકદ્ધિક બંધાતું નથી. એટલે લબ્ધિ ૪૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યો ઓધે અને મિથ્યાત્વે જિનનામાદિ-૧૧ વિના ૧૦૯ કર્મપ્રકૃતિને બાંધે છે. દેવગતિમાં બંધસ્વામિત્વ - દેવગતિમાં ૧થી ૪ ગુણઠાણે બંધસ્વામિત્વ - निरयव्व सुरा नवरं आहे मिच्छे इगिंदितिग सहिया । Mો વિ ય પર્વ, નિબળહીણો ગોરૂ-નવા-વપt | ૨૦ | निरया इव सुरा नवरमोघे मिथ्यात्वे एकेन्द्रियत्रिक सहिताः । कल्पद्विकेऽपि चैवं जिनहीना ज्योतिष भवनवने ॥ १०॥ ગાથાર્થ - સામાન્યથી દેવો નરકગતિની જેમ કર્યપ્રકૃતિને બાંધે છે. પરંતુ ઓધે અને મિથ્યાત્વે એકેન્દ્રિયત્રિક સહિત બંધ જાણવો. એ જ પ્રમાણે (સામાન્યથી દેવગતિની જેમ) પહેલા બે દેવલોકમાં બંધ જાણવો અને જ્યોતિષ, ભવનપતિ અને વ્યંતરમાં તીર્થકર નામકર્મ વિના બંધ જાણવો. વિવેચન - સામાન્યથી દેવગતિમાં નારકોની જેમ બંધસ્વામિત્વ જાણવું. કારણકે દેવો મરીને દેવગતિ કે નરકગતિમાં ઉત્પન્ન થતા નથી તેથી દેવત્રિક, વૈક્રિયદ્ધિક કે નરકત્રિકને બાંધતા નથી અને દેવો પણ વધુમાં વધુ ચાર જ ગુણઠાણા પ્રાપ્ત કરી શકે છે તેથી અપ્રમત્તચારિત્ર પ્રાપ્ત થતું નથી. એટલે આહારકદ્ધિકને બાંધી શકતા નથી. દેવો મરીને સૂક્ષ્મએકેન્દ્રિય કે વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. તેથી સૂક્ષ્મત્રિક અને વિકલેન્દ્રિયત્રિકને બાંધતા નથી. એટલે નારકોની જેમ દેવો પણ ભવસ્વભાવે જ દેવદ્રિકાદિ-૧૬ કર્મપ્રકૃતિને બાંધતા (૧૨)પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા અવિરતસમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો અપર્યાપ્ત અવસ્થામાં દેવદ્ધિક અને વૈક્રિયદ્ધિકને બાંધી શકે છે અને મનુષ્યો જિનનામકર્મને પણ બાંધી શકે છે. એટલે લબ્ધિ-પર્યાપ્તા તિર્યંચ-મનુષ્યને કરણઅપર્યાપ્તાવસ્થામાં ૧૧૩ અને ૧૧૪ કર્મપ્રકૃતિ બંધાય છે. પણ લબ્ધિઅપર્યાપ્ત અવસ્થામાં-૧૦૯ પ્રકૃતિ જ બંધાય છે. ૪૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ નથી. અહીં સુધી દેવ-નારકોનું બંધસ્વામિત્વ સરખું છે. પણ હવે થોડો તફાવત પડે છે. કારણકે નારકો મરીને સૂક્ષ્મ-બાદર એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી અને દેવો મરીને માત્ર સૂક્ષ્મએકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી પણ બાદ૨એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઇ શકે છે. કારણકે જે દેવને રત્નોમાં અત્યંત આશક્તિ હોય છે, તે દેવ મરીને બાદર પૃથ્વીમાં (રત્નોમાં) ઉત્પન્ન થઇ શકે છે. જે દેવને વાવડીમાં અત્યંત આશક્તિ હોય છે, તે દેવ મરીને બાદરઅણૂકાયમાં ઉત્પન્ન થઈ શકે છે. અને જે દેવને કમળમાં અત્યંત આશક્તિ હોય છે, તે દેવ મરીને પ્રત્યેકવનસ્પતિમાં (કમળમાં) ઉત્પન્ન થઇ શકે છે. એટલે દેવો એકેન્દ્રિય ભવને યોગ્ય એકેન્દ્રિયજાતિ, સ્થાવર અને આતપ એ ત્રણ પ્રકૃતિ વધા૨ે બાંધે છે. એટલે દેવો ઓઘે ૧૦૪ બાંધે છે. મિથ્યાત્વે તીર્થંકરનામકર્મ વિના ૧૦૩ બાંધે છે. નારકોની જેમ સાસ્વાદને-૯૬ બાંધે છે. મિન્ને-૭૦ બાંધે છે અને સમ્યક્ત્વ-૭૨ બાંધે છે. એ પ્રમાણે, સામાન્યથી દેવોનું બંધસ્વામિત્વ કહ્યું. હવે દેવોના અવાંતરભેદમાં બંધસ્વામિત્વ કહે છે. સૌધર્મ-ઇશાન દેવોનું બંધસ્વામિત્વ : સામાન્યથી દેવગતિના બંધસ્વામિત્વની જેમ સૌધર્મદેવલોકમાં રહેલા દેવો અને ઇશાનદેવલોકમાં રહેલા દેવોનું બંધસ્વામિત્વ જાણવું. એટલે પહેલા બે દેવલોકમાં રહેલા દેવો ઓથે દેવત્રિકાદિ-૧૬ વિના ૧૦૪ કર્મપ્રકૃતિને બાંધે છે. તેમાંથી તીર્થંકરનામકર્મ વિના મિથ્યાત્વે ૧૦૩ કર્મપ્રકૃતિને બાંધે છે. તેમાંથી એકેન્દ્રિયત્રિક અને નપુંસકચતુષ્ક વિના સાસ્વાદને-૯૬ કર્મપ્રકૃતિને બાંધે છે. તેમાંથી અનંતાનુબંધી વગેરે ૨૫ અને મનુષ્યાયુ વિના ૭૦ કર્મપ્રકૃતિને મિશ્ર બાંધે છે. તેમાં મનુષ્યાયુ અને જિનનામકર્મ ઉમેરવાથી સમ્યક્ત્વ-૭૨ કર્મપ્રકૃતિને બાંધે છે. ૪૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ -: સૌધર્મ-ઇશાનદેવોમાં બંધસ્વામિત્વ :ગુણસ્થાનકનું નામ | શા. દ. વે. | મો. | આ. ના. | ગો. અં.] | | ઓથે | ૫ | ૯ | ૨ ૨૬ ૨ ૨ ૨ ૧૦૪ ૧ મિથ્યાત્વગુણo | ૫ | ૨ | ૨૬ ૨ પ૨ ૨ ૨ ૧૦૩ |૨| સાસ્વાદનગુણo | ૫ | ૯ | ૨ | ૨૪ ૨ ૪૭ | ૨ | ૫ | ૯૬ ૩ મિશ્રગુણo | ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૨ ૧ ૫, ૭૦ જ સમ્યકત્વગુણ૦ ૫ ૬ ૨ ૧૯ : ૩૩ ૧૫ ૭૨ ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ઠદેવોનું બંધસ્વામિત્વ - પહેલા બે દેવલોકના દેવોની જેમ ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્કદેવો કર્મપ્રકૃતિને બાંધે છે. પણ તીર્થંકરનામકર્મને બાંધતા નથી. કારણકે તીર્થંકર નામકર્મની સત્તાવાળો જીવ ભવનપત્યાદિમાં ઉત્પન્ન થતો નથી અને ભવનપત્યાદિમાંથી નીકળેલો જીવ તીર્થંકર થતો નથી. તેથી ત્યાં તીર્થંકર નામકર્મ બંધાતું નથી. એટલે ભવનપત્યાદિ-૩ પ્રકારના તીર્થકર નામકર્મ વિના ઓથે ૧૦૩, મિથ્યાત્વે-૧૦૩, સાસ્વાદને-૯૬, મિશ્ન-૭૦ અને સમ્યકત્વે-૭૧ કર્મપ્રકૃતિને બાંધે છે. -: ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્કદેવોમાં બંધસ્વામિત્વ :ગુણસ્થાનકનું નામ શા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ ઓથે | ૫ | ૯ | ૨ | ૨૬ ૨ | પર | ૨ | ૫ | ૧૦૩ ૧ | મિથ્યાત્વગુણ૦ | ૫ ૯ ૨ ૨૬ ૨ | પર ૨૫ ૧૦૩ ૨| સાસ્વાદનગુણo| ૫ | ૯ ૨ ૨૪ ૨ | ૪૭ ૨૫ ૯૯ ૩ મિશ્રગુણo | ૫ ૬ ૨ ૧૯૦ ૩૨ ૧ ૫, ૭૦ ૪ | સમ્યકત્વગુણ૦ | ૫ ૬ ૨ ૧૯ ૧ ૩૨ ૧૫ ૭૧ (૧૩) ગતિ-ર[મનુ0 ગતિ, તિર્યંચગતિ] + જાતિ-૨ [ પંચેરુ, એકેતુજાતિ ] + શ૦૩ [ઔ૦, તૈ૦, કાળ] + ૦ અં૦ + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ૪ + આનુ૦૨ [મનુષ્યાનુ0 તિર્યંચાનુ9] + વિહા૦૨ = ૨૮ + પ્ર૦૮+ ત્રણ-૧૦ + સ્થા૦૭ (સૂક્ષ્મત્રિક વિના) = ૫૩ ४८ Page #66 -------------------------------------------------------------------------- ________________ સનકુમારાદિદેવો, ઇન્દ્રિય અને કાયમાર્ગણામાં બંધસ્વામિત્વ :रयणुव्व सणकुमाराइ, आणयाई उज्जोय चउरहिया । अपज्जतिरियव्व नवसयमिगिंदि पुढविजलतरुविगले ॥११॥ रत्नवत्सनतकुमारादय आनतादय उद्योतचतुष्करहिताः । अपर्याप्ततिर्यग्वन्नवशतमेकेन्द्रिय पृथ्वीजलतरुविकले ॥११॥ ગાથાર્થ :- સનત્કુમારાદિ દેવો રત્નપ્રભાનારકીની જેમ ઃકર્મપ્રકૃતિને બાંધે છે. આનતાદિદેવો ઉદ્યોતચતુષ્ક રહિત બંધ કરે છે અને એકેન્દ્રિય, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય અને વિકલેન્દ્રિય જીવો અપર્યાપ્તા તિર્યંચોની જેમ કર્મપ્રકૃતિને બાંધે છે. વિવેચન :- સનત્યુમારથી સહસ્રાર સુધીના દેવો રત્નપ્રભાની જેમ કર્મપ્રકૃતિને બાંધે છે. કારણકે સનત્કુમારાદિ દેવલોકમાં રહેલા દેવો વિશુદ્ધ પરિણામવાળા હોવાથી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. એટલે એકેન્દ્રિયભવને યોગ્ય એકેન્દ્રિયજાતિ, સ્થાવર અને આતપ એ ત્રણ કર્મપ્રકૃતિને બાંધતા નથી. એટલે સનત્કુમારાદિદેવો રત્નપ્રભા નારકીમાં રહેલા નારકોની જેમ દેવદ્ધિકાદિ-૧૯ વિના ઓથે ૧૦૧ કર્મપ્રકૃતિને બાંધે તીર્થંકરનામકર્મ વિના મિથ્યાત્વે ૧૦૦, નપુંસકચતુષ્ક વિના સાસ્વાદને-૯૬, અનંતાનુબંધી વગે૨ે ૨૬ વિના મિશ્રે-૭૦ કર્મપ્રકૃતિને બાંધે છે તેમાં મનુષ્યાયુ અને જિનનામ સહિત કરતા સમ્યક્ત્વ-૭૨ કર્મપ્રકૃતિને બાંધે છે. -: સનત્કુમારથી સહસ્રારદેવોનું બંધસ્વામિત્વ : છે. ગુણસ્થાનકનું નામ શા. દ. | વે. | મો. |આ. ૨૬ ઓઘે ૧ | મિથ્યાત્વગુણ૦ ૨ | સાસ્વાદનગુણ ૩ | મિશ્રગુણ૦ | ૪ | સમ્યક્ત્વગુણ૦ ૫ ||||ર ૭ | ૩ | ૪ | u | u ♥♥♥♥♥ 2 ૬ ૪૯ ૨૬ ૨૪ ૧૯ ૧૯ ૩|૪|૪||0| ના. ૫૦ ૨ ૪૯ ૪૭ |2|જી ગો. અં. | કુલ ૧૦૧ ૧૦૦ ૯૬ ૩૨ |¥|¢|૪|| 3||||| ૦૭ ૧ ૩૩ ૧ ૫ ૭૨ Page #67 -------------------------------------------------------------------------- ________________ આનતાદિદેવોનું બંધસ્વામિત્વ : આનતાદિ દેવો મરીને નિયમા મનુષ્યગતિમાં જ ઉત્પન્ન થાય છે. તિર્યંચગતિમાં ઉત્પન્ન થતા નથી. એટલે તિર્યંચભવને યોગ્ય તિર્યંચત્રિક અને ઉદ્યોતને બાંધતા નથી. તેથી ૧૦૧માંથી ઉદ્યોતચતુષ્ક કાઢી નાંખવાથી ૯૭ કર્મપ્રકૃતિને ઓથે બાંધે છે. મિથ્યાત્વગુણઠાણે તીર્થંકરનામકર્મ વિના ૯૬, સાસ્વાદનગુણઠાણે નપુંસકચતુષ્ક વિના ૯૨, મિશ્રગુણઠાણે અનંતાનુબંધી વગે૨ે ૨૧ + મનુષ્યાયુષ્ય =૨૨ વિના ૭૦ કર્મપ્રકૃતિને બાંધે છે. તેમાં જિનનામ અને મનુષ્યાયુ ઉમેરવાથી-૭૨ કર્મપ્રકૃતિને સમ્યક્ત્વગુણઠાણે બાંધે છે. -: આનતાદિ દેવોમાં બંધસ્વામિત્વ : ગુણસ્થાનકનું નામ શા. ઓથે ૫ ૩ ૩ | ૪ | ૪ | | ♥ |=| ♥ | જ દ.| વે.| મો.| આ. ના. ૫ ૫ ૧ | મિથ્યાત્વગુણ૦ ૨ | સાસ્વાદનગુણ૦ ૩ | મિશ્રગુણ૦ ૪ | સમ્યક્ત્વગુણ૦ ૫ ૬ અનુત્તરદેવોનું બંધસ્વામિત્વ ઃ ૨ ૨૬ ૧ ૪૭ ૬ જ ૨ ૨૬ ૨૪ 228 ૧ ૪૬ ૧ ૪૪ ૧૯ ૩૨ ૧૯ ૧ ૩૩ ગો.| અં. | કુલ | v જ જ 3 || ૫ ૫ ૧ ૧ ૫ ર ૯૭ ૯૬ ૯૨ ૭૦ ૭૨ અનુત્તર દેવો નિયમા અવિરતસમ્યગ્દષ્ટિ જ હોય છે. એટલે તેઓ ઓઘે અને સમ્યક્ત્વગુણઠાણે ૭૨ કર્મપ્રકૃતિને બાંધે છે. ઇન્દ્રિય અને કાયમાર્ગણામાં બંધસ્વામિત્વ : (૧) એકેન્દ્રિય (૨) બેઈન્દ્રિય (૩) તેઈન્દ્રિય (૪) ચરિન્દ્રિય અને (૫) પંચેન્દ્રિય..... એ પાંચ પ્રકારે ઇન્દ્રિયમાર્ગણા છે અને (૧) પૃથ્વીકાય (૨) અકાય (૩) તેઉકાય (૪) વાઉકાય (૫) વનસ્પતિકાય..... (૬) ત્રસકાય એ છ પ્રકારે કાયમાર્ગણા છે. ૫૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ તેમાંથી સૌ પ્રથમ (૧) એકેન્દ્રિય (૨) બેઈક્રિય (૩) તે ઇન્દ્રિય (૪) ચઉરિન્દ્રિય (૫) પૃથ્વીકાય (૬) અપકાય અને (૭) વનસ્પતિકાય... એ સાતમાર્ગણામાં બંધસ્વામિત્વ કહે છે. એકેન્દ્રિયાદિ સાત માર્ગણામાં રહેલા જીવો લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચની જેમ જિનનામાદિ-૧૧ કર્મપ્રકૃતિને ભવસ્વભાવે જ બાંધી શકતા નથી. કારણકે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયજીવોને મિથ્યાત્વ અને સાસ્વાદન ગુણઠાણ જ હોય છે. સમ્યકત્વગુણઠાણ હોતું નથી. તેથી જિનનામકર્મ બંધાતું નથી. અને તે જીવો મરીને દેવગતિ કે નરકગતિમાં જતા નથી. તેથી દેવત્રિક, વૈક્રિયદ્રિક અને નરકત્રિક બંધાતું નથી અને એકેન્દ્રિયાદિ જીવો અપ્રમત્તગુણઠાણે જઈ શકતા ન હોવાથી, અપ્રમત્તચારિત્ર પ્રાપ્ત થતું નથી. તેથી આહારકદ્ધિક બંધાતું નથી. એટલે એકેન્દ્રિયાદિ સાત માર્ગણામાં ઓધે અને મિથ્યાત્વે જિનનામાદિ-૧૧ વિના ૧૦૯ કર્મપ્રકૃતિ બંધાય છે. એકેન્દ્રિયાદિમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે બંધસ્વામિત્વ - छनवइ सासणि विणु सुहुमतेर केइ पुण बिंति चउनवइ। तिरियनराऊहिं विणा, तणुपजतिं न जंति जओ ॥१२॥ (તનુ પગતિ ર તે નંતિ) એવો પણ પાઠ છે. षण्णवतिः सास्वादने विना सूक्ष्मत्रयोदश केचित्पुनर्बुवन्ति। चतुर्नवतिः तिर्यग्नरायुभ्यां विना तनुपर्याप्तिं न ते यान्ति ॥१२॥ ગાથાર્થ - એકેન્દ્રિયાદિ સાત માર્ગણાવાળા જીવો સાસ્વાદનગુણઠાણે સૂક્ષ્મનામકર્માદિ-૧૩ વિના ૯૬ કર્મપ્રકૃતિને બાંધે છે. વળી કેટલાક આચાર્ય મ. સા. એમ કહે છે કે, સાસ્વાદને તિર્યંચાયુ અને મનુષ્યાય વિના ૯૪ પ્રકૃતિ બંધાય છે કારણકે સાસ્વાદનગુણઠાણુ શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ હોય છે. ૫૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ વિવેચન :- એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય, પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાય એ સાતમાર્ગણામાં રહેલા જીવો મિથ્યાત્વે ૧૦૯ પ્રકૃતિને બાંધે છે. તેમાંથી સૂક્ષ્મનામકર્માદિ-૧૩ પ્રકૃતિ વિના ૯૬ કર્મપ્રકૃતિને સાસ્વાદને બાંધે છે. કેટલાક આચાર્ય મહારાજા એમ કહે છે કે, એકેન્દ્રિયાદિ સાતમાર્ગણામાં રહેલા જીવો સાસ્વાદનગુણઠાણે તિર્યંચાયુ અને મનુષ્યાયુને બાંધી શકતા નથી. કારણકે તે જીવો ઉપશમસમ્યક્ત્વને પ્રાપ્ત કરી શકતા નથી. એટલે ઉપશમસમ્યક્ત્વથી પડીને સાસ્વાદને આવવાનું હોતું નથી. અને જે પર્યાપ્તા સંશીપંચેન્દ્રિય જીવે પૂર્વે પૃથ્વી, અર્ કે વનસ્પતિમાં ઉત્પન્ન થઈ શકે એવું એકેન્દ્રિયતિર્યંચનું કે વિકલેન્દ્રિયતિર્યંચનું આયુષ્ય બાંધેલું હોય, તે જીવ કાલાન્તરે વિશુદ્ધિના વશથી ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરીને ત્યાંથી પડીને, સાસ્વાદનગુણઠાણે આવ્યા પછી જો ચાલુ ભવનું આયુષ્ય પૂર્ણ થઈ જાય, તો તે જીવ મરીને બાદરપૃથ્વી, બાદરઅપ્, પ્રત્યેકવનસ્પતિ કે વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે જીવોને શરી૨ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદનગુણઠાણુ હોય છે. તે વખતે પરભવનું આયુષ્ય બંધાતું નથી. કારણકે લબ્ધિ-પર્યામા જીવો સ્વયોગ્ય સર્વપર્યાપ્તિ પૂર્ણ થયા પછી પરભવનું આયુષ્ય બાંધી શકે છે. એટલે જ્યારે સાસ્વાદનગુણઠાણુ હોય છે ત્યારે આયુષ્ય બંધાતું નથી અને જ્યારે આયુષ્ય બંધાય છે ત્યારે સાસ્વાદનગુણઠાણુ હોતું નથી. તેથી એકેન્દ્રિયાદિ સાત માર્ગણાવાળા જીવો સાસ્વાદનગુણઠાણે તિર્યંચાયુ કે મનુષ્યાયુને બાંધી શકતા નથી. એટલે ૯૬માંથી મનુષ્યાયુ અને તિર્યંચાયુ કાઢી નાંખવાથી ૯૪૪ કર્મપ્રકૃતિ સાસ્વાદનગુણઠાણે બંધાય છે. (૧૪)પૂ.જયસોમસૂરિમહારાજાકૃતટબામાં અને જીવવિજયજીમહારાજાકૃત ટબામાં કહ્યું છે કે, એકેન્દ્રિયાદિ સાત માર્ગણામાં સાસ્વાદનગુણઠાણે ૯૪નો બંધ વધારે યુક્તિ સંગત જણાય છે. ૫૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ -: એકેન્દ્રિયાદિ સાતમાર્ગણામાં બંધસ્વામિત્વ :ગુણસ્થાનકનું નામ | જ્ઞા. દ. | વે. મો. આ. ના. ગો. અં. કુલ ઓથે ૫ | ૯ | ૨ | ર૬ ૨૫૮ | ૨ | ૫ ૧૦૯ મિથ્યાત્વગુણઠાણે ૨ | ૯ | ૨ | ૫૮ | ૨ | ૫ [૧૦૯ સાસ્વાદનગુણઠાણે ૫ | ૯ | ૨ | ૨૪ મતાંતરે ૯ | ૨ | ૨૪| 0 | ૪૭ | ૨ | ૫ ૯૪ * ગોમ્મસાર ગ્રન્થની ગાથાનં ૧૩૩માં એકેન્દ્રિયાદિ સાતમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે -૯૪નો બંધ જણાવ્યો છે. * પ્રસ્તુતગ્રન્થમાં ગાથા નં૦૧૪માં કહ્યું છે કે, ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે તિર્યંચાયુ અને મનુષ્યાય વિના ૯૪ બંધાય છે. આ સર્વે પાઠોને લીધે ૯૪ના બંધવાળો મત વધારે સંગત લાગે છે. છતાં પણ પ્રાચીન કર્મગ્રન્થ અને નવ્યકર્મગ્રન્થમાં ગ્રન્થકાર ભગવંતે બંધમાં ૯૬ કર્મપ્રકૃતિ કહી છે. તે કયા આશયથી કહી હશે ? તેનો ખુલાસો મૂળગ્રન્થમાં કર્યો નથી અને હાલમાં ત્રીજાકર્મગ્રન્થની સ્વોપજ્ઞટીકા મળતી નથી. પરંતુ અવચૂર્ણિમાં કહ્યું છે કે, તિર્યરયુગોસ્તનપા તૈરવ વધ્યમાનવત્ પૂર્વજોન शरीरपर्याप्त्युत्तर-कालम् सास्वादनभावस्येष्टत्वादायुर्बन्धोऽभिप्रेतः । इह तु प्रथममेव तन्निवृत्तेर्नेष्टः इति षण्णवतिः तिर्यग्नरायुषो विना मतान्तरेण चतुर्नवतिः । ભાવાર્થ - શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા જીવો વડે જ તિર્યંચાયુ અને મનુષ્યાય બંધાતું હોવાથી પહેલા મત પ્રમાણે શરીરપર્યાપ્તિ પછી પણ સાસ્વાદનભાવ માનેલો છે. તેથી સાસ્વાદનગુણઠાણે આયુષ્યનો બંધ સંભવી શકે છે. વળી, અહીં (૯૪ના બંધવાળા મતમાં) પહેલેથી જ સાસ્વાદનભાવની નિવૃત્તિ માની લીધી હોવાથી, ત્યાં આયુષ્યનો બંધ માનેલો નથી. એટલે ૯૬માંથી તિર્યંચાયું અને મનુષ્યા, વિના ૯૪નો બંધ અન્ય આચાર્યોએ માનેલો છે. તત્ત્વ કેવલિગમ્ય. (૧૫) ગતિ-૨ (મનુ0, તિર્યંચ) + જાતિ-૫ + શ૦૩ (ઔ), તૈ૦, કાવ) + ઔOઅંગો૦ + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + આનુ૦૨+ | વિહા૦૨=૩૧»૦૭ (જિનનામ વિના) + ત્રસાદિ-૧૦ + સ્થા૦૧૦ = ૫૮ ૫૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય, ત્રસકાય, ગતિ=સ અને યોગમાર્ગણામાં બંધસ્વામિત્વ : ओहु पणिंदि तसे, गइतसे जिणिक्कार नरतिगुच्चविणा । मणवयजोगे ओहो, उरले नरभंगु तम्मिस्से ॥१३॥ ओघः पञ्चेद्रियत्रसे गतित्रसे जिनैकादश नरत्रिकोच्चं विना । मनवचोयोगे ओघ औदारिके नरभंगुस्तन्मिश्रे ॥१३॥ ગાથાર્થ - પંચેન્દ્રિય જાતિ અને ત્રસકાયમાર્ગણામાં ઓઘબંધ જાણવો. ગતિત્રસમાં જિનનામકર્મ વગેરે ૧૧, મનુષ્યત્રિક અને ઉચ્ચગોત્ર એમ કુલ ૧૫ વિના ૧૦૫ કર્મપ્રકૃતિ બંધાય છે. મનોયોગ અને વચનયોગમાં ઓઘબંધ જાણવો. ઔદારિકકાયયોગમાં મનુષ્યગતિ પ્રમાણે બંધસ્વામિત્વ જાણવું. વિવેચન - પંચેન્દ્રિય અને ત્રસકાય માર્ગણામાં ૧ થી ૧૪ ગુણઠાણા હોય છે અને તે જીવો મરીને ચારગતિમાં જઈ શકે છે તેથી ૧થી૧૩ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યાં મુજબ બંધસ્વામિત્વ જાણવું. ગતિત્રસમાં બંધસ્વામિત્વ - ત્રસજીવો બે પ્રકારે છે. (૧) લબ્ધિત્રસ (૨) ગતિ=સ. (૧) જે જીવો ત્રસનામકર્મના ઉદયવાળા હોય છે, તે લબ્ધિત્રસ કહેવાય છે અને (૨) જે જીવો સ્થાવર નામકર્મના ઉદયવાળા હોવા છતાં પણ સાહજિક રીતે જ ઉર્ધ્વગમનાદિ ક્રિયા કરવાના સ્વભાવવાળા હોય છે, તે ગતિત્રસ કહેવાય છે. તે જીવો ૨ પ્રકારે છે. (૧) તેઉકાય (૨) વાઉકાય. (૧૬) ગતિ-૨ (મનુ0, તિર્યંચ) + પંચજાતિ) + શ૦૩ + અં૦ + સં૦૫ + સં૦૫ + વર્ણાદિ-૪ + આનુ૦૨ + વિહા૦૨ = ૨૫ + પ્ર૮૬ (અગુરુલઘુ-૪, નિર્માણ, ઉદ્યોત) + ત્રણ-૧૦ + સ્થા૦૬ (અસ્થિરષક) = ૪૭ ૫૪ Page #72 -------------------------------------------------------------------------- ________________ તેઉકાય અને વાઉકાય મરીને નિયમા તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે તેથી તે તિર્યંચભવને યોગ્ય કર્મપ્રકૃતિને બાંધે છે પણ દેવનરક કે મનુષ્યભવને યોગ્ય કર્મપ્રકૃતિને બાંધતા નથી. તેથી દેવત્રિક, વૈક્રિયદ્રિક, નરકત્રિક અને મનુષ્યત્રિક બંધાતું નથી અને તિર્યંચગતિની સાથે નિયમા નીચગોત્ર જ બંધાય છે. ઉચ્ચગોત્ર બંધાતું નથી. અને ગતિત્રસજીવોને એક જ મિથ્યાત્વગુણઠાણુ હોય છે. તે સાસ્વાદનાદિ ગુણઠાણે જઈ શક્તો નથી. તેથી તીર્થંકર નામકર્મ અને આહારકદ્ધિક બંધાતું નથી. એટલે તેઉકાય અને વાઉકાયમાર્ગણામાં ૧૨૦માંથી દેવત્રિક, વૈક્રિયદ્ધિક, નરકત્રિક, મનુષ્યત્રિક, ઉચ્ચગોત્ર, જિનનામ અને આહારકદ્રિક. એ ૧૫ વિના ૧૦૫ કર્મપ્રકૃતિ ઓધે અને મિથ્યાત્વે બંધાય છે. -: ગતિત્રસ જીવોમાં બંધસ્વામિત્વ - | ગુણસ્થાનકનું નામ | શા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ ઓથે ૫ | ૯ ૨ ૨૬ ૧ ૫૬ ૧ પ|૧૦૫ | મિથ્યાત્વગુણ૦ | ૫ | ૯ ૨૫ ૨૬ ૧ પ૬ ૧ ૧૦૫ યોગમાર્ગણામાં બંધસ્વામિત્વ - યોગ-૩ પ્રકારે છે. (૧) મનોયોગ (૨) વચનયોગ અને (૩) કાયયોગ.. તેના પેટાભેદ (૧) સત્યમનોયોગ (૨) અસત્યમનોયોગ (૩) સત્યાસત્યમનોયોગ (૪) અસત્ય-અમૃષામનોયોગ (૫) સત્યવચનયોગ (૬) અસત્યવચનયોગ (૭) સત્યાસત્યવચનયોગ (૮) અસત્ય-અમૃષાવચનયોગ (૯) ઔદારિકકાયયોગ (૧૦) ઔદારિક (૧૭)તિર્યંચગતિ + જાતિ-૫ + શ૦૩ (ઔ૦, તૈ૦, ક0) + અં૦ + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + તિર્યંચાનુપૂર્વી + વિહા૦૨ + પ્રત્યેક૭ (જિનનામ વિના) + ત્રણ-૧૦ + સ્થા૦૧૦ =૫૬ ૫૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ મિશકાયયોગ (૧૧) વૈક્રિયકાયયોગ (૧૨) વૈક્રિયમિશ્રકાયયોગ (૧૩) આહારકડાયયોગ (૧૪) આહારકમિશ્નકાયયોગ અને (૧૫) કાર્મણકાયયોગ” એમ કુલ ૧૫ છે. સયોગીકેવલીભગવંતો સત્યમનોયોગ, અસત્ય-અમૃષા મનોયોગ, સત્યવચનયોગ અને અસત્ય-અમૃષાવચનયોગવાળા હોવાથી એ-૪ માર્ગણામાં ૧ થી ૧૩ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યાં મુજબ બંધસ્વામિત્વ જાણવું અને અસત્યમનોયોગ, સત્યાસત્યમનોયોગ, અસત્યવચનયોગ અને સત્યાસત્યવચનયોગ એ-૪ માર્ગણામાં ૧ થી ૧૨ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યાં મુજબ બંધસ્વામિત્વ જાણવું. અહીં મનરહિત માત્ર વચનયોગવાળા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિક્રિય અને અસંક્ષીપંચેન્દ્રિય જીવોમાં વિકસેન્દ્રિયની જેમK બંધસ્વામિત્વ જાણવું. તથા મનરહિત અને વચનયોગ રહિત માત્ર કાયયોગવાળા એકેન્દ્રિયજીવોમાં એકેન્દ્રિયમાર્ગણાની જેમ બંધસ્વામિત્વ જાણવું. ઔદારિકકાયયોગ માર્ગણામાં બંધસ્વામિત્વ - દારિકકાયયોગમાં મનુષ્યગતિની જેમ બંધસ્વામિત્વ જાણવું. કારણકે ઔદારિકશરીર તિર્યંચ-મનુષ્યને જ હોય છે. તેમાંથી તિર્યંચોને પાંચ જ ગુણઠાણા હોય છે અને મનુષ્યને ૧૪ ગુણઠાણા હોય છે. એટલે તિર્યંચ કરતાં મનુષ્યને ઘણા ગુણઠાણા હોય છે અને ઘણી કર્મપ્રકૃતિનો બંધ હોય છે. તેથી મનુષ્યગતિની જેમ ઔદારિકકાયયોગ માર્ગણાનું બંધસ્વામિત્વ કહ્યું છે. (१८) मनोरहित वाग्योगे विकलेन्द्रियभङ्गः। केवलकाययोगे त्वेकेन्द्रियभङ्गः । (ત્રીજાકર્મગ્રન્થની અવચૂર્ણિ.) ૫૬ Page #74 -------------------------------------------------------------------------- ________________ ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં બંધસ્વામિત્વ :ઔદારિકમિશ્રયોગમાં બંધસ્વામિત્વ :आहारछग विणोहे, चउदससउ मिच्छि जिणपणगहीणं । सासणि चउनवइ विणा, तिरिअ-नराऊ-सुहुमतेर ॥१४॥ आहारषट्के विनौघे, चतुर्दशशतं मिथ्यात्वे जिनपञ्चकहीनम् । सास्वादने चतुर्नवतिर्विना, तिर्यग्नरायुः सूक्ष्मत्रयोदश ॥१४॥ ગાથાર્થ -ઔદારિકમિશ્નકાયયોગ માર્ગણામાં આહારકષક વિના ઓથે ૧૧૪ કર્મપ્રકૃતિ બંધાય છે. મિથ્યાત્વે જિનનામાદિ પાંચ વિના ૧૦૯ કર્મપ્રકૃતિ બંધાય છે અને સાસ્વાદનગુણઠાણે તિર્યંચાયુ, મનુષ્યાય અને સૂક્ષ્મનામકર્મદિ-૧૩ વિના ૯૪ પ્રકૃતિ બંધાય છે. વિવેચન - મનુષ્ય અને તિર્યંચના ભવમાં ઉત્પત્તિના બીજા સમયથી માંડીને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્નકાયયોગ હોય છે તે વખતે જીવ પહેલે, બીજે કે ચોથે ગુણઠાણે હોય છે અને કેવલી મુદ્દાત કરતી વખતે બીજા-છઠ્ઠાસાતમા સમયે ઔદારિકમિશ્નકાયયોગ હોય છે. એટલે ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં ૧લું, રજું, ૪થું અને ૧૩મું, ગુણઠાણુ હોય છે. ઓધે-૧૧૪ પ્રકૃતિનો બંધ : ઔદારિકમિશ્રકાયયોગ અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. ત્યાં સંયમનો અભાવ હોવાથી આહારદ્ધિક બંધાતું નથી અને સામાન્યથી અપર્યાપ્તાવસ્થામાં અતિશય સંકલેશ કે અતિશયવિશુદ્ધિ ન હોવાથી દેવગતિ કે નરકગતિ પ્રાયોગ્ય કર્મબંધ થતો નથી. વિશેષથી સમ્યગ્દષ્ટિ તિર્યંચમનુષ્ય દેવગતિ પ્રાયોગ્ય જ કર્મબંધ કરે છે. અન્યગતિ પ્રાયોગ્ય કર્મબંધ કરી શકતા નથી. તેથી તિર્યંચ-મનુષ્યને સમ્યકત્વગુણઠાણે અપર્યાપ્તાવસ્થામાં દેવદ્ધિક અને વૈક્રિયદ્ધિક બંધાય છે પણ મિથ્યાત્વગુણઠાણે અપર્યાપ્તાવસ્થામાં Page #75 -------------------------------------------------------------------------- ________________ અતિશય સંક્લેશનો અભાવ હોવાથી નરક પ્રાયોગ્ય કર્મબંધ થતો નથી. એટલે નરકદ્ધિક બંધાતુ નથી. તથા દેવાયુ અને નરકાયુનો બંધ પર્યાપ્તાવસ્થામાં જ થઇ શકે છે. એટલે ઔદારિકમિશ્રકાયયોગમાર્ગણામાં ઓથે આહારકદ્ધિક, નરકત્રિક અને દેવાયુ એ ૬ વિના ૧૧૪ કર્મપ્રકૃતિ બંધાય છે. મિથ્યાત્વે-૧૦૯ પ્રકૃતિનો બંધ : મિથ્યાત્વગુણઠાણે જિનનામકર્મ બંધાતું નથી અને અપર્યાપ્તાવસ્થામાં રહેલા મિથ્યાર્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો તથાવિધ વિશુદ્ધિના અભાવે દેવગતિપ્રાયોગ્ય કર્મને બાંધી શકતા નથી. તેથી દેવદ્વિક અને વૈક્રિયદ્ઘિક બંધાતું નથી. એટલે ઔદારિકમિશ્રકાયયોગમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે ૧૧૪માંથી જિનનામ, દેવદ્વિક અને વૈક્રિયદ્વિક.... એ પાંચ કાઢી નાંખવાથી ૧૦૯ પ્રકૃતિ બંધાય છે. ૧૯ (૧૯) શીલંકાદિ આચાર્ય મ. સા.નું એવું માનવું છે કે, તિર્યંચમનુષ્યના ભવમાં જીવને શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ ઔદારિકમિશ્રકાયયોગ હોય છે. આ બાબતમાં કર્મગ્રન્થના ટબાકાર શ્રીજીવવિજયજી મહારાજે શંકા કરી છે કે, જો શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ ઔમિકાયયોગ હોય, તો ત્યાં મનુષ્યાયુ અને તિર્યંચાયુનો બંધ કેવી રીતે ઘટી શકે ? કારણકે પહેલી ત્રણ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ જીવ પરભવનું આયુષ્ય બાંધી શકે છે. એવો નિયમ હોવાથી જ્યારે ઔમિશ્રકાયયોગ હોય છે. ત્યારે આયુષ્ય બંધાતુ નથી અને જ્યારે આયુષ્ય બંધાય છે. ત્યારે ઔમિશ્રકાયયોગ હોતો નથી. એટલે ઔમિશ્રકાયયોગમાર્ગણામાં મિથ્યાત્વે મનુષ્યાયુ અને તિર્યંચાયુનો બંધ કેવી રીતે ઘટે ? જો સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔમિશ્રયોગ માનવામાં આવે, તો મિથ્યાત્વે મનુષ્યાયુ અને તિર્યંચાયુનો બંધ ઘટી શકે છે. એ જ પ્રમાણે ગોમ્મટસારના કર્મકાંડની ગાથાનં.૧૧૬માં કહ્યું છે. અને ગ્રન્થકારભગવંતે ચોથાકર્મગ્રન્થની ચોથી ગાથાના “તળુપજ્ઞેયુ તમને' પદની ટીકામાં પણ કહ્યું છે કે, શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પછી પણ જ્યાં સુધી ૫૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ સાસ્વાદને-૯૪ પ્રકૃતિનો બંધ : ઔદારિકમિશ્રકાયયોગમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે મનુષ્યાયુ કે તિર્યંચાયુ બંધાતું નથી. કારણકે જીવ પૂર્વભવમાંથી સાસ્વાદનગુણઠાણુ લઈને આવેલો હોવાથી, જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદનગુણઠાણુ હોય છે. લબ્ધિ-પર્યાપ્તા જીવો સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ પરભવનું આયુષ્ય બાંધે છે.૨૦ એટલે જ્યાં સુધી સાસ્વાદનગુણઠાણુ હોય ત્યાં સુધી આયુષ્ય બંધાતું નથી અને જ્યારે આયુષ્ય બંધાય છે ત્યારે સાસ્વાદનગુણઠાણુ હોતું નથી. તેથી ઔમિશ્રકાયયોગમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે મનુષ્યાયુ કે તિર્યંચાયુનો બંધ હોતો નથી. સૂક્ષ્મનામકર્માદિ-૧૩ કર્મપ્રકૃતિના બંધનું કારણ મિથ્યાત્વનો ઉદય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વનો ઉદય હોતો નથી. તેથી ત્યાં સૂક્ષ્મનામકર્માદિ-૧૩ પ્રકૃતિ બંધાતી નથી. એટલે ૧૦૯માંથી સૂક્ષ્મનામકર્માદિ-૧૩ અને મનુષ્યાયુ-તિર્યંચાયુ એમ કુલ ૧૫ કર્મપ્રકૃતિ કાઢી નાંખવાથી ઔદારિકમિશ્રકાયયોગ માર્ગણામાં સાસ્વાદનગુણઠાણે ૯૪ કર્મપ્રકૃતિ બંધાય છે. મિશ્રગુણઠાણે કોઇપણ જીવ મરણ પામતો નથી. તેથી મિશ્રગુણઠાણુ લઈને પરભવમાં જવાનું હોતુ નથી અને કોઇ પણ જીવ અપર્યાપ્તાવસ્થામાં મિશ્રસમ્યક્ત્વને પ્રાપ્ત કરી શકતો નથી. તેથી ઔદારિકમિશ્રકાયયોગમાર્ગણામાં મિશ્રગુણઠાણુ હોતું નથી. ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસાદિ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી શરીરની રચના અપૂર્ણ હોય છે. તેથી શરીર પોતાનું સંપૂર્ણ કામ કરવાને માટે સમર્થ નથી. એટલે કાર્યણશરીરની પ્રવૃત્તિ પણ ચાલુ રહે છે. તેથી જ્યાં સુધી સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔમિશ્રકાયયોગ માનવો જોઈએ. (૨૦)લબ્ધિ-અપર્યાપ્તાજીવો પણ પહેલી ત્રણ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ પરભવનું આયુષ્ય બાંધે છે. ૫૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ ઔદાકિમિશ્રમાં અને કાર્યણકાયયોગમાં બંધસ્વામિત્વ :अण चवीसाइ विणा, जिणपणजुय सम्मि जोगिणो सायं । विणु तिरिनराउ कम्मे वि, एवमाहारदुगि ओहो ॥१५ ॥ अनन्तचतुर्विंशत्यादिं विना, जिनपञ्चकयुताः सम्यक्त्वे योगिनः सातम् । विना तिर्यङ्नरायुः कार्मणेऽप्येवमाहारकद्विके ओघः ॥ १५ ॥ ગાથાર્થ :- ઔદારિકમિશ્રકાયયોગમાં સમ્યક્ત્વગુણઠાણે અનંતાનુબંધી ચોવીસ વગેરે કાઢીને, તીર્થંકરનામકર્માદિ-પાંચ પ્રકૃતિ યુક્ત કરવી. સયોગીગુણઠાણે શાતાવેદનીય એક જ બંધાય છે. એ જ પ્રમાણે, ઔ મિશ્રની જેમ) કાર્યણકાયયોગમાં પણ તિર્યંચાયુ અને મનુષ્યાયુ વિના બંધ જાણવો. આહારકકાયયોગ અને આહારકમિશ્રયોગમાં ઓઘબંધ જાણવો. વિવેચન :- જ્યાં સુધી અનંતાનુબંધીનો ઉદય હોય ત્યાં સુધી જ અનંતાનુબંધીથી માંડીને તિર્યંચાનુપૂર્વી સુધીની ૨૪ કર્મપ્રકૃતિ બંધાય છે. સમ્યત્વે અનંતાનુબંધીનો ઉદય નથી તેથી ત્યાં અનંતાનુબંધી ક્રોધાદિ-૨૪ પ્રકૃતિ બંધાતી નથી. તેથી ૯૪માંથી ૨૪ કાઢી નાંખવાથી ૭૦ રહે. સમ્યક્ત્વગુણઠાણે અપર્યાપ્તાવસ્થામાં મનુષ્યો જિનનામને બાંધી શકે છે. અને સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો નિયમા દેવગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધતા હોવાથી, દેવદ્ધિક અને વૈક્રિયદ્ઘિક બંધાય છે. તેથી ૭૦પ્રકૃતિમાં જિનનામ, દેવદ્ધિક અને વૈક્રિયદ્વિક ઉમેરવાથી કુલ-૭૫ પ્રકૃતિ ઔદારિકમિશ્રકાયયોગમાર્ગણામાં સમ્યક્ત્વગુણઠાણે બંધાય છે. શંકા :- ઔદારિકમિશ્રકાયયોગ માર્ગણામાં સમ્યક્ત્વગુણઠાણે ૭૫ કર્મપ્રકૃતિનો બંધ કહ્યો છે. તેમાં મનુષ્યદ્ધિક, ઔદારિકદ્ધિક અને વજૠષભનારાચસંઘયણ એ પાંચ પ્રકૃતિનો સમાવેશ કરેલો છે. પણ ત્યાં મનુષ્યગતિ પ્રાયોગ્ય મનુષ્યદ્ઘિકાદિ-૫ પ્રકૃતિ કેવી રીતે બંધાય ? કારણકે ઔદારિકમિશ્રકાયયોગ તિર્યંચ-મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે અને સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્ય નિયમા દેવગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને ૬૦ Page #78 -------------------------------------------------------------------------- ________________ બાંધે છે. તેથી મનુષ્યગતિ પ્રાયોગ્ય મનુષ્યદ્રિક, ઔદારિકદ્ધિક અને પ્રથમસંઘયણ બંધાતું નથી. એટલે ઔદારિકમિશ્નકાયયોગ માર્ગણામાં સમ્યત્વગુણઠાણે ૭૫ પ્રકૃતિનો બંધ કેવી રીતે સંભવે ? સમાધાન - પૂજ્યશ્રી પંચાસજીજયસોમ મહારાજ સાહેબે કર્મગ્રંથના વિષમપદપર્યાયના પત્ર ૧૦-૧૨ કર્યા છે. તેમાં લખ્યું છે કે, સિદ્ધાંતના મતે ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં સમ્યકત્વગુણઠાણે ૭૫ પ્રકૃતિનો બંધ ઘટી શકે છે. કારણ કે, જે અવિરતસમ્યકત્વી તિર્યંચમનુષ્યો ઉત્તરવૈક્રિય શરીર બનાવે છે તે ઉત્તરવૈક્રિયશરીરી તિર્યંચમનુષ્યો વૈક્રિયદ્ધિક અને દેવદ્ધિકને બાંધતા નથી પણ ઔદારિકટ્રિકમનુષ્યદ્ધિક અને પ્રથમસંઘયણને બાંધે છે. તેઓને વૈક્રિયશરીર છોડતી વખતે સિદ્ધાંતના મતે ઔદારિકમિશ્રયોગ હોય છે એટલે સમ્યત્વગુણઠાણે ઔદારિકમિશ્ન-કાયયોગી તિર્યંચ-મનુષ્યો ઔદારિકદ્રિક, મનુષ્યદ્ધિક અને પ્રથમસંઘયણને બાંધે છે. તેથી સિદ્ધાંતના મતે ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં સમ્યકત્વગુણઠાણે ૭૫ કર્મપ્રકૃતિનો બંધ સંભવે છે. અવચૂર્ણિકાર ભગવંતે પણ ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં સમ્યકત્વગુણઠાણે ૭૫ પ્રકૃતિનો બંધ કહ્યો છે. યશ સોમસૂરિકૃતબાલાવબોધમાં કહ્યું છે કે, ગ્રન્થકાર ભગવંતે “મારવીસ” પદમાં વડવીની પછી માઃિ શબ્દ મૂકેલો છે. એટલે સગવડવીમાડું અનંતાનુબંધી-૨૪ વગેરે કહ્યું છે. એટલે ગ્રંથકારભગવંતનું મૂળગ્રસ્થમાં વસવીર પછી માઃિ શબ્દ લખવાનું કારણ એવું જણાય છે કે, આદિ શબ્દથી મનુષ્યદ્ધિક, ઔદારિકદ્ધિક અને પ્રથમસંઘયણ એ-૫ પ્રકૃતિનું ગ્રહણ કરીને, ૨૪ ને બદલે ૨૯ પ્રકૃતિ (૨૧) જુઓ..શ્રીમદ્ દેવચંદ્ર ભાગ ૧ પેજનં. ૬૫ર (૨૨)ગોમ્મસારમાં કર્મકાંડની ૧૧૭મી ગાથામાં પણ દારિકમિશ્નકાયયોગ માર્ગણામાં સમ્યકત્વગુણઠાણે ૨૯ પ્રકૃતિ ઓછી કરવાનું કહ્યું છે. ૬ ૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ ઓછી કરવી. એટલે ૯૪માંથી ૨૯ પ્રકૃતિ ઓછી કરવાથી ૬પ રહે, તેમાં જિનનામ, દેવદ્ધિક અને વૈક્રિયદ્ધિક એ-૫ પ્રકૃતિ ઉમેરવાથી ૭૦ પ્રકૃતિનો બંધ ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં સમ્યકત્વગુણઠાણે સંભવે છે અને ગ્રન્થકાર ભગવંતે મૂળ ગાથામાં ૭૫ પ્રકૃતિનો બંધ લેવો એવો કોઈ ઉલ્લેખ પણ નથી કર્યો... સયોગીકેવલીભગવંતોને કેવલી સમુઘાતમાં બીજા-છઠ્ઠા-સાતમા સમયે ઔદારિકમિશ્રકાયયોગ હોય છે. તે વખતે એક જ શાતાવેદનીય કર્મપ્રકૃતિ બંધાય છે. -: ઔદારિકમિશ્રકાયયોગમાં બંધસ્વામિત્વ :ગુણસ્થાનકનું નામ જ્ઞા. દ. વે. મો. આ. ના. | ગો. અં. કુલ | ઓથે | ૫ ૯ | ૨૫ ૨૬ ૨ | ૬૩ ૨ | ૫ ૧૧૪ ૧ મિથ્યાત્વગુણઠાણે | ૫ | ૯ | ૨ ૨૬] ૨ ૫૮ ૨ | ૫ ૧૦૯ ૨ સાસ્વાદનગુણઠાણે ૫ ૯ ૨ ૨૪૦૪૭ ૨ | ૯૪ જ સમ્યકત્વગુણઠાણે ૫ | ૬ | ૨૧૯૦ ૧૩૭ ૧ | ૫ | ૧૩ સયોગી ગુણઠાણે | | | | | | | | | ૧ || ૭૫ (૨૩) ગતિ-૨ (મનુ0, તિo) + જાતિ-૫ + શ૦૩ (૦, તૈ૦, કાવ) + ઔ0 અં૦ + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + આનુ૦૨ (મનુ0, તિર્યંચાનુ0) + વિહાર =૩૧ + પ્ર૭૭ (અગુરુલઘુ-૪, નિર્માણ, આતપ, ઉદ્યોત) +૦૧૦+ સ્થા૦૧૦ = ૫૮ (૨૪) ગતિ-૨ (મ0,તિo)+ પંચ0+ શ૦૩ (ઔ, તૈo, કા૦) + ઔ૦ અં+સં૦૫ + સં૦૫ + વર્ણાદિ-૪ + આનુ૦૨ (મ), તિo) + વિહા૦૨ = ૨૫ + પ્ર૦૬ (અગુરુલઘુ-૪, નિર્માણ, ઉદ્યોત) + 20 ૧૦ + અસ્થિરષક = ૪૭ (૨૫)ગતિ-૨ (દેવગતિ-મનુષ્યગતિ) + પંચ0+ શ૦૪ (ઔ૦, વૈ૦, તૈo, કાવ) + અંગોપાંગ-૨ (વૈઅંગોઇ, ઔ૦અંગો) + પ્રથમ સંઘયણ + પ્રથમ સંસ્થાન + વર્ણાદિ-૪+ આનુ૦૨ (દેવાનુ), મનુષ્યાનુ0) + શુભવિહા૦ = ૧૮+ D૦૬ (અગુરુલઘુ-૪,નિર્માણ, જિનનામ)ત્રણ-૧૦+અસ્થિર+અશુભ+અયશ=૩૭ Page #80 -------------------------------------------------------------------------- ________________ કાર્મણકાયયોગમાં બંધસ્વામિત્વ - કાર્મણકાયયોગમાં ઔદારિકમિશ્નકાયયોગની જેમ બંધસ્વામિત્વ જાણવું. પરંતુ ઔદારિકમિશ્રકાયયોગી મનુષ્યાય અને તિર્યંચાયુને બાંધી શકે છે અને કાર્મણકાયયોગી મનુષ્યાય અને તિર્યંચાયુને બાંધી શકતો નથી. કારણકે કાર્મણકાયયોગ વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમ સમયે જ હોય છે અને આયુષ્યકર્મ પહેલી ત્રણ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ બંધાય છે. તેથી જ્યારે જીવ કાર્મણકાયયોગી હોય ત્યારે આયુષ્ય બાંધી શકતો નથી અને જ્યારે આયુષ્ય બંધાય છે ત્યારે કાર્મણકાયયોગ હોતો નથી. એટલે કાર્મણકાયયોગમાર્ગણામાં ઓથે ૧૧૪માંથી મનુષ્યા, અને તિર્યંચાયુ વિના ૧૧૨, મિથ્યાત્વે-૧૦૭, સાસ્વાદને-૯૪ અને સમ્યકત્વગુણઠાણે-૭૫ કર્મપ્રકૃતિ બંધાય છે. ચારે ગતિના કાર્મણકાયયોગી જીવો મિથ્યાત્વ અને સાસ્વાદનગુણઠાણે મનુષ્યગતિ પ્રાયોગ્ય કે તિર્યંચગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધે છે. સમ્યત્વગુણઠાણે દેવ-નારકો નિયમાં મનુષ્યગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધે છે અને તિર્યંચ-મનુષ્ય નિયમા દેવગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધે છે. એટલે ૯૪માંથી અનંતાનુબંધી વગેરે ૨૪ પ્રકૃતિ ઓછી કરીને, જિનપંચક ઉમેરવાથી કુલ-૭૫ પ્રકૃતિ કાર્મણકાયયોગમાં સમ્યત્વગુણઠાણે બંધાય છે. -: કાશ્મણકાયયોગમાં બંધસ્વામિત્વ :ગુણસ્થાનકનું નામ જ્ઞા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ ઓધે ૫ | ૯ | ૨ | ૨૬ | |૬૩ | ૨ | ૫ | ૧૧૨ મિથ્યાત્વગુણઠાણે ૨ | ૯ ૦ ૫૮ | ૨ | સાસ્વાદનગુણઠાણે ૫ ૯ |૪૭ સમ્યકત્વગુણઠાણે | ૫ | ૬ | ૨ | ૧૯ ૦ ૬૩૭ ૧૩ સયોગગુણઠાણે | ૦ ૦ | ૧ | | 0 | 0 | ૧ | 0 | | 0 | 0 | o. ૧૦૭ ૯૪ ૭૫ ૬૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ સયોગીકેવલીભગવંતને કેવલી સમુઘાતમાં ત્રીજા-ચોથા-પાંચમા સમયે કાર્પણ કાયયોગ હોય છે. તે વખતે એક જ શાતાવેદનીય કર્મપ્રકૃતિ બંધાય છે. આહારકદ્ધિકમાર્ગણામાં બંધસ્વામિત્વ - આહારકલબ્ધિધારી ચૌદપૂર્વધર મહાત્મા જ્યારે આહારકશરીર બનાવે છે ત્યારે આહારકશરીર સંબંધી સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આહારકમિશ્નકાયયોગ હોય છે. ત્યારપછી આહારકકાયયોગ હોય છે. આ બન્નેમાર્ગણામાં કર્મસ્તવની જેમ બંધસ્વામિત્વ જાણવું. એટલે આહારકકાયયોગમાં પ્રમત્તસંયત ગુણઠાણે-૬૩ અને અપ્રમત્તગુણઠાણે-૫૯ કે ૫૮ કર્મપ્રકૃતિ બંધાય છે. - આહારકકાયયોગમાર્ગણામાં બંધસ્વામિત્વ - ગુણસ્થાનકનું નામ શા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ | | ઓથે ૫ ૬ ૨ ૧૧ ૧ ૩૪ ૧ ૫ ૬૫ ૬ પ્રમત્તગુણઠાણે | ૫ | ૨ |૧૧ ૧ ૩૨ ૧ ૫ ૬૩ ૭ અપ્રમત્તગુણઠાણે ૫ ૬ ૧ | ૯ | V૦ ૩૧ ૧ ૫૫૯/૫૮ | આહારકમિશ્નકાયયોગમાર્ગણામાં માત્ર છઠ્ઠ જ ગુણઠાણ હોય છે. કારણકે આહારકશરીર બનાવતી વખતે ઉત્સુકતા હોવાથી સ્વાધ્યાયાદિમાં એકાગ્રતા રહેતી નથી. તેથી તે વખતે મહાત્મા પ્રમાદદશાયુક્ત હોવાથી છઠ્ઠ જ ગુણઠાણુ હોય છે. ત્યાં ૬૩ કર્મપ્રકૃતિ બંધાય છે. (૨૬)ગતિ-૨ (મનુ), દેવ૦) + પંચ૦ + શ૦૪ (૦, વૈ૦, તૈ૦, કાવ) + અં૦૨ (ઓ) અં૦ વૈ૦એ૦) + પ્રથમસંઘયણ + પ્રથમસંસ્થાન + વર્ણાદિ૪ + આનુ૦૨ (મનુ, દેવાનુ0) + શુભવિહા૦ = ૧૮ + પ્ર૦૬ (અગુરૂ૦૪, નિર્માણ, જિનનામ)+x૦૧૦અસ્થિર + અશુભ અયશ = ૩૭ ૬૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ વૈક્રિયદ્રિક, વેદ અને કષાયમાર્ગણામાં બંધસ્વામિત્વ :सुरओहो वेउव्वे, तिरिय नराउ रहिओ य तम्मिस्से । वेयतिगाइम बियतिय कसाय नव दु चउ पंच गुणा ॥१६॥ सुरौघो वैक्रिये, तिथंङ्नायूरहितश्च तन्मिश्रे । वेदत्रिकादिमद्वितीय तृतीयकषाया नवद्विचतुष्पञ्चगुणाः ॥१६॥ ગાથાર્થ - વૈક્રિયકાયયોગમાં દેવગતિની જેમ ઓઘબંધ જાણવો. વૈક્રિયમિશ્રકાયયોગમાં તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય વિના બંધ જાણવો. વેદત્રિક, પ્રથમ, દ્વિતીય અને તૃતીય કષાયમાં અનુક્રમે નવબે-ચાર અને પાંચગુણઠાણા હોય છે. વિવેચન :- દેવ-નારકોને ઉત્પત્તિના બીજા સમયથી માંડીને સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે. ત્યારબાદ વૈક્રિયકાયયોગ હોય છે પણ નારકો કરતાં દેવો એકેન્દ્રિય, સ્થાવર અને આતપ એ ત્રણ પ્રકૃતિ વધારે બાંધી શકે છે. તેથી દેવગતિની જેમ વૈક્રિયકાયયોગમાં બંધસ્વામિત્વ કહ્યું છે. એટલે વૈક્રિયકાયયોગમાર્ગણામાં ઓથે-૧૦૪, મિથ્યાત્વે-૧૦૩, સાસ્વાદને-૯૬, મિશ્ન-૭૦ અને સમ્યકત્વગુણઠાણે-૭૨ કર્મપ્રકૃતિ બંધાય છે. વૈક્રિયમિશ્રકાયયોગ દેવ-નારકોને અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. ત્યાં પહેલું, બીજું અને ચોથુ ગુણઠાણ હોય છે. ત્રીજાં ગુણઠાણ હોતું નથી. અને દેવ-નારકો નિરુપક્રમી આયુષ્યવાળા હોવાથી, પોતાના ચાલુ ભવના ૬ માસ બાકી રહે, ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. તેથી વૈક્રિયમિશ્રકાયયોગમાં મનુષ્યા, અને તિર્યંચાયુ બંધાતું નથી. એટલે વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં ઓથે ૧૦૪માંથી મનુષ્યા, અને તિર્યંચા, વિના ૧૦૨, મિથ્યાત્વે ૧૦૧ અને સાસ્વાદને-૯૪ બંધાય છે. તેમાંથી અનંતાનુબંધી વગેરે ૨૪ પ્રકૃતિનો બંધવિચ્છેદ થવાથી ૭૦ રહે, તેમાં જિનનામ ઉમેરવાથી કુલ ૭૧ કર્મપ્રકૃતિ સમ્યકત્વગુણઠાણે બંધાય છે. ૬૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ -: વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં બંધસ્વામિત્વ :ગુણસ્થાનકનું નામ | જ્ઞા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ | ઓથે | પ, ૯ ૨ ૨૯ ૦ પ૩ ૨૫ ૧૦૨ | ૧ | મિથ્યાત્વગુણઠાણે | ૫ | | | ૨૬ ૦ | પર | ૨ | ૫ |૧૦૧ | ૨ સાસ્વાદનગુણઠાણે ૫ ૯ ૨ ૨૪|| ૪૭ | ૨૫ ૯૪ |૪| સમ્યત્વગુણઠાણે | ૫ ૬ ૨ ૧૯૦૩૩ ૧ | ૫ | ૭૧ વેદમાર્ગણામાં બંધસ્વામિત્વ : “જ્યાં સુધી વેદનો ઉદય હોય છે ત્યાં સુધી જ વેદમાર્ગણા હોય છે.” એ નિયમાનુસારે વેદનો ઉદય નવમા ગુણઠાણાના પહેલા ભાગ સુધી હોવાથી, વેદમાર્ગણા નવમા ગુણઠાણાના પહેલા ભાગ સુધી જ હોય છે. એટલે પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ ત્રણે માર્ગણામાં કર્મસ્તવની જેમ નવમાગુણઠાણાના પહેલા ભાગ સુધી બંધસ્વામિત્વ જાણવું. ઓઘે ૧૨૦, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, મિશ્ર ૭૪, સમ્યત્વે ૭૭, દેશવિરતિગુણઠાણે ૬૭, પ્રમત્તે ૬૩, અપ્રમત્તે પ૯ કે ૧૮, અપૂર્વકરણે પ૮, પ૬, ૨૬ અને અનિવૃત્તિગુણઠાણાના પહેલા ભાગે-૨૨ પ્રકૃતિ બંધાય છે. નવમાગુણઠાણાના બીજા ભાગથી જીવ અવેદી હોય છે. અવેદમાર્ગણા - અવેદમાર્ગણામાં ૯મા ગુણઠાણાના બીજા ભાગ-૨૧, ત્રીજા ભાગે-૨૦, ચોથા ભાગે-૧૯, પાંચમા ભાગે-૧૮, ૧૦મા ગુણઠાણે૧૭ અને ૧૧ થી ૧૩ ગુણઠાણા સુધી ૧ કર્મપ્રકૃતિ બંધાય છે. (૨૭)મનુષ્યગતિ + પંચ૦ + શ૦૩ (૦, તૈ૦, કાવ)+Oઅંવપ્રથમ સંઘયણ પ્રથમસંસ્થાન+વર્ણાદિ-૪+મનુષ્યાનુ0 + શુભવિહા૦ = ૧૪ + પ્ર. ૬ (અગુરુલઘુ-૪, નિર્માણ, જિનનામ)+ત્રસાદિ-૧-અસ્થિર+અશુભ+અયશ=૩૩ Page #84 -------------------------------------------------------------------------- ________________ કષાયમાર્ગણામાં બંધસ્વામિત્વ : જ્યાં સુધી જે કષાયનો ઉદય હોય ત્યાં સુધી તે કષાયમાર્ગણા હોય છે. જ્યારે જે કષાયનો ઉદયવિચ્છેદ થાય છે ત્યારે તે કષાય માર્ગણા પૂર્ણ થાય છે.” એ નિયમાનુસારે અનંતાનુબંધી કષાયનો ઉદય બે ગુણઠાણા સુધી જ હોય છે તેથી અનંતાનુબંધી કષાયમાર્ગણા બે ગુણઠાણા સુધી જ હોય છે. ત્યાં જિનનામ અને આહારકદ્ધિક વિના ઓધે-૧૧૭, મિથ્યાત્વે-૧૧૭ અને સાસ્વાદને-૧૦૧ કર્મપ્રકૃતિ બંધાય છે. અપ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય ૧ થી ૪ ગુણઠાણા સુધી જ હોય છે. તેથી અપ્રત્યાખ્યાનીયકષાયમાર્ગણા ચાર ગુણઠાણા સુધી જ હોય છે ત્યાં સમ્યકત્વ હોવાથી જિનનામ બંધાય છે પણ અપ્રમત્તચારિત્ર ન હોવાથી આહારકદ્વિક બંધાતું નથી. તેથી ત્યાં આહારકદ્ધિક વિના ઓધે-૧૧૮, મિથ્યાત્વે ૧૧૭ (જિનનામ વિના), સાસ્વાદને-૧૦૧, મિશ્રે-૭૪ અને સમ્યકત્વે-૭૭ કર્મપ્રકૃતિ બંધાય છે. પ્રત્યાખ્યાન કષાયનો ઉદય ૧ થી ૫ ગુણઠાણા સુધી જ હોય છે. તેથી પ્રત્યાખ્યાનીયકષાયમાર્ગણા પાંચ ગુણઠાણા સુધી જ હોય છે. ત્યાં આહારકદ્ધિક વિના ઓથે-૧૧૮, મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને૧૦૧, મિશ્ન-૭૪, સમ્યકત્વે-૭૭ અને દેશવિરતિગુણઠાણે-૬૭ કર્મપ્રકૃતિ બંધાય છે. કષાય, અવિરતિ, અજ્ઞાન, ચક્ષુ-ચક્ષુ, યથાખ્યાતમાં બંધસ્વામિત્વ - संजलणतिगे नव दस लोभे, चउ अजइ दु-ति अनाणतिगे । बारस अचक्खु चक्खुसु, पढमा अहक्खाय चरमचउ ॥१७॥ संज्वलनत्रिके नव दश लोभे, चत्वार्ययते द्वे त्रिण्यज्ञानत्रिके । द्वादशाचक्षुश्चक्षुषोः, प्रथमानि यथाख्याते चरमचत्वारि ॥१७॥ Page #85 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ - સંજ્વલનત્રિકમાં ૯, સંવલોભમાં ૧૦, અવિરતિચારિત્રમાં ૪, અજ્ઞાનત્રિકમાં ૨ અથવા ૩, ચક્ષુ-અચક્ષુદર્શનમાર્ગણામાં પહેલા ૧૨ અને યથાખ્યાતમાં છેલ્લા ચાર ગુણસ્થાનકો હોય છે. વિવેચન :- સંજવલન ક્રોધનો ઉદય નવમાગુણઠાણાના બીજાભાગ સુધી હોય છે. તેથી સંક્રોધમાર્ગણા નવમાગુણઠાણાના બીજા ભાગ સુધી જ હોય છે એટલે તેમાં કર્મસ્તવની જેમ ઓઘે૧૨૦, મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને-૧૦૧, મિશ્ન-૭૪, સમ્યકત્વે૭૭, દેશવિરતિગુણઠાણે-૬૭, પ્રમત્તે-૬૩, અપ્રમત્તે-પ૯ કે ૫૮, અપૂર્વકરણે પ૮, પ૬, ૨૬, અનિવૃત્તિગુણઠાણાના ૧ લા ભાગે ૨૨ અને બીજા ભાગે ૨૧ કર્મપ્રકૃતિ બંધાય છે. ત્યાર પછી સંક્રોધમાર્ગણા હોતી નથી. એ જ રીતે, સંજ્વલનમાનનો ઉદય નવમાગુણઠાણાના ત્રીજાભાગ સુધી જ હોય છે. તેથી સં૦માનમાર્ગણા નવમાગુણઠાણાના ત્રીજા ભાગ સુધી જ હોય છે. એટલે તેમાં કર્મસ્તવની જેમ નવમા ગુણઠાણાના ત્રીજા ભાગ સુધી બંધસ્વામિત્વ જાણવું. ત્યાર પછી સંવમાનમાર્ગણા હોતી નથી. સંજવલનમાયાનો ઉદય નવમાગુણઠાણાના ચોથા ભાગ સુધી જ હોય છે. તેથી સં૦માયામાર્ગણા નવમાગુણઠાણાના ચોથા ભાગ સુધી જ હોય છે. એટલે તેમાં કર્મસ્તવની જેમ નવમાં ગુણઠાણાના ચોથા ભાગ સુધી બંધસ્વામિત્વ જાણવું. ત્યારપછી સં૦માયામાર્ગણા હોતી નથી. સંજ્વલનબાદરલોભનો ઉદય નવમાગુણઠાણાના પાંચમા ભાગ સુધી હોય છે તેથી સંઈબાદરલોભમાર્ગણા નવમા ગુણઠાણાના પાંચમા ભાગ સુધી હોય છે. એટલે તેમાં કર્મસ્તવની જેમ નવમા ગુણઠાણાના પાંચમા ભાગ સુધી બંધસ્વામિત્વ જાણવું. ત્યારપછી બાદરલોભમાર્ગણા હોતી નથી. ૬૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મસંજ્વલનલોભનો ઉદય દશમાગુણઠાણા સુધી હોય છે. તેથી સંડલોભમાર્ગણા દશમાગુણઠાણા સુધી હોય છે. તેમાં ૧ થી ૧૦ ગુણઠાણા સુધી કર્મસ્તવની જેમ બંધસ્વામિત્વ જાણવું. અકષાયમાર્ગણા : અકષાયમાર્ગણામાં ૧૧ થી ૧૩ ગુણઠાણા સુધી એક જ શાતાવેદનીય કર્મપ્રકૃતિ બંધાય છે. ૧૪મા ગુણઠાણે યોગના અભાવે કર્મબંધ થતો નથી. સંયમમાગણા : (૧) સામાયિકચારિત્ર, (૨) છેદોપસ્થાપનીયચારિત્ર, (૩) પરિહારવિશુદ્ધિચારિત્ર, (૪) સૂક્ષ્મસંપરાયચારિત્ર, (૫) યથાખ્યાતચારિત્ર, (૬) દેશવિરતિ અને (૭) અવિરતિ એ-૭ પ્રકારે સંયમમાર્ગણા છે. તેમાંથી અવિરતિ અને યથાખ્યાતચારિત્ર માર્ગણામાં બંધસ્વામિત્વ કહે છે. અવિરતિમાર્ગણામાં બંધસ્વામિત્વ : અવિરતિમાર્ગણામાં ૧ થી ૪ ગુણઠાણા હોય છે તેથી ત્યાં સમ્યત્વ હોય છે. માટે જિનનામ બંધાય છે. પણ અપ્રમત્તચારિત્ર હોતું નથી માટે આહારકદ્ધિક બંધાતું નથી. એટલે આહારકદ્ધિક વિના ધે૧૧૮, મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને-૧૦૧, મિશે-૭૪ અને સમ્યકત્વે૭૭ કર્મપ્રકૃતિ બંધાય છે. યથાખ્યાતમાર્ગણામાં બંધસ્વામિત્વ : યથાખ્યાનમાર્ગણામાં ૧૧મું, ૧૨મું, ૧૩મું અને ૧૪મું... છેલ્લા ચાર ગુણઠાણા હોય છે. તેમાં ૧૧ થી ૧૩ સુધી એક જ શાતાવેદનીયકર્મ બંધાય છે. ૧૪મે ગુણઠાણે યોગનો અભાવ હોવાથી કર્મબંધ થતો નથી. જ્ઞાનમાર્ગણા : (૧) મતિ-અજ્ઞાન, (૨) શ્રુત-અજ્ઞાન, (૩) અવધિ-અજ્ઞાન Page #87 -------------------------------------------------------------------------- ________________ (વિર્ભાગજ્ઞાન), (૪) મતિજ્ઞાન, (૫) શ્રુતજ્ઞાન, (૬) અવધિજ્ઞાન, (૭) મન:પર્યવજ્ઞાન અને (૮) કેવળજ્ઞાન એ-૮ પ્રકારે જ્ઞાનમાર્ગણા છે. તેમાંથી અહીં અજ્ઞાનત્રિકમાર્ગણામાં બંધસ્વામિત્વ કહે છે. અજ્ઞાનત્રિકમાર્ગણામાં બંધસ્વામિત્વ : અજ્ઞાનત્રિકમાર્ગણામાં બે કે ત્રણ ગુણઠાણા હોય છે. કારણકે મિથ્યાદષ્ટિજીવમાં મિથ્યાત્વની મલિનતાના કારણે જ્ઞાન એ અજ્ઞાનરૂપે હોય છે. જ્યારે જીવ સમ્યકત્વ પામે છે ત્યારે સમ્યકત્વની શુદ્ધિના કારણે અજ્ઞાનતા દૂર થઈને સમ્યગૂજ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે જ્યાં સુધી સમ્યકત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવમાં અજ્ઞાનતા હોય છે. પરંતુ મિશ્રદષ્ટિગુણઠાણે રહેલા જીવોમાં સમ્યકત્વના અભાવે સંપૂર્ણ શુદ્ધજ્ઞાન હોતું નથી અને મિથ્યાત્વના અભાવે સંપૂર્ણ અશુદ્ધજ્ઞાન પણ હોતું નથી. એટલે તેઓમાં જ્ઞાન અને અજ્ઞાનનું મિશ્રણ હોય છે. પણ જ્યારે મિશ્રદષ્ટિ જીવ સમ્યકત્વની સન્મુખ થયેલો હોય છે ત્યારે તેનામાં જ્ઞાનના અંશો વધુ હોય છે અને અજ્ઞાનના અંશો થોડા હોય છે. તે વખતે મિશ્રજ્ઞાનની ગણતરી જ્ઞાનમાં થાય છે અને જ્યારે મિશ્રદૃષ્ટિ જીવ મિથ્યાત્વની સન્મુખ થયેલો હોય છે ત્યારે તેનામાં અજ્ઞાનના અંશો વધુ હોય છે અને જ્ઞાનના અંશો ઓછા હોય છે. તે વખતે મિશ્રજ્ઞાનની ગણતરી અજ્ઞાનમાં થાય છે. એટલે જે મિશ્રદૃષ્ટિજીવ સમ્યકત્વની સન્મુખ થયેલો છે તેને ત્રીજા ગુણઠાણે જ્ઞાન માનેલું છે અને જે મિશ્રદષ્ટિજીવ મિથ્યાત્વની સન્મુખ થયેલો છે તેને ત્રીજા ગુણઠાણે અજ્ઞાન માનેલું છે. એટલે અજ્ઞાનત્રિક માર્ગણામાં બે કે ત્રણ ગુણઠાણા ક્યાં છે. મતિ-અજ્ઞાની, શ્રુત-અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની જીવો જિનનામકર્મ અને આહારકદ્ધિક વિના ઓઘે-૧૧૭, મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને૧૦૧ અને મિશ્ન-૭૪ કર્મપ્રકૃતિને બાંધે છે. ૭૦ Page #88 -------------------------------------------------------------------------- ________________ દર્શનમાર્ગણા - (૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન અને (૪) કેવળદર્શન... એ-૪ પ્રકારે છે. તેમાંથી અહીં ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનમાર્ગણામાં બંધસ્વામિત્વ કહે છે. ચક્ષુ-અચક્ષુદર્શનમાર્ગણામાં બંધસ્વામિત્વ :| દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી ચક્ષુ-અચક્ષુદર્શન પ્રાપ્ત થાય છે. એ ક્ષયોપશમભાવ બારમાગુણઠાણા સુધી જ હોય છે. તેથી ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનમાર્ગણામાં કર્મસ્તવની જેમ ૧ થી ૧૨ ગુણઠાણા સુધી બંધસ્વામિત્વ જાણવું. ઓધે-૧૨૦, મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને-૧૦૧ ઇત્યાદિ. જ્ઞાન-દર્શન અને ચારિત્રમાર્ગણામાં બંધસ્વામિત્વ :मणनाणि सग जयाई, समइयच्छेय चउ दुन्नि परिहारे । केवलदुगि दो चरमाऽजयाइ नव मइसुओहि दुगे ॥१८॥ मनोज्ञाने सप्त यतादीनि सामायिकच्छेदे चत्वारि द्वे परिहारे। केवलद्विके द्वे चरमेऽयतादीनि नव मतिश्रुतावधिद्विके ॥१८॥ ગાથાર્થ - મન:પર્યવજ્ઞાનમાં પ્રમત્તાદિ-સાત ગુણઠાણા હોય છે. સામાયિક અને છેદોપસ્થાપનીય માર્ગણામાં પ્રમતાદિ-૪ ગુણઠાણા હોય છે. પરિહારવિશુદ્ધિ માર્ગણામાં પ્રમત્તાદિ-બે ગુણઠાણા હોય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શન માર્ગણામાં છેલ્લા બે ગુણઠાણા હોય છે. અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને અવધિદર્શનમાં અવિરતિ આદિ નવગુણઠાણા હોય છે. વિવેચન :- મન:પર્યવજ્ઞાનલબ્ધિ અપ્રમત્તદશામાં જ ઉત્પન્ન થાય છે. પરંતુ પ્રમત્ત-અપ્રમત્તગુણઠાણ અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત પરાવર્તન પામતું હોવાથી, મન:પર્યવજ્ઞાની અપ્રમત્તેથી પ્રમત્તે પણ આવે છે. તેથી ૭૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠાગુણઠાણે પણ મનઃપર્યવજ્ઞાન હોય છે અને તેરમાગુણઠાણે ક્ષાયિકભાવનું કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે વખતે ક્ષાયોપશમિકભાવના મત્યાદિ-૪ જ્ઞાન નાશ પામે છે. તેથી ૧૩મા અને ૧૪મા ગુણઠાણે મન:પર્યવજ્ઞાન હોતું નથી. એટલે મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં ૬ થી ૧૨ સુધીના કુલ ૭ ગુણઠાણા હોય છે. મનઃપર્યવજ્ઞાનમાર્ગણામાં ૬ થી ૧૨ ગુણઠાણા સુધી કર્મસ્તવની જેમ બંધસ્વામિત્વ જાણવું પણ મન:પર્યવજ્ઞાની આહારકદ્ધિકને બાંધી શકે છે. તેથી ૬૩ કર્મપ્રકૃતિમાં આહારકદ્ધિક ઉમેરવાથી મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં ઓધે-૬૫, પ્રમત્તે-૬૩, અપ્રમત્તે-૫૯ કે ૫૮, અર્પૂવકરણે ૫૮, ૫૬, ૨૬, અનિવૃત્તિગુણઠાણે ૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮, સૂક્ષ્મસંપરાયે-૧૭, ઉપશાંતમોહે-૧ અને ક્ષીણમોહે-૧ કર્મપ્રકૃતિ બંધાય છે. સામાયિક અને છેદોપસ્થાપનીયમાં બંધસ્વામિત્વઃ સામાયિકચારિત્ર અને છેદોપસ્થાપનીયચારિત્રમાં પ્રમત્તાદિ-૪ ગુણઠાણા હોય છે. કારણકે ૧ થી ૫ ગુણઠાણા સુધી સર્વવિરતિચારિત્ર હોતું નથી. તથા ૧૦મે ગુણઠાણે સૂક્ષ્મસંપરાયચારિત્ર અને ૧૧ થી ૧૪ ગુણઠાણા સુધી યથાખ્યાતચારિત્ર હોય છે. એટલે સામાયિક અને છેદોપસ્થાપનીયચારિત્રમાં ૬ઠ્ઠું, ૭મું, ૮ અને ૯... કુલ-૪ ગુણઠાણા જ હોય છે. સામાયિકચારિત્ર અને છેદોપસ્થાપનીયચારિત્રમાર્ગણામાં આહારકક્રિક સહિત ઓથે-૬૫, પ્રમત્તે-૬૩, અપ્રમત્તે-૫૯ કે ૧૮, અપૂર્વક૨ણે ૫૮, ૫૬, ૨૬, અનિવૃત્તિગુણઠાણે ૨૨, ૨૧, ૨૦, ૧૯ અને ૧૮ કર્મપ્રકૃતિ બંધાય છે. પરિહારવિશુદ્ધિચારિત્રમાર્ગણામાં બંધસ્વામિત્વ : પરિહારવિશુદ્ધિચારિત્રમાર્ગણામાં પ્રમત્ત-અપ્રમત્ત બે જ ગુણઠાણા ૭૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ હોય છે. કારણકે ૧ થી ૫ ગુણઠાણા સુધી સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત થતું નથી અને પરિહારવિશુદ્ધિચારિત્રવાળો જીવ શ્રેણી માંડી શકતો ન હોવાથી અપૂર્વકરણાદિગુણઠાણા હોતા નથી. પરિહારવિશુદ્ધિચારિત્રવાળા મુનિભગવંતો કાંઈક ન્યૂન દશપૂર્વધર હોય છે પણ ચૌદપૂર્વધર હોતા નથી. માટે આહારકશરીર બનાવી શકતા નથી. પણ આહારકટ્રિકના બંધને યોગ્ય અધ્યવસાયો હોવાથી આહારકદ્ધિકને બાંધી શકે છે. એટલે આહારકદ્ધિક સહિત ઓધે-૬૫, પ્રમત્તે-૬૩ અને અપ્રમત્ત-૫૯ કે ૫૮ કર્મપ્રકૃતિને બાંધે છે. કેવળહિકમાર્ગણામાં બંધસ્વામિત્વ : કેવળજ્ઞાન અને કેવળદર્શન તેરમાગુણઠાણે પ્રાપ્ત થતું હોવાથી, એ બને માર્ગણામાં ૧૩મું અને ૧૪મું ગુણઠાણું હોય છે. તેમાં ૧૩મે ગુણઠાણે એક જ શાતાવેદનીયકર્મ બંધાય છે. ૧૪મે ગુણઠાણે યોગનો અભાવ હોવાથી કર્મબંધ થતો નથી. મતિ-શ્રુત-અવધિદ્રિકમાં બંધસ્વામિત્વ : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને અવધિદર્શનમાર્ગણામાં ૪ થી ૧૨ ગુણઠાણા સુધીના કુલ ૯ ગુણઠાણા હોય છે. કારણકે પહેલા ત્રણ ગુણઠાણામાં અજ્ઞાન હોય છે અને છેલ્લા બે ગુણઠાણામાં ક્ષાયિકભાવનું કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય છે. એટલે ૧ થી ૩ અને ૧૩મા-૧૪મા ગુણઠાણે ક્ષાયોપથમિક મત્યાદિજ્ઞાન અને ક્ષાયોપથમિક અવધિદર્શન હોતું નથી. તેથી મતિજ્ઞાનાદિ-૪ માર્ગણામાં ૪ થી ૧૨ ગુણઠાણા કહ્યાં છે. મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને અવધિદર્શનવાળા જીવો કર્મસ્તવમાં સમ્યકત્વગુણઠાણે કહ્યાં મુજબ ૭૭ + આહારકદિક= ૭૯ ઓથે બાંધે છે, સમ્યકત્વે-૭૭, દેશવિરતિગુણઠાણે-૬૭, પ્રમત્તે-૬૩, ૭૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ અપ્રમત્ત-૫૯ કે ૧૮, અપૂર્વકરણે ૫૮, પ૬, ૨૬, અનિવૃત્તિગુણઠાણે ૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮, સૂક્ષ્મસંપરાયે-૧૭, ઉપશાંત અને ક્ષીણમોહે૧ કર્મપ્રકૃતિને બાંધે છે. સમ્યકત્વ, ચારિત્ર અને આહારકમાર્ગણામાં બંધસ્વામિત્વ - अड उवसमि चउ वेयगि, खईए इक्कार मिच्छतिगि देसे । सुहुमि सठाणं तेरस, आहारगि नियनियगुणोहो ॥१९॥ परमुवसमि वटुंता, आउ न बंधंति तेण अजयगुणे । देवमणुआउहीणो, देसाइसु पुण सुराउ विणा ॥२०॥ अष्टोपशमे चत्वारि वेदके, क्षायिके एकादश मिथ्यात्वत्रिके देसे। सूक्ष्मे स्वस्थानं त्रयोदश आहारके निजनिजगुणौघः ॥१९॥ परमुपशमे वर्तमाना आयु न बध्नन्ति तेनायतगुणे । देवमनुजायुहीनो, देशादिषु पुनः सुरायुर्विना ॥२०॥ ગાથાર્થ - ઉપશમસમ્યકત્વમાં અવિરતિ વગેરે ૮ ગુણઠાણા હોય છે. ક્ષયોપશમસમ્યકત્વમાં અવિરતિ વગેરે ૪ ગુણઠાણા હોય છે અને ક્ષાયિકસમ્યકત્વમાં અવિરતિ વગેરે ૧૧ ગુણઠાણા હોય છે. મિથ્યાત્વાદિ ત્રણ, દેશવિરતિ અને સૂક્ષ્મસંપરાયચારિત્રમાં પોતપોતાનું ગુણઠાણુ હોય છે. આહારીમાર્ગણામાં ૧૩ ગુણઠાણા હોય છે. આ સર્વે માર્ગણામાં પોતપોતાના ગુણઠાણા પ્રમાણે ઓઘબંધ જાણવો. પરંતુ ઉપશમસમ્યકત્વમાં વર્તતા જીવો પરભવનું આયુષ્ય બાંધતા નથી. તેથી અવિરતિગુણઠાણે દેવાયુ અને મનુષ્યાયુના બંધ વિના ઓઘબંધ જાણવો અને દેશવિરતિ વગેરે ગુણઠાણાઓમાં દેવાયુના બંધ વિના ઓઘબંધ જાણવો. વિવેચનઃ-ઉપશમસમ્યકત્વ-ર પ્રકારે છે. (૧) ગ્રન્થિભેદ ઉપશમસમ્યકત્વ (૨) શ્રેણિગતઉપશમસમ્યકત્વ. ૭૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ (૧) અનાદિ મિથ્યાદષ્ટિજીવને અપૂર્વકરણે ગ્રન્થિભેદ થવાથી જે સમ્યક્ત પ્રાપ્ત થાય છે તે ગ્રન્થિભેદજન્યઉપશમસમ્યક્ત કહેવાય છે. (૨) ઉપશમશ્રેણિનો પ્રારંભક જીવ સૌ પ્રથમ અનંતાનુબંધી કષાયની વિસંયોજના [મતાંતરે અનંતાનુબંધીની ઉપશમના] કરીને, દર્શનત્રિકને સંપૂર્ણ ઉપશમાવે છે. તે વખતે જે ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થાય છે, તે શ્રેણિગતઉપશમસમ્યકત્વ કહેવાય. પહેલા ત્રણ ગુણઠાણામાં ઉપશમસમ્યકત્વ હોતું નથી અને ઉપશમસમ્યગ્દષ્ટિજીવ ઉપશમશ્રેણિ માંડીને, ૧૧મા ગુણઠાણા સુધી જ જઈ શકે છે ત્યાંથી આગળ જઈ શકતો નથી. એટલે છેલ્લા ત્રણ ગુણઠાણામાં પણ ઉપશમસમ્યકત્વ હોતું નથી. એટલે ૪ થી ૧૧ ગુણઠાણા સુધીના કુલ ૮ ગુણઠાણામાં ઉપશમસમ્યકત્વ હોય છે. ઉપશમસમ્યગદષ્ટિને ઘોલના પરિણામ હોતા નથી. તેથી ઉપશમસમ્યગદષ્ટિ તિર્યંચ-મનુષ્યો દેવાયુને અને ઉપશમસમ્યગૃષ્ટિ દેવ -નારકો મનુષ્યાયુને બાંધી શકતા નથી. એટલે કર્મસ્તવમાં કહ્યા મુજબ ચોથા ગુણઠાણે બંધાતી ૭૭ પ્રકૃતિમાંથી દેવાયુ અને મનુષ્યાયુ કાઢી નાંખવાથી ૭૫ રહે, પણ શ્રેણિગત ઉપશમસમ્યગુદૃષ્ટિ સાતમ-આઠમે ગુણઠાણે આહારકદ્ધિકને બાંધી શકે છે. તેથી તે બે પ્રકૃતિ ઉમેરવાથી ઉપશમસમ્યકત્વમાર્ગણામાં ઓથે-૭૭, સમ્યકત્વગુણઠાણે આહારકદ્ધિક વિના-૭૫, દેશવિરતિગુણઠાણે ૬૭ ને બદલે ૬૬ દિવાયુ વિના], . (૨૮) શાસ્ત્રમાં કહ્યું છે કે, ... अणबंधोदय-आउगबन्धं कालं च सासणो कुणइ । उवसम सम्मद्दिट्टि चउण्हमिक्कंपि नो कुणइ॥ ગાથાર્થ : સાસ્વાદન અવસ્થામાં જીવ (૧) અનંતાનુબંધીનો બંધ, (૨) અનંતાનુબંધીનો ઉદય, (૩) આયુષ્યનો બંધ અને (૪) કાળ (મૃત્યુ પામવું) એ-૪ પ્રક્રિયા કરે છે. પણ ઉપશમ સમ્યગુદૃષ્ટિ જીવ એ ૪ માંથી એકે ય પ્રક્રિયા કરતો નથી. ૭૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રમત્તે ૬૩ ને બદલે ૬૨ દિવાયુ વિના], અપ્રમત્તે ૫૮, અપૂર્વકરણે ૫૮, ૨૬, ૨૬, અનિવૃત્તિગુણઠાણે ૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮, સૂક્ષ્મસંપરાયે-૧૭ અને ઉપશાંત મોહે-૧ કર્મપ્રકૃતિ બંધાય છે. ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં બંધસ્વામિત્વ - ક્ષયોપશમસમ્યકત્વમાં સ0મો નો ઉદય અવશ્ય હોય છે અને જયાં સુધી સમ્યકત્વમોહનીયનો ઉદય હોય ત્યાં સુધી જીવ શ્રેણિ માંડી શકતો નથી. એટલે ક્ષયોપશમસમ્યક્નમાં અપૂર્વકરણાદિ ગુણઠાણા હોતા નથી અને પહેલા ત્રણ ગુણઠાણામાં સમ્યકત્વ હોતું નથી. એટલે ત્યાં ૪ થી ૭ સુધીના કુલ ૪ ગુણઠાણા હોય છે. ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં કર્મસ્તવમાં ચોથે ગુણઠાણે કહ્યાં મુજબ ૭૭ + આહાદ્ધિક = ૭૯ પ્રકૃતિ ઓથે બંધાય છે. સમ્યકત્વગુણઠાણે આહારકદ્ધિક વિના ૭૭, દેશવિરતિગુણઠાણે-૬૭, પ્રમત્તે-૬૩, અને અપ્રમત્તે ૫૮ કે પ૯ કર્મપ્રકૃતિને બાંધે છે. ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં બંધસ્વામિત્વ : પહેલા ત્રણ ગુણઠાણામાં સમ્યકત્વ હોતું નથી. એટલે સાયિકસમ્યકત્વમાં ૪ થી ૧૪ સુધીના ૧૧ ગુણઠાણા હોય છે. ત્યાં આહારકદ્ધિક સહિત ઓધે-૭૯, સમ્યકત્વગુણઠાણે-૭૭ [આહારકદ્ધિક વિના], દેશવિરતિગુણઠાણે ૬૭, પ્રમત્તે-૬૩, અપ્રમત્તે-૫૮ કે ૧૯, અપૂર્વકરણ-૫૮, પ૬, ૨૬, અનિવૃત્તિગુણઠાણે-૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮, સૂક્ષ્મસંપરાયે-૧૭, ક્ષીણમોહ અને સયોગીકેવળીગુણઠાણે-૧ કર્મપ્રકૃતિ બંધાય છે. મિથ્યાત્વાદિમાર્ગણામાં બંધસ્વામિત્વ - મિથ્યાત્વ, સાસ્વાદનસમ્યકત્વ, મિશ્રસમ્યકત્વ, દેશવિરતિ અને સૂક્ષ્મસંપરા ચારિત્રમાર્ગણામાં પોતપોતાના નામવાળુ એક જ ગુણસ્થાનક Page #94 -------------------------------------------------------------------------- ________________ હોય છે. તેમાં કર્મસ્તવમાં કહ્યા પ્રમાણે બંધસ્વામિત્વ જાણવું. એટલે મિથ્યાત્વમાર્ગણામાં એક જ મિથ્યાત્વગુણઠાણ હોય છે ત્યાં ૧૧૭, કર્મપ્રકૃતિ બંધાય છે. સાસ્વાદનસમ્યકત્વમાર્ગણામાં એક જ સાસ્વાદનગુણઠાણુ હોય છે ત્યાં ૧૦૧ કર્મપ્રકૃતિ બંધાય છે. મિશ્ર સમક્તમાર્ગણામાં એક જ મિશ્રગુણઠાણું હોય છે ત્યાં ૭૪ કર્મપ્રકૃતિ બંધાય છે. દેશવિરતિમાર્ગણામાં એક જ દેશવિરતિગુણઠાણુ હોય છે ત્યાં ૬૭ કર્મપ્રકૃતિ બંધાય છે અને સૂક્ષ્મસંપરાયચારિત્રમાર્ગણામાં એક જ સૂક્ષ્મસંપરાયગુણઠાણ હોય છે. ત્યાં ૧૭ કર્મપ્રકૃતિ બંધાય છે. આહારીમાર્ગણામાં બંધસ્વામિત્વ : જીવ ઔદારિકાદિ નામકર્મના ઉદયથી દારિકાદિ પુદ્ગલસ્કંધોનો આહાર કરે છે તેથી તે આહારી કહેવાય છે. અને ઔદારિકનામકર્મનો ઉદય ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોવાથી, જીવ ૧ થી ૧૩ ગુણઠાણા સુધી આહાર કરે છે. તેથી આહારીમાર્ગણામાં ૧ થી ૧૩ ગુણઠાણા હોય છે. ત્યાં કર્મસ્તવમાં કહ્યા મુજબ બંધસ્વામિત્વ જાણવું. એટલે મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને ૧૦૧ ઇત્યાદિ... લેશ્યામાર્ગણામાં બંધસ્વામિત્વ - કૃષ્ણાદિ ત્રણ લેગ્યામાં બંધસ્વામિત્વ : ओहे अठारसयं आहारदुगुणमाइलेसतिगे । तं तित्थोणं मिच्छे साणाइसु सव्वहिं ओहो ॥२१॥ ओघेऽष्टादशशतमाहारकद्विकोनमादिलेश्यात्रिके । तत्तीर्थोनं मिथ्यात्वे, सास्वादनादिषु सर्वत्रौघः ॥२१॥ ગાથાર્થ :- પહેલી ત્રણ લેગ્યામાં આહારદ્ધિક વિના ઓથે ૧૧૮ કર્મપ્રકૃતિ બંધાય છે. તેમાંથી તીર્થંકર નામકર્મ વિના મિથ્યાત્વે ૧૧૭ બંધાય છે અને સાસ્વાદનાદિગુણઠાણામાં ઓઘબંધ જાણવો. 99 Page #95 -------------------------------------------------------------------------- ________________ વિવેચનઃ- કૃષ્ણાદિ-૩ લેશ્યા ૪ અથવા ૬ ગુણસ્થાનક સુધી જ હોય છે. નારકો, તેઉકાય, વાઉકાય અને વિકલેન્દ્રિયને કૃષ્ણાદિ-૩ અશુભલેશ્યા જ હોય છે. વૈમાનિકદેવોને તેજો વગેરે ત્રણ શુભલેશ્યા જ હોય છે. ગર્ભજ તિર્યંચ-મનુષ્યોને છ લેશ્યા હોય છે. જ્યોતિને તેજોલેશ્યા જ હોય છે. ભવનપતિ, વ્યંતર અને એકેન્દ્રિયને કૃષ્ણાદિ૪ લેશ્યા હોય છે. ગ્રન્થકારભગવંતે આ જ કર્મગ્રન્થની છેલ્લી ગાથામાં કહ્યું છે કે, કૃષ્ણાદિ-૩ અશુભલેશ્યા ૧ થી ૪ ગુણસ્થાનક સુધી હોય છે. અને ચોથાકર્મગ્રન્થની ૨૩મી ગાથામાં કહ્યું છે કે, કૃષ્ણાદિ-૩ લેશ્યા ૧ થી ૬ ગુણસ્થાનક સુધી હોય છે. તેનું કારણ માત્ર વિવક્ષાભેદ છે. કારણકે કૃષ્ણાદિ-૩ લેશ્યામાં પહેલા ચાર જ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. દેશવિરતિ વગેરે ગુણસ્થાનક પ્રાપ્ત થતા નથી. તેથી ગ્રન્થકારભગવંતે ત્રીજા કર્મગ્રન્થમાં પ્રાપ્તિકાળની અપેક્ષાએ કૃષ્ણાદિ-૩ લેશ્યામાં ૧ થી ૪ ગુણસ્થાનક કહ્યાં છે. અને કૃષ્ણાદિ-૩ અશુભ લેશ્યાવાળા જીવને દેશવિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિ થતી નથી. પરંતુ દેશવિરતિ કે સર્વવિરતિગુણસ્થાનક પ્રાપ્ત થયા પછી કાલાન્તરે મંદ પરિણામના વશથી કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યા આવી શકે છે. તે વખતે દેશવિરતિ કે સર્વવિરતિગુણઠાણુ ચાલ્યું જતુ નથી. એટલે પૂર્વપ્રતિપક્ષને [પૂર્વે પ્રાપ્ત થયેલ ગુણસ્થાનકને] આશ્રયીને ગ્રન્થકારભગવંતે કૃષ્ણાદિ ત્રણ લેશ્યામાં ૧ થી ૬ ગુણસ્થાનક કહ્યાં છે. કૃષ્ણાદિ-૩ લેશ્યામાં ૪ અથવા ૬ ગુણસ્થાનક હોઇ શકે છે પણ સાતમું કે આઠમું ગુણસ્થાનક હોતું નથી. એટલે આહારકદ્રિક (૨૯)સવ્વવિ વડસાયા, જેમ છમાં ગન્મતિરિયમખુલ્લુ नारय तेऊ वाऊ, विगला वेमाणि य ति लेसा ॥१४॥ जोइसिय तेउलेसा, सेसा सव्वेवि हुंति चउलेसा ૭૮ ........ || †† || [દંડકની ગાથા નં. ૧૪-૧૫] Page #96 -------------------------------------------------------------------------- ________________ બંધાતું નથી. તેથી ત્યાં આહારકદ્ધિક વિના ધે-૧૧૮, મિથ્યાત્વે જિનનામ વિના ૧૧૭, સાસ્વાદને-૧૦૧, મિશ્ન-૭૪ અને સભ્યત્વે૭૭ કર્મપ્રકૃતિને બાંધે છે. પૂજ્યશ્રી જીવવિજયજી મહારાજે પોતાના ટબામાં કહ્યું છે કે, ગ્રન્થકારભગવંતે કૃષ્ણાદિ અશુભલેશ્યામાં કર્મસ્તવની જેમ ચોથે ગુણઠાણે મનુષ્યાયુનો અને દેવાયુનો બંધ કહ્યો છે. તેમાંથી દેવાયુનો બંધ સંભવતો નથી. કારણકે કૃષ્ણાદિ-અશુભલેશ્યામાં સમ્યગદૃષ્ટિ નારકો મનુષ્યાયુને બાંધે છે. પરંતુ સમ્યગૃષ્ટિ તિર્યંચ-મનુષ્યો અશુભલેશ્યામાં દેવાયુને બાંધી શકતા નથી. કારણ કે (૧) જીવે જે લેગ્યામાં આયુષ્ય બાંધ્યું હોય, તે જ લેગ્યામાં મરે છે અને તે જ વેશ્યા લઈને પરભવમાં ઉત્પન્ન થાય છે. એવો પહેલો શાસ્ત્રપાઠ છે અને (૨) સમ્યગ્દષ્ટિ તિર્યંચમનુષ્યો નિયમા વૈમાનિકદેવમાં જ ઉત્પન્ન થાય છે એવો બીજો શાસ્ત્રપાઠ છે. એટલે જો સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો કૃષ્ણાદિ અશુભલેશ્યામાં દેવાયુ બાંધે, તો તેને ભવનપતિ કે વ્યંતરમાં ઉત્પન્ન થવું પડે, તો બીજા શાસ્ત્રપાઠ સાથે વિરોધ આવે છે. કારણ કે સમ્યગદૃષ્ટિ તિર્યંચ-મનુષ્યો ભવનપતિ કે વ્યંતરમાં ઉત્પન્ન થતા નથી વૈમાનિકદેવમાં જ ઉત્પન્ન થાય છે એવું શાસ્ત્રવચન છે અને જો સમ્યગૃષ્ટિ તિર્યંચ-મનુષ્યો કૃષ્ણાદિ અશુભલેશ્યામાં દેવાયુ બાંધીને, શુભલેશ્યામાં (વૈમાનિકમાં) ઉત્પન થાય, તો પહેલા શાસ્ત્રપાઠ સાથે વિરોધ આવે છે. કારણ કે જીવ જે લેગ્યામાં આયુષ્ય બાંધે છે તે જ લેશ્યામાં મરીને, તે જ વેશ્યા લઈને પરભવમાં ઉત્પન્ન થાય છે એવું શાસ્ત્રવચન છે. એટલે સમ્યગદષ્ટિ તિર્યંચ-મનુષ્યો અશુભલેશ્યામાં દેવાયુનો બંધ કરી શકતા નથી. તેથી કૃષ્ણાદિ-૩ લેગ્યામાં ચોથાગુણઠાણે દેવાયુનો બંધ સંભવતો નથી. (૩૦)નત્તે મરડું તત્તેરે ૩વવMડું ! (યોગશતક ગાથા નં૦૯૮) ૭૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ તેજો, પદ્ધ અને શુકુલલેગ્યામાં બંધસ્વામિત્વ - तेऊ नरयनवूणा उज्जोयचउ नरयबार विणु सुक्का । विणु नरयबार पम्हा, अजिणाहारा इमा मिच्छे ॥२२॥ तेजो नरकनवोना उद्योतचर्तुनरकद्वादश विना शुक्लाः । विना नरक द्वादश पद्मा अजिनाहारका इमा मिथ्यात्वे ॥२२॥ ગાથાર્થ - તેજોલેશ્યાવાળા જીવો નરકાદિ નવ પ્રકૃતિ વિના ૧૧૧ પ્રકૃતિને બાંધે છે. શુક્લલેશ્યાવાળા જીવો નરકાદિ ૧૨ અને ઉદ્યોતચતુષ્ક (કુલ ૧૬) વિના ૧૦૪ કર્મપ્રકૃતિને બાંધે છે અને પઘલેશ્યાવાળા જીવો નરકાદિ ૧૨ વિના ૧૦૮ પ્રકૃતિને બાંધે છે. તેજ-પદ્ય અને શુકુલલેશ્યાવાળા જીવો મિથ્યાત્વગુણઠાણે જિનનામ અને આહારકતિક વિના બાકીની કર્મપ્રકૃતિને બાંધે છે. વિવેચન : તેજો અને પદ્મશ્યા ૧ થી ૭ ગુણસ્થાનક સુધી હોય છે. શુક્લલેશ્યા ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી હોય છે. પહેલા બે દેવલોકના દેવો તેજોલેશ્યાવાળા હોય છે. ૩ થી ૫ દેવલોકના દેવો પડ્યૂલેશ્યાવાળા હોય છે. અને લાંતકાદિથી અનુત્તર સુધીના દેવ શુક્લલેશ્યાવાળા હોય છે. તેજોલેશ્યાવાળા જીવો બાદરપૃથ્વીકાય, બાદરપલકાય, અને પ્રત્યેકવનસ્પતિકાયમાં ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ સૂક્ષ્મએકેન્દ્રિય, વિકલેન્દ્રિય, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય અને નરકમાં ઉત્પન્ન થતા નથી. તેથી તેજોવેશ્યાવાળા જીવો સૂક્ષ્મત્રિક, વિકલેન્દ્રિયત્રિક અને નરકત્રિકને બાંધતા નથી. એટલે તેજલેશ્યામાર્ગણામાં નરકગત્યાદિ નવ વિના ઓધે-૧૧૧, મિથ્યાત્વે જિનનામ અને આહારકદ્ધિક વિના-૧૦૮, સાસ્વાદને-૧૦૧, મિશે-૭૪, સમ્યક્વે-૭૭, દેશવિરતિગુણઠાણે-૬૭, પ્રમત્તે-૬૩ અને અપ્રમત્તે ૫૮/૫૯ પ્રકૃતિને બાંધે છે. (૩૧) પીતપશુલ્તત્વેશ્ય-દ્વિત્રિ-શશુ સાર૩ (તત્ત્વાર્થ) ૮O Page #98 -------------------------------------------------------------------------- ________________ ૩ - તેજોલેગ્યામાં બંધસ્વામિત્વ - ગુણસ્થાનકનું નામ | શo | દ0 | વેo | મોo |આ૦) ના૦ [ગોઅં૦ | કુલ | ઓધે | ૫ | ૯ | ૨ | ૨૬૩ ૫૯ ૨ | ૫ |૧૧૧ મિથ્યાત્વે ૯ ૨ [૨૬] ૩૫૬ ૨ | પ|૧૦૮ સાસ્વાદને | ૫ | ૯ | ૨ | ૨૪ | ૩ ૫૧ | ૨ | ૫ ૧૦૧ | મિશ્ર ૨ | ૧૯ | 0 | ૩૬ ૧ | ૫ | ૭૪ ૪ સમર્ક્સ | | ૬ | ૨ |૧૦| ૨ | પ દેશવિરતે | પ | ૬ | ૨ |૧૫] ૧ ૩૦ | ૧ | ૫ ૬૭ | | પ્રમત્તે | ૫ | ૬ | ૨ | ૧૧ | ૧ | ૩૨ | ૧ | ૫ | ૬૩| | | અપ્રમત્તે ૫ | ૬ | ૧ | ૯ ૧૦ ૩૧ | ૧ | ૫ | પ૯પ૮ પાલેશ્યામાં બંધસ્વામિત્વ : પાલેશ્યાવાળા જીવો એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યચ-મનુષ્ય અને નરકમાં ઉત્પન્ન થતા નથી. એટલે એકેડજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, વિકલેન્દ્રિયત્રિક, અપર્યાપ્તનામકર્મ અને નરકત્રિકને બાંધતા નથી. તેથી પઘલેશ્યામાર્ગણામાં નરકગત્યાદિ૧૨ વિના ઓઘે-૧૦૮, મિથ્યાત્વે તીર્થંકરનામકર્મ અને આહારકદ્ધિક વિના-૧૦૫, સાસ્વાદને-૧૦૧, મિશ્રે-૭૪, સમ્યકત્વે-૭૭, દેશવિરતિ ગુણઠાણે-૬૭, પ્રમત્તે-૬૩, અને અપ્રમત્તે પ૯ કે ૧૮ પ્રકૃતિને બાંધે છે. શુક્લલેશ્યામાં બંધસ્વામિત્વ : શુકૂલલેશ્યાવાળા જીવો એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યચ-મનુષ્ય, પર્યાપ્તા તિર્યંચપંચેન્દ્રિય અને નરકમાં ઉત્પન્ન થતા નથી. (૩૨)ગતિ-૩ (મનુ0, તિ, દેવ.) + જાતિ-૧ (એક), પંચ0) + શરીર-૫ + ઉપાંગ-૩ + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + આનુ૦૩ (મનુષ્યાનુ), તિર્યંચાનુ, દેવાનુ0) + વિહા૦૨ = ૩૪ + V૦૮ + ત્રણ-૧૦ + સ્થાવર + અસ્થિરષક = ૫૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ એટલે જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, આતપ, ઉદ્યોતચતુષ્ક, અને નરકત્રિક...... એ ૧૬ કર્મપ્રકૃતિને બાંધતા નથી. તેથી શુકુલલેશ્યામાર્ગણામાં ઓથે એકેન્દ્રિયાદિ-૧૬ વિના-૧૦૪, મિથ્યાત્વે જિનનામ અને આહારકતિક વિના-૧૦૧, સાસ્વાદને નપુંસકચતુષ્ક વિના-૯૭, મિથે-૭૪, સમ્યત્વે-૭૭, દેશવિરતિગુણઠાણે-૬૭, પ્રમત્તે-૬૩, અપ્રમત્તેપ૯ કે ૧૮, અપૂર્વકરણે ૫૮, પ૬, ૨૬, અનિવૃત્તિગુણઠાણે ૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮, સૂક્ષ્મસંઘરાયે-૧૭ અને ૧૧થી૧૩ ગુણઠાણા સુધી એક જ શાતાવેદનીય બંધાય છે. પૂ.જીવવિજયજીમહારાજકૃત ટબામાં કહ્યું છે કે, ગ્રન્થકારભગવંતે શુકલલેશ્યાના બંધસ્વામિત્વમાં ઉદ્યોતચતુષ્કનો બંધ કેમ નથી કહ્યો? કારણકે તત્ત્વાર્થ અને બૃહત્સંગ્રહણીમાં કહ્યું છે કે, લાંતકનામના છઠ્ઠા દેવલોકથી અનુત્તર સુધીના દેવો શુકલેશ્યાવાળા હોય છે અને આ ગ્રન્થમાં ગાથા નં.૧૧માં કહ્યાં મુજબ છઠ્ઠા-સાતમા-આઠમા દેવલોકના દેવો તિર્યચપંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી ઉદ્યોતચતુષ્કને બાંધે છે. તો પછી ગાથા નં.૨૨માં ગ્રન્થકારભગવંત શુકલેશ્યામાર્ગણામાં ઉદ્યોતચતુષ્કનો બંધ કેમ નથી કહ્યો ? આ શંકાનું સમાધાન કરતાં પં. ભગવાનદાસભાઈના વિવેચનમાં કહ્યું છે કે, આનતાદિ દેવલોકના દેવો અત્યંત વિશુદ્ધ શુકૂલલેશ્યાવાળા હોવાથી, ઉદ્યોતચતુષ્કને બાંધતા નથી. અને લાંતકથી સહસાર સુધીના દેવો મંદશુકુલલેશ્યાવાળા હોવાથી, તિર્યચપંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી ઉદ્યોતચતુષ્કને બાંધી શકે છે. એટલે ગ્રીકારભગવંતે શુકલેશ્યામાર્ગણામાં અત્યંત વિશુદ્ધ શુકલેશ્યાની અપેક્ષાએ બંધસ્વામિત્વા કહ્યું હોય, તો ઉદ્યોતચતુષ્કનો બંધ સંભવતો નથી. છતાં પણ આ બાબતમાં બહુશ્રુત જાણે. ૩૩. પતિ-પશુવર્નન્ને દિ-વિશેષ સારસા તત્ત્વાર્થ વતિય પહલા, સંતાકુ સુવવક્સેલ ફુતિ સૂE Iબ્ધ II (બૃહત્સંગ્રહણી) Page #100 -------------------------------------------------------------------------- ________________ -: શુકુલલેશ્યામાં બંધસ્વામિત્વ :ગુણસ્થાનકનું નામ જ્ઞાના દર્શo વેદ, મોહo આયુબ નામગોત્ર અંતo કુલ ઓધે ૫ | ૯ | ૨ | ૨૬ ૨ પ૩, ૨૫ | મિથ્યાત્વે | ૫ | ૯ | ૨ | ૨૬ ૨ | ૫૦ ૨ ૨ ૧૦૧ સાસ્વાદને મિ. ૫ ૬ ૨ | ૧૯.૦ ૩૬ ૧ ૫ | ૭૪ શુક્લલશ્યામાં ૪ થી ૧૩ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યા મુજબ બંધસ્વામિત્વ જાણવું.. ભવ્ય, સંજ્ઞી અને અનાહારકમાર્ગણામાં બંધસ્વામિત્વ - सव्वगुण भव्वसन्निसु, ओहु अभव्वा असन्निमिच्छिसमा । सासणि असन्नि सन्निव्व कम्मणभंगो अणाहारे ॥२३॥ सर्वगुणाः भव्यसंज्ञिषु ओघोऽभव्या असंज्ञिनश्च मिथ्यात्व समाः । सास्वादने असंज्ञी संज्ञिवत् कार्मणभंगोऽनाहारे ॥२३॥ ગાથાર્થ :-ભવ્ય અને સંજ્ઞીમાણામાં સર્વ ગુણઠાણે ઓઘબંધ જાણવો. અભવ્યમાર્ગણામાં મિથ્યાત્વમાર્ગણાની જેમ બંધસ્વામિત્વ જાણવું. અસંજ્ઞીમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે મિથ્યાત્વમાર્ગણાની જેમ (૩૪)ગતિ-૨ (મનુ0 ગતિ, દેવગતિ) + પંચેન્દ્રિયજાતિ + શરીર-૫ + અંગોપાંગ ૩ + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + આનુ૦૨ (મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વ) + વિહા-૨ = ૩૧ + પ્રવ૬ (અગુરૂ૦ ૪, નિર્માણ, જિનનામ) + ત્રણ ૧૦ + અસ્થિરૂષક = ૫૩ (૩૫)ગતિ-૨ (મનુ૦ ગતિ, દેવગતિ) + પંચે જાતિ + શરીર-૪ (૦, વૈ૦, તૈ૦, કાવ) + અંગો૦૨ (ઔ૦ અં૦, વૈ૦ અં૦) + પ્રથમ સંઘયણ + પ્રથમ સંસ્થાન + વર્ણાદિ-૪+ આનુ૦ ૨ (મનુષ્યાનુ), દેવાનુપૂર્વી) + શુભવિહા = ૧૮ + પ્ર) ૫ (અગુરુલઘુ-૪, નિર્માણ) + ત્રણ-૧૦ + અસ્થિર + અશુભ + અયશ = ૩૬ ૮૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ બંધસ્વામિત્વ જાણવું. સાસ્વાદનગુણઠાણે સંજ્ઞીપંચે ની જેમ બંધસ્વામિત્વ જાણવું. અને અનાહારકમાર્ગણામાં કાર્મણકાયયોગની જેમ બંધસ્વામિત્વ જાણવું. વિવેચન - શાસ્ત્રમાં કેવળીભગવંતોને નોમવ્યા-રોમમળી કહ્યાં છે. કારણકે જેમ દીક્ષાર્થી જ્યાં સુધી દીક્ષા ન લે, ત્યાં સુધી દીક્ષાને યોગ્ય કહેવાય છે પણ દીક્ષા લીધા પછી તે દીક્ષાને યોગ્ય છે એમ ન કહેવાય. તેમ ભવ્યાત્મા જ્યાં સુધી કેવળજ્ઞાની ન બને, ત્યાં સુધી ભવ્ય મોક્ષમાં જવાની યોગ્યતાવાળો કહેવાય છે. પણ કેવળજ્ઞાન પામ્યા પછી તે જ ભવમાં નિયમા મોક્ષમાં જવાના હોવાથી તેઓ ભવ્ય છે એમ ન કહેવાય. એટલે કેવળીભગવંતો નોમવ્યા નોઝમળ્યા છે. તો પણ પૂર્વમાં ભવ્ય હતા. એટલે પૂર્વપર્યાયની અપેક્ષાએ ૧૩મે, ૧૪મે ગુણઠાણે પણ કેવલીભગવંતો ભવ્ય કહેવાય છે. તેથી ભવ્યમાર્ગણામાં ૧ થી ૧૪ ગુણઠાણા કહ્યાં છે. એટલે ભવ્યમાર્ગણામાં ૧ થી ૧૩ ગુણઠાણા સુધી કર્મસ્તવની જેમ બંધસ્વામિત્વ જાણવું. સંગીમાર્ગણામાં બંધસ્વામિત્વ : કેવળીભગવંતો સાક્ષાત્ આત્મા દ્વારા લોકાલોકમાં રહેલા સર્વદ્રવ્યના સર્વપર્યાયોને એકસાથે જાણે છે. એટલે તેઓને ચિંતનાત્મક ભાવમન હોતું નથી. તેથી શાસ્ત્રમાં તેઓને નો સંસી, ન માં કહ્યાં છે. તો પણ સયોગી કેવળીભગવંતો મન:પર્યવજ્ઞાનીવડે કે અનુત્તરદેવોવડે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપવા માટે મનોદ્રવ્યને ગ્રહણ કરીને, પ્રશ્નને અનુસારે મનોદ્રવ્યને પરિણાવતા હોવાથી, તેઓને દ્રવ્યમાન હોય છે. તેથી તેઓ વ્યવહારથી સંજ્ઞી કહેવાય છે. તેથી સંજ્ઞીમાર્ગણામાં ૧ થી ૧૪ ગુણસ્થાનક કહ્યાં છે. એટલે સંજ્ઞીમાર્ગણામાં કર્મસ્તવની જેમ ૧ થી ૧૩ ગુણઠાણા સુધી બંધસ્વામિત્વ જાણવું. ૮૪ Page #102 -------------------------------------------------------------------------- ________________ અભવ્યમાર્ગણામાં બંધસ્વામિત્વ : અભવ્યમાર્ગણામાં પહેલું જ ગુણસ્થાનક હોય છે. જો કે તેઓ દીક્ષા લઈને, માંખીની પાંખ પણ નંદવાઈ ન જાય, એવું સંયમ પાળે છે. તો પણ તેઓને દ્રવ્યચારિત્ર જ હોય છે. સમ્યકત્વ કે ભાવચારિત્રની પ્રાપ્તિ થતી નથી. તેથી જિનનામ કે આહારકદ્ધિક બંધાતું નથી. એટલે અભવ્યમાર્ગણામાં મિથ્યાત્વમાર્ગણાની જેમ ઓથે અને મિથ્યાત્વગુણઠાણે૧૧૭ પ્રકૃતિ બંધાય છે. અસંલ્લીમાર્ગણામાં બંધસ્વામિત્વ - અસંજ્ઞીમાર્ગણામાં પહેલું અને બીજુગુણઠાણ હોય છે. ત્યાં મિથ્યાત્વમાર્ગણાની જેમ ઓધે અને મિથ્યાત્વગુણઠાણે-૧૧૭ કર્મપ્રકૃતિ બંધાય છે અને સાસ્વાદનગુણઠાણે સંજ્ઞીપંચેન્દ્રિયની જેમ ૧૦૧ કર્મપ્રકૃતિ બંધાય છે. ગ્રન્થકારભગવંતે અસંજ્ઞીમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે સંજ્ઞીપંચેન્દ્રિયની જેમ બંધસ્વામિત્વા કહ્યું છે. પણ તે કેવી રીતે ઘટે? કારણકે જે સંજ્ઞીપંચેન્દ્રિય જીવ ઉપશમસમ્યકત્વ પામીને, ત્યાંથી સાસ્વાદનગુણઠાણે આવ્યા પછી મૃત્યુ પામીને, અસંજ્ઞીમાં ઉત્પન્ન થાય છે તેને અપર્યાપ્તાવસ્થામાં શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદનગુણઠાણ હોય છે. તે વખતે ઔદારિકમિશ્નકાયયોગ માર્ગણામાં સાસ્વાદનગુણઠાણે કહ્યા મુજબ ૯૪ કર્મપ્રકૃતિ બંધાય છે. કારણ કે અસંજ્ઞીજીવો સાસ્વાદનગુણઠાણે અપર્યાપ્તાવસ્થામાં વિશુદ્ધિના અભાવે દેવપ્રાયોગ્ય પ્રકૃતિ બાંધી શકતો નથી અને ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ પરભવનું આયુષ્ય બંધાતુ હોવાથી, શરીરપર્યાપ્તિએ અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદનગુણઠાણે મનુષ્યાય અને તિર્યંચાયું બંધાતું નથી. એટલે ૧૦૧માંથી દેવત્રિક, વૈક્રિયદ્રિક, મનુષ્યાય અને તિર્યંચાયુ એ-૭ વિના ૯૪ પ્રકૃતિનો બંધ અસંજ્ઞીમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે સંભવે છે. ૮૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ અણાહારીમાર્ગણામાં બંધસ્વામિત્વ : દરેક જીવ વિગ્રહગતિમાં નિયમો અણાહારી હોય છે. તે વખતે પહેલુ, બીજુ અને ચોથુ ગુણઠાણુ જ હોય છે. કારણકે ત્રીજે ગુણઠાણે કોઇપણ જીવ મરતો નથી. તેથી વિગ્રહગતિમાં ત્રીજુગુણઠાણ હોતું નથી અને દરેક જીવોને વિગ્રહગતિમાં નિયમો અવિરતિ જ હોય છે. એટલે વિગ્રહગતિમાં દેશવિરતિ વગેરે ગુણઠાણા હોતા નથી. એટલે વિગ્રહગતિમાં ૧લું, રજા, ૪થું ગુણઠાણુ જ હોય છે અને ૧૩મે ગુણઠાણે કેવળીભગવંતો જ્યારે કેવળીસમુદ્યાત કરે છે ત્યારે ત્રીજે-ચોથે-પાંચમે સમયે અણાહારી હોય છે. અને ૧૪મે ગુણઠાણે અયોગીકેવળીભગવંતો પણ અણાહારી જ હોય છે. તેથી અણાહારીમાર્ગણામાં ૧લું, રજું, ૪થું, ૧૩મું, અને ૧૪મું, એમ કુલ-૫ ગુણઠાણા હોય છે. તેમાંથી ૧૪મું ગુણઠાણ છોડીને, બાકીના ૪ ગુણઠાણે કાર્મણકાયયોગની જેમ બંધસ્વામિત્વ જાણવું. અણાહારીમાર્ગણામાં ઓધે આહારકદ્ધિક, દેવાદિ-૪ આયુષ્ય અને નરકદ્રિક. એ- ૮ વિના ૧૧૨, પ્રકૃતિ બંધાય છે. કારણકે ત્યાં સાતમું કે આઠમું ગુણઠાણ ન હોવાથી આહારદ્ધિક ન બંધાય અને પહેલી ત્રણ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ મનુષ્યાય કે તિર્યંચા, બંધાય છે. અને પર્યાપ્તાવસ્થામાં જ દેવાયું કે નરકા, બંધાય છે. તેથી વિગ્રહગતિમાં આયુષ્યકર્મ બંધાતુ નથી અને વિગ્રહગતિમાં અતિસંકિલષ્ટ પરિણામ ન હોવાથી નરકલિક ન બંધાય. અણાહારીમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે જિનનામ, દેવદ્રિક અને વૈક્રિયદ્ધિક એ-પ વિના ૧૦૭ કર્મપ્રકૃતિ બંધાય છે. કારણકે સમ્યત્વ વિના જિનનામ બંધાતું નથી. તથા મિથ્યાદષ્ટિ અને સાસ્વાદનસમ્યગદૃષ્ટિ તથાવિધ વિશુદ્ધિના અભાવે વિગ્રહગતિમાં દેવપ્રાયોગ્ય કર્મબંધ કરી શકતા નથી. એટલે મિથ્યાષ્ટિજીવો ૧૧રમાંથી જિનનામાદિ-૫ વિના ૧૦૭ પ્રકૃતિને બાંધે છે. ૮૬ Page #104 -------------------------------------------------------------------------- ________________ અણાહારીમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે ૧૦૦માંથી સૂક્ષ્મત્રિક, જાતિચતુષ્ક, નપુંસકચતુષ્ક, સ્થાવર અને આત....... એ ૧૩ વિના-૯૪ પ્રકૃતિ બંધાય છે. કારણકે સૂક્ષ્માદિ-૧૩ પ્રકૃતિ મિથ્યાત્વના ઉદયમાં જ બંધાય છે. સાસ્વાદને મિથ્યાત્વનો ઉદય ન હોવાથી, સૂક્ષ્માદિ-૧૩ ર્મપ્રકૃતિ બંધાતી નથી. અણાહારીમાર્ગણામાં સમ્યકત્વગુણઠાણે અનંતાનુબંધી કષાયનો ઉદય હોતો નથી. તેથી ત્યાં અનંતા)વગેરે-૨૪ પ્રકૃતિ બંધાતી નથી. એટલે ૯૪માંથી ૨૪ પ્રકૃતિ ઓછી કરવાથી ૭૦ રહે, તેમાં જિનનામાદિપંચક ઉમેરવાથી અણાહારીમાર્ગણામાં સમ્યકત્વગુણઠાણે૭૫ પ્રકૃતિ બંધાય છે. અણાહારીમાર્ગણામાં સયોગીકેવળીગુણઠાણે એક જ શાતાવેદનીય બંધાય છે અને અયોગગુણઠાણે યોગના અભાવે કર્મબંધ થતો નથી. લેશ્યામાં ગુણસ્થાનક - तिसु दुसु सुक्काइ गुणा, चउ सग तेरत्ति बन्धसामत्तिं। देविंदसूरिलिहियं, नेयं कम्मत्थयं सोउं ॥२४॥ तिसृषु द्वयोः शुक्लायां गुणाश्चत्वारः सप्त त्रयोदशेति बन्धस्वामित्वं । देवेन्द्रसूरिलिखितं ज्ञेयं कर्मस्तवं श्रुत्वा ॥२४॥ ગાથાર્થ :-પહેલી ત્રણ લેશ્યામાં ૧થી૪ ગુણઠાણા હોય છે. તેજો-પાલેશ્યામાં ૧થી૩ ગુણઠાણા હોય છે અને શુકલેશ્યામાં ૧થી૧૩ ગુણઠાણા હોય છે. એ રીતે, બંધસ્વામિત્વ નામનો ત્રીજો કર્મગ્રન્થ દેવેન્દ્રસૂરિમહારાજાવડે લખાયો છે તે કર્મસ્તવને સાંભળીને [યાદ કરીને ભણવો. વિવેચન :- કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યા ૧થી૪ ગુણઠાણા સુધી હોય છે. તેજો અને પદ્મશ્યા ૧થી૩ ગુણઠાણા સુધી હોય છે. શુકુલલેશ્યા ૧થી૧૩ ગુણઠાણા સુધી હોય છે. અને અયોગગુણઠાણે યોગનો અભાવ હોવાથી વેશ્યા ન હોય. Page #105 -------------------------------------------------------------------------- ________________ શંકા :- ગ્રન્થકારભગવંતે ગાથાનં.૨૨ અને ૨૩માં લેશ્યામાર્ગણામાં બંધસ્વામિત્વ કહ્યું છે, તે વખતે સર્વેમાર્ગણાની જેમ લેશ્યામાર્ગણામાં પણ ગુણસ્થાનક કહેવાઈ જાય છે. તો પછી અહીં ફરીથી લેશ્યામાર્ગણામાં ગુણસ્થાનક કેમ કહ્યા ? સમાધાન :-ગ્રન્થકારભગવંતે ચોથાકર્મગ્રન્થમાં [ગાથા નં.૧૯ થી ૨૩માં] જે માર્ગણામાં જેટલા ગુણસ્થાનક કહ્યાં છે. એ જ રીતે, ત્રીજાકર્મગ્રન્થમાં પણ તે માર્ગણામાં તેટલા ગુણસ્થાનક સુધી બંધસ્વામિત્વ કહેલું હોવાથી, કૃષ્ણાદિ-૩ લેશ્યામાં ૧ થી ૬ ગુણસ્થાનક સુધી બંધસ્વામિત્વ કહેવાઇ જાય છે. પરંતુ કૃષ્ણાદિ-૩ લેશ્માવાળા જીવો વધુમાં વધુ ચાર ગુણઠાણાને પ્રાપ્ત કરી શકે છે. પાંચમું-છઠ્ઠું ગુણઠાણુ પ્રાપ્ત કરી શકતા નથી. એટલે પ્રાપ્તિકાળની અપેક્ષાએ કૃષ્ણાદિ-૩ લેશ્યામાં ૧ થી ૪ ગુણઠાણા હોય છે. એવો ‘બીજો પ્રકાર” જણાવવા માટે ગ્રન્થકાર ભગવંતે અહીં [ગાથાનં.૨૪માં] કૃષ્ણાદિ૩ લેશ્યામાં ૧થી૪ ગુણઠાણા કહ્યાં છે અને તેજો વગેરે-૩ લેશ્યામાં બીજો પ્રકાર જણાવવાનો નથી પરંતુ લેશ્યાદ્વાર એક હોવાથી કૃષ્ણાદિ૩ લેશ્યાની સાથે જ બાકીની લેશ્યામાં પણ ગુણસ્થાનક કહેલાં છે. એ પ્રમાણે, બંધસ્વામિત્વનામતૃતીયકર્મગ્રન્થ પૂ.દેવેન્દ્રસૂરિ મહારાજાવડે લખાયો છે. તેનો અભ્યાસ કરતી વખતે કર્મસ્તવનું જ્ઞાન અવશ્ય હોવું જોઇએ, કારણકે આ ગ્રન્થમાં કેટલીક માર્ગણામાં કર્મસ્તવમાં કહ્યાં મુજબ બંધસ્વામિત્વ જાણવું. એમ કહેવુ હોવાથી, જો બીજોકર્મગ્રન્થ યાદ હોય, તો જ ત્રીજો કર્મગ્રન્થ ભણી શકાય છે. એટલે ગ્રન્થકાર ભગવંતે કહ્યું છે કે, “મ્મસ્થયં ોરું કર્મસ્તવને સાંભળીને (ભણીને) ત્રીજોકર્મગ્રન્થ ભણવો. : બંધસ્વામિત્વ સમાપ્ત : ८८ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૯ * માર્ગણાનું નામ મ નરકગતિ ૧ સામાન્યથી નરકગતિ ૧થી૪ ૧૦૧ ૧૦૦| ૯૬ ૭૦ ૭૨ ૧૦૦| ૯૬ ૭૨ ૧૦૦| ૯૬ ૭૧ ૯૬ ૯૧ ૭૦ ૭૦ ૧૧૭/૧૦૧ ૬૯ ૬૬ ૧૧૭,૧૦૧ ૬૯ ૭૦ ૬૬ રત્નપ્રભાદિ-૩ પંકપ્રભાદિ-૩ Pled? ૬૨ માર્ગણામાં બંધસ્વામિત્વ |||||||||||= તમામપ્રભા ૧થી૪| ૯૯ ૨ |સામાન્યથીતિ૦ગતિ ૧થી૫ ૧૧૭ પર્યાપ્તા તિપંચે૦ | ૧થી૫ ૧૧૭ ૧૦૯ અપર્યાપ્તા તિપંચે૦ ૧લું | ૧૦૯ ૩ સામાન્યથી દેવગતિ ૧થી૪ ૧૦૪ ૧૦૩૬ ૯૬ ૧થી૪ ૧૦૧ ૧થી૪| ૧૦૦ સૌધર્મ-ઈશાન ૩થી૮ દેવલોક ૯થી નવપ્રૈવેયક ભવન,યંત,જ્યો|૧થી૪| ૧૦૩ | ૧૦૩| ૯૬ ૧થી૪| ૧૦૪ ૧૦૩| ૯૬ ૧થી૪ ૧૦૧ ૧૦૦૦ ૯૬ ૧થી૪| ૯૭ ૯૬ ૯૨ ૦૦ ૭૦ 08 ૭૦ ૭૨ ૭૦ ૭૧ ૭૦ ૭૨ ૭૦ ૭૨ ૭૦ ૭૨ Page #107 -------------------------------------------------------------------------- ________________ | કેટલા 118131&fc હોય? 8 ઓઘબંધ મિથ્યાત્વ સાસ્વાદન સમ્યકત્વ દેશવિરતિ અપૂર્વકરણ અનિવૃત્તિ અપ્રમત્ત પ્રમત્ત મિશ્ર સૂક્ષ્મ ઉપશાંત ક્ષીણમોહ સયોગી અયોગી અનુત્તર ૭૨ ૯૦ મને માર્ગણાનું નામ ૪થું ૪] મનુષ્યગતિ ૧થી૧૪ | ૧૨૦ ૧૨૦ [૧૧૭] ૧૦૧ | ૬૯ી ૭૧. ૬૭ ૬૩| ૫૮ ૫૯ ૫૮ | ૨૨ | ૧૭| ૧ | ૧ | ૧ ૫ એકેન્દ્રિયજાતિ ૧૯, રજાં ૧૦૯ [૧૦૯૯૬/૯૪ ૬ બેઈન્દ્રિયજાતિ ૧લું, રજાં ૧૦૯ [૧૦૯ ૯૬/૯૪ ૭| Hઇન્દ્રિયજાતિ ૧લું, રજાં ૧૦૯ | ૧૦૯ ૯૬/૯૪ ૮ | ચઉરિન્દ્રિયજાતિ | ૧૯, રજાં | ૧૦૯ | ૧૦૯ ૯૬/૯૪ | | પંચેન્દ્રિયજાતિ ૧થી૧૪ | ૧૨૦ | ૧૨૦ | ૧૧૭] ૧૦૧ | ૭૪| ૭૭, ૬૭૬૩૫૮/પ૯ ૫૮ | ૨૨ | ૧૭ | ૧ | ૧ | ૧ ૧૦ પૃથ્વીકાય ૧લું, રજાં ૧૦૯ /૧૦૯ ૯૬/૯૪ ૧૧. અપૂકાય ૧લું, રજાં ૧૦૯ ૧૦૯ ૯૬/૯૪ ૧૨ | તેઉકાય ૧લું ૧૦૫ | ૧૦૫ ૧૩વાઉકાય ૧૦૫ | ૧૦૫ ૧૪ વનસ્પતિકાય | ૧૯, રજ ૧૦૯ /૧૦૯ ૯૬/૯૪ ૧૫] ત્રસકાય ૧થી૧૪ | ૧૨૦ [૧૧૭૧૦૧ | ૭૪ ૭૭ ૬૭ ૬૩૫૮/૫૯ ૫૮ | ૨૨ | ૧૭| ૧ | ૧ | ૧ | | સામાજીથી મનોયોગ ૧થી૧૩ | ૧૨૦ [૧૧૭] ૧૦૧ | ૭૪ ૭૭, ૬૭ ૬૩/૫૮/પ૯ ૫૮ | ૨૨] ૧૭ ૧ | ૧ | ૧ | | સત્ય, વ્યવહારમ0 | ૧થી૧૩ | ૧૨૦ | ૧૧૭] ૧૦૧ | ૭૪ ૭૭, ૬૭૬૩૫૮/૫૯ ૫૮ | ૨૨ | ૧૭| ૧ | ૧ | ૧ અસત્ય, મિશ્રમ) | ૧થી૧૨ | ૧૨૦ | ૧૧૭ ૧૦૧ [ ૭૪ ૭૭ ૬૭ ૬૩૫૮/૫૯ ૫૮ | ૨૨ | ૧૭| ૧ | ૧ | મનોયોગ Page #108 -------------------------------------------------------------------------- ________________ aic માર્ગણાનું નામ ઠાણા હોય? ઓ બંધ મિથ્યાત્વ સાસ્વાદન અપૂર્વકરણ અનિવૃત્તિકરણ અપ્રમત્ત સૂક્ષ્મસંપરાય મિશ્ર પ્રમત્ત અયોગી ઉપશાંત ક્ષીણમોહ સયોગી વચનયોગ | * * | દેશવિરતિ | | | | | | સમ્યકત્વ ૧૮ | ૮૧ કાયયોગમાર્ગણા સામા૦થી વચનયોગ | ૧થી૧૩ | ૧૨૦ ૧૧૭, ૧૦૧ | ૬૭ ૬૩૫૮/૫૯ | પ૮ | ૨૨ | સત્ય, વ્યવહારવ૦ | ૧થી૧૩ | ૧૨૦ ૧૧૭ ૧૦૧ ૭૪ | ૭૭ | ૬૭ ૬૩૫૮૫૯ ૫૮ | ૨૨ / ૧૭ | અસ0, મિશ્ર ૧થી૧૨ | ૧૨૦ ૧૧૭ ૧૦૧ | ૭૪ | ૭૭ ૬૭ ૬૩૫૮૫૯ ૫૮ | ૨૨ | ૧૭ | ૧ | ૧ ઔદારિકકાયયોગ ૧થી૧૩ | ૧૨૦ ૧૧૭, ૧૦૧ ૬૯ | ૭૧ ૬૭ ૬૩૫૮૫૯ | ૫૮ | ૨૨ | ૧૭ | ૧ | ૧ | ઔદારિકમિશ્રયોગ ૧/૨/૪/૧૩ ૧૧૪ ૧૦૯ ૯૪ | | | ૭૫ વૈક્રિયકાયયોગ ૧થી૪ | ૧૦૪ ૧૦૩ ૯૬ | ૭૦ ૭૨ વૈક્રિયમિશ્ર ૧/૨/૪ ૧૦૨] ૧૦૧ ૯૪ આહારકકાયયોગ | દૂઠું ૭મું ! ૬૫ ૬૩૫૮૫૯ આહારકમિશ્રયોગ ૬ઠું | ૬૩ કાર્પણ કાયયોગ ૧,૨,૪,૧૩ ૧૧૨ ૧૦૭ ૯૪ ૧૯ સ્ત્રીવેદ ૧થી૮ | ૧૨૦ ૧૧૭ ૧૦૧ ૭૪ | ૭૭ ૬૭ ૬૩૫૯/૫૮ | ૫૮ | ૨૨ ૨૦ પુરુષવેદ ૧થી૮ | ૧૨૦ ૧૧૭, ૧૦૧ ૭૪ | ૭૭ ૬૭ ૬૩૫૯/૫૮ | પ૮ | ૨૨ ૨૧ નપુંસકવેદ ૧થી૯ | ૧૨૦ ૧૧૭૧૦૧ ૭૪ | ૭૭ ૬૭ ૬૩૫૯/૫૮ | ૫૮ | ૨૨ અવેદમાર્ગણા ૯થી૧૪ ૨૧ | ૧૭ | ૧ | ૧ | ૭૫ | | ૧૯ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ક મ ૨૨ કષાયમાર્ગણા ર૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ માર્ગણાનું નામ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય સંજ્વલનત્રિક સંજ્વલનલોભ અકષાય મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન કેવળજ્ઞાન મતિ-અજ્ઞાન શ્રુત-અજ્ઞાન વિભંગજ્ઞાન - 25 &9_19 |^? Home | | | |9| 9 ->ene |Þ|5|$||ડ્ર >ag|૩||૩||ૐ ૧૯, ૨જુ ૧થી૪ ૧થીપ ૧થી૯ ૧થી૧૦ ૪થી૧૨ ૪થી૧૨ ૪થી૧૨ ૬થી૧૨ ૧૩થી૧૪ ૧થી૩ ૧થી૩ ૧થી૩ ૧૧૭ ૧૧૮ ૧૧૮ ૭૯ • [ 2 | K | K | ૧૧૭ ૧૧૭ ૧૧૭ ૧૧૭૬ ૧૦૧ ૧૧૭| ૧૦૧ ૭૪ ૧૧૭,૧૦૧ મિશ્ર ૭૪ ૧૧૭, ૧૦૧ ૭૪ ૧૧૭, ૧૦૧ ૧૧૭, ૧૦૧ ૧૧૭, ૧૦૧ ૧૧૭૬ ૧૦૧ ૭૪ ૭૪ ૭૪ ૭૪ સમ્યકત્વ ৩৩ ૭૭ ૭૭ ৩৩ ৩৩ ૭૭ ૭૭ Pledg83 પ્રમત્ત અપ્રમત્ત અપૂર્વક૨ણ અનિવૃત્તિકરણ ૬૭ ૬૭ | ૬૩૨ ૫૯૫૮ | ૫૮ ૬૭ | ૬૩૨ ૫૯ ૫૮ | ૫૮ ૬૭ | ૬૩૨ ૫૯ ૫૮ ૫૮ ૬૭ | ૬૩૨૫૯/૫૮ | ૫૮ ૬૭ | ૬૩|૫૯/૫૮ | ૫૮ ૬૩૨૫૯/૫૮ | ૫૮ ૨૨ ૨૨ ૧૭ ∞ | 2 | 2 | ∞ ૨૨ ૧૭ ૨૨ ૧૭ ૨૨ ૧૭ ૨૨ ૧૭ ૧ ૧ |||| ૧ ૧ ૧ ૭ Page #110 -------------------------------------------------------------------------- ________________ માર્ગણાનું નામ કેટલા ગુણઠાણા હોય? ઓઘબંધ મિથ્યાત્વ સાસ્વાદન સમ્યકત્વ દેશવિરતિ પ્રમત્ત મિશ્ર અપૂર્વકરણ અનિવૃત્તિકરણ અપ્રમત્ત સૂક્ષ્મસંપરાય ઉપશાંત ક્ષીણમોહ સયોગી અયોગી | ૬થી૯ ૬૫ ૬૫ | | ૧૭. ૦ Gિ S૭. ૩૪| સામાયિકચારિત્ર ૬૩|૨૯/૫૮ | ૫૮ | ૨૨ ૩૫, છેદોપસ્થાપનીયચારિત્ર ૬થી૯ ૬૩૫૯/૫૮ ૫૮ | ૨૨ ૩૬| પરિહારવિશુદ્ધિચારિત્ર | ૬ઠું, ૭મું ૬૫ ૬૩૫૯/૫૮ ૩૭. સૂક્ષ્મસંપરાયચારિત્ર | ૧૦મું | ૧૭ ૩૮ યથાખ્યાતચારિત્ર | ૧૧થી૧૪ ૧ ૧ | ૧ | ૧ | |૩૯| દેશવિરતિ પમ્ | ૬૭ o| અવિરતિ ૧થી૪ / ૧૧૮ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭. ૪૧ ચક્ષુદર્શન ૧થી૧૨ | ૧૨૦ ૧૧૭ ૧૦૧ | ૭૪ | ૭૭ ૬૭ ૬૩૫૯/૫૮ | પ૮ | ૨૨ | ૧૭ | ૧ | ૧ ૪૨ અચક્ષુદર્શન ૧થી૧૨ | ૧૨૦ ૧૧૭ ૧૦૧ | ૭૪ ૭૭ ૬૭ ૬૩૫૯/૫૮ ૫૮ | ૨૨ / ૧૭ | ૧ | ૧ | ૪૩| અવધિદર્શન ૪થી૧૨ | ૯ | ૭૭ ૬૭ ૬૩૫૯૫૮ ૫૮ | ૨૨ / ૧૭ | ૧ | ૧ | ૪૪| કેવળદર્શન ૧૩થી૧૪ ૧ ૪૫ કૃષ્ણલેશ્યા ૧થી૪ | ૧૧૮ | ૧૧૭ ૧૦૧ [ ૭૪ ૭૭ ૪૬| નીલલેશ્યા ૧થી૪ | ૧૧૮ ૧૧૭ ૧૦૧ | ૭૪ ૭૭ ૪૭. કાપોતલેશ્યા ૧થી૪ | ૧૧૮ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭ Page #111 -------------------------------------------------------------------------- ________________ કેટલા ગુણઠાણા હોય? ઓઘબંધ મિથ્યાત્વ સાસ્વાદન અપ્રમત્ત અપૂર્વકરણ અનિવૃકરણ સૂક્ષ્મસંપરાય ઉપશાંત ક્ષીણમોહ સયોગી અયોગી છું મિશ્ર સમ્યક્ત પ્રમત્ત | | |દેશવિરતિ ૯૪ માર્ગણાનું નામ ૪૮| તેજલેશ્યા ૧થી ૧૧૧ / ૧૦૮] ૧૦૧ [ ૭૪ ] ૭૭ [ ૬૭ | ૬૩] ૨૯/૫૮ ૪૯ પદ્મવેશ્યા ૧થી૭. ૧૦૮ | ૧૦૫ ૧૦૧ | ૭૪ ૭૭ ૬૭ ૬૩|૨૯/૫૮ ૫૦| શુક્લલેશ્યા | ૧થી૧૩ ૧૦૪ ૧૦૧ ૯૭ [ ૭૪ ] ૭૭ ૬૭ | ૬૩| પ૯પ૮ | ૫૮ | ૨૨ | ૧૭ | ૧ | ૧ | ૧ ૫૧]. ભવ્ય ૧થી૧૪ ૧૨૦] ૧૧૭] ૧૦૧ | ૭૪ | ૭૭ ૬૭ ૬૩૫૯/૫૮ ૫૮ | ૨૨ | ૧૭ | ૧ | ૧ | ૧ | પર | અભવ્ય ૧૧૭] ૧૧૭ પ૩| પથમિક |૪થી૧૧ ૭૫ ૬૬ ૬૨ ૫૮ | ૫૮ ૨૨] ૧૭. ૫૪ સાસ્વાદન ૧૦૧ ૧૦૧ પ૫ લાયોપથમિક | ૪થી ૭ ૭૭ ૬૭ ૬૩૫૯/૫૮ | પ૬ લાયિક | ૪થી૧૪ ૭૭ ૬૭| ૬૩ ૫૮ | પ૮ | ૨૨ ૧૭ | ૧ | ૧ ૧ પ૭ મિશ્ર ૭૪ ૫૮| મિથ્યાત્વ | ૧લું ૧૧૭] ૧૧૭ પ૯ી સંજ્ઞી ૧થી૧૪ ૧૨૦| ૧૧૭ ૧૦૧ | ૭૪ | ૭૭, ૬૭૬૩| પ૯/૫૮] ૫૮ | ૨૨ | ૧૭ | ૧ | ૧ | ૧ | ૬૦| અસંજ્ઞી ૧૧૭] ૧૧૭] ૧૦૧ આહારી ૧થી ૧૩ | ૧૨૦ ૧૧૭ ૧૦૧ ૭૪ | ૭૭ ૬૭ | ૬૩૫૯/૫૮ | પ૮ | ૨૨ | ૧૭ | ૧ | ૧ | ૧ ૬૨ અણાહારી | ૧,૨,૪,૧૩,૧૪| ૧૧૨ ૧૦૭ ૯૪ | | ૭૫ ૭૯ ૦ ७४ ૦ Page #112 -------------------------------------------------------------------------- ________________ ફી પૂ. શ્રી વીરશેખરસૂરીશ્વરજી મહારાજા વિરચિત 3 ઉદયસ્વામિત્વ છે મંગલાચરણ - णमिअ अणुदयणुदीरग-सिरिवीरं उदयुदीरणा सामिं । पयडीणमग्गणासुं, कहिमु जहसुयं गुरुपसाया ॥१॥ ગાથાર્થ - ઉદય અને ઉદીરણાથી મુક્ત થયેલા ચરમતીર્થકર શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને, જે પ્રમાણે સૂત્રમાં [જિનાગમમાં] કહ્યું છે તે પ્રમાણે, ગુરુકૃપાથી માર્ગણામાં પ્રકૃતિનું ઉદયસ્વામિત્વ અને ઉદીરણાસ્વામિત્વ કહીશ. નરકગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :સામાન્યથી નરકગતિમાં ઉદયસ્વામિત્વ :णिरयेसुदय छसयरी, थीणद्धितिगपुमथी विणा घाई । सायेयरणिरयाऊ, णीअं णामस्स तीसाओ ॥२॥ ગાથાર્થ - નરકગતિમાર્ગણામાં ઓથે ઉદયમાં ૭૬ પ્રકૃતિ છે. તેમાં થીણદ્વિત્રિક, પુરુષવેદ અને સ્ત્રીવેદ વિના ૪૨ પ્રકૃતિ ઘાતી છે અને શાતા-અશાતા, નરકાયુ, નીચગોત્ર અને નામકર્મની ૩૦ એમ કુલ-૩૪ પ્રકૃતિ અઘાતી છે. વિવેચન :- કર્મસ્તવમાં કહ્યાં મુજબ ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી નરકગતિમાર્ગણામાં થણદ્વિત્રિક, પુરુષવેદ, સ્ત્રીવેદ, તિર્યચત્રિક, મનુષ્યત્રિક, દેવત્રિક, જાતિચતુષ્ક, ઔદારિકદ્રિક, આહારકદ્ધિક, સંઘયણ-૬, પહેલા પાંચ સંસ્થાન, શુભવિહાયોગતિ, આતપ, ઉદ્યોત, જિનનામ, સુભગચતુષ્ક, સ્થાવરચતુષ્ક [નામકર્મની ૩૭] અને ઉચ્ચગોત્ર એમ કુલ ૪૬ વિના ૭૬ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે. ૯૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ નરકગતિમાર્ગણામાં ઓધે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વેદ0૨ + મોહ૦૨૬ + નરકાયુ + નામ-૩૦ [તિર્યંચદ્રિકાદિ-૩૭ વિના] + નીચગોત્ર + અંતo૫ = ૭૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * ઉદીરણાકરણમાં કહ્યું છે કે, યુગલિકતિર્યંચ-મનુષ્ય, વૈક્રિયશરીરી દેવ-નારક અને આહારકશરીરીને થીણદ્વિત્રિકનો ઉદય હોતો નથી. * નારક અને એકેન્દ્રિય-વિકલેન્દ્રિયને ભવસ્વભાવે જ નપુંસકવેદનો ઉદય હોય છે. તેથી સ્ત્રીવેદ અને પુરુષવેદનો ઉદય ન હોય. * તિર્યચત્રિકનો ઉદય તિર્યંચને જ હોય છે, અન્યને ન હોય. મનુષ્યત્રિક, જિનનામ અને આહારકદ્ધિકનો ઉદય મનુષ્યને જ હોય છે, અન્યને ન હોય અને દેવત્રિકનો ઉદય દેવોને જ હોય છે, અન્યને ન હોય. ઉદ્યોતનો ઉદય ભવધારણીય શરીરમાં તિર્યંચને અને ઉત્તરવૈક્રિયશરીરમાં દેવને અને પ્રમત્તસંયમીને જ હોય છે, નારકને ન હોય. * એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આપનો ઉદય એકેન્દ્રિયને જ હોય છે, અન્યને ન હોય. * બેઇન્દ્રિયજાતિનો ઉદય બેઈન્દ્રિયોને, તે ઇન્દ્રિયજાતિનો ઉદય તે ઇન્દ્રિયોને અને ચઉરિન્દ્રિયજાતિનો ઉદય ચઉરિન્દ્રિયને જ હોય છે, અન્યને ન હોય. * સંઘયણનો ઉદય વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યને જ હોય છે. એકેન્દ્રિય અને દેવ-નારકને હાડકા ન હોવાથી, સંઘયણ હોતું નથી. (१) निद्दानिद्दाईणत्ति असंखवासाय मणुअ तिरिया य । वेउव्वाहारगतणू वजित्ता अप्पमत्तेया ॥ ગાથાર્થ - અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા (યુગલિક) તિર્યંચ-મનુષ્ય, વૈક્રિયશરીરી, આહારકશરીરી, અને અપ્રમત્તસંયમીને વર્જીને, સર્વે જીવને થીણદ્વિત્રિકની ઉદીરણા હોય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ દેવ-નારકને વૈક્રિયશરીર હોય છે, ઔદારિકશરીર હોતું નથી. એટલે ઔદારિકદ્ધિકનો ઉદય ન હોય. + અપર્યાપ્ત નામકર્મનો ઉદય લબ્ધિ-અપર્યાપ્ત તિર્યંચ-મનુષ્યને જ હોય છે. લબ્ધિ-પર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય અને દેવ-નારકોને ન હોય. * નારકોને ભવસ્વભાવે જ હુડકસંસ્થાન, અશુભવિહાયોગતિ અને દુર્ભગચતુષ્કનો ઉદય હોવાથી, તેની પ્રતિપક્ષી પહેલા પાંચ સંસ્થાન, શુભવિહાયોગતિ અને સુભગચતુષ્કનો ઉદય હોતો નથી. * નરક-તિર્યંચને નીચગોત્રનો ઉદય ધ્રુવોદયી હોવાથી ઉચ્ચગોત્રની ઉદય હોતો નથી. એ રીતે, નરકગતિમાર્ગણામાં થીણદ્વિત્રિકાદિ-૪૬ પ્રકૃતિનો ઉદય ન હોય. નરકગતિમાં નામકર્મનો ઉદય - णिरयुदयारिहणामा, णिरयविउवदुगपणिंदिहुंडधुवा । परघूसासुवघाया, कुखगइतसदुहगचउगाणि ॥३॥ ગાથાર્થ :- નરકગતિમાર્ગણામાં નામકર્મની નરકગતિ, નરકાનુપૂર્વી, વૈક્રિયશરીર, વૈક્રિયઅંગોપાંગ, પંચેન્દ્રિયજાતિ, હુંડકસંસ્થાન, ધ્રુવોદયી-૧૨ (તૈજસશરીર, કાર્મણશરીર, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ), પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત, અશુભવિહાયોગતિ, ત્રણચતુષ્ક, અને દુર્ભગચતુષ્ક” એમ કુલ-૩૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. નરકગતિમાર્ગણામાં ૧થી ૪ ગુણઠાણે ઉદયસ્વામિત્વ - सम्मत्तमीसऽणुदया, मिच्छे चउसत्तरी उ मिच्छंतो । णिरयाणुपुव्विणुदया, दुसयरि पयडीअ सासाणे ॥४॥ चउअणछेओ मीसे, गुणसयरी मीससंजुआ णेया । मीसच्छेओ सम्मे, सयरी णिरयाणु सम्मजुओ ॥५॥ ગાથાર્થ - મિથ્યાત્વે સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયનો Page #115 -------------------------------------------------------------------------- ________________ અનુદય હોવાથી ૭૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદને મિથ્યાત્વમોહનીયનો ઉદયવિચ્છેદ અને નરકાનુપૂર્વીનો અનુધ્ય થવાથી ૭૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિત્રે અનંતાનુબંધીચતુષ્કનો ઉદયવિચ્છેદ અને મિશ્રમોહનીયનો ઉદય થવાથી ૬૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સમ્યકત્વગુણઠાણે મિશ્રમોહનીયનો ઉદયવિચ્છેદ અને સમ્યકત્વમોહનીયનો તથા નરકાનુપૂર્વીનો ઉદય થવાથી ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વિવેચન - મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૪ [૨૬માંથી સ0મો અને મિશ્રમો૦ વિના] + નરકાયુ + નામ-૩૦ [ઓઘની જેમ] + નીચગોત્ર + અંત૦૫ = ૭૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિશ્રમોહનીયનો ઉદય માત્ર મિશ્રગુણઠાણે જ હોય છે અને સ0મો૦નો ઉદય ૪ થી ૭ ગુણઠાણે જ હોય છે એટલે મિથ્યાત્વગુણઠાણે મિશ્રમો, અને સ0મોનો અનુદય કહ્યો છે. (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૩ [૨૪માંથી મિથ્યાત્વ વિના] + નરકાયુ + નામ-ર૯ [૩૦માંથી નરકાનુપૂર્વી વિના] + નીચગોત્ર + અંત૦પ = ૭૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે રહેલો કોઈ પણ તિર્યંચ-મનુષ્ય મરીને નરકગતિમાં જતો નથી. તેથી ત્યાં નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી એટલે સાસ્વાદનગુણઠાણે નરકાનુપર્વનો અનુદય કહ્યો છે. (૩) મિશ્રગુણઠાણે જ્ઞાના૦૫+ દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૦ [૨૩માંથી અનંતા૦૪ બાદ કરીને, મિશ્રમોટ ઉમેરવી] + નરકાયુ + નામ-ર૯+ નીચગોત્ર + અંત૭૫ = ૬૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + ૯૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ મોહ૦૨૦ [મિશ્રમો૦ બાદ કરીને, સમો૦ ઉમેરવી] + નરકાયુ + નામ-૩૦ [૨૯ + નરકાનુપૂર્વી =૩૦] + નીચગોત્ર + અંત૦૫ ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. એ જ પ્રમાણે, રત્નપ્રભાદિ-૩ નરકમાં ઉદયસ્વામિત્વ જાણવું. પંકપ્રભાદિ-૪ નરકમાં ઉદયસ્વામિત્વ : णवरं पंकाईसुं, सासाणे च्च णिरयाणुपुव्विखओ । बीअ तइअ णिरयेसु वि, एवं इच्छंति अण्णे उ ॥६॥ ગાથાર્થ :- પરંતુ પંકપ્રભાદિ-૪ નરકમાં સાસ્વાદનગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદયવિચ્છેદ થાય છે. તેથી ચોથાગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. એ જ પ્રમાણે, અજ્ઞે= કેટલાક આચાર્ય મ. સા.ના મતે બીજી-ત્રીજી નરકમાં પણ ચોથાગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. = વિવેચન :- રત્નપ્રભાની જેમ પંકાદિ-૪ નરકમાં ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ વિશેષ એ છે કે, કોઈપણ જીવ સમ્યક્ત્વ લઇને પંકપ્રભાદિ-૪ નરકમાં જઇ શકતો નથી. તેથી ત્યાં ચોથા ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. એટલે પંકપ્રભાદિ-૪ નરકમાં બીજા ગુણઠાણે નરકાનુપૂર્વીનો અનુદયને બદલે ઉદયવિચ્છેદ કહ્યો છે. પંચસંગ્રહની ટીકામાં કહ્યું છે કે, તિર્યંચ-મનુષ્ય સમ્યક્ત્વ લઇને પ્રથમ નરકમાં જઇ શકે છે પણ દ્વિતીયાદિ નરકમાં જતા નથી. એટલે દ્વિતીયાદિ નરકમાં ચોથેગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. તેથી દ્વિતીયાદિ નરકમાં ચોથેગુણઠાણે ૭૦ પ્રકૃતિમાંથી નરકાનુપૂર્વી વિના ૬૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) તિર્યક્મનુષ્યો વા સસમ્યવત્ત્વો દ્વિતીયાવિવુ નરપૃથિવીપુ નાøતિ [પંચસંગ્રહની પૂ. મલયગિરિસૂરીશ્વરજીમહારાજકૃત ટીકા-બીજુ દ્વાર ગાથા નં૦૩૧] ૯૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ મતાંતરसिद्धतमएऽजणिरय-छगे ससम्मो वि जाइ तेणुदओ। छज्जणिरयेसु तुरिए, गुणम्मि णिरयाणुपुष्वीए ॥७॥ ગાથાર્થ - સિદ્ધાંતના મતે જીવ ક્ષયોપશમ સમ્યકત્વ લઈને ૧થી૬ નરક સુધી જઈ શકે છે. તેથી ૧થી૬ નરકમાં ચોથેગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોય છે. વિવેચન :- કર્મગ્રન્થનાં મતે જીવ સમ્યકત્વ લઈને ૧થી૩ નરક સુધી જઈ શકે છે. તેથી પહેલી ત્રણ નરકમાં ચોથે ગુણઠાણે ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અને સિદ્ધાંતનાં મતે જીવ સમ્યકત્વ લઇને ૧થી૬ નરક સુધી જઈ શકે છે. તેથી ૧થી૬ નરકમાં ચોથેગુણઠાણે ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાતમીનરકમાં ચોથેગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. તેથી ત્યાં ચોથેગુણઠાણે ૭૦ પ્રકૃતિમાંથી નરકાનુપૂર્વી વિના ૬૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તિર્યંચગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વઃસામાન્યથી તિર્યંચગતિમાં ઉદયસ્વામિત્વ :तिरिये विउवट्ठग, णरतिगआहारदुगतित्थउच्चूणा । सत्तसय मिच्छत्ते, पंचसयं सम्ममीसूणा ॥८॥ सासाणे मिच्छायव-सुहुमतिगंता सयं मीसे । अणजाइचउगथावर-तिरियाणुं विण समीसा य ॥९॥ एगणवई दुणवई, सम्मे सम्म तिरियाणुपुग्विजुआ । मीसं विणं देसे णर-तिर्ग, विणोघव्व चुलसीई ॥१०॥ ગાથાર્થ :- તિર્યંચગતિમાં વૈક્રિયાષ્ટક, મનુષ્પત્રિક, (3) नरतिरश्चामन्यतरोऽविरतसम्यग्दृष्टिः पूर्वबद्धायुः क्षायोपशमिक सम्यक्त्वेन गृहीतेन પ્રજ્ઞામિપ્રયત: ષષ્ઠનરવ પૃથિવ્યમિતિ નારત્વેનોrદ્યતે [પંચસંગ્રહની પૂ. મલયગિરિસૂરીશ્વરજી મહારાજકૃત ટીકા-બીજુ કાર-ગાથાનં.-૩૧.] ૧૦૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ આહારકવિક, જિનનામ અને ઉચ્ચગોત્ર વિના ઓથે ૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સમોવ અને મિશ્રમો, વિના ૧૦૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ, આતપ, સૂક્ષ્મત્રિક વિના ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક, જાતિચતુષ્ક, સ્થાવર અને તિર્યંચાનુપૂર્વી બાદ કરીને, મિશ્રમોહનીય ઉમેરતાં ૯૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સમ્યકત્વગુણઠાણે મિશ્રમોહનીય કાઢીને, સમો૦ અને તિર્યંચાનુપૂર્વી ઉમેરતાં ૯૯૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને દેશવિરતિગુણઠાણે ઓઘની જેમ ૮૭ પ્રકૃતિમાંથી મનુષ્યત્રિક વિના ૮૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વિવેચન :- તિર્યંચગતિમાર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી નરકત્રિક, દેવત્રિક, વૈક્રિયદ્ધિક, મનુષ્યત્રિક, આહારકદિક, જિનનામ અને ઉચ્ચગોત્ર એમ કુલ-૧૫ વિના ૧૦૭ પ્રકૃતિ ઓથે ઉદયમાં હોય છે. તિર્યંચગતિમાર્ગણામાં ઓથે જ્ઞાનાવ૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૮+ તિર્યંચાયુ + નામ-પંદ-નરકદ્ધિકાદિ-૧૧ વિના] + નીચગોત્ર + અંત૦૫ = ૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * નરકત્રિકનો ઉદય નારકને, દેવત્રિકનો ઉદય દેવોને અને વૈક્રિયદ્ધિકનો ઉદય દેવ-નારકને જ હોય છે, અન્યને ન હોય. જો કે વૈક્રિયલમ્બિવાળા તિર્યંચો વૈક્રિયશરીર બનાવે છે ત્યારે વૈક્રિયદ્ધિકનો ઉદય હોય છે પણ અહીં ભવધારણીય વૈક્રિયશરીરની વિવક્ષા કરેલી હોવાથી, તિર્યંચને વૈક્રિયદ્ધિકનો ઉદય કહ્યો નથી. * મનુષ્યત્રિક, જિનનામ અને આહારકદ્ધિકનો ઉદય મનુષ્યને (૪) તિર્યંચગતિ + જાતિ-૫ + શ૦૩ [૦, તૈ૦, કા૦]+ ઔ અં૦ + સંઘ૦૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + તિર્યંચાનુપૂર્વી + વિહા૦૨ = ૨૯ + પ્ર૭૭ [અગુરુલઘુ-૪, નિર્માણ, આતપ, ઉદ્યોત] સ્ત્રસાદિ ૧૦ + સ્થા૦૧૦ =પ૬ ૧૦૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ જ હોય છે, અન્યને ન હોય. તથા નરક-તિર્યંચને નીચગોત્રનો ઉદય ધ્રુવોદયી હોવાથી ઉચ્ચગોત્રનો ઉદય ન હોય. તિર્યંચગતિમાં ૧ થી ૫ ગુણઠાણે ઉદયસ્વામિત્વ - (૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + ૦૨ + મોહ૦૨૬ [૨૮માંથી સ0મોઅને મિશ્રમો, વિના] + તિર્યંચાયુ + નામ-પ૬ [ઓઘની જેમ] + નીચગોત્ર + અંત૦૫ = ૧૦૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વ વિના] + તિર્યંચાયુ + નામ પર [પદમાંથી આતપ, સૂક્ષ્મત્રિક વિના] + નીચગોત્ર + અંત૦પ = ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૩) મિશ્રગુણઠાણે જ્ઞાનાવ૫ + દર્શ૦૯+ વે૦૨ + મોહ૦૨૨ [રપમાંથી અનંતાનુબંધી-૪ બાદ કરીને, મિશ્રમોટ ઉમેરવી] + તિર્યંચાયુ + નામ-૪૬[પરમાંથી જાતિચતુષ્ક, સ્થાવર અને તિર્યંચાનુપૂર્વી વિના] + નીચગોત્ર + અંત૦૫ = ૯૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાના૦૫+ દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૨ [ મિશ્રમો૦ બાદ કરીને, સ0મો ઉમેરવી ] + તિર્યંચા, + નામ-૪૭ [૪૬ + તિર્યંચાનુપૂર્વી =૪૭] + નીચગોત્ર + અંત૦પ = ૯૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૫) તિર્યંચગતિ + જાતિ-૫ + શ૦૩ [ઔ૦, તૈ૦, કાળ]+ ઔ અં૦ + સંઘ૦૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + તિર્યંચાનુપૂર્વી + વિહા૦૨ = ૨૯ + પ્રવ૬ [અગુરુ૦ ૪, નિર્માણ, ઉદ્યોત) + 2૦૧૦ + સ્થાવર + અસ્થિરષક = પર (૬) તિર્યંચગતિ + પંચે)જાતિ + શ૦૩ [ઔ૦, તૈ૦, કા0]+ અં૦ + સંઘ૦૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૨૪ + પ્ર૦૬ [અગુરુ૦૪, નિર્માણ, ઉદ્યોત] + ત્રસાદિ-૧૦ + અસ્થિરષક = ૪૬ ૧૦૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ (૫) દેશવિરતિગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૯ + વેટર + મોહ૦૧૮ [૨૨માંથી અપ્ર૦ ૪ વિના] + તિર્યંચાયુ + નામ-૪૩ [૪૭માંથી તિર્યંચાનુપૂર્વી, દુર્ભાગ, અનાદેય અને અયશ વિના] + નીચગોત્ર + અંત૦૫ = ૮૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૮ દેશિવરિત વગેરે ગુણઠાણે વિરતિનો સદ્ભાવ હોવાથી દૌર્ભાગ્ય, અનાદેય, અપયશનો ઉદય હોતો નથી તેથી સમ્યક્ત્વગુણઠાણાના અંતે દુર્ભગાદિ-૩નો ઉદયવિચ્છેદ કહ્યો છે. પર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વઃ પર્યાપ્તાતિર્યંચપંચેન્દ્રિયમાં ઉદયસ્વામિત્વ :पज्जपणिंदितिरिक्खे, थावर जाइचउगायवेहि विणा । तिरियोहो अडणवई, मिच्छे विण दोहि छण्णवई ॥ ११ ॥ मिच्छत्तमोहवज्जा, पयडी सासायणम्मि पणणवई । तिरियव्व अत्थि तीसुं, मीसाईसु गुणठाणेसुं ॥१२॥ ગાથાર્થ ઃ- સામાન્યથી તિર્યંચગતિમાર્ગણામાં ઓઘે ૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંથી સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક અને આતપ વિના ૯૮ પ્રકૃતિ પર્યાપ્ત તિર્યંચપંચેન્દ્રિયમાર્ગણામાં ઓઘે ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સમો અને મિશ્રમો વિના ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય વિના ૯૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને મિશ્રાદિ-ત્રણ ગુણઠાણામાં તિર્યંચગતિની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. ૪૩ (૭) તિર્યંચગતિ + પંચે૦ જાતિ + શ૦ ૩ [ઔ, તૈ, કા0]+ ઔ૦ અં૦ + સંઘ૦ ૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + વિહા૦ ૨ = ૨૪ + પ્ર૦ ૬ [અગુરુ૦ ૪, નિર્માણ, ઉદ્યોત] + ત્ર૦ ૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર (૮) જો દુર્ભગાદિ ૩ નો ઉદય નિકાચિત હોય, તો તે કર્મના ફળનો અનુભવ સંયમીને પણ થઈ શકે છે અને જો તે કર્મનો ઉદય અનિકાચિત હોય, તો વિરતિના પરિણામથી બદલાઇ જાય છે. - ૧૦૩ = Page #121 -------------------------------------------------------------------------- ________________ વિવેચન :- લબ્ધિ-પર્યાપ્ત તિર્યંચપંચેન્દ્રિય માર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી વૈક્રિયાષ્ટક, મનુષ્યત્રિક, જિનનામ, આહારકદ્ધિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, આતપ અને ઉચ્ચગોત્ર, એમ કુલ-૨૪ પ્રકૃતિ વિના ૯૮ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે. પર્યાપ્તાતિર્યંચપંચેન્દ્રિયમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + તિર્યંચાયુ + નામ- [નકદ્ધિકાદિ-૨૦ વિના] + નીચગોત્ર + અંત૦૫ ૯૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપનો ઉદય એકેન્દ્રિયતિર્યંચને અને વિકલેન્દ્રિયજાતિનો ઉદય અનુક્રમે બેઇન્દ્રિયાદિ તિર્યંચને જ હોય છે, પંચેન્દ્રિયતિર્યંચને ન હોય. * અપર્યાપ્તનામકર્મનો ઉદય લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યને જ હોય છે, લબ્ધિ-પર્યાપ્તાને ન હોય. પર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિયમાં ૧ થી ૫ ગુણઠાણે ઉદયસ્વામિત્વ : (૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૬ [૨૮માંથી સ૦મો૦, મિશ્રમો વિના] + તિર્યંચાયુ + નામ-૪૭ [ઓઘની જેમ] + નીચગોત્ર + અંત૦૫ = ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. = (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વ વિના] + તિર્યંચાયુ + નામ-૪૭ [ઓઘની જેમ] + નીચગોત્ર + અંત૦૫ = ૯૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સામાન્યથી તિર્યંચગતિ માર્ગણાની જેમ પર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિયમાં (૯) તિર્યંચગતિ + પંચે૦ જાતિ + શ૦ ૩ [ઔ, તૈ, કા]+ ઔ૦ અં0 + સંઘ૦ ૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + તિર્યંચાનુપૂર્વી + વિહા૦ ૨ = ૨૫ + પ્ર૦ ૬ [અગુરુલઘુ-૪, નિર્માણ, ઉદ્યોત] + ત્રસાદિ-૧૦ + અસ્થિરષટ્ક = ૪૭ ૧૦૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ મિશ્રે-૯૧, સમ્યક્ત્વ-૯૨ અને દેશવિરતિગુણઠાણે-૮૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અપયાપ્તતિર્યંચપંચેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વઃઅપર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિય માર્ગણામાં ઉદયસ્વામિત્વ :तदपज्जे घाई विण, पुमथी सम्म जुगलं व थीणतिगं । सायेयरतिरियाऊ, णीअं णामस्स सगवीसा ॥ १३ ॥ ગાથાર્થ :- લબ્ધિ-અપર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિયમાર્ગણામાં સ્ત્રીવેદ, પુરુષવેદ, સમો, મિશ્રમો૦ અને થીણદ્વિત્રિક વિના ઘાતી-૪૦ પ્રકૃતિ અને શાતા-અશાતા, તિર્યંચાયુ, નીચગોત્ર, નામકર્મની-૨૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વિવેચન :- અપર્યાપ્ત તિર્યંચપંચેન્દ્રિયમાર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી થીણદ્વિત્રિક, મિશ્રમો, સમોŌ, સ્ત્રીવેદ, પુરુષવેદ, નરકત્રિક, દેવત્રિક, મનુષ્યત્રિક, જાતિચતુષ્ક, વૈક્રિયદ્ધિક, આહારકદ્ધિક, પહેલા પાંચસંઘયણ, પહેલા પાંચસંસ્થાન, વિહા૦૨, આતપ, ઉદ્યોત, પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, પર્યાપ્ત, સુભગ, સુસ્વર--દુસ્વર, આદેય, યશ [નામકર્મની-૪૦] અને ઉચ્ચગોત્ર, એમ કુલ-૫૧ વિના ૭૧ પ્રકૃતિ ઓઘે ઉદયમાં હોય છે. અપર્યાપ્ત તિર્યંચપંચેન્દ્રિય માર્ગણામાં ઓઘે અને મિથ્યાત્વે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૪ + તિર્યંચાયુ + નામ૨૭ [નરકઢિકાદિ-૪૦ વિના] + નીચગોત્ર + અંત૦૫ = ૭૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * કેટલાક ગ્રન્થકાર ભગવંતોના મતે લબ્ધિ-અપર્યાપ્તાજીવોને થીણદ્ધિત્રિકનો ઉદય હોતો નથી. * સર્વે લબ્ધિ-અપર્યાપ્તાજીવોને પહેલું એક જ ગુણઠાણુ હોય છે. બીજું-ત્રીજું કે ચોથું વગેરે ગુણઠાણા હોતા નથી. તેથી મિશ્રમો૦ અને સમોનો ઉદય ન હોય. ૧૦૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ * લબ્ધિ- અપર્યાપ્તાને નપુંસકવેદનો જ ઉદય હોય છે, સ્ત્રીવેદ કે પુરુષવેદનો ઉદય ન હોય. * સર્વે લબ્ધિ-અપર્યાપ્તાને હુડકસંસ્થાન અને લબ્ધિ-અપર્યાપ્તા ત્રસને છેવટ્ટે સંઘયણ જ હોય છે. તેથી પહેલા પાંચ સંસ્થાન અને પહેલા પાંચ સંઘયણનો ઉદય ન હોય. * આતપ, ઉદ્યોત, પરાઘાત, વિહા૦૨, ઉચ્છવાસ, સુસ્વર અને દુઃસ્વરનો ઉદય લબ્ધિ-અપર્યાપ્તાને ન હોય. લબ્ધિ-પર્યાપ્તાને શરીરાદિ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ આતપાદિનો ઉદય હોય છે. * એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણનો ઉદય એકેન્દ્રિયને જ હોય છે અને વિકલેન્દ્રિયત્રિકનો ઉદય વિકસેન્દ્રિયને જ હોય છે, પંચેન્દ્રિયને ન હોય. * લબ્ધિ-અપર્યાપ્તાને ભવસ્વભાવે નીચગોત્રનો ઉદય હોવાથી ઉચ્ચગોત્રનો ઉદય ન હોય. અપર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિય માર્ગણામાં નામકર્મની પ્રકૃતિ :तिरिउरलदुगपणिंदिय-धुवहुंडछिवट्ठबायरुवघाया । तसपत्तेअअपज्जा, दुहगाणादेयअजसाणि ॥१४॥ ગાથાર્થ - અપર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિયને તિર્યંચદ્ધિક, ઔદારિકદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, ધ્રુવોદયી-૧૨ [તૈ૦૧૦, કાશ), વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ], હુડક, છેવટું, બાદર, ઉપઘાત, ત્રસ, પ્રત્યેક, અપર્યાપ્ત, દુર્ભગ, અનાદેય અને અપયશ એમ કુલ ૨૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મનુષ્યગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વઃ મનુષ્યગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ - विउवऽट्ठगतिरितिग चउ-जाइ पणग थावरायवदुगूणा। मणुए दुसयं मिच्छे, पंच विणा सत्तणवईओ॥१५॥ ૧૦૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ मिच्छापज्जूणा पण - णवई साणे तिरिव्वमीसतिगे । वरि णियात्थि तहुच्छं, णुज्जोअं णीअमवि देसे ॥१६॥ सत्त पमत्ताईसुं, ओघव्व अपज्जतिरिपणिंदिव्व । असमत्तनरे णवरं, मणुयतिगं तिरितिगट्ठाणे ॥१७॥ ગાથાર્થ :- મનુષ્યગતિમાર્ગણામાં ઓથે વૈક્રિયાષ્ટક, તિર્યંચત્રિક, જાતિચતુષ્ક, [CTT = પનક =] સાધારણ, સ્થાવરદ્વિક અને આતપદ્ધિક..... એ ૨૦ વિના ૧૦૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે પાંચ [સમો, મિશ્રમો૦, આહારદ્વિક, જિનનામ] વિના ૯૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય અને અપર્યાપ્તનામકર્મ વિના ૯૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તથા મિશ્રાદિ-ત્રણગુણઠાણે તિર્યંચગતિની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ વિશેષ એ છે કે, ત્રીજા-ચોથા ગુણઠાણે નીચગોત્ર તેમજ ઉચ્ચગોત્રનો ઉદય હોય છે પણ ઉદ્યોતનો ઉદય હોતો નથી. અને દેશવિરતિગુણઠાણે નીચગોત્રનો ઉદય હોતો નથી. તથા પ્રમત્તઅપ્રમત્તાદિગુણઠાણે ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. લબ્ધિ-અપર્યાપ્ત મનુષ્યગતિમાર્ગણામાં અપર્યાપ્તતિર્યંચની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ તિર્યંચત્રિકને સ્થાને મનુષ્યત્રિક કહેવું. વિવેચન :- મનુષ્યગતિમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી નરકત્રિક, તિર્યંચત્રિક, દેવત્રિક, જાતિચતુષ્ક, વૈક્રિયદ્ધિક, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ એમ કુલ- ૨૦ વિના ઓથે ૧૦૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મનુષ્યગતિમાં ઓધે શાના૦૫ + ૬૯ + વે૦૨ + મોહ૦૨૮ (૧૦)મનુષ્યગતિ + પંચેન્દ્રિયજાતિ + શ૦૪ [ઔ૦, આ, ão, કા]+ ઉપાંગ૨ [ઔ૦અં૦, આહા૦અં૦] + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + મનુષ્યાનુ + વિહા૦૨ = ૨૭ + પ્ર૦૬ [અગુ૦૪, નિર્માણ, જિનનામ] +ત્રસાદિ૧૦ + અપર્યાપ્ત + અસ્થિરષટ્ક = ૫૦ ૧૦૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ + મનુષ્યાય + નામ-૫૦° [નરકગત્યાદિ-૧૭ વિના] + ગોર + અંતo૫ = ૧૦૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * નરકત્રિકનો ઉદય નારકોને અને દેવત્રિકનો ઉદય દેવોને હોય છે. વૈક્રિયદ્ધિકનો ઉદય દેવ-નારકોને જ હોય છે. જો કે વૈક્રિયલબ્ધિવાળા પ્રમત્તસંયમી મનુષ્યો જ્યારે ઉત્તરવૈક્રિયશરીર બનાવે છે ત્યારે વૈક્રિયદ્ધિક અને ઉદ્યોતનો ઉદય હોય છે. પરંતુ અહીં ભવધારણીય વૈક્રિયશરીરની વિવેક્ષા હોવાથી, મનુષ્યગતિમાં વૈક્રિયદ્ધિક અને ઉદ્યોતનો ઉદય કહ્યો નથી. * તિર્યંચત્રિકાદિ-૧૨ પ્રકૃતિનો ઉદય તિર્યંચોને જ હોય છે, અન્યને ન હોય. મનુષ્યગતિમાં ૧ થી ૧૪ ગુણઠાણે ઉદયસ્વામિત્વ : (૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯+ વે૦૨ + મોહ૦૨૬ [૨૮માંથી મિશ્રમો), સમો વિના] + મનુષ્યા, + નામ-૪૭ [૫૦માંથી આહારકદ્ધિક અને જિનનામ વિના] + ગો૦૨ + અંત૦પ = ૯૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વ વિના] + મનુષ્યાય + નામ-૪૬ [૪૭માંથી અપર્યાપ્ત વિના] + ગો૦૨ + અંતo૫ = ૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૩) મિશ્રગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૨ [૨પમાંથી અનંતાનુબંધીચતુષ્ક બાદ કરીને, મિશ્રમો ઉમેરવી) + મનુષ્યાય + નામ-૪૫ [૪૬માંથી મનુષ્યાનુપૂર્વી વિના] + ગો૦૨ + અંતo૫ = ૯૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯+ વે૦૨ + મોહ૦૨૨ [મિશ્રમો બાદ કરીને, સ0મો૦ ઉમેરવી] + મનુષ્યાય + નામ-૪૬ [૪૫ + મનુષ્યાનુપૂર્વી =૪૬] + ગો૦૨ + અંતo૫ = ૯૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૧૦૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ (૫) દેશવિરતિગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૧૮ [૨૨માંથી અપ્ર૦૪ વિના] + મનુષ્યાયુ + નામ-૪૨ [૪૬માંથી મનુષ્યાનુપૂર્વી, દુર્લગ, અનાદેય અને અયશ વિના] + ઉચ્ચગોત્ર + અંત૦૫ ૮૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * કર્મસ્તવમાં દેશવિરતિગુણઠાણે નીચગોત્રનો ઉદય તિર્યંચની અપેક્ષાએ કહેલો છે. કોઈ પણ મનુષ્યને દેશવિરતિગુણઠાણે વિરતિના પ્રભાવે નીચગોત્રનો ઉદય અટકીને, ઉચ્ચગોત્રનો ઉદય શરૂ થઇ જાય છે. તેથી મનુષ્યગતિમાર્ગણામાં દેશવિરતિગુણઠાણે નીચગોત્રનો ઉદય હોતો નથી, ઉચ્ચગોત્રનો જ ઉદય હોય છે. (૬) પ્રમત્તગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯+ વે૦૨ + મોહ૦ ૧૪ [૧૮માંથી પ્રત્યા૦૪ વિના] + મનુષ્યાયુ + નામ-૪૪ [૪૨ + આહારકદ્ધિક ૪૪] + ઉચ્ચગોત્ર + અંત૦૫ = ૮૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. = કર્મસ્તવમાં કહ્યાં મુજબ અપ્રમત્તે-૭૬, અપૂર્વક૨ણે-૭૨, અનિવૃત્તિગુણઠાણે-૬૬, સૂક્ષ્મસંપરાયે-૬૦, ઉપશાંતમોહે-૫૯, ક્ષીણમોહે ૫૭/૫૫, સયોગીગુણઠાણે-૪૨ અને અયોગીગુણઠાણે-૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અપર્યાપ્તમનુષ્યગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વઃ અપર્યાપ્તમનુષ્યગતિ માર્ગણામાં અપર્યાપ્ત તિર્યંચપંચેન્દ્રિયની જેમ થીણદ્ધિનિદ્રાદિ-૫૧ વિના ઓઘે અને મિથ્યાત્વે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૪ + મનુષ્યાયુ + નામ-૨૭ + નીચગોત્ર + અંત૦૫ = ૭૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. દેવગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વઃ સામાન્યથી દેવગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ ઃदेवेसु उदयसीई, थीणद्वितिगणपुमा विणा घाई । सायेयरदेवाऊ, उच्चं णामस्स तेत्तीसा ॥१८॥ ૧૦૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ :- દેવગતિમાર્ગણામાં ઓથે થીણદ્વિત્રિક અને નપુંસક વિના ઘાતી-૪૩ તથા શાતા-અશાતા, દેવાયુ, ઉચ્ચગોત્ર અને નામકર્મની-૩૩ એમ કુલ-૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વિવેચન :- સામાન્યથી દેવગતિમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી થીણદ્વિત્રિક, નપુંસકવેદ, નરકત્રિક, તિર્યંચત્રિક, મનુષ્યત્રિક, જાતિચતુષ્ક, ઔદારિકદ્ધિક, આહારકદ્ધિક, સંઘ૦૬, પહેલા સિવાયના પાંચ સંસ્થાન, અશુભવિહા૦, આતપ, ઉદ્યોત, જિનનામ, સ્થાવરચતુષ્ક, દુઃસ્વર[નામકર્મની-૩૪] અને નીચગોત્ર એમ કુલ૪૨ વિના ૮૦ પ્રકૃતિ ઓઘે ઉદયમાં હોય છે. દેવગતિમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૭ + દેવાયુ + નામ-૩૩ [નરકગત્યાદિ-૩૪ વિના] + ઉચ્ચગોત્ર + અંત૦૫ = ૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * સમચતુરસસંસ્થાન, શુભવિહાયોગતિ, સુસ્વર અને ઉચ્ચગોત્રનો ઉદય દેવોને ભવપ્રત્યયિક હોવાથી, તેની પ્રતિપક્ષી પાંચસંસ્થાન, અશુભ-વિહારુ, દુઃસ્વર અને નીચગોત્રનો ઉદય હોતો નથી. * દેવ-નારકો લબ્ધિ-પર્યાપ્તા જ હોય છે, લબ્ધિ-અપર્યાપ્તા ન હોય. તેથી અપર્યાપ્તનામકર્મનો ઉદય હોતો નથી. * જ્યારે દેવો ઉત્તરવૈક્રિયશરીર બનાવે છે ત્યારે ઉદ્યોતનો ઉદય હોય છે. પણ અહીં ભવધારણીય શરીરમાં રહેલા ઉદ્યોતની વિવક્ષા કરેલી હોવાથી, દેવગતિમાં ઉદ્યોતનો ઉદય કહ્યો નથી. * બાકીની-૩૨ પ્રકૃતિ ઉદયમાં ન હોવાના કારણો નરકગતિ માર્ગણામાં કહ્યાં મુજબ સમજી લેવા. સામાન્યથી દેવગતિમાર્ગણામાં નામકર્મની પ્રકૃતિ :सुरविडवदुग पणिदिय - ऽणादेयदुहगसुहागिई अजसं । परघूसासुवघाया, सुखगइतस सुहगचउगधुवणामा ॥१९॥ ગાથાર્થ :- દેવગતિમાર્ગણામાં દેવદ્વિક, વૈક્રિયદ્ધિક, ૧૧૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિયજાતિ, અનાદેય, દુર્ભગ, સમચતુરસ્ત્રસંસ્થાન, અપયશ, પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત, શુભવિહાયોગતિ, ત્રસ-૪, સુભગચતુષ્ક, ધ્રુવોદયી-૧૨ એમ કુલ-૩૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. દેવગતિમાર્ગણામાં ૧ થી ૪ ગુણઠાણે ઉદયસ્વામિત્વ :सम्मत्तमीसमोहा, वजेउंअट्ठसत्तरी मिच्छे । मिच्छत्तमोहवज्जा, सासणे सत्तसयरीओ ॥२०॥ विण अणसुराणुपुव्वी, मिस्से मिस्सोदयेण य तिसयरी। मीसूणा चउसयरी, सम्मे सम्माणुपुविजुआ ॥२१॥ ગાથાર્થ :- દેવગતિમાર્ગણામાં ઓથે ઉદયમાં ૮૦ પ્રકૃતિ હોય છે. તેમાંથી સ0મોઅને મિશ્રમો વિના ૭૮ પ્રકૃતિ મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય વિના ૭૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક અને દેવાનુપૂર્વી કાઢીને, મિશ્રમોહનીય ઉમેરવાથી ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સમ્યકત્વગુણઠાણે મિશ્રમોહનીય બાદ કરીને, સમોવ અને દેવાનુપૂર્વી ઉમેરતાં ૭૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વિવેચન - મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૫ [૨૭માંથી મિશ્રમો), સમો વિના] + દેવાયુ + નામ-૩૩ [ઓઘની જેમ] + ઉચ્ચગોત્ર + અંત૮૫ = ૭૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૪ [૨પમાંથી મિથ્યાત્વ વિના] + દેવાયુ + નામ-૩૩ [ઓઘની જેમ] + ઉચ્ચગોત્ર + અંત૦૫ = ૭૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૩) મિશ્રગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૧ [૨૪માંથી અનંતાનુબંધી-૪ બાદ કરીને, મિશ્રમો ઉમેરવી]. + દેવાયુ + નામ-૩૨ [૩૩ માંથી દેવાનુપૂર્વી વિના] + ઉચ્ચગોત્ર + ૧૧૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ અંત૦પ = ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાનાવ૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૧ [મિશ્રમો૦ બાદ કરીને, સમોસ્ટ ઉમેરવી] + દેવાયુ + નામ-૩૩ [૩૨+ દેવાનુપૂર્વી =૩૩ + ઉચ્ચગોત્ર + અંત૦૫ = ૭૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ભવનપતિ-બંતર-જ્યોતિષ્કમાં ઉદયસ્વામિત્વ - णवरं सिद्धंतमए, भवणतिगे एवमेव कम्ममए । देवाणुपुव्विवजा, विण्णेया तिसयरी सम्मे ॥२२॥ ગાથાર્થ - એ જ પ્રમાણે (સામાન્યથી દેવગતિની જેમ), સિદ્ધાંતના મતે ભવનપત્યાદિ ત્રણમાં ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ કર્મગ્રન્થનાં મતે સભ્યત્વગુણઠાણે દેવાનુપૂર્વી વર્જીને ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વિવેચન :- સિદ્ધાંતના મતે જીવ ક્ષયોપશમસમ્યકત્વ લઈને ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્કદેવમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. તેથી સામાન્યથી દેવગતિમાર્ગણાની જેમ ભવનપત્યાદિક ત્રણમાં સમ્યકત્વગુણઠાણે ૭૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. કર્મગ્રન્થના મતે જીવ સમ્યકત્વ લઈને વૈમાનિકદેવમાં જ ઉત્પન્ન થઈ શકે છે. ભવનપત્યાદિકદેવમાં ઉત્પન્ન થતો નથી. તેથી ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્કદેવમાં સમ્યકત્વગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય હોતો નથી. એટલે ભવનપત્યાદિક ત્રણમાં સમ્યકત્વગુણઠાણે ૭૪માંથી દેવાનુપૂર્વી વિના ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વૈમાનિકદેવમાં ઉદયસ્વામિત્વ :तइआईसु सुरेसुं गेविजंतेसु इथिवेऊणा । पणऽणुत्तरेसु तुरिअं, च्च गुणं तहि तिसयरी विण थिं ॥२३॥ ગાથાર્થ - ત્રીજાદેવલોકથી નવરૈવેયક સુધી સ્ત્રીવેદ વિના ઉદયસ્વામિત્વ જાણવું અને પાંચ અનુત્તરને વિષે ચોથાગુણઠાણે ૧૧૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીવેદ વિના ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વિવેચન :- પહેલા અને બીજા દેવલોકમાં દેવી હોય છે. તેથી ત્યાં સ્ત્રીવેદનો ઉદય હોય છે. એટલે પહેલા બે દેવલોકમાં સામાન્યથી દેવગતિમાર્ગણાની જેમ ઓથે-૮૦, મિથ્યાત્વે-૭૮, સાસ્વાદને-૭૭, મિશ્રે૭૩ અને સમ્યક્ત્વ-૭૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્રીજાદિ દેવલોકમાં દેવીઓ હોતી નથી. તેથી ત્યાં સ્ત્રીવેદનો ઉદય હોતો નથી. એટલે ત્રીજા દેવલોકથી માંડીને નવત્રૈવેયક સુધી સ્ત્રીવેદ વિના ઓથે-૭૯, મિથ્યાત્વે-૭૭, સાસ્વાદને-૭૬, મિશ્રે-૭૨ અને સમ્યક્ત્વ-૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. પાંચે અનુત્તરમાં રહેલા દેવો સભ્યદૃષ્ટિ જ હોય છે ત્યાં દેવીઓ હોતી નથી. એટલે પાંચે અનુત્તરમાં ઓઘે અને ચોથે ગુણઠાણે ૭૪માંથી સ્ત્રીવેદ વિના-૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. -: ગતિમાર્ગણા સમાપ્ત ઃ એકેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : એકેન્દ્રિયમાર્ગણામાં ઓથે ઉદયસ્વામિત્વ एगिंदिये असीई, घाई थीपुरिस सम्ममीसूणा । सायेयर तिरियाऊ, णीअं णामस्स तेत्तीसा ॥२४॥ ગાથાર્થ ઃ- એકેન્દ્રિયમાર્ગણામાં ઓઘે સ્ત્રીવેદ, પુરુષવેદ, મિશ્રમો૦ અને સમો૦ વિના ઘાતી-૪૩ તથા શાતા-અશાતા, તિર્યંચાયુ, નીચગોત્ર અને નામકર્મની-૩૩ એમ કુલ-૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. : વિવેચન :- એકેન્દ્રિયમાર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી સ્ત્રીવેદ, પુરુષવેદ, સમો, મિશ્રમો, નરકત્રિક, મનુષ્યત્રિક, દેવત્રિક, બેઇન્દ્રિયાદિ-૪ જાતિ, વૈક્રિયદ્ધિક, આહારકદ્ધિક, ઔ૦અં૦, સંઘ૦૬, ૧૧૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ પહેલા પાંચસંસ્થાન, વિહા૦૨, જિનનામ, ત્રસ, સુભગત્રિક, દુઃસ્વર [નામકર્મની-૩૪] અને ઉચ્ચગોત્ર એમ કુલ- “૪૨” વિના ૮૦ પ્રકૃતિ ઓથે ઉદયમાં હોય છે. એકેન્દ્રિયમાર્ગણામાં ઓઘે શાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૪ + તિર્યંચાયુ + નામ-૩૩ [નરકગત્યાદિ-૩૪ વિના] + નીચગોત્ર + અંત૦૫ = ૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * એકે-વિકલે૦ નપુંસકવેદી જ હોય છે, સ્ત્રીવેદી કે પુર્વેદી ન હોય. તેથી તેને સ્ત્રીવેદ કે પુવેદનો ઉદય હોતો નથી. * એકે-વિકલેન્દ્રિયને હુંડકસંસ્થાન જ હોય છે. તેથી તેને પહેલા પાંચ સંસ્થાનનો ઉદય ન હોય. * સુભગ-આદેયનો ઉદય લબ્ધિ-પર્યાપ્તા પંચેન્દ્રિયને જ હોય છે, એકે-વિકલેન્દ્રિયને ન હોય. * એકેન્દ્રિય-વિકલેન્દ્રિયને મિશ્રાદિ ગુણઠાણા પ્રાપ્ત થતા નથી. તેથી મિશ્રમો૦ અને સમોનો ઉદય ન હોય. * એકેને ઔદારિકશરીર જ હોય છે. હાથ-પગાદિ અવયવો હોતા નથી. તેથી ઔદાઅંગો અને વિહાયોગતિદ્વિકનો ઉદય ન હોય એકેને હાડકા હોતા નથી. તેથી સંઘયણનો ઉદય ન હોય. * ત્રસ, સુસ્વર અને દુઃસ્વરનો ઉદય ત્રસજીવોને જ હોય છે. સ્થાવર[એકેન્દ્રિય]ને ન હોય. * બાકીની નકત્રિકાદિ-૧૯ પ્રકૃતિનો ઉદય ન હોવાના કારણો તિર્યંચગતિમાર્ગણામાં કહ્યાં મુજબ સમજી લેવા. એકેન્દ્રિયમાર્ગણામાં નામકર્મની પ્રકૃતિઃ तिरिदुग एगिंदियुरल - धुव थावर चउग बायर तिगाणि । दुहगाणादेय अजस-जसहुंडग पंच पत्तेआ ॥ २५ ॥ ૧૧૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ - એકેન્દ્રિયમાર્ગણામાં નામકર્મની તિર્યંચદ્ધિક, એકેન્દ્રિયજાતિ, ઔદારિકશરીર, ધ્રુવોદયી-૧૨, સ્થાવરચતુષ્ક, બાદરત્રિક, દુર્ભગ, અનાદેય, અયશ, યશ, હુડક, પ્રત્યેક એમ કુલ ૩૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વિવેચન :- એકેન્દ્રિય માર્ગણામાં નામકર્મની તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, એકેન્દ્રિયજાતિ, ઔદારિકશરીર, તૈ૦૧૦, કાર્મણશરીર, વર્ણાદિ-૪, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, અગુરુલઘુ, નિર્માણ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, બાદર, પર્યાપ્તા, પ્રત્યેક, દુર્ભગ, અનાદેય, અયશ-યશ, હુંડક, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, આતપ અને ઉદ્યોત એમ કુલ-૩૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. એકેન્દ્રિયમાર્ગણામાં પહેલા-બીજા ગુણઠાણે ઉદયસ્વામિત્વ - मिच्छे असीइ पयडी, सडसट्ठी अस्थि सासणे मोत्तुं । पणनिह सुहमतिगमिच्छ - आयवद्ग परघायऊसासा ॥२६॥ ગાથાર્થ - મિથ્યાત્વગુણઠાણે ૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે તેમાંથી પાંચનિદ્રા, સૂફમત્રિક, મિથ્યાત્વ, આતપદ્રિક, પરાઘાત અને ઉચ્છવાસ.એ-૧૩ વિના ૬૭ પ્રકૃતિ સાસ્વાદનગુણઠાણે ઉદયમાં હોય છે. વિવેચન - એકેન્દ્રિયમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે ઓઘની જેમ ૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૪ + વે૦૨ + મોહ૦૨૩ [૨૪માંથી મિથ્યાત્વ વિના] + તિર્યંચાયુ + નામ-૨૬ [૩૩માંથી આતપ, ઉદ્યોત, પરાઘાત, ઉચ્છવાસ, સૂક્ષ્મત્રિક વિના] + નીચગોત્ર + અંત૮૫ = ૬૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૧૧)તિર્યંચગતિ + એકે જાતિ + શરીર-૩ [, તૈ૦, ક0] + હુંડક + વર્ણાદિ ૪+તિર્યંચાનુપૂર્વી= ૧૧+V૦ ૩ [અગુરુ૦, નિર્માણ, ઉપઘાત]+ બાદરપંચક + યશ + સ્થાવર + અસ્થિરત્રિક + અનાદયદ્ધિક = ૨૬. ૧૧૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ * કેટલાક આચાર્ય મ. સા.નાં મતે શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય. ત્યાં સુધી પાંચમાંથી એકેય નિદ્રાનો ઉદય હોતો નથી અને એકેન્દ્રિયવિકલેન્દ્રિયને શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય. ત્યાં સુધી જ સાસ્વાદનગુણઠાણ હોય છે. તેથી એકેન્દ્રિય-વિકલેન્દ્રિયને જ્યારે સાસ્વાદનગુણઠાણ હોય છે ત્યારે નિદ્રાપંચકનો ઉદય હોતો નથી. * એકેન્દ્રિયમાર્ગણામાં ફક્ત પર્યાપ્તા બાદરપૃથ્વીકાય, બાઇઅપૂકાય અને પ્રત્યેકવનસ્પતિકાયને જ સાસ્વાદનગુણઠાણ હોય છે. કારણકે કોઈક સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તો ઉપશમસમ્યકત્વથી પડીને, સાસ્વાદને આવ્યા પછી મૃત્યુ પામીને એકેન્દ્રિયમાં ફક્ત બાદરપૃથ્વી, બાદરઅ, કે પ્રત્યેક વનસ્પતિકાયમાં જ ઉત્પન્ન થઈ શકે છે અને ત્યાં શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પહેલા જ સાસ્વાદનગુણઠાણું ચાલ્યું જાય છે અને આતપ, ઉદ્યોત, પરાઘાત, શ્વાસોચ્છવાસનો ઉદય શરીરાદિ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ થાય છે એટલે એકેન્દ્રિયને જ્યારે સાસ્વાદનગુણઠાણુ હોય છે ત્યારે આતપાદિ-૪નો ઉદય હોતો નથી. પૂર્વભવમાંથી સાસ્વાદનગુણઠાણ લઈને આવનારા જીવો સૂક્ષ્મએકેન્દ્રિયમાં, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યચ-મનુષ્યમાં અને સાધારણ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થતા નથી. તેથી સાસ્વાદનગુણઠાણે સૂક્ષ્મત્રિકનો ઉદય હોતો નથી. વિકલેજિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : વિકસેન્દ્રિયમાર્ગણામાં ઓથે ઉદયસ્વામિત્વ :विगलेसु इगिंदिय थावर दुग साहारणायवुणा ता । ससजाइ उरलुवंग कुखगइछिवट्ठ तस दुसर जुआ ॥२७॥ ગાથાર્થ - એકેન્દ્રિયને ઓથે ઉદયમાં ૮૦ પ્રકૃતિ હોય છે. તેમાંથી એકેન્દ્રિય, સ્થાવરદ્ધિક, સાધારણ અને આતપ... એ ૫ પ્રકૃતિ બાદ કરીને, પોતપોતાની જાતિ, ઔ00, અશુભવિહાયોગતિ, છેવટું, ત્રસ, સુસ્વર-દુઃસ્વર એમ કુલ-૭ પ્રકૃતિ યુક્ત કરતાં ૮૨ ૧૧૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિનો ઉદય વિકલેન્દ્રિયમાર્ગણામાં હોય છે. વિવેચન - બેઇન્દ્રિયમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી પુત્રવેદ, સ્ત્રીવેદ, મિશ્રમો), સમોવ, નરકત્રિક, મનુષ્યત્રિક, દેવત્રિક, એકેo જાતિ, ઇન્દ્રિયાદિ-૩ જાતિ, વૈક્રિયદ્રિક, આહારકદ્ધિક, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, શુભવિહાયોગતિ, આતપ, જિનનામ, સુભગ, આદેય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ નિામકર્મની૩૨] અને ઉચ્ચગોત્ર એમ કુલ “o” વિના ૮૨ પ્રકૃતિ ઓથે ઉદયમાં હોય છે. બેઇન્દ્રિય માર્ગણામાં ઓધે જ્ઞાનાવ૫ + દર્શ૦૯ + વેર + મોહ૦૨૪ + તિર્યંચાયુ + નામ-૩૫ [નરકગત્યાદિ-૩ર વિના] + નીચગોત્ર + અંતo૫ = ૮૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * પુત્રવેદ, સ્ત્રીવેદ, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચસંસ્થાન, શુભવિહાયોગતિ, સુભગ અને આદયનો ઉદય લબ્ધિ-પર્યાપ્તાપંચેન્દ્રિયને જ હોય છે. વિકલેન્દ્રિયને ન હોય. * બાકીની પ્રકૃતિ ઉદયમાં ન હોવાના કારણો પૂર્વે કહ્યાં મુજબ સમજી લેવા. વિકસેન્દ્રિયમાર્ગણામાં પહેલા-બીજા ગુણઠાણે ઉદયસ્વામિત્વ :मिच्छे बासीई गुणसयरी साणे विणाऽ त्थि पणनिद्दा । मिच्छकुखगइपरघू-सासुजोअ सरदुग अपजविणा ॥२८॥ ગાથાર્થ - મિથ્યાત્વગુણઠાણે ૮૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે તેમાંથી નિદ્રાપંચક, મિથ્યાત્વ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, (૧૨) તિર્યંચગતિ + બેઈન્દ્રિયજાતિ + શ૦૩ [ઔ૦, તૈ૦, કા૦] + ઔ૦ અં) + છેવટું + હુંડક + વર્ણાદિ-૪ અશુભવિહા૦ + તિર્યંચાનુપૂર્વી = ૧૪ + પ્ર૦ ૬ [અગુરુ૦ ૪, નિર્માણ, ઉદ્યોત] + =૦ ૮ ત્રિસષક, સુસ્વર, યશ] + સ્થા) ૭ [અપર્યાપ્ત, અસ્થિરષટ્ટ] = ૩પ ૧૧૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યોત, સુસ્વર-દુઃસ્વર અને અપર્યાપ્તનામકર્મ વિના ૬૯ પ્રકૃતિ સાસ્વાદનગુણઠાણે ઉદયમાં હોય છે. વિવેચન :- મિથ્યાત્વગુણઠાણે વિકલેન્દ્રિયમાર્ગણામાં ઓઘની જેમ ૮૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૧૩ (૨) સાસ્વાદનગુણઠાણે શાના૦૫ + દર્શ૦૪ + વે૦૨ + મોહ૦૨૩ [૨૪માંથી મિથ્યાત્વ વિના] + તિર્યંચાયુ + નામ- ૨૮ [૩૫માંથી પરાઘાત, ઉદ્યોત, ઉચ્છવાસ, અશુભવિહા૦, સુસ્વર-૬ઃસ્વર, અપર્યાપ્ત વિના] + નીચગોત્ર + અંત૦૫ ૬૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. = * લબ્ધિ-પર્યાપ્તા વિકલેન્દ્રિય પૂર્વભવમાંથી સાસ્વાદનગુણઠાણુ લઇને આવતા હોવાથી, શરીર૫ર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદનણઠાણુ હોય છે. તે વખતે પરાઘાત, ઉદ્યોત, ઉચ્છ્વાસ, અશુભવિહા∞, સુસ્વર અને દુઃસ્વરનો ઉદય હોતો નથી. કારણકે શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ પરાઘાત, ઉદ્યોત, અને અશુભવિહાનો ઉદય થાય છે. શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ ઉચ્છ્વાસનો ઉદય થાય છે અને ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી પર્યાપ્તાવસ્થામાં સુસ્વર કે દુઃસ્વરનો ઉદય થાય છે. તેથી વિકલેન્દ્રિયને જ્યાં સુધી સાસ્વાદનગુણઠાણુ હોય છે ત્યાં સુધી પરાધાતાદિ-૬ પ્રકૃતિનો ઉદય હોતો નથી. * પૂર્વભવમાંથી સાસ્વાદનગુણઠાણુ લઇને આવનારા જીવો લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. તેથી સાસ્વાદન ગુણઠાણે અપર્યાપ્તનામકર્મનો ઉદય હોતો નથી. બેઇન્દ્રિયમાર્ગણાની જેમ તેઇન્દ્રિયમાર્ગણાનું અને ચરિન્દ્રિય (૧૩)તિર્યંચગતિ + બેઈજાતિ + શરી૨-૩ [ઔ0, ão, કા૦] + ઔઅં+ છેવઢું + હુંડક + વર્ણાદિ-૪ + તિર્યંચાનુપૂર્વી = ૧૩ + પ્ર૦૩ [અગુરુ૦, નિર્માણ, ઉપઘાત] + ત્રસષટ્ક + યશ + અસ્થિરત્રિક + અનાદેયદ્વિક=૨૮ ૧૧૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ માર્ગણાનું ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ બેઈન્દ્રિયજાતિને સ્થાને ક્રમશઃ તે ઇન્દ્રિયજાતિ અને ચઉરિન્દ્રિયજાતિનો ઉદય કહેવો. (૯) પંચેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :પંચેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :अत्थि चउजाइआयव-साहारणथावरदुगूणा। चउदसयं पंचक्खे पण विण मिच्छे णवजुअसयं ॥२९॥ सासाणे छसयं विण, मिच्छापजणिरयाणुपुव्वीहिं । ओघव्व जाणियव्वा, मिस्साईसु गुणठाणेसुं ॥३०॥ ગાથાર્થ - પંચેન્દ્રિયમાર્ગણામાં ઓથે જાતિચતુષ્ક, આતપ, સાધારણ, સ્થાવરદ્ધિક વિના ૧૧૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે પાંચ વિના [સવમો), મિશ્રમો, આહા૦૨, જિન) વિના] ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ, અપર્યાપ્ત અને નરકાનુપૂર્વી વિના ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિશ્રાદિગુણઠાણામાં ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. વિવેચન :- પંચેન્દ્રિયમાર્ગણામાં જાતિચતુષ્ક, સ્થાવર, સૂમ, સાધારણ અને આતપ. એ-૮ વિના ઓથે ૧૧૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. પંચેન્દ્રિય માર્ગણામાં જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ૦૪ + ના૦૫૯ + ગો૦૨ + અં૦૫ = ૧૧૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * એકે)જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપનો ઉદય એકેન્દ્રિયને તથા બેઈન્દ્રિયાદિ-૩ જાતિનો ઉદય ક્રમશઃ બેઇન્દ્રિયાદિને જ હોય છે, પંચેન્દ્રિયને ન હોય. (૧૪) ગતિ-૪+ પંચ૦જાતિ + શરીર-૫ + ઉપાંગ-૩ + સંઘ૦૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪+વિહા૨+આનુપૂર્વ-૪=૩૫+ અ૦૭[અગુરુલઘુ-૪,નિર્માણ, જિનનામ, ઉદ્યોત] + ત્રણ-૧૦+ અપર્યાપ્ત + અસ્થિરષક = ૫૯ ૧૧૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિયમાર્ગણામાં ૧ થી ૧૪ ગુણઠાણે ઉદયસ્વામિત્વ : (૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૬ [૨૮માંથી મિશ્રમો, સમો૦ વિના] + આયુ૦૪ + નામ- ૫૬ [૫૯માંથી આહા૦૨, જિન૦ વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૧) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ+ વે૦૨+ મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વ વિના] + આયુ૦૪ + નામ-૫૪ [૫૬માંથી નરકાનુપૂર્વી અને અપર્યાપ્ત વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. કર્મસ્તવમાં કહ્યાં મુજબ મિશ્ર-૧૦૦, સમ્યક્ત્વ-૧૦૪, દેશવિરતિગુણઠાણે-૮૭, પ્રમત્તે-૮૧, અપ્રમત્તે-૭૬, અપૂર્વકરણે-૭૨, અનિવૃત્તિગુણઠાણે-૬૬, સૂક્ષ્મસંપરાયે-૬૦, ઉપશાંતમોહે-૫૯, ક્ષીણમોહે ૫૭ / ૫૫ સયોગીગુણઠાણે - ૪૨ અને અયોગીગુણઠાણે૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. -: ઇન્દ્રિયમાર્ગણા સમાપ્ત : કાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :પૃથ્વીકાયાદિ-૫ માર્ગણામાં ઉદયસ્વામિત્વ :एगिंदियव्व पुहवी - दगहरिएसु परमत्थि पुहवीए । साहारणं विण वणे, विणायवं दोण्णि वि विण दगे ॥ ३१ ॥ साहारायवदुग जस- वज्जो एगिंदियोहभंगो उ । ते अणिलकायेसुं, ओहे मिच्छे य णायव्वो ॥३२॥ ગાથાર્થ ઃ- એકેન્દ્રિયની જેમ પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાયમાં ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ પૃથ્વીકાયમાં સાધારણનામકર્મ વિના ૭૯, વનસ્પતિકાયમાં આતપ વિના ૭૯ અને અકાયમાં તે બન્ને [સાધારણ અને આતપ] વિના ૭૮ પ્રકૃતિ ૧૨૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ ઉદયમાં હોય છે. એકેન્દ્રિયમાર્ગણામાં ઓથે-૮૦ પ્રકૃતિ કહી છે. તેમાંથી સાધારણ, આતપ, ઉદ્યોત અને યશનામને વર્જીને બાકીની ૭૬ પ્રકૃતિ તેઉકાય અને વાઉકાયમાર્ગણામાં ઓધે અને મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય છે. વિવેચન - પૃથ્વીકાયમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી એકેન્દ્રિયમાર્ગણાની જેમ ૪૨ + સાધારણનામકર્મ = ૪૩ વિના ૭૯ પ્રકૃતિ ઓઘે અને મિથ્યાત્વે ઉદયમાં હોય છે. પૃથ્વીકાયમાર્ગણામાં ઓધે અને મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૪ + તિર્યંચાયુ + નામ-૩૨૧+ નીચગોત્ર + અંત૦પ = ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * સાધારણ નામકર્મનો ઉદય માત્ર સાધારણવનસ્પતિકાય [અનંતકાય] ને જ હોય છે, પૃથ્વીકાય વગેરેને ન હોય. સાસ્વાદનગુણઠાણે એકેન્દ્રિયની જેમ ૬૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અકાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ અપૂકાયમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી એકેન્દ્રિયની જેમ ૪૨ + સાધારણ + આતપ = ૪૪ વિના ૭૮ પ્રકૃતિ ઓઘે અને મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય છે અકાયમાર્ગણામાં ઓથે અને મિથ્યાત્વે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨+ મોહ૦૨૪ + તિર્યંચાયુ + નામ-૩૧ + નીચગોત્ર + અંત૦૫ = ૭૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * આતપનો ઉદય સૂર્યના વિમાનની નીચે રહેલા બાદર પર્યાપ્તા પૃથ્વીકાયને જ હોય છે, અપૂકાયાદિને ન હોય. (૧૫) તિર્યંચગતિ + એકે)જાતિ + શરીર-૩ [ઔ૦, તૈ૦, ક0]+હુંડક + વર્ણાદિ ૪+ તિર્યંચાનુપૂર્વ = ૧૧ + પ્ર૦૭ [અગુરુ૦૪, નિર્માણ, આતપ, ઉદ્યોત] + ત્રણ-૬ [બાદરપંચક, યશ] + સ્થા૦૮ [સ્થાવરત્રિક, અસ્થિરત્રિક, અનાદેઢિક] = ૩૨ ૧ ૨૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ સાસ્વાદનગુણઠાણે એકેન્દ્રિયની જેમ ૬૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વનસ્પતિકાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : વનસ્પતિકાયમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી એકેન્દ્રિયમાર્ગણાની જેમ ૪૨ + આતપ =૪૩ વિના ૭૯ પ્રકૃતિ ઓથે અને મિથ્યાત્વે ઉદયમાં હોય છે. વનસ્પતિકાય માર્ગણામાં ઓઘ અને મિથ્યાત્વગુણઠાણે જ્ઞાનાવ૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૪ + તિર્યંચાયુ + નામ- ૩૨ + નીચગોત્ર + અંત૦૫ = ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે એકેન્દ્રિયની જેમ ૬૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેઉકાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ - તેઉકાયમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી એકેન્દ્રિયમાર્ગણાની જેમ ૪૨ + સાધારણ + આતપ + ઉદ્યોત + શ =૪૬ વિના ૭૬ પ્રકૃતિ ઓઘ અને મિથ્યાત્વે ઉદયમાં હોય છે. તેઉકાયમાર્ગણામાં ઓધે અને મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૪ + તિર્યંચાયુ + નામ- ૨૯ + નીચગોત્ર + અંત) ૫ = ૭૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * ઉદ્યોત અને યશનો ઉદય એકેન્દ્રિયના ૨૨ ભેદમાંથી (૧) પર્યાપ્તા બાદર પૃથ્વીકાય, (૨) પર્યાપ્તા બાદર અપકાય, (૩) પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય અને (૪) પર્યાપ્તા બાદર સાધારણવનસ્પતિકાય... એ ૪ ભેદમાં જ હોય છે. બાકીના ૧૮ ભેદમાં ન હોય. (૧૬) (૧) પર્યાપ્તા સૂક્ષ્મપૃથ્વીકાય, (૨) પર્યાપ્તા સૂક્ષ્મ અપૂકાય, (૩) પર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય, (૪) પર્યાપ્તા સૂક્ષ્મ વાઉકાય, (૫) પર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય, (૬) પર્યાપ્તા બાદર વાઉકાય, (૭) પર્યાપ્તા બાદર તેઉકાય અને લબ્ધિ-અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્યાદિ -૧૧ જીવભેદમાં ઉદ્યોત અને યશનો ઉદય હોતો નથી. ૧ ૨ ૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ વાઉકાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : તેઉકાયની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. જો કે પર્યાપ્તા બાદર વાઉકાય જ્યારે લબ્ધિના વશથી વૈક્રિયશરીર બનાવે છે ત્યારે વૈક્રિયશ૨ી૨નામકર્મનો ઉદય હોય છે. પણ અહીં ભવધારણીય વૈક્રિયશરીરની વિવક્ષા કરેલી હોવાથી, વૈક્રિયશરીરનો ઉદય કહ્યો નથી. ત્રસકાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : ત્રસકાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : एगिंदिय साहारण - थावरसुहमायवं विणा - Sत्थि तसे । सत्तरससयं आहे, मिच्छे पंच विण बारसयं ॥३३॥ सासाणम्मि णवसयं, मिच्छापज्जणिरयाणुपुव्विविणा । ओघव्व जाणियव्वा, मिस्साईसु गुणठाणेसुं ॥३४॥ ગાથાર્થ :- ત્રસકાયમાર્ગણામાં ઓઘે એકેન્દ્રિય, સાધારણ, સ્થાવર, સૂક્ષ્મ અને આતપ વિના ૧૧૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વે પાંચ [સમો, મિશ્રમો, આહારકદ્વિક, જિનનામ] વિના ૧૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય, અપર્યાપ્ત, નરકાનુપૂર્વી વિના ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિશ્રાદિગુણઠાણે ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. વિવેચન :- ત્રસકાયમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપ વિના ૧૧૭ પ્રકૃતિ ઓથે ઉદયમાં હોય છે. ત્રસકાયમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ૦૪+ નામ- ૬૨[એકેન્દ્રિયાદિ - ૫ વિના]+ગો૦૨ + અંત૦૫=૧૧૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * બેઇન્દ્રિયથી માંડીને સંશીપંચેન્દ્રિય સુધીના જીવો ત્રસ કહેવાય છે. માત્ર એકેન્દ્રિય જ ત્રસ નથી. તેથી ત્રસમાર્ગણામાં એકેન્દ્રિયભવને ૧૨૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ + + + યોગ્ય એકે૦જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપનો ઉદય હોતો નથી. ત્રસકાયમાર્ગણામાં ૧ થી ૧૪ ગુણઠાણે ઉદયસ્વામિત્વ : (૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૬ [૨૮માંથી મિશ્રમો, સ0મો૦ વિના] + આયુ૦૪ + નામ- ૫૯ [૬૨માંથી આહારદ્ધિક, જિનનામ વિના] + ગો૦૨ + અંત૨૫= ૧૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાનાવ૫ + દર્શ૦૯ + ૦૨ + મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વ વિના] + આયુ૦૪ + નામ-૫૭ [૫૯ માંથી અપર્યાપ્ત અને નરકાનુપૂર્વી વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૩ થી૧૪ ગુણઠાણામાં કર્મસ્તવની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. -: કાયમાગણા સમાપ્ત :યોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :મનોયોગ અને વચનયોગમાં ઉદયસ્વામિત્વ :मणवयणेसुं आयव-थावरजाइ अणुपुस्विचउगूणा। मिच्छम्मि विणा पणगं, मिच्छूणा सासणे तिसयं ॥३५॥ ओघव्व जाव सगुणं, परमणुपुव्विं विणा सयं सम्मे । ववहारवये कुजा, ओहे मिच्छे य विगलजुआ॥३६॥ ગાથાર્થ - મનોયોગ અને વચનયોગમાર્ગણામાં ઓથે આતપ, સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક અને આનુપૂવચતુષ્ક વિના ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે પાંચ [સમોવ, મિશ્રમો), આહારકદ્ધિક, જિન૦] વિના ૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય વિના ૧૦૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને ૩ થી ૧૩ ગુણઠાણા સુધી ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ વિશેષ એ છે કે, સમ્યકત્વગુણઠાણે આનુપૂવચતુષ્ક ૧૨૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ વિના ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અને વ્યવહારવચનયોગમાં (અસત્ય-અમૃષા વચનયોગમાં) ઓધે અને મિથ્યાત્વગુણઠાણે વિકસેન્દ્રિયત્રિક યુક્તિ કરવી. વિવેચન :- મનોયોગમાર્ગણામાં ઓધે આતપ, સ્થાવરચતુર્ક, જાતિચતુષ્ક અને આનુપૂર્વીચતુષ્ક. એ ૧૩ વિના ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મનોયોગમાર્ગણામાં ઓથે જ્ઞાનાવ૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ08 + નામ-પ૪[આતપાદિ-૧૩ વિના + ગોવર + અંતo૫= ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. | * મનોયોગ માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને જ હોય છે. એકેન્દ્રિય, વિલેન્દ્રિય, અસંજ્ઞી અને સર્વે લબ્ધિ-અપર્યાપ્તાને મન હોતું નથી. તેથી મનોયોગમાર્ગણામાં એકેન્દ્રિયભવને યોગ્ય એકેન્દ્રિય જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, વિકસેન્દ્રિયભવને યોગ્ય ક્રમશ: બેઇન્દ્રિયાદિ-૩ જાતિ અને અપર્યાપ્તનામકર્મનો ઉદય હોતો નથી. વિગ્રહગતિમાં મનોયોગ હોતો નથી. એટલે મનોયોગમાર્ગણામાં આનુપૂર્વીનો ઉદય ન હોય. મનોયોગમાર્ગણામાં ૧ થી ૧૩ ગુણઠાણે ઉદયસ્વામિત્વ : (૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૬ [૨૮માંથી મિશ્ર, સમોવવિના] + આયુ૦૪ + નામ-૫૧ [૫૪માંથી આહારકદ્ધિક, જિનનામ વિના] + ગો૦૨ + અંત૦૫ =૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૧૭) ગતિ-૪ + પંચેઈજાતિ + શરીર-૫ + ઉપાંગ-૩ + સંઘ૦૬ + સંસ્થાન ૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૩૧ + V૦૭ [અગુરુલઘુચતુષ્ક, નિર્માણ, ઉદ્યોત, જિનનામ] + ત્રસાદિ-૧૦ + અસ્થિરષક = ૫૪. ૧ ૨ ૫. Page #143 -------------------------------------------------------------------------- ________________ (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૯ + વે૦૨ + મોહ૦૨૫ ૨૬માંથી મિથ્યાત્વમોહ૦ વિના] + આયુ૦૪+ નામ૫૧+ ગો૦૨ + અંત૦૫ = ૧૦૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૩) મિશ્રગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૯ + વે૦૨ + મોહ૦૨૨ [અનંતાનુબંધી ૪ બાદ કરીને, મિશ્રમો૦ ઉમેરવી]+ આયુ ૪+નામ-૫૧+ગો૦૨ + અંત૦૫ = ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૪) સમ્યક્ત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦ ૨૨ [મિશ્રમો૦ બાદ કરીને, સમો૦ ઉમેરવી] + આયુ૦૪ + નામ-૫૧ + ગોત્ર-૨ + અંત૦૫ = ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૫ થી ૧૩ ગુણઠાણામાં કર્મસ્તવમાં કહ્યાં મુજબ ઉદયસ્વામિત્વ જાણવું. મનોયોગ-૪ પ્રકારે છે. (૧) સત્યમનોયોગ (૨) અસત્યમનોયોગ (૩) મિશ્ર સત્યાસત્યમનોયોગ (૪) વ્યવહાર = અસત્યઅમૃષામનોયોગ. તેમાંથી સત્યમનોયોગ અને વ્યવહારમનોયોગ માર્ગણામાં સામાન્યથી મનોયોગમાર્ગણાની જેમ ૧થી ૧૩ ગુણઠાણા સુધી ઉદયસ્વામિત્વ જાણવું અને અસત્યમનોયોગ તથા મિશ્રમનોયોગ માર્ગણામાં ઓથે ૧૦૯ પ્રકૃતિમાંથી જિનનામ વિના ૧૦૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને ૧થી ૧૨ ગુણઠાણે સામાન્યથી મનોયોગમાર્ગણાની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. વચનયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : = વચનયોગમાર્ગણામાં ઓથે આતપ, સ્થાવરચતુષ્ક, એકેન્દ્રિયજાતિ, આનુપૂર્વીચતુષ્ક..... એ ૧૦ વિના ૧૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વચનયોગમાર્ગણામાં ઓઘે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ૦૪ + નામ-૫૭' [આતપાદિ-૧૦ વિના] + (૧૮)ગતિ-૪ + બેઇન્દ્રિયાદિ-૪ જાતિ + શરીર-૫ + ઉપાંગ-૩ + સંઘ૦૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૩૪ + પ્ર૦૭ [અગુરુ ૪, નિર્માણ, ઉદ્યોત, જિનનામ] + ત્રસ-૧૦ + અસ્થિરષટ્ક = ૫૭. ૧૨૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ ગોત્ર-૨ + અંત૦૫ =૧૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * લબ્ધિ-પર્યાપ્તા બેઈન્દ્રિયાટિજીવોને જ વચનયોગ હોય છે. એકેન્દ્રિય અને સર્વે લબ્ધિ-અપર્યાપ્તાને વચનયોગ હોતો નથી. તેથી વચનયોગમાર્ગણામાં આતપ, સ્થાવર, સૂમ, સાધારણ, એકે)જાતિ અને અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોતો નથી. | * ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી વચનયોગની પ્રાપ્તિ થાય છે. તેથી વિગ્રહગતિમાં વચનયોગ હોતો નથી. એટલે વચનયોગમાર્ગણામાં આનુપૂર્વીનો ઉદય ન હોય. વચનયોગમાર્ગણામાં ૧ થી ૧૩ ગુણઠાણે ઉદયસ્વામિત્વ - (૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહO૨૬ [૨૮માંથી સ0મોમિશ્રમો, વિના] + આયુ૦૪ + નામ૫૪ [૫૭માંથી આહારદિક, જિનનામ વિના] + ગો૦૨ + અંત૦પ =૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨+ મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વમો વિના] + આયુ૦૪+ નામ-૫૧ [બેઇન્દ્રિયાદિ-૩ જાતિ વિના] + ગો૦૨ + અંત૦પ =૧૦૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મનોયોગની જેમ મિશ્ર - ૧૦૦ અને સમ્યકત્વે - ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૫ થી ૧૩ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યાં મુજબ ઉદયસ્વામિત્વ જાણવું. * વચનયોગ-૪ પ્રકારે છે. (૧) સત્યવચનયોગ (૨) અસત્યવચનયોગ (૩) મિશ્ર = સત્યાસત્યવચનયોગ અને (૪) વ્યવહાર = અસત્ય-અમૃષા વચનયોગ.. તેમાંથી સત્યવચનયોગમાં ૧થી ૧૩ ગુણઠાણા સુધી મનોયોગમાર્ગણાની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. ૧૨૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ * અસત્યવચનયોગ અને મિશ્રવચનયોગમાં મનોયોગમાર્ગણાની જેમ ૧૦૯માંથી જિનનામ વિના ૧૦૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અને ૧થી ૧૨ ગુણઠાણે મનોયોગમાર્ગણાની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. * વ્યવહાર = અસત્ય-અમૃષાવચનયોગ લબ્ધિ-પર્યાપ્તા વિકલેન્દ્રિયને પણ હોય છે અને તેને પહેલું અને બીજું એ બે જ ગુણહ્મણા હોય છે. તેમાંથી મિથ્યાત્વગુણઠાણે જ વિકલેન્દ્રિયને વચનયોગ હોય છે, સાસ્વાદનગુણઠાણે વચનયોગ હોતો નથી. એટલે વચનયોગમાર્ગણામાં મિથ્યાત્વે જ બેઇન્દ્રિયાદિ-૩ જાતિનો ઉદય હોય છે. સાસ્વાદને બેઇન્દ્રિયાદિ-૩ જાતિનો ઉદય હોતો નથી. * વિકલેન્દ્રિયને સાસ્વાદનગુણઠાણુ શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ હોય છે. તે વખતે વચનયોગ હોતો નથી. કારણ કે તે જીવોને ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી પર્યાપ્તાવસ્થામાં જ વચનયોગની પ્રાપ્તિ થાય છે એટલે વિકલેન્દ્રિયને જ્યારે સાસ્વાદનગુણઠાણ હોય છે ત્યારે વચનયોગ હોતો નથી. તેથી વચનયોગમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે બેઈન્દ્રિયાદિ-૩ જાતિનો ઉદય હોતો નથી. * વિલેન્દ્રિયને મિથ્યાત્વે જ વચનયોગ હોય છે. તેથી વ્યવહારવચનયોગમાર્ગણામાં મનોયોગમાર્ગણાની જેમ ૧૦૯ + વિકલેન્દ્રિયત્રિક = ૧૧૨ અને મિથ્યાત્વે ૧૦૪ + વિકસેન્દ્રિયત્રિક = ૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અને રથી ૧૩ ગુણઠાણા સુધી મનોયોગમાર્ગણાની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. કાયયોગાદિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :સામાન્યથી કાયયોગાદિમાં ઉદયસ્વામિત્વ :ओघव्व कायजोगे, पढमा तेरस गुणा अणाणदुगे । अज्जा दो तिण्णि व णव, तिणाण ओहीसु अजयाई ॥३७॥ ૧૨૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ सत्त खलु पमत्ताई, चउत्त्थणाणम्मि केवलदुगम्मि । दो चरमगुणा समइअ-छेएसुं चउपमत्ताई ॥३८॥ सट्ठाण खलु देसे, सुहमे सासाणमीसमिच्छेसुं। चतारि अहक्खाये, चरमाऽज्जा य चउरो अजए ॥३९॥ बार अचक्खुदरिसणे, पढमा भवियम्मि सव्वगुणठाणा । पढममभविये चउरो, अजयाई वेअगे णेया ॥ ४० ॥ ગાથાર્થ :- ઓધે કાયયોગમાર્ગણામાં ૧ થી ૧૩ ગુણઠાણે, અજ્ઞાનહિકમાં પહેલા બે અથવા ત્રણ ગુણઠાણે, મત્યાદિ-૩ જ્ઞાન અને અવધિદર્શનમાં અવિરતસમ્યગૃષ્ટિથી ક્ષણમોહ સુધીના કુલ નવ ગુણઠાણે, ચોથા મન:પર્યવજ્ઞાનમાં પ્રમત્તથી ક્ષીણમોહ સુધીના કુલ સાત ગુણઠાણે, કેવલકિક માર્ગણામાં છેલ્લા બે ગુણઠાણે, સામાયિકચારિત્ર અને છેદોપસ્થાપની ચારિત્રમાં પ્રમત્તથી અનિવૃત્તિગુણઠાણા સુધીના કુલ ૪ ગુણઠાણે કર્મસ્તવની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. દેશવિરતિ, સૂકમસંપરાય, સાસ્વાદન, મિશ્ર અને મિથ્યાત્વમાર્ગણામાં પોતપોતાના ગુણઠાણે કર્મસ્તવની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. યથાખ્યાતચારિત્રમાર્ગણામાં ૧૧ થી ૧૪ સુધીના છેલ્લા ચાર ગુણઠાણે, અવિરતિમાર્ગણામાં ૧થી૪ ગુણઠાણે, અચક્ષુદર્શનમાર્ગણામાં પહેલા બાર ગુણઠાણે, ભવ્યમાર્ગણામાં ૧થી૧૪ ગુણઠાણે અભવ્યમાર્ગણામાં પહેલા ગુણઠાણે અને ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં અવિરતસમ્યગ્દષ્ટિથી અપ્રમત્ત સુધીના કુલ-૪ ગુણઠાણે કર્મવની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. વિવેચન - સામાન્યથી કાયયોગમાર્ગણામાં કર્મસ્તવની જેમ ઓથે૧૨૨, મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને-૧૧૧, મિશ્ન-૧૦૦, સમ્યત્વે - ૧૦૪. એ પ્રમાણે ૧૩મા ગુણઠાણા સુધી ઉદયસ્વામિત્વ જાણવું. ૧૨૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ મતિ-અજ્ઞાન અને શ્રુત-અજ્ઞાનમાં ઉદયસ્વામિત્વ : મતિ-અજ્ઞાન અને શ્રુત-અજ્ઞાનમાર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી સ0 મો), આહારકદ્ધિક અને જિનનામ વિના ઓથે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વેર + મોહ૦૨૭ [૨૮ માંથી સ0મો વિના] + આયુ૦૪ + નામ-૬૪ [આહારકદ્ધિક અને જિનનામ વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૧૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * મતિ-અજ્ઞાનાદિ માર્ગણામાં બે કે ત્રણ ગુણઠાણા જ હોય છે. એટલે ચોથું ગુણઠાણ ન હોવાથી સ0મો)નો ઉદય હોતો નથી, છઠું ગુણઠાણ ન હોવાથી, આહારકદ્ધિક અને તેરમું ગુણઠાણ ન હોવાથી જિનનામનો ઉદય હોતો નથી. મતિ-અજ્ઞાન અને શ્રુત-અજ્ઞાન માર્ગણામાં કર્મસ્તવની જેમ મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૧૧, મિટૈ ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * બે ગુણઠાણાની અપેક્ષાએ ૧૧૮માંથી મિશ્રમો, વિના ઓથે ૧૧૭, મિથ્યાત્વે ૧૧૭ અને સાસ્વાદને ૧૧૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મત્યાદિ-૩ જ્ઞાન અને અવધિદર્શનમાં ઉદયસ્વામિત્વ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને અવધિદર્શનમાર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી મિથ્યાત્વ, મિશ્રમો), અનંતાનુબંધી-૪, જાતિચતુષ્ક, આતપ, જિનનામ અને સ્થાવરચતુષ્ક એમ કુલ ૧૬ વિના ૧૦૬ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે. - મતિજ્ઞાનાદિ-૪ માર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ +દર્શ૦૯+Q૦૨ +મોહ૦૨૨ [૨૮માંથી મિથ્યાત્વ, મિશ્ર, અનં૦૪ વિના]+આયુ૦૪ + ૧૩૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ નામ-૫૭ [જાતિચતુષ્કાદિ-૧૦ વિના] + ગો૦૨ + અંત૦૫ =૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * મિથ્યાત્વનો ઉદય પહેલાં ગુણઠાણા સુધી, અનંતા૦૪નો ઉદય બીજા ગુણઠાણા સુધી અને મિશ્રનો ઉદય ત્રીજે ગુણઠાણે જ હોય છે અને અત્યાદિ-૩ જ્ઞાન અને અવધિદર્શનની પ્રાપ્તિ ચોથા ગુણઠાણે થાય છે. તેથી મતિજ્ઞાનાદિ-૪ માર્ગણામાં મિથ્યાત્વમોહનીયાદિ ૬ પ્રકૃતિનો ઉદય ન હોય. * મત્યાદિ-ત્રણ જ્ઞાન અને અવધિદર્શન લબ્ધિ-પર્યાપ્તા સમ્યગુદૃષ્ટિ સંજ્ઞીપંચેન્દ્રિયને જ હોય છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને લબ્ધિ-અપર્યાપ્તાને ન હોય. એટલે મતિજ્ઞાનાદિ-૪ માર્ગણામાં જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક અને આતપનો ઉદય હોતો નથી. * મત્યાદિ-૪ જ્ઞાન અને ચક્ષુરાદિ-૩ દર્શન ૧૨મા ગુણઠાણા સુધી જ હોય છે અને જિનનામનો ઉદય ૧૩મા ગુણઠાણે તીર્થકરકેવળીને જ હોય છે. એટલે મતિજ્ઞાનાદિ-૭ માર્ગણામાં જિનનામનો ઉદય હોતો નથી. મતિજ્ઞાનાદિ-૪ માર્ગણામાં ૪ થી ૧૨ ગુણઠાણા હોય છે. ત્યાં કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૪ થી ૧૨ ગુણઠાણા સુધી ઉદયસ્વામિત્વ જાણવું. * દેવ-નારકમાંથી તીર્થંકરનો જીવ મત્યાદિ-૩ જ્ઞાન સહિત મનુષ્યમાં જન્મે છે. અને દેવ-નારકીમાં જતી વખતે વિગ્રહગતિમાં પણ અવધિજ્ઞાન હોય છે એટલે અવધિજ્ઞાનમાર્ગણામાં મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વીનો ઉદય હોય છે. (૧૯)ગતિ-૪ + પંચેઈજાતિ + શરીર-૫ + ઉપાંગ-૩ + સં૦૬ + સંવ૬ + વર્ણાદિ-૪ + આનુ0 + વિહા૦૨ = ૩૫ + પ્રવ૬ [અગુરુલઘુ.૪, નિર્માણ, ઉદ્યોત,] + ત્રણ-૧૦ + અસ્થિરષક = ૫૭. ૧૩૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ * કર્મગ્રંથના મતે કોઈ પણ જીવ સમ્યક્ત્વ લઇને સંખ્યાતવર્ષના આયુષ્યવાળા (અયુગલિક) તિર્યંચમાં ઉત્પન્ન થઈ શકતો નથી અને કૃતકરણ ક્ષયોપશમસમ્યક્ત્વી અથવા ક્ષાયિકસમ્યક્ત્વી મનુષ્ય યુગલિક તિર્યંચમાં ઉત્પન્ન થઈ શકે છે. પણ યુગલિકને અવધિજ્ઞાન કે અવધિદર્શન હોતું નથી. તેથી અવધિજ્ઞાન અને અવધિદર્શન માર્ગણામાં તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવતો નથી. * સિદ્ધાંતના મતે ક્ષયોપશમસમ્યક્ત્વ લઇને જીવ અવધિજ્ઞાન સહિત સંખ્યાતવર્ષના આયુષ્યવાળા તિર્યંચમાં ઉત્પન્ન થઇ શકે છે. તેથી અવધિજ્ઞાન અને અવધિદર્શન માર્ગણામાં તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવે છે. મન:પર્યવજ્ઞાન માર્ગણામાં ઉદયસ્વામિત્વ ઃ મન:પર્યવજ્ઞાન માર્ગણામાં ૬થી ૧૨ સુધીના કુલ સાત ગુણઠાણા હોય છે. ત્યાં ઓઘે કર્મસ્તવમાં પ્રમત્તગુણઠાણે કહ્યાં મુજબ ૮૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તે માર્ગણામાં ૬ થી ૧૨ ગુણઠાણા સુધી ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. કેવળજ્ઞાનદ્વિક માર્ગણામાં ઉદયસ્વામિત્વ : કેવળજ્ઞાન અને કેવળદર્શનમાર્ગણામાં તેરમું અને ચૌદમું ગુણસ્થાનક હોય છે. ત્યાં સયોગીગુણઠાણે-૪૨ અને અયોગીગુણઠાણે ૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સામાયિક અને છંદોપસ્થાપનીયચારિત્રમાં ઉદયસ્વામિત્વ : સામાયિકચારિત્ર અને છેદોપસ્થાપનીયચારિત્રમાર્ગણામાં ૬થી૯ સુધીના કુલ ૪ ગુણસ્થાનક હોય છે. ત્યાં ઓઘે કર્મસ્તવમાં પ્રમત્ત ગુણઠાણે કહ્યાં મુજબ ૮૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. પ્રમત્તે-૮૧, અપ્રમત્તે૭૬, અપૂર્વકરણે-૭૨, અને અનિવૃત્તિગુણઠાણે-૬૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. - ૧૩૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ દેશવિરતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ - દેશવિરતિમાર્ગણામાં એક જ દેશવિરતિ ગુણઠાણુ હોય છે. ત્યાં કર્મસ્તવમાં દેશવિરતિ ગુણઠાણે કહ્યા મુજબ ૮૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સૂક્ષ્મસંપરાયચારિત્રમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : સૂક્ષ્મસંપરાયચારિત્રમાર્ગણામાં એક જ ૧૦મું ગુણઠાણ હોય છે. ત્યાં કર્મસ્તવમાં ૧૦મા ગુણઠાણે કહ્યા મુજબ ૬૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદ-સમ્યકત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ - સાસ્વાદનસમ્યકત્વમાર્ગણામાં એક જ બીજા ગુણઠાણ હોય છે. ત્યાં કર્મસ્તવમાં બીજાગુણઠાણે કહ્યાં મુજબ ૧૧૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિશ્રસમ્યકત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : મિશ્રણમ્યત્વમાર્ગણામાં એક જ ત્રીજા ગુણઠાણ હોય છે. ત્યાં કર્મસ્તવમાં મિશ્રગુણઠાણે કહ્યાં મુજબ ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : મિથ્યાત્વમાર્ગણામાં એક જ પહેલું ગુણઠાણ હોય છે. ત્યાં કર્મસ્તવમાં મિથ્યાત્વગુણઠાણે કહ્યાં મુજબ ૧૧૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. યથાવાતચારિત્રમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : યથાખ્યાતચારિત્રમાર્ગણામાં ૧૧થી ૧૪ સુધીના છેલ્લા ચાર ગુણઠાણા હોય છે. ત્યાં કર્મસ્તવમાં ઉપશાંતમોહગુણઠાણે કહ્યા મુજબ ૫૯+ તીર્થકરનામકર્મ ૬૦ પ્રકૃતિ ઓથે ઉદયમાં હોય છે. ઉપશાંતમોહે૫૯ [તીર્થંકર નામકર્મ વિના), ક્ષીણમોહે પ૭/૫૫, સયોગી ગુણઠાણે-૪૨ અને અયોગગુણઠાણે ૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અવિરતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :અવિરતિમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫+૬૦૯ + વે૦૨ + ૧૩૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ મોહ૦૨૮ + આ૦૪ + નામ-૬૪ (૬૭માંથી આહારકદ્વિક-જિનનામ વિના) + ગો૦૨ + અંત૦૫ = ૧૧૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. કર્મસ્તવમાં કહ્યાં મુજબ મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને -૧૧૧, મિશ્રે-૧૦૦ અને સમ્યક્ત્વ -૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અચક્ષુદર્શનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : અચક્ષુદર્શનમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ + દ૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આ૦૪ + નામ-૬૬ (૬૭માંથી જિનનામ વિના) + ગો૦૨ + અંત૦૫ =૧૨૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અચક્ષુદર્શન માર્ગણામાં ૧થી ૧૨ ગુણઠાણા હોય છે. ત્યાં કર્મસ્તવમાં કહ્યાં મુજબ મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને -૧૧૧, મિશ્ર૧૦૦..... એ પ્રમાણે ૧૨મા ગુણઠાણા સુધી ઉદયસ્વામિત્વ જાણવું..... ભવ્યમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : ૧થી૧૪ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યાં મુજબ ઉદયસ્વામિત્વ જાણવું... અભવ્ય માર્ગણામાં ઉદયસ્વામિત્વ ઃ અભવ્યમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી સમો, મિશ્રમો, જિનનામ અને આહારકદ્ધિક વિના ૧૧૭ પ્રકૃતિ ઓઘે અને મિથ્યાત્વે ઉદયમાં હોય છે. ક્ષયોપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : ક્ષયોપશમસમ્યક્ત્વમાર્ગણામાં મિથ્યાત્વ, મિશ્ર, અનંતાનુબંધીચતુષ્ક, જાતિચતુષ્ક, આતપ, જિનનામ અને સ્થાવરચતુષ્ક..... એ ૧૬ વિના ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ક્ષયોપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઓથે જ્ઞા૦૫ + ૬૯ + વે૦૨ + મો૦૨૨ + આ૦૪+ ના૦૫૭+ગો૦૨ + અં૦૫ = ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. કર્મસ્તવમાં કહ્યાં મુજબ સમ્યક્ત્વ-૧૦૪, દેશવિરતિગુણઠાણે૮૭, પ્રમત્તે-૮૧ અને અપ્રમત્તે-૭૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૧૩૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ * કર્મગ્રંથના મતે ક્ષયોપશમસમ્યક્ત્વી તિર્યંચ-મનુષ્યો નિયમા વૈમાનિકદેવમાં જ ઉત્પન્ન થાય છે. અને ચારે નિકાયના ક્ષયોપશમસમ્યગ્દૃષ્ટિ દેવો અને નારકો સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. તેથી ક્ષયોપશમસમ્યક્ત્વમાર્ગણામાં દેવાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીનો જ ઉદય હોય છે. ★ સિદ્ધાંતના મતે લબ્ધિ-પર્યાપ્તા ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ સંશી તિર્યંચમાં, મનુષ્યમાં, ભવનપત્યાદિક ચારે નિકાયના દેવમાં અને ૧ થી ૬ નરકમાં જઇ શકે છે. તેથી ક્ષયોપશમસમ્યક્ત્વમાર્ગણામાં ચારે આનુપૂર્વીનો ઉદય સંભવે છે. એ પ્રમાણે, કાયયોગાદિ-૨૩ માર્ગણામાં ઉદયસ્વામિત્વ કહ્યું. ઔદારિકકાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ ઃ (૧) ઔદારિકકાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : ओराले विडवट्ठग- आहारणुपुव्विदुग अपज्जूणा । णव जुत्तसयं मिच्छे, छसयं सम्माइतिगहीणो ॥ ४१ ॥ मिच्छ चउजाइ आयव, साहारण थावर दुगूणा । साणे सगणवई चउ णवई, मीसे समीस अणहीणा ॥ ४२॥ मीसं विणा ससम्मा, सम्मे ओघव्व सेस गुणणवगे । वरि पत्ते आहारदुगाभावाउ णवसयरी ॥ ४३॥ ગાથાર્થ :- ઔદારિકકાયયોગમાર્ગણામાં ઓઘે વૈક્રિયાષ્ટક, આહારકદ્ધિક, આનુપૂર્વાદ્ધિક અને અપર્યાપ્તનામકર્મ વિના ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સમો, મિશ્રમો અને જિનનામ વિના ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ, જાતિચતુષ્ટ, આતપ, સાધારણ, સ્થાવરદ્ધિક વિના ૯૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિશ્ર અનંતાનુબંધી ચતુષ્ક કાઢીને, મિશ્રમોહનીય ઉમેરતાં ૯૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સમ્યક્ત્વ મિશ્રમો૦ કાઢીને, સમો ૧૩૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉમેરવી. બાકીના ૫ થી ૧૩ સુધીના કુલ નવ ગુણઠાણે ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ વિશેષ એ છે કે, પ્રમાણે આહારકટ્રિક વિના ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વિવેચન :- દારિકકાયયોગમાર્ગણામાં દેવત્રિક, નરકત્રિક, વૈક્રિયદ્રિક, આહારકદ્ધિક, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને અપર્યાપ્તનામકર્મ...એ ૧૩ વિના ૧૦૯ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે. ઔદારિકકાયયોગમાર્ગણામાં ઓથે જ્ઞાનાવ૫ + દO૯ + ૦૨ + મોહ૦૨૮ + આ૦૨ + નામ - પર્વે દિવગત્યાદિ-૧૧ વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * ઔદારિકશરીર દેવ-નારકને હોતું નથી. તેથી ઔદારિકકાયયોગમાર્ગણામાં દેવત્રિક, નરકત્રિક અને વૈક્રિયદ્વિકનો ઉદય હોતો નથી. * ઉદીરણાકરણમાં કહ્યું છે કે, આહારકશરીરવાળા પ્રમત્ત સંયમીને, વૈક્રિયશરીરી દેવ-નારકો અને ઉત્તરવૈક્રિયશરીરી તિર્યંચ-મનુષ્યને ઔદારિકશરીર નામકર્મની ઉદીરણા હોતી નથી અને ઉદીરણા નથી એટલે ઉદય પણ ન હોય. તેથી આહારકલબ્ધિવાળા ચૌદપૂર્વધર પ્રમત્તસંયમીને જ્યારે આવશ) નામકર્મનો ઉદય હોય છે ત્યારે અશ૦નામકર્મનો ઉદય હોતો નથી અને જ્યારે ઔવશ૦ નામકર્મનો ઉદય હોય છે ત્યારે આહાશ૦ નામકર્મનો ઉદય હોતો નથી. એટલે આહારકકાયયોગમાર્ગણામાં ઔદારિકદ્વિકનો ઉદય હોતો નથી અને દારિકકાયયોગમાર્ગણામાં આહારકદ્ધિકનો ઉદય હોતો નથી. (૨૦)ગતિ૭-૨ મિનુ, તિo] + જાતિ-૫ + શ૦૩ [ઔ૦, તૈ૦, કા૦]+ ઔ૦ અં૦ + સંઘ૦ ૬ + સં૦ ૬ + વર્ણાદિ-૪ વિહા૦ ૨ = ૨૯ + પ્ર૦ ૮ + ત્રણ ૧૦ + સ્થા૦ ૯ સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અસ્થિરષક] = ૫૬. (૨૧) મહાવીરૂત્તરનાંતિરિ તળેય પોતૂ I ૩ીતી ૩રતં તે વેવ તા ૩યં સે | ૭ || (પંચસંગ્રહ, ઉદીરણાકરણ) ૧૩૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચ-મનુષ્યને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી [મતાંતરે શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી] ઔદારિકકાયયોગ હોય છે. એટલે વિગ્રહગતિમાં ઔદારિકકાયયોગ હોતો નથી. તેથી ઔદારિકકાયયોગમાર્ગણામાં મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વીનો ઉદય હોતો નથી. * સર્વે લબ્ધિ-અપર્યાપ્તા જીવો સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલાં જ મૃત્યુ પામતા હોવાથી, તેને ઔદારિકકાયયોગ હોતો નથી. તેથી ઔદારિકકાયયોગ માર્ગણામાં અપર્યાપ્તનામકર્મનો ઉદય હોતો નથી. ઔદારિકકાયયોગ માર્ગણામાં ૧ થી ૧૩ ગુણઠાણે ઉદયસ્વામિત્વ :(૧) મિથ્યાત્વગુણઠાણે શાના૦૫ + ૯ + વે૦૨ + મોહ૦ ૨૬ [૨૮માંથી મિશ્રમો અને સમો૦ વિના] + આયુ૦૨ [મનુઆયુ, તિર્યંચાયુ] + નામ-૫૫ [૫૬માંથી જિન૦ વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે શાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વ વિના] + આયુ૦૨ + નામ-૪૭ [૫૫માંથી જાતિચતુષ્ક, આતપ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ વિના] + ગો૦૨ + અંત૦૫ = ૯૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * ઔદારિકકાયયોગ પર્યાપ્તાવસ્થામાં જ હોય છે અને એકેન્દ્રિયવિકલેન્દ્રિયને સાસ્વાદનગુણઠાણુ શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ હોય છે. તેથી જ્યારે એકેન્દ્રિય-વિકલેન્દ્રિયને સાસ્વાદનગુણઠાણુ હોય છે ત્યારે ઔદારિકકાયયોગ હોતો નથી. એટલે ઔદારિકકાયયોગમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે જાતિચતુષ્ક અને સ્થાવરનો ઉદય હોતો નથી. (૩) મિશ્રગુણઠાણે જ્ઞાના૦૫ + દ૦૯ + વે૦૨ + મોહ૦૨૨ [૨૫માંથી અનંતા૦૪ કાઢીને, મિશ્રમો ઉમેરવી] + આ૦૨ + નામ૪૭ + ગો૦૨ + અંત૦૫ = ૯૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૧૩૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ (૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૨ [મિશ્રમો, કાઢીને, સ0મો ઉમેરવી] + આ૦૨ + નામ૪૭ + ગો૦૨ + અંતo૫ = ૯૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૫) દેશવિરતિગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહO ૧૮ [૨૨ માંથી અમ0૪ વિના] + આ૦૨ + નામ - ૪૪ [૪૭ માંથી દુર્ભગત્રિક વિના] + ગો૦૨ + અંત૦૫ = ૮૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૬) પ્રમત્તગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦ ૧૪ [૧૮ માંથી પ્રત્યા) ૪ વિના] + મનુષ્યાયુ + નામ-૪૨ [૪૪માંથી તિર્યંચગતિ, ઉદ્યોત વિના] + ઉચ્ચગોત્ર + અંત૦૫ = ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. . ૭ થી ૧૩ ગુણઠાણામાં કર્મસ્તવમાં કહ્યાં મુજબ ઉદયસ્વામિત્વ જાણવું. (૨) ઔદારિકમિશ્રયોગમાં ઉદયસ્વામિત્વ :ઔદારિકમિશ્રયોગમાં ઓથે ઉદયસ્વામિત્વ :परघूसासा विउवट्ठग-सरायवाहारखगइआणुदुगं । मीसं विणिगसयमुरल, मीसे व विण पणनिद्द थीणतिगं ॥ ४४॥ ગાથાર્થ - ઔદારિકમિશ્રયોગમાં ઓથે પરાઘાત, ઉચ્છવાસ વૈક્રિયાષ્ટક, સ્વરદ્ધિક, આતપદ્રિક, આહારકદ્ધિક, વિહાયોગતિદ્વિક, આનુપૂર્વેદિક, મિશ્રમોહનીય... એ ૨૧ વિના ૧૦૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મતાંતરે ૧૦૧માંથી પાંચનિદ્રા વિના ૯૬ અથવા થીણદ્વિત્રિક વિના ૯૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વિવેચન - ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં ઓથે પરાઘાતાદિ ૨૧ વિના જ્ઞાના૦પ + દ૨૯ + વે૦૨ + મોહ૦૨૭ [૨૮માંથી મિશ્રમોહO ૧૩૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ વિના+આયુ૦૨ + નામ – ૪૯ [૬૭ માંથી દેવગત્યાદિ-૧૮ વિના] + ગો૦૨ + અંત૮૫ = ૧૦૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * શીલંકાદિ આચાર્ય મસાનું એવું માનવું છે કે, જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રયોગ હોય છે અને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી દારિકકાયયોગ હોય છે. તેથી ઔદારિકમિશ્રયોગમાં પરાઘાત, ઉચ્છવાસ, સ્વરદ્રિક, આતપદ્ધિક અને વિહાયોગતિદ્વિકનો ઉદય હોતો નથી. કારણકે પરાઘાતાદિ-૮ પ્રકૃતિનો ઉદય શરીરાદિ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ થાય છે. તે વખતે ઔદારિકકાયયોગ હોય છે, ઔદારિકમિશ્રયોગ હોતો નથી. એટલે ઔદારિકમિશ્રયોગમાં પરાવાતાદિ-૮ પ્રકૃતિનો ઉદય હોતો નથી. * ઔદારિકમિશ્રયોગ અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે અને મિશ્રમોહનીયનો ઉદય પર્યાપ્તાવસ્થામાં થાય છે. તેથી ઔદારિકમિશ્રયોગમાં મિશ્રમોહનીયનો ઉદય હોતો નથી. * આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં જ હોય છે. તે વખતે કાર્પણ કાયયોગ જ હોય છે, ઔદારિકમિશ્રયોગ હોતો નથી. બાકીની વૈક્રિયાષ્ટક અને આહારકદ્ધિક ઉદયમાં નહીં હોવાનું કારણ ઔદારિકકાયયોગમાં કહ્યાં મુજબ સમજી લેવું... (૨૨)ગતિ-રમ૦, તિo] + જાતિ-૫ + શરીર-૩ +ઔ૦અં૦ + સંઘ૦૬ + સંo ૬ + વર્ણાદિ-૪ = ૨૭ + પ્ર૦૪[અગુરૂ૦, નિર્માણ૦, ઉપઘાત, જિન] + ત્રણ-૯ (સુસ્વર વિના) + સ્થા૦૯, [દુઃસ્વર વિના] = ૪૯ (२3) औदारिकयोगस्तिर्यग्मनुजयोः शरीरपर्याप्तेरुवं, तदारतस्तु मिश्रः । | [આચારાંગના બીજા અધ્યાયના પહેલા ઉદેશાની ટીકા] उत्पत्तिदेशे हि पूर्वभवादनन्तरमागतो जीवः प्रथमसमये कार्मणेनैव केवलेनाहारयति, ततः परमौदारिकस्याप्यारब्धत्वादौदारिकेण कार्मणमिश्रेण यावद् शरीरस्यनिष्पत्तिः, ત્રિીજા કર્મગ્રંથમાં ગાથા નં. ૧૪ની ટીકા] ૧૩૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ * કેટલાક આચાર્ય ભગવંતનું એવું માનવું છે કે, આહારપર્યાપ્તિથી માંડીને ઇન્દ્રિયપર્યાપ્તિની સમાપ્તિ સુધી પાંચે નિદ્રાનો ઉદય જ હોય છે. ત્યારપછી ઉદય-ઉદીરણા બન્ને હોય છે. * કેટલાક આચાર્ય મહારાજનું એવું માનવું છે કે, શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિદ્રાપંચકનો ઉદય હોતો નથી. તેથી મિશ્ર યોગમાર્ગણામાં ૧૦૧માંથી નિદ્રાપંચક બાદ કરતાં ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને કેટલાક આચાર્ય મહારાજનું એવું માનવું છે કે, શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી થીણદ્વિત્રિકનો ઉદય હોતો નથી. તેથી ઔમિશ્રયોગમાં ૧૦૧માંથી થીણદ્વિત્રિક બાદ કરતાં ૯૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. કેટલાક આચાર્ય મ.સા. નું એવું માનવું છે કે, જ્યાં સુધી સ્વયોગ્ય સર્વપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રયોગ હોય છે અને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઔદારિકકાયયોગ હોય છે એ મતાનુસારે ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં ૧૦૧ + પરાઘાતાદિ - ૮ = ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં ૧-૨-૪-૧૩ ગુણઠાણે ઉદયસ્વામિત્વ :सम्मजिणा विण मिच्छे, मिच्छापजत्तसुहुमसाहारं । पणनिद्दा विण साणे, सम्मे सम्मसहियाऽसीइ ॥ ४५ ॥ (२४) यावदाहारशरीरेन्द्रियपर्याप्तयस्तावन्निद्राणामुदयः एतदूर्ध्वं उदीरणासहचरोभवत्युदयः [પંચસંગ્રહ, તાર-૫, ગાથા નં. ૧૦૦ની સ્વપજ્ઞ ટીકા] (૨૫) નક્કીપ રદિય મોરાત્રિની મપmત્તો पज्जत्ते ओरालो वेउव्विय मीसगो वा वि ॥ ७ ॥ તિર્યંચ-મનુષ્યને લબ્ધિ અને કરણથી અપર્યાપ્તાવસ્થામાં ઔદારિકમિશ્રયોગ હોય છે અને પર્યાપ્તાવસ્થામાં ઔદારિકકાયયોગ, વૈક્રિયકાયયોગ અને વૈક્રિયમિશ્રયોગ હોય છે. [પંચસંગ્રહનું પહેલું દ્વાર] ૧૪૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ चउअणजाइणपुमथी थावर हीणा व दुपण णिहजुआ। परघूसासखगइसर-दुग वज्जोहो सजोगिम्मि ॥४६॥ ગાથાર્થ - મિથ્યાત્વગુણઠાણે સમત્વમોહનીય અને જિનનામ વિના ૯૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ, અપર્યાપ્ત, સૂમ, સાધારણ અને પાંચનિદ્રા વિના ૯૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સમ્યકત્વગુણઠાણે સમો. યુકત કરતાં અને અનંતાનુબંધીચતુષ્ક, જાતિચતુષ્ક, નપુંસકવેદ, સ્ત્રીવેદ અને સ્થાવર વિના ૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તથા સયોગગુણઠાણે ઓઘની જેમ ૪૨ પ્રકૃતિમાંથી પરાઘાત, ઉચ્છવાસ, વિહાયોગતિદ્રિક અને સ્વરદ્ધિક વિના ૩૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાનાવ૫ + દO૯ + વે૦૨ + મોહ૦૨૬ [૨૭માંથી સ0મો૦ વિના] + આયુ૦૨ + નામ - ૪૮ [૪૯માંથી જિનનામ વિના] + ગો૦૨ + અંત૦૫ = ૯૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * મતાંતરે ૯૯માંથી નિદ્રાપંચક વિના ૯૪ અથવા ૯૯માંથી થીણદ્વિત્રિક વિના ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દ૦૪ + વે૦૨ + મોહO૨૫ [૨૬માંથી મિથ્યાત્વમો વિના] + આયુ૦૨ + નામ - ૪૫ [૪૮માંથી સૂક્ષ્મત્રિક વિના] + ગો૦૨ + અંત૦૫ = ૯૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૪ + વે૦૨ + મોહ૦૨૦ [૨પમાંથી અનંતા ૪, સ્ત્રીવેદ, નપુંવેદ કાઢીને, સમો ઉમેરવી] + આયુ૦૨ + નામ – ૪૦ [૪પમાંથી જાતિચતુષ્ક, સ્થાવર વિના] + ગો૦૨ + અંત૭૫ = ૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૧૪૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ * સમ્યગૃષ્ટિ જીવ તિર્યંચ-મનુષ્યમાં પુરુષવેદે જ ઉત્પન્ન થાય છે, સ્ત્રીવેદે કે નપુંસકવેદે ઉત્પન્ન થતો નથી. જો કે બ્રાહ્મી, સુંદરી, મલ્લીકુમારી વગેરે સમ્યગદષ્ટિ જીવો મનુષ્યમાં સ્ત્રીવેદે ઉત્પન્ન થયા હતા. પણ એવું કવચિત જ બનતું હોય છે. તેથી તેની વિરક્ષા કરવામાં આવી નથી. એટલે ઔદારિકમિશ્રયોગમાં સમ્યકત્વગુણઠાણે સ્ત્રીવેદનો ઉદય બતાવવામાં આવ્યો નથી... * મતાંતરે સમ્યકત્વગુણઠાણે ૮૦ + નિદ્રાદિક = ૮૨ અથવા ૮૦ + નિદ્રાપંચક = ૮૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૧૩) સયોગીકેવલીગુણઠાણે કેવલીભગવંત કેવલીસમુદ્યાત કરે છે ત્યારે બીજા-છઠ્ઠા-સાતમા સમયે ઔદારિકમિશ્રયોગ હોય છે. તે વખતે વેદનીય-ર + મનુષ્યાયુ + નામ-૩ + ઉચ્ચગોત્ર= ૩૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૩) વૈક્રિયકાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ - વૈક્રિયકાયયોગમાર્ગણામાં ઓધે ઉદયસ્વામિત્વ :विउवे णिरयाउगगइ-हुंडणपुमणीअकुसरखगईजुओ । देवाणुपुस्विविजुओ, देवोहो पयडिछासीई ॥ ४७॥ ગાથાર્થ - દેવગતિમાર્ગણામાં ઓથે ઉદય-યોગ્ય ૮૦ પ્રકૃતિ કહી છે. તેમાંથી દેવાનુપૂર્વી કાઢીને, નરકાયુષ્ય, નરકગતિ, હુડક, નપુંસકવેદ, નીચગોત્ર, દુઃસ્વર અને અશુભવિહાયોગતિ યુક્ત કરતાં કુલ-૮૬ પ્રકૃતિનો ઉદય વૈક્રિયકાયયોગમાર્ગણામાં હોય છે. (૨૬)મનુષ્યગતિ પંચેઈજાતિ + શ૦૩ [૦, તૈ૦, કાળ] + અં૦ + પહેલું સંઘ૦ + સંસ્થાન - ૬ + વર્ણાદિ - ૪ = ૧૭ + પ્ર. ૪ [અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, જિન] + ત્રસસપ્તક + આદેયદ્ધિક + અસ્થિર + અશુભ = ૩૨ ૧૪૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ | વિવેચન - વૈક્રિયકાયયોગમાર્ગણામાં થીણદ્વિત્રિક, તિર્યચત્રિક, મનુષ્યત્રિક, જાતિચતુષ્ક, ઔદારિકદ્રિક, આહારકદ્ધિક, છ સંઘયણ, મધ્યસંસ્થાનચતુષ્ક, દેવાનુપૂર્વી, નરકાનુપૂર્વી, આતપ, ઉદ્યોત, જિનનામ અને સ્થાવરચતુષ્ક... એ ૩૬ વિના ૮૬ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે. વૈક્રિયકાયયોગમાર્ગણામાં ઓધે શાના૦૫ + દર્શ૦૬ [થીણદ્વિત્રિક વિના] + વે૦૨ + મોહO૨૮ + આયુ૦૨ મિનુ0 આ૦, તિ) આ૦ વિના] + નામ-૩é^ [તિર્યંચદ્રિકાદિ-૩૧ વિના] + ગો૦૨ + અંત૦૫ = ૮૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * વૈક્રિયકાયયોગ દેવ-નારકને જ હોય છે, અન્યને ન હોય. જો કે તિર્યચ-મનુષ્ય લબ્ધિના વશથી જ્યારે ઉત્તરવૈક્રિયશરીર બનાવે છે ત્યારે વૈક્રિયકાયયોગ હોય છે. પરંતુ અહીં ભવધારણીય વૈક્રિયશરીરની વિવક્ષા કરેલી હોવાથી, દેવ-નારકને ઉદય યોગ્ય જ પ્રકૃતિ લેવામાં આવી છે. તિર્યંચ-મનુષ્યને ઉદય-યોગ્ય પ્રકૃતિ લેવામાં આવી નથી. * દેવ-નારકને વિગ્રહગતિમાં વૈક્રિયમિશ્રયોગ કે વૈક્રિયકાયયોગ હોતો નથી. તેથી તે બન્ને માર્ગણામાં દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વીનો ઉદય સંભવતો નથી. * દેવોને સમચતુરસ અને નારકને હુડકસંસ્થાન જ હોય છે. તેથી વૈક્રિયકાયયોગ અને વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં મધ્યમસંસ્થાનચતુષ્કનો ઉદય હોતો નથી. * બાકીની તિર્યંચગત્યાદિ-૩૨ પ્રકૃતિ ઉદયમાં નહીં હોવાનું કારણ દેવગતિમાર્ગણામાં કહ્યા મુજબ સમજી લેવું. (૨૭)ગતિ-૨ નિરક, દેવ7] + પંચે જાતિ + શ૦૩ [વૈ૦, તૈ૦, ક0] + વૈ૦ અં૦ + સંસ્થાન-૨ હિંડક, સમચતુરસ] + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૧૫+ પ્રવપ [અગુરૂ૦૪, નિર્માણ] + ત્રસાદિ-૧૦ + અસ્થિરષક = ૩૬ ૧૪૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ વૈક્રિયકાયયોગમાર્ગણામાં ૧ થી ૪ ગુણઠાણે ઉદયસ્વામિત્વ :मीसद्गूणा मिच्छे, चुलसीई सासणम्मि मिच्छूणा । मीसे सम्मेsसीई, अणं विण कमेण मीससम्मजुआ ॥ ४८ ॥ ગાથાર્થ :- મિથ્યાત્વગુણઠાણે મિશ્રમો૦ અને સમો૦ વિના ૮૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય વિના ૮૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક કાઢીને, મિશ્રમો ઉમેરતાં ૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને સમ્યક્ત્વગુણઠાણે મિશ્રમો કાઢીને, સમો ઉમેરતાં ૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વિવેચન :- (૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૬ + વે૦૨ + મોહ૦ ૨૬ [૨૮માંથી સ૦મો૦ અને મિશ્રમો વિના] + આયુ૦૨ [મઆ, તિઆ૦ વિના] + નામ-૩૬ [ઓઘની જેમ] + ગો૦૨+ અંત૦૫ =૮૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + ૦૬ + વે૦૨ + મોહ૦ ૨૫ [૨૬માંથી મિથ્યાત્વમો૦ વિના] + આયુ૦૨ + નામ-૩૬ [ઓઘની જેમ] + ગો૦૨ + અંત૦૫ ૮૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. = (૩) મિશ્રગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૬ + વે૦૨ + મોહ૦ ૨૨ [૨૫માંથી અનંતાનુબંધી ચતુષ્ક કાઢીને, મિશ્રમો ઉમેરવી] + આયુ૦૨ + નામ-૩૬ + ગો૦૨+ અંત૦૫=૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૪) સમ્યક્ત્વગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૬ + વે૦૨ + મોહ૦૨૨ [મિશ્રમો૦ કાઢીને, સમો ઉમેરવી] + આ૦૨ + નામ૩૬ + ગો૦૨ + અંત૦૫ = ૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૧૪૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ (૪) વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :तम्मिस्से अदुनिद्दा, परघूसाससरखगइदुगमीसा । विउवोहो सगसयरी मिच्छे, सम्मं विणा छसयरीओ ॥ ४९॥ सासायणम्मि सयरी, णिरयाउगआइपणग मिच्छूणा । सम्मे थी अणवजा, णिरयाउगआइपणग सम्मजुआ ॥ ५०॥ ગાથાર્થ - વૈક્રિયકાયયોગમાર્ગણામાં ઓથે ઉદયયોગ્ય-૮૬ પ્રકૃતિ કહી છે. તેમાંથી નિદ્રાદ્ધિક, પરાઘાત, ઉચ્છવાસ, સ્વરદ્રિક, વિહાયોગતિદ્ધિક અને મિશ્રમોહનીયએ ૯ વિના ૭૭ પ્રકૃતિ વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં ઓથે ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સ0મો૦ વિના ૭૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે નરકાયુષ્યાદિ૫ અને મિથ્યાત્વ વિના ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે સમ્યત્વગુણઠાણે સ્ત્રીવેદ અને અનંતાનુબંધીચતુષ્ક વર્જીને, નરકાયુષ્યાદિ-૫ અને સવમોયુક્ત કરતાં ૭૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વિવેચન - વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં નિદ્રા-૫, મિશ્રમોહનીય, તિર્યચત્રિક, મનુષ્યત્રિક, જાતિચતુષ્ક, ઔદારિકદ્ધિક, આહારકટ્રિક, છ સંઘયણ, મધ્યમસંસ્થાનચતુષ્ક, દેવાનુપૂર્વી, નરકાનુપૂર્વી, વિહા-૨, આતપ, ઉદ્યોત, પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ, સ્થાવરચતુષ્ક, અને સુસ્વર-દુઃસ્વર... એ-૪૫ વિના ૭૭ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે. વૈમિશ્રયોગમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ + ૬૦ + વે૦૨+ મોહ૦૨૭ [મિશ્રમો, વિના] + આયુ૦૨ મિઆ૦- તિઆ૦ વિના + નામ-૩૩ [તિર્યંચગત્યાદિ -૩૭ વિના] + ગો૦૨ + અંતo૫ (૨૮)ગતિ-૨દિવગતિ-નરકગતિ]+ પંચ૦જાતિ + શ૦૩ [વૈ૦, તૈ૦, કા૦]+ વૈઇઅં + સંસ્થાન-૨ સિમચતુર, હુડક]+ વર્ણાદિ-૪ = ૧૩ + પ્ર૦૩ [અગુરૂ૦, નિર્માણ, ઉપઘાત] + ત્રણ-૯ (સુસ્વર વિના] + અસ્થિરત્રિક + અનાદયદ્વિક = ૩૦ ૧૪૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ = ૭૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * કેટલાક આચાર્ય મ.સા.નું એવું માનવું છે કે, દેવ-નારકને સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિયમિશ્રયોગ હોય છે. એ મતાનુસારે વૈમિશ્રયોગમાં ૭૭ + નિદ્રાદ્રિક + પરાઘાત + ઉચ્છવાસ + સ્વરદ્ધિક + વિહાર=૮૫ પ્રકૃતિ ઓથે ઉદયમાં હોય છે. વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં ૧-૨-૪ ગુણઠાણે ઉદયસ્વામિત્વ - મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૪ + વે૦૨ + મોહ૦૨૬ [૨૭માંથી સ0મો વિના] + આયુ૦૨ + નામ-૩૦ [ઘની જેમ] + ગો૦૨ + અંતo૫ = ૭૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મતાંતરે ૭૬ + નિદ્રાદ્ધિકાદિ-૮=૮૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૪ + વે૦૨ + મોહ૦૨૪ [૨૬માંથી મિથ્યાત્વ, નપુંવેદ વિના] + આયુ૦૧[નરકાયું વિના] + નામ - ૨૮ [૩૦માંથી નરકગતિ, હુંડક વિના] + ગોત્ર - ૧ (નીચગોત્ર વિના] + અંત૦૫ = ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * કોઇપણ જીવ સાસ્વાદનગુણઠાણુ લઇને નરકમાં જતો નથી. તેથી વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે નરકભવને યોગ્ય નરકાયુષ્ય, નરકગતિ, હુંડક, નપુંસકવેદ અને નીચગોત્રનો ઉદય હોતો નથી. (૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૪ + વે૦૨ + મોહ૦૨૧ [૨૪માંથી અનં૦૪ અને સ્ત્રીવેદ કાઢીને, સ0મો અને નપુંવેદ ઉમેરવાં] + આ૦૨ નિરકા, ઉમેરવું] + નામ-૩૦ [૨૮+ . નરકગતિ + હુંડક =૩૦] + ગો૦૨ [નીચગોત્ર ઉમેરવું]+ અંત૦પ = ૭૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૧૪૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ મતાંતરે ૭૧+ નિદ્રાદ્વિકાદિ-૮ = ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * સમ્યગ્દષ્ટિ જીવ ચોથું ગુણઠાણુ લઇને નરકમાં જઇ શકે છે. તેથી અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિયમિશ્રકાયયોગીને ચોથેગુણઠાણે નકાયુષ્યાદિ-૫ પ્રકૃતિનો ઉદય હોય છે. * સમ્યગ્દષ્ટિ જીવ નરકમાં નપુંસકવેદે જ ઉત્પન્ન થાય છે. અને દેવમાં પુરુષવેદે જ ઉત્પન્ન થાય છે, સ્ત્રીવેદે ઉત્પન્ન ન થાય. તેથી વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં સમ્યક્ત્વગુણઠાણે વેદનો ઉદય હોતો નથી. (૫) આહારકકાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વઃઆહારકઢિકમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : श्रीणद्धिति उरलदुग थीआगिइपणगसंघयण छक्कं । अपसत्थासरखगई, विणोह छठ्ठगुणठाणसमा ॥ ५१ ॥ आहारकायजोगे बासट्टी तस्स मीस जोगम्मि । परघाऊसासखगइ सरनिद्दूणा छवण्णाओ ॥ ५२ ॥ ગાથાર્થ :- ઓધે [કર્મસ્તવમાં] છટ્ઠા ગુણઠાણે ઉદયમાં ૮૧ પ્રકૃતિ કહી છે. તેમાંથી થીણદ્વિત્રિક, ઔદારિકદ્ધિક, સ્ત્રીવેદ, પહેલા સિવાયના પાંચ સંસ્થાન, છસંઘયણ, દુઃસ્વર અને અશુભવિહાયોગતિ એમ કુલ ૧૯ વિના ૬૨ પ્રકૃતિનો ઉદય આહારકકાયયોગ માર્ગણામાં હોય છે. તેમાંથી પરાઘાત, ઉચ્છ્વાસ, શુભવિહાયોગતિ, સુસ્વર અને નિદ્રાદ્ધિક.... એ ૬ વિના પ૬ પ્રકૃતિનો ઉદય આહારકમિશ્રયોગમાં હોય છે. વિવેચન :- કર્મસ્તવમાં છટ્ઠાગુણઠાણે ઉદયમાં ૮૧ પ્રકૃતિ કહી છે. તેમાંથી થીણદ્ધિત્રિકાદિ-૧૯ પ્રકૃતિ વિના આહારકકાયયોગમાર્ગણામાં પ્રમત્તે અને અપ્રમત્તે જ્ઞાના૦૫ + ૪૦૬ + વે૦૨ + મોહ૦૧૩ [૧૨ કષાય, સ્ત્રીવેદ, મિશ્ર, મિથ્યાત્વ વિના] + મનુષ્યાયુ + નામ ૧૪૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ - ર૯ + ઉચ્ચગોત્ર + અંતo૫ = ૬૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * જે આહારકલબ્ધિધારી ચૌદપૂર્વધર પ્રમત્ત સંયમી મહાત્મા આહારકશરીર બનાવે છે, તે પુરુષવેદી કે નપુંસકવેદી હોય છે પણ સ્ત્રીવેદી ન હોય. કારણકે સાધ્વીજી મહારાજને આહારકલબ્ધિ અને પૂર્વના અભ્યાસનો નિષેધ હોવાથી, આહારકશરીર બનાવી શકતા નથી. તેથી આહારકકાયયોગમાર્ગણામાં સ્ત્રીવેદનો ઉદય હોતો નથી. * ઔદારિકાયયોગ માર્ગણામાં કહ્યાં મુજબ જ્યારે આહારક શરીરનો ઉદય હોય છે ત્યારે દારિકશરીર હોવા છતાં ઔદારિકશરીર નામકર્મનો ઉદય માનેલો નથી. તેથી આહારકકાયયોગ માર્ગણામાં ઔદારિકદ્વિકનો ઉદય હોતો નથી. * આહારકશરીરમાં હાડકા હોતા નથી. તેથી સંઘયણ ન હોય. * આહારકશરીર શ્રેષ્ઠ હોવાથી પરાવર્તમાન શુભપ્રકૃતિ જ ઉદયમાં હોય છે. તેથી સમચતુરસની પ્રતિપક્ષી ન્યગ્રોધાદિ-૫ સંસ્થાન, શુભવિહાયોગતિની પ્રતિપક્ષી અશુભવિહાયોગતિ અને સુસ્વરની પ્રતિપક્ષી દુઃસ્વર...... એ - ૭ પ્રકૃતિ ઉદયમાં હોતી નથી. * પ્રમત્તસંયતમુનિ જ્યારે આહારકશરીર બનાવે છે ત્યારે શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઉદ્યોતનો ઉદય થાય છે. પણ અહીં ભવધારણીય શરીરમાં રહેલા ઉદ્યોતના ઉદયની વિવક્ષા કરેલી હોવાથી, આહારકડાયયોગ માર્ગણામાં ઉદ્યોતનો ઉદય કહ્યો નથી. (૬) આહારકમિશ્રયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વઃ આહારકકાયયોગમાર્ગણામાં ઉદયયોગ્ય ૬૨ પ્રકૃતિ કહી છે. (૨૯)મનુષ્યગતિ પંચ૦જાતિ શ૦૩ [આહા), તૈ૦, કા૦] + આહા)અંગો૦ + પ્રથમસંસ્થાન + વર્ણાદિ-૪ + શુભવિહા૦ = ૧૨ + પ્ર૦૫[અગુરૂ) ૪, નિર્માણ]+ ત્રસાદિ-૧૦ + અસ્થિર + અશુભ = ૨૯ ૧૪૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ તેમાંથી પરાઘાત, ઉચ્છવાસ, શુભવિહાયોગતિ, સુસ્વર અને નિદ્રાદ્ધિક વિના આહારકમિશ્રયોગમાર્ગણામાં પ્રમત્તે જ્ઞાનાવ૫ + દO૪ + વે૦૨ + મો૦૧૩ + મનુષ્યાય + નામ-૨૫ + ઉચ્ચગોત્ર + અંતo૫ = પ૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * કેટલાક આચાર્ય મ.સા. એમ માને છે કે, આહારકશરીર બનાવતી વખતે જ્યાં સુધી આહારકશરીર સંબંધી સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી આહારકમિશ્રયોગ હોય છે. એ મતાનુસારે આહારક મિશ્રયોગમાર્ગણામાં પ૬+ નિદ્રાદ્ધિકાદિ-૬= ૬૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૭) કાર્મણકાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :કાર્પણ કાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :विणपणणिद्दा मीसं, विउवुरलाहारदुग छसंघयणा । छागिइखगइसरायवदुग परघूसासउवघाया ॥ ५३॥ साहारणपत्तेआ, विण सगसीई उ कम्मणे मिच्छे । सम्मजिणूणा पंचा-सीई साणे गुणासीई ॥ ५४ ॥ मिच्छ णिरयतिगसुहम अपज्जूणा, सम्मणिरयतिगजुत्ता । अणजाइचउगथावर - थी विण सम्मे उण तिसयरी ॥ ५५॥ ओहो उरलदुगवइर - आगिइखगइसरणाम पत्तेआ । परघूसासुवघाया विण पणवीसा सजोगिम्मि ॥ ५६ ॥ ગાથાર્થ - કાર્મણકાયયોગમાર્ગણામાં ઓથે નિદ્રાપંચક, મિશ્નમોહનીય, વૈક્રિયદ્ધિક, ઔદારિકદ્રિક, આહારકતિક, છસંઘયણ, સંસ્થાન, વિહા૦ ૨, સુસ્વર, દુઃસ્વર, આતપદ્રિક, પરાઘાત, (૩૦) મનુષ્યગતિ + પંચેડજાતિ + શ૦૩ [આહારુ, તૈ૦, ક0]+ આહાઅંગો૦ + પ્રથમસંસ્થાન+ વર્ણાદિ-૪ = ૧૧ + D૦૩ [અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત] + ત્રણ-૯ સુસ્વર વિના] + અસ્થિર + અશુભ = ૨૫ ૧૪૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ ઉચ્છવાસ, ઉપઘાત, સાધારણ અને પ્રત્યેક... એ-૩૫ વિના ૮૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સ0મો અને જિનનામ વિના ૮૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે, સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય, નરકત્રિક, સૂક્ષ્મ અને અપર્યાપ્ત વિના ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને સમ્યકત્વગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક, જાતિચતુષ્ક, સ્થાવર, સ્ત્રીવેદ.... એ-૧૦ કાઢીને, સમ્યકત્વમોહનીય અને નરકત્રિક યુક્ત કરતાં ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સયોગી ગુણઠાણે કર્મસ્તવમાં જે ઉદયયોગ્ય-૪ર પ્રકૃતિ કહી છે. તેમાંથી ઔદારિકદ્ધિક, વજઋષભનારાચસંઘયણ, છસંસ્થાન, વિહા૦૨, સુસ્વર, દુઃસ્વર, પ્રત્યેક, પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત... એ -૧૭ વિના ૨૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વિવેચન : - કાર્મણકાયયોગમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ + દ૦૪ + વે૦૨+ મોહ૦૨૭ [૨૮ માંથી મિશ્રમો, વિના] + આ૦૪ + નામ -૩ [૬૭માંથી ઔદારિકશરીરાદિ ૨૯ વિના] + ગોવર + અંત૮૫ = ૮૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * મિશ્રમોહનીયનો ઉદય પર્યાપ્તાવસ્થામાં હોય છે અને કાર્મણકાયયોગ વિગ્રહગતિમાં જ હોય છે. એટલે કાર્પણ કાયયોગમાં મિશ્રમોહનીયનો ઉદય હોતો નથી. * વૈક્રિયદ્ધિકાદિ-૨૯ પ્રકૃતિ ઔદારિકાદિસ્થલશરીરાશ્રિત છે અને વિગ્રહગતિમાં ઔદારિકાદિ સ્થૂલ શરીર હોતા નથી. તેથી (૩૧)ગતિ૪ + જાતિ-૫ + શ૦૨ [તૈ૦, કાળ] + વર્ણાદિ-૪ + આનુ0 ૪=૧૯ + પ્ર) ૩ [અગુરૂ), નિર્માણ, જિનનામ] + ત્રસ-૮ ત્રિસત્રિક, સ્થિરત્રિક, આદેઢિક]+ સ્થા૦ ૮ [સ્થાવરત્રિક, અસ્થિરત્રિક, અનાદેઢિક] = ૩૮ ૧૫૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ કાર્મણકાયયોગમાર્ગણામાં વૈક્રિયદ્રિકાદિ ૨૯ પ્રકૃતિનો ઉદય હોતો નથી. કાર્મણકાયયોગમાં ૧-૨-૪-૧૩ ગુણઠાણે ઉદયસ્વામિત્વ - (૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના પ + ૬૦ + વે૦૨ + મોહ) ર૬ [૨૭ માંથી સ0મો વિના] + આયુ૦૪ + નામ- ૩૭ [૩૮માંથી જિનનામ વિના] + ગો૦૨ + અંત૨૫ = ૮૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દ૦૪ + વે૦૨ + મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વમોહ૦ વિના] + આયુ૦૩ નિરકાયુ વિના] + નામ-૩૩ [૩૭માંથી નરકદ્રિક, સૂક્ષ્મ, અપર્યાપ્ત વિના] + ગો૦૨ + અંત૦૫ = ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * સાસ્વાદનગુણઠાણુ લઇને કોઇપણ જીવ નરકમાં જતો નથી. તેથી કાર્પણ કાયયોગમાં સાસ્વાદનગુણઠાણે નરકત્રિકનો ઉદય હોતો નથી. | (૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦ + વે૦૨ + મોહ૦૨૧ [૨પમાંથી અનંતાનુબંધી-૪ અને સ્ત્રીવેદ કાઢીને, સ0મો૦ ઉમેરવાં] + આયુ૦૪ [૩ + નરકાયુ=૪] + નામ-૩૦ [૩૩માંથી જાતિચતુષ્ક અને સ્થાવર કાઢીને નરકદ્ધિક ઉમેરવું] + ગો૦૨ + અંતo૫ = ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * જેને પૂર્વે નરકાયુષ્ય બાંધેલું હોય એવા ક્ષાયિકસમ્યકત્વી કે કૃતકરણ યોપશમસમ્યકત્વને નરકમાં જતી વખતે નરકત્રિકનો ઉદય થાય છે. તેથી કાર્મણકાયયોગમાં સમ્યકત્વગુણઠાણે નરકત્રિકનો ઉદય હોય છે. (૧૩) સયોગગુણઠાણે કેવલી સમુદ્ધાતમાં ત્રીજા-ચોથા-પાંચમા સમયે કાર્મણકાયયોગ હોય છે. તે વખતે વેદનીય-૨ + મનુષ્યાય + ૧૫૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૩૨ નામ-૨૧ + ઉચ્ચગોત્ર =૨૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. :- યોગમાર્ગણા સમાપ્ત ઃ પુરુષવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :પુરુષવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :वेअजुगलणारयतिग, थावरजाइचउगायव जिणूणा । सत्तजुअसयं पुरिसे, मिच्छे सम्माइचउवज्जा ॥ ५७ ॥ मिच्छत्तमोहवज्जा, दुसयं सासायणम्मि अणुपुव्वी । पढमकसाया य विणा, मीसजुआ छणवई मी ॥ ५८ ॥ मीसूणा णवणवई, सम्मम्मि तिआणुपुव्विसम्मजुआ । ओघव्व दुवेऊणा, देसाईसु गुणठाणेसुं ॥ ५९ ॥ ગાથાર્થ :- પુરુષવેદમાર્ગણામાં વેદયુગલ [સ્ત્રીવેદ-નપુંવેદ], નરકત્રિક, સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ય, આતપ અને જિનનામ..... એ ૧૫ વિના ૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સમ્યક્ત્વમોહનીયાદિ [સમો, મિશ્રમો,આહાદ્વિક] -૪ વિના ૧૦૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે, સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય વર્જીને ૧૦૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે, મિશ્રગુણઠાણે પહેલા કષાય [અનંતા૦૪] અને આનુપૂર્વત્રિક કાઢીને, મિશ્રમોહનીય યુક્ત કરતાં ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સમ્યક્ત્વગુણઠાણે મિશ્રમોહનીય કાઢીને, ત્રણ આનુપૂર્વી અને સમો૦ યુકત કરતાં ૯૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને દેશવિરત વગેરે ગુણઠાણામાં બે વેદ ઓછા કરીને, ઓઘની જેમ ઉદયસ્વામિત્વ કહેવું... (૩૨) મનુષ્યગતિ + પંચેટજાતિ + શ૨ી૨-૨ [â૦, કા૦] + વર્ણાદિ-૪=૮ + પ્ર૦ ૩ [અગુરુલઘુ, નિર્માણ, જિનનામ] + ત્રસ-૮ [ત્રસત્રિક, સ્થિરત્રિક, આદેયદ્ઘિક] + અસ્થિર + અશુભ = ૨૧. ૧૫૨ Page #170 -------------------------------------------------------------------------- ________________ વિવેચન :- પુરુષવેદમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી સ્ત્રીવેદ, નપુંસકવેદ, નરકત્રિક, જાતિચતુષ્ક, આતપ, જિનનામ અને સ્થાવરચતુષ્ક....એ ૧૫ વિના ૧૦૭ પ્રકૃતિ ઓથે ઉદયમાં હોય છે. - પુત્રવેદમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહo ર૬ [૨૮માંથી સ્ત્રીવેદ, નપુંવેદ વિના] + આયુ ૩ નિરકાયું વિના] + નામ -પ૫ [૬૭માંથી નરકગતિ વગેરે ૧૨ વિના] + ગો૦૨+ અંતo૫ = ૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * નારક, એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય અને સર્વે લબ્ધિ- અપર્યાપ્તા જીવો નપુંસકવેદી જ હોય છે, પુરુષવેદી કે સ્ત્રીવેદી ન હોય. તેથી પુરુષવેદ અને સ્ત્રીવેદ માર્ગણામાં નરકત્રિક, જાતિચતુષ્ક, આતપ અને સ્થાવરચતુષ્કનો ઉદય હોતો નથી. | * જિનનામનો ઉદય તીર્થકર કેવલી ભગવંતોને જ હોય છે પણ તેઓ અવેદી હોય છે. તેથી વેદમાર્ગણામાં જિનનામનો ઉદય હોતો નથી. પુરુષવેદમાર્ગણામાં ૧ થી ૯ ગુણઠાણે ઉદયસ્વામિત્વ : (૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાનાવ૫ + દO૯ + વે૦૨ + મોહ૦૨૪ [૨૬માંથી સીમો), મિશ્રમો, વિના] + આયુ૦૩ નિરકાયુ વિના + નામ - પ૩ [પપમાંથી આહાદ્વિક વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૦૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૩ [૨૪માંથી મિથ્યાત્વમોહ, વિના] + આયુ૦૩ + નામપ૩ + ગો૦૨ + અંતo૫ = ૧૦૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૩૩)ગતિ-૩ [મ0, તિ), દેo] + પંચેજાતિ + શરીર-૫ + ઉપાંગ-૩ + સંઘ૦૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + આનુ૦૩ + વિહા૦૨ =૩૩ + પ્રવ૬ [અગુરુ0 ૪, નિર્માણ, ઉદ્યોત] + ત્રસ-૧૦ + અસ્થિરષક = ૫૫ ૧૫૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ (૩) મિશ્રગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૯ + ૦૨ + મોહ૦૨૦ [૨૩માંથી અનંતા) ૪ બાદ કરીને મિશ્રમો ઉમેરવી] + આયુ૦૩ + નામ-૫૦ [૫૩માંથી ત્રણ આનુપૂર્વી વિના] + ગો૦૨ + અંત૨૫ = ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૦ [મિશ્રમો૦ બાદ કરીને, સ0મો ઉમેરવી] + આયુ૦૩ + નામ - ૫૩ [૫૦ + ૩ આનુ0=૫૩] + ગો૦૨ + અંત૦૫ = ૯૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૫) દેશવિરતિગુણઠાણે જ્ઞાના૦૫ + દ૦૯ + વે૦૨ 1 મોહO - ૧૬ [૨૦માંથી અ.) ૪ વિના + આયુર દિવાયુ વિના] + નામ - ૪૪ [૫૩માંથી દેવગતિ, ત્રણ આનુપૂર્વી, વૈક્રિયદ્રિક, દુર્ભગ, અનાદયદ્ધિક વિના] ગો૦૨ + અંત૦૫ = ૮૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૫ થી ૯ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યાં મુજબ ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ દરેક ગુણઠાણે સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ બંને પ્રકૃતિ ઓછી કરવી. એટલે દેશવિરતિગુણઠાણે ૮૭ ને બદલે ૮૫, પ્રમત્તે ૮૧ ને બદલે ૭૯, અપ્રમત્તે ૭૬ને બદલે ૭૪, અપૂર્વકરણે ૭ર ને બદલે ૭૦ અને અનિવૃત્તિગુણઠાણે ૬૬ને બદલે ૬૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સ્ત્રીવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :સ્ત્રીવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :थीअ पुमव्व णवरि विण, आहारदुगं कमोह छठेसुं । पंचसयं सगसयरी, विणाऽणुपुव्वी य छणवई सम्मे ॥ ६० ॥ (૩૪)ગતિ-૨ મિનુ, તિ] + પંચે,જાતિ + શ૦૩[, તેવ, ક0] + ૦ અં૦+ સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ =૨૫ + પ્રવ૬ [અગુરુ) ૪, નિર્માણ, ઉદ્યોત] + ત્રસ-૧૦+અસ્થિર+અશુભ+દુઃસ્વર = ૪૪ ૧૫૪ Page #172 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ - સ્ત્રીવેદમાર્ગણામાં પુરુષવેદની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ વિશેષ એ છે કે, ઓધે અને છઠ્ઠાગુણઠાણે આહારકદ્ધિક વિના ક્રમશઃ ૧૦૫ અને ૭૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તથા સમ્યક્ત ગુણઠાણે આનુપૂર્વી વિના ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વિવેચન - સ્ત્રીવેદમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી પુરુષવેદ, નપુંસકવેદ, નરકત્રિક, સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક, આતપ, આહારકલિક અને જિનનામ એમ કુલ ૧૭ વિના ૧૦૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સ્ત્રીવેદમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૨૬ [પુ.વેદ-નપું.વેદ વિના] + આયુ૦૩ નિરકાયું વિના] + નામ૦૫૩ [નરકગત્યાદિ ૧૪ વિના]+ ગોર + અંત૦૫ = ૧૦૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * પ્રમત્તસંયમી સાધ્વીજી ભગવંતને આહારકલબ્ધિ અને પૂર્વના અભ્યાસનો નિષેધ હોવાથી આહારકદ્ધિકનો ઉદય હોતો નથી. સ્ત્રીવેદ માર્ગણામાં ૧થી ૯ ગુણઠાણે ઉદયસ્વામિત્વ : સ્ત્રીવેદમાર્ગણામાં પુરુષવેદની જેમ મિથ્યાત્વે-૧૦૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદને-૧૦૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને મિશે-૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૪) સમ્યત્વગુણઠાણે પુરુષવેદમાં કહ્યાં મુજબ ૯૯ પ્રકૃતિમાંથી ત્રણ આનુપૂર્વી વિના ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૩૫) ગતિ-૩ મિનુ, તિવ, દેવ]+ પંચેઅજાતિ + શ૦૪, [ઔ૦, વૈ૦, તૈ૦, કાળ] + ઉપાંગ-૨ [ઔ૦ અં૦, વૈ૦ અંa] + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + આનુપૂર્વી-૩ + વિહા૦૨ = ૩૧ + પ્રવ૬[અગુરુલઘુ-૪, નિર્માણ, ઉદ્યોત]+ ત્રસાદિ-૧૦ + અસ્થિરષક = ૫૩. ૧૫૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ + બદ્ધાયુ ક્ષાયિકસમ્યક્વી કે કૃતકરણ ક્ષયોપશમસમ્યત્વી જીવ નરકગતિમાં નપુંસકવેદે અને બાકીની ત્રણગતિમાં પુરુષવેદે જ ઉત્પન્ન થાય છે. સ્ત્રીવેદે ઉત્પન્ન થતો નથી. એટલે સ્ત્રીવેદમાર્ગણામાં સમ્યક્ત ગુણઠાણે એકે ય આનુપૂર્વીનો ઉદય હોતો નથી. જો કે બ્રાહ્મી, સુંદરી, મલ્લિકુમારી વગેરે જીવો સમ્યકત્વગુણઠાણ લઈને મનુષ્યગતિમાં સ્ત્રીવેદે ઉત્પન્ન થયા હતા. તેથી સ્ત્રીવેદ માર્ગણામાં સમ્યકત્વગુણઠાણે મનુષ્યાનુપૂર્વીનો ઉદય હોય છે. પણ આવું કવચિત જ બનતું હોવાથી, અહીં તેની વિવક્ષા કરવામાં આવી નથી. (૫) દેશવિરતિગુણઠાણે પુત્રવેદની જેમ ૮૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૬) પ્રમત્તગુણઠાણે જ્ઞાના૦૫ + દ0૯ + વે૦૨ + મોહ૦ ૧૨ [૧૬માંથી પ્રત્યા૦ ૪ વિના] + મનુષ્યાય + નામ-૪૨" [૪૪ માંથી તિર્યંચગતિ, ઉદ્યોત વિના] + ઉચ્ચગોત્ર + અંત૨૫ = ૭૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૭ થી ૯ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યા મુજબ ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ દરેક ગુણઠાણે પુરુષવેદ અને નપુંસકવેદ એ બે પ્રકૃતિ ઓછી કરવી. એટલે અપ્રમત્તગુણઠાણે-૭૬ પ્રકૃતિને બદલે ૭૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અપૂર્વકરણગુણઠાણે ૭રને બદલે ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને અનિવૃત્તિગુણઠાણે-૬૬ પ્રકૃતિને બદલે ૬૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૩૬)મનુષ્યગતિ + પંચે,જાતિ + શરીર-૩ [ઔ૦, તૈ૦, કા૦] + અં૦ + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૨૪ + પ્ર૦૫ (અગુજ, નિર્માણ] + ત્રણ-૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર = ૪૨. ૧૫૬ Page #174 -------------------------------------------------------------------------- ________________ નપુંસકવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :નપુંસકવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : सोलसजुअसयपयडी णपुमे थीपुरिससुरतिगजिणूणा । मिच्छे दुवालससयं, सम्माहारदुगमीसूणा ॥ ६१ ॥ छजुअसयं मिच्छायव - नारयअणुपुव्विसुहमतिग वज्जा । बीए मीसे चउअण - जाइदुअणुपुव्विथावरुणाऽत्थि ॥ ६२ ॥ मीस सहिया छणवई, ससम्मणिरयाणुपुव्विमीसूणा । સમ્મિ સત્તાવર્ડ, પળવેસાસુ સવ્વ ॥ ૬૩ ॥ ગાથાર્થ :- નપુંસકવેદ માર્ગણામાં સ્ત્રીવેદ, પુરુષવેદ, દેવત્રિક અને જનનામ વિના ૧૧૬ પ્રકૃતિ ઓઘે ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સમો૦, આહારકદ્ધિક, મિશ્રમો વિના ૧૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય, આતપ, નરકાનુપૂર્વી અને સૂક્ષ્મત્રિક વિના ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિશ્રગુણઠાણે અનંતા૦૪, જાતિચતુષ્ક, બે આનુપૂર્વી અને સ્થાવર એ-૧૧ પ્રકૃતિ ઓછી કરીને, મિશ્રમોહનીય ઉમેરતાં ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સમ્યક્ત્વગુણઠાણે મિશ્રમોહનીય બાદ કરીને, સમો૦ અને નરકાનુપૂર્વી ઉમેરતાં ૯૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. દેશિવરિત વગેરે પાંચગુણઠાણે પુરુષવેદની જેમ ઉદયસ્વામિત્વ જાણવું... વિવેચન :- નપુંસકવેદ માર્ગણામાં ઓઘે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૬ [૨૮માંથી સ્ત્રીવેદ, પુ.વેદ વિના] + આયુ૦૩ [દવાયુ વિના] + નામ - ૬૪ [દેવદ્ધિક, જિનવિના] + ગો૦૨+ અંત૦૫ =૧૧૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * દેવો સ્ત્રીવેદી કે પુરુષવેદી જ હોય છે, નપુંસકવેદી ન હોય. તેથી નપુંસકવેદમાર્ગણામાં દેવત્રિકનો ઉદય હોતો નથી. ૧૫૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ નપુંસકવેદમાર્ગણામાં ૧ થી ૯ ગુણઠાણે ઉદયસ્વામિત્વ - (૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૪ [૨૬માંથી સ0મો), મિશ્રમો૦ વિના + આયુ૦૩ + નામ - ૬૨ [૬૪માંથી આહાદ્ધિક વિના] + ગો૦૨ + અંત૨૫ = ૧૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦પ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૩ [૨૪માંથી મિથ્યાત્વમોહનીય વિના] + આયુ૦૩ + નામ -પ૭° [૬૨માંથી સૂક્ષ્મત્રિક, આતપ, નરકાનુપૂર્વી વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૩) મિશ્રગુણઠાણે જ્ઞાના૦૫ + દO૯ + વે૦૨ + મોહ૦૨૦ [૨૩માંથી અનંતા) ૪ બાદ કરીને, મિશ્ર મોહનીય ઉમેરવી] + આયુ૦૩ + નામ-૫૦% [૫૭માંથી જાતિચતુષ્ક, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, સ્થાવર વિના] + ગો૦૨ + અંતo૫ = ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દ૦૯ + વે૦૨ + મોહ૦૨૦ [મિશ્રમો બાદ કરીને, સ0મો ઉમેરવી] + આયુ૦૩ + નામ - ૫૧ [૫૦+ નરકાનુપૂર્વી-પ૧] + ગો૦૨ + અંતo૫ = ૯૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. + + (૩૭) ગતિ-૩ નિ), તિ), મ0] + જાતિ-૫ + શ૦૪ [ઔ૦, વૈ૦, તૈ૦, કા૦] + ઉપાંગ-૨ [ઔ૦ અં૦, વૈ૦ અં૦] + સંઘ૦૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ૪ + આનુ૦૨ [મનુષ્યાનુ0, તિર્યંચાનુ0] + વિહા૦૨ = ૩૪ + V૦૬ [અગુરૂ૦૪, નિર્માણ, ઉદ્યોત] + ત્રસાદિ-૧૦ + સ્થાવર + અસ્થિરષટ્રક = ૫૭. (૩૮)ગતિ-૩ [ન, તિo, મ0] + પંચે,જાતિ+શ૦૪ [૦, વૈ૦, તૈ૦, કાળ] + ઉપાંગ-૨ [ઔ૦એ૦, વૈ૦એ૦] + સંઘ૦૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૨૮ + પ્રવ૬ [અગુરૂ૦૪, નિર્માણ, ઉદ્યોત] + ત્રણ-૧૦ + અસ્થિરષક = ૫૦. ૧૫૮ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૫ થી ૯ ગુણઠાણા સુધી પુરુષવેદની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. અવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : * અવેદ માર્ગણામાં ઓધે (કર્મસ્તવમાં અનિવૃત્તિગુણઠાણે કહ્યાં મુજબ ૬૬ પ્રકૃતિમાંથી ૩ વેદ વિના) ૬૩+ જિનનામ = ૬૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * અવેદમાર્ગણામાં અનિવૃત્તિગુણઠાણે જ્ઞાના૦૫ + દ0૬ + વે૦૨ + મોહ૦૪ [સંકષાયચતુષ્ક] + મનુષ્યાય + નામ - ૩૯ + ઉચ્ચગોત્ર + અંતo૫ = ૬૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સંક્રોધનો ઉદયવિચ્છેદ થયા પછી ૬૨, સંવમાનનો ઉદયવિચ્છેદ થયા પછી ૬૧ અને સં૦માયાનો ઉદયવિચ્છેદ થયા પછી ૬૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * અવેદમાર્ગણામાં ૧૦ થી ૧૪ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યા મુજબ ઉદયસ્વામિત્વ જાણવું. -: વેદમાર્ગણા સમાપ્ત - કષાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :કષાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ - कोहाईसुं चउसु, ओघव्व दु दु इग चउगुणेसु कमा । बार णव छ ति कसाया, विण ओघव्व दसमे गुणे लोहे ॥ ६४॥ ગાથાર્થ - ક્રોધાદિ-૪ કષાયમાર્ગણામાં પહેલા બે ગુણઠાણે ૧૨ કષાય વિના, ત્રીજા-ચોથા ગુણઠાણે ૯ કષાય વિના, પાંચમા એક જ ગુણઠાણે ૬ કષાય વિના અને ૬ થી ૯ સુધીના ૪ ગુણઠાણે ત્રણ કષાય વિના ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું અને લોભમાર્ગણામાં દશમાગુણઠાણે ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. (૩૯)મનુષ્યગતિ પંચેઈજાતિ + શરીર-૩ [ઓ૦, તે), કા૦] + ઔ0અં૦ + પહેલા ત્રણ સંઘ૦ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૨૧+ પ્ર૦૫ [અગુ૦૪, નિર્માણ] + ત્રણ-૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર = ૩૯. ૧૫૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ વિવેચનઃ- ક્રોધમાર્ગણામાં અનંતમાન, અપ્રમાન, પ્રત્યામાન, સંમાન, અનંમાયા, અપ્રમાયા, પ્રત્યામાયા, સંમાયા, અનંલોભ, અપ્રલોભ, પ્રત્યાલોભ, સંલોભ અને જિનનામ એમ કુલ-૧૩ વિના ૧૦૯ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે. ક્રોધમાર્ગણામાં ઓઘે જ્ઞાના૦૫ + ૪૦૯ + વે૦૨ + મોહ૦૧૬ [૨૮ માંથી ૧૨ કષાય વિના] + આયુ૦૪ + નામ-૬૬ [જિનવિના]+ ગો૦૨+અંત૦૫=૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * ક્રોધાદિ ૪ કષાયો ઉદયમાં પરસ્પર વિરોધી હોવાથી જ્યારે ક્રોધનો ઉદય હોય છે ત્યારે માન, માયા અને લોભનો ઉદય હોતો નથી. જયારે માનનો ઉદય હોય છે ત્યારે ક્રોધ, માયા અને લોભનો ઉદય હોતો નથી અને જ્યારે લોભનો ઉદય હોય છે ત્યારે ક્રોધાદિ-૩નો ઉદય હોતો નથી. * જયારે અનંતાનુબંધી ક્રોધનો ઉદય હોય છે ત્યારે તેની સાથે અપ્રક્રોધ, પ્રત્યાક્રોધ અને સંક્રોધનો ઉદય અવશ્ય હોય છે. તેથી ક્રોધમાર્ગણામાં અનંતાનુબંધી વગેરે ચારે ક્રોધ વિના બાકીના ૧૨ કષાયનો [૪ માન+ ૪ માયા + ૪ લોભનો] ઉદય હોતો નથી. * તીર્થંકરનામકર્મનો ઉદય તીર્થંકર કેવલી ભગવંતને જ હોય છે અને તેઓને કષાય હોતો નથી. તેથી કષાયમાર્ગણામાં તીર્થંકરનામકર્મનો ઉદય હોતો નથી. (૧) મિથ્યાત્વગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૧૧૭ પ્રકૃતિમાંથી ૪ માન + ૪ માયા + ૪ લોભ = ૧૨ કષાય વિના ૧૦૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૧૧૧ પ્રકૃતિમાંથી ૧૨ કષાય વિના ૯૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૧૬૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ (૩) મિશ્રગુણઠાણે કર્મસ્તવમાં કહ્યા મુજબ ૧૦૦ પ્રકૃતિમાંથી ૩ માન + ૩ માયા + ૩ લોભ = ૯ કષાય વિના ૯૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૪) સમ્યકત્વગુણઠાણે કર્મસ્તવમાં કહ્યા મુજબ ૧૦૪ પ્રકૃતિમાંથી ૩ માન + ૩ માયા + ૩ લોભ = ૯ કષાય વિના ૯૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * ક્રોધમાર્ગણામાં ત્રીજા-ચોથા ગુણઠાણે અપ્રnક્રોધની સાથે પ્રત્યાક્રોધ અને સંક્રોધનો ઉદય પણ હોય છે. બાકીના અપ્રમાનાદિ-૩ + પ્રત્યા૦માનાદિ-૩ + સંમાનાદિ-૩ = ૯ કષાયનો ઉદય હોતો નથી. (૫) દેશવિરતિગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૮૭ પ્રકૃતિમાંથી ૨ માન + ૨ માયા + ૨ લોભ = ૬ કષાય વિના ૮૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * ક્રોધમાર્ગણામાં પાંચમા ગુણઠાણે પ્રત્યા, ક્રોધની સાથે સંક્રોધનો ઉદય પણ હોય છે. બાકીના પ્રત્યા૦માનાદિ-૩ + સંવમાનાદિ-૩ = ૬ કષાયનો ઉદય હોતો નથી. () પ્રમત્તગુણઠાણે કર્મસ્તવમાં કહ્યા મુજબ ૮૧ પ્રકૃતિમાંથી સંવમાન, સં૦માયા અને સંતુલભ વિના ૭૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૭) અપ્રમત્તગુણઠાણે કર્મસ્તવમાં કહ્યા મુજબ ૭૬ પ્રકૃતિમાંથી સંવમાન, સં૦માયા અને સંવલોભ વિના ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૮) અપૂર્વકરણગુણઠાણે કર્મસ્તવમાં કહ્યા મુજબ ૭૨ પ્રકૃતિમાંથી સંવમાન, સંવમાયા અને સંતુલોભ વિના ૬૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૧૬૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ (૯) અનિવૃત્તિગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૬૬ પ્રકૃતિમાંથી સંવમાન, સં૦માયા અને સંવલોભ વિના ૬૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * ક્રોધમાર્ગણામાં ૬થી૯ ગુણઠાણે માત્ર સંક્રોધનો જ ઉદય હોય છે. સં૦માન, સં૦માયા અને સંતુલોભનો ઉદય હોતો નથી. એ જ પ્રમાણે માન-માયાનું ઉદયસ્વામિત્વ સમજવું. લોભમાર્ગણામાં ઉદયસ્વામિત્વ - સંવલોભનો ઉદય ૧ થી ૧૦ ગુણઠાણા સુધી હોય છે. તેથી લોભમાર્ગણા ૧ થી ૧૦ ગુણઠાણા સુધી હોય છે. તેમાં ૧ થી ૯ ગુણઠાણા સુધી ક્રોધમાર્ગણાની જેમ ઉદયસ્વામિત્વ જાણવું અને ૧૦મા ગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૬૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :मणजोगव्व विभंगे, दोण्णि व तिण्णि व गुणा णवरि ओहे । मिच्छे ससुरणिरयअणुपुब्वि साणे सुराणुपुग्विजुआ ॥६५॥ ગાથાર્થ - મનોયોગની જેમ વિર્ભાગજ્ઞાન માણામાં ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ અહીં બે અથવા ત્રણ ગુણઠાણા હોય છે. તેમાં ઓધે અને મિથ્યાત્વગુણઠાણે નરકાનુપૂર્વી અને દેવાનુપૂર્વી યુકત કરવી અને સાસ્વાદનગુણઠાણે દેવાનુપૂર્વી યુક્ત કરવી. વિવેચન :-વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં સ0મોળ, આહારકટ્રિક, જિનનામ, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, આતપ, મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી એમ કુલ-૧૫ વિના ૧૦૭ પ્રકૃતિ ઓથે ઉદયમાં હોય છે. ૧૬ ૨ Page #180 -------------------------------------------------------------------------- ________________ વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ + દ0૯ + વે૦૨ + મોહ૦૨૭ [સવમો૦ વિના] + આયુ૦૪ + નામ-૫૭ [આહારકશરીરાદિ-૧૪ વિના]+ ગો૦૨ + અંતo૫ = ૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. કે જેમ મનોયોગ લબ્ધિ-પર્યાપ્તા પંચેન્દ્રિય જીવોને જ હોય છે. તેમ વિભંગજ્ઞાન પણ લબ્ધિ-પર્યાપ્તા પંચેન્દ્રિય જીવોને જ હોય છે. તેથી મનોયોગની જેમ વિભંગજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ કહેવું. પરંતુ વિર્ભાગજ્ઞાન બે અથવા ત્રણ ગુણઠાણા સુધી જ હોય છે. તેથી તેમાં સીમો), આહારકદ્ધિક અને જિનનામનો ઉદય સંભવતો નથી. તેમજ બે ગુણસ્થાનકની અપેક્ષાએ મિશ્રમોહનીયનો ઉદય પણ સંભવતો નથી. * વિર્ભાગજ્ઞાન લબ્ધિ-પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ હોય છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસંક્ષીપંચેન્દ્રિય અને સર્વે લબ્ધિ-અપર્યાપ્તા જીવોને હોતુ નથી. તેથી વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક અને આતપનો ઉદય હોતો નથી. | * મનોયોગપર્યાપ્તાવસ્થામાં જ હોય છે અને વિર્ભાગજ્ઞાન અપર્યાપ્તાવસ્થામાં પણ હોય છે. કારણ કે તિર્યચ-મનુષ્યો વિર્ભાગજ્ઞાન લઇને દેવ-નરકમાં ઉત્પન્ન થઈ શકે છે તેથી દેવ-નરકમાં ભવના પ્રથમ સમયથી વિલંગજ્ઞાન સંભવી શકે છે. એટલે વિર્ભાગજ્ઞાનમાં દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વીનો ઉદય હોય છે. પન્નવણાસ્ત્રમાં કહ્યું છે કે, વિર્ભાગજ્ઞાની તિર્યંચો શ્વાગતિ (૪૦) ગતિ - ૪ + પંચેન્દ્રિયજાતિ + શ૦૪ [ઔ૦, વૈ૦, તૈ૦, કા૦] + ઉપાંગ-ર [ઔ૦ અં૦, વૈ૦ અં9]+સંદí૦૬વર્ણાદિ-૪આનુ૦૨+વિહાર= ૩૧ + પ્રવ૬ [અગુરૂ૦ ૪, નિર્માણ, ઉદ્યોત] + ત્રસ-૧૦ + અસ્થિરષટક = ૫૩. (४१) सर्वत्र च तिर्यसूत्पद्यमानोऽविग्रहेणोत्पद्यते विग्रहे विभंगस्य तिर्यक्षु मनुष्येषु च निषेधात्। यद्वक्ष्यति-"विभंगनाणी पंचिदियतिरिक्ख जोणिया मणूसा आहारगा, णो अणाहारगा" इति ॥ प्रज्ञा० पद० १८ प० ३९०॥ ૧૬૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ [અવિગ્રહ]થી ઉત્પન્ન થાય છે. વિગ્રહગતિમાં તિર્યંચ અને મનુષ્યને વિર્ભાગજ્ઞાનનો નિષેધ છે. કારણ કે વિર્ભાગજ્ઞાની તિર્યચપંચેન્દ્રિય અને મનુષ્યો આહારક હોય છે. અણાહારી હોતા નથી. તેથી સિદ્ધાંતના મતે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીનો ઉદય સંભવતો નથી. * છઠ્ઠાકર્મગ્રંથમાં વિર્ભાગજ્ઞાન માર્ગણાના સંવેધમાં તિર્યંચમનુષ્યને ૨૧ ના ઉદયના ઉદયભાંગા બતાવેલા હોવાથી, તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીનો ઉદય સંભવે છે. તેથી ૧૦૭ + મનુષ્યાનુપૂર્વી + તિર્યંચાનુપૂર્વી = ૧૦૯ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે. વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ૧થી ૩ ગુણઠાણે ઉદયસ્વામિત્વ - (૧) મિથ્યાત્વે ૧૦૭માંથી મિશ્રમોહનીય વિના ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દ૦૯ + વે૦૨ + મોહ૦૨૫ [૨૬ માંથી મિથ્યા વિના] + આયુ૦૪ + નામ- પર [૫૩માંથી નરકાનુપૂર્વી વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. કે કોઈપણ જીવ સાસ્વાદનગુણઠાણું લઈને નરકમાં જતો નથી. તેથી સાસ્વાદનગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. (૩) મિશ્ન ઓઘની જેમ ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. - જ્ઞાનમાર્ગણા સમાપ્ત - પરિહારવિશુદ્ધિચારિત્રમાં ઉદયસ્વામિત્વ - પરિહારવિશુદ્ધિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :परिहारे छठे विण, थीआहारदुगपंचसंघयणा । छट्ठोहो अपमत्ते, सयरी थीणद्धितिगवजा ॥ ६६ ॥ ૧૬૪ Page #182 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ - કર્મસ્તવમાં છટ્ટે ગુણઠાણે ઉદયમાં ૮૧ પ્રકૃતિ કહી છે. તેમાંથી સ્ત્રીવેદ, આહારકદ્ધિક અને પાંચ સંઘયણ વિના ૭૩ પ્રકૃતિ પરિહારવિશુદ્ધિચારિત્રમાં પ્રમત્તે ઉદયમાં હોય છે. અને તેમાંથી થીણદ્વિત્રિક વર્જીને ૭૦ પ્રકૃતિ અપ્રમત્તે ઉદયમાં હોય છે. વિવેચન :- પરિહારવિશુદ્ધિચારિત્ર માર્ગણામાં છઠું અને સાતમું ગુણઠાણું હોય છે. ત્યાં ઓથે અને છઠ્ઠા ગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૮૧ પ્રકૃતિમાંથી સ્ત્રીવેદ વગેરે - ૮ વિના જ્ઞા૦૫ + દ ૯ + વે૦૨+ મોહ૦૧૩ [પહેલા-૧૨ કષાય, મિથ્યા), મિશ્ર, સ્ત્રીવેદ વિના]+ મનુષ્યાય + નામ-૩૭+ ઉચ્ચગોત્ર + અંત૦૫ = ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અપ્રમત્તે-૭૩માંથી થીણદ્વિત્રિક વિના ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * જે પ્રમત્તસંયમી કાંઈક ન્યૂન દશપૂર્વધર હોય છે. તે પરિહારવિશુદ્ધિચારિત્રને ગ્રહણ કરી શકે છે. સ્ત્રીઓ પ્રમત્ત સંયમી હોય છે પણ પૂર્વનો અભ્યાસ ન હોવાથી પરિહારવિશુદ્ધિચારિત્રને પ્રાપ્ત કરી શકતી નથી. તેથી આ માર્ગણામાં સ્ત્રીવેદનો ઉદય સંભવતો નથી. * પરિહારવિશુદ્ધિચારિત્રવાળા જીવો સંપૂર્ણ ચૌદપૂર્વધર ન હોવાથી આહારકશરીર બનાવી શકતા નથી. તેથી આ માર્ગણામાં આહારકદ્ધિકનો ઉદય હોતો નથી. * પ્રથમ સંઘયણવાળા જીવો જ પરિહારવિશુદ્ધિચારિત્રને ગ્રહણ કરી શકે છે. તેથી આ માર્ગણામાં ઋષભનારાચાદિ પાંચ સંઘયણનો ઉદય હોતો નથી. - સંયમમાર્ગણા સમાપ્ત - (૪૨)મનુષ્યગતિ પંચે જાતિ + શરીર-૩ [ઓ૦, તૈ૦, કાળ] + અં૦ + પ્રથમ સંઘયણ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + વિહા-૨ = ૧૯પ્ર૦૫ [અગુ9૪, નિર્માણ] + ત્રણ-૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર = ૩૭. ૧૬૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુદર્શનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :ચક્ષુદર્શનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :चक्खुम्मि तिजाइसुहम-थावर साहारणायवजिणूणा । चउदससयं दससयं, मिच्छे सम्माइचउवजं ॥ ६७ ॥ सासायणम्मि वज्जिअ, मिच्छापज्जणिरयाणुपुव्वीओ । સૉનુમાથે રસનું ફિગુરુ ગોત્ર I ૬૮ ગાથાર્થ - ચક્ષુદર્શન માર્ગણામાં ઓથે ત્રણજાતિ, સૂક્ષ્મ, સ્થાવર, સાધારણ, આતપ અને જિનનામ વિના ૧૧૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સમ્યકત્વમોહનીયાદિ-૪ વર્જીને ૧૧૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ, અપર્યાપ્ત, નરકાનુપૂર્વી વિના ૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને મિશ્રાદિ દસગુણઠાણે ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું... વિવેચન - ચક્ષુદર્શનમાર્ગણામાં એકેન્દ્રિયજાતિ, બેઈન્દ્રિયજાતિ, તે ઇન્દ્રિયજાતિ, સૂક્ષમ, સ્થાવર, સાધારણ, આતપ અને જિનનામ... એ ૮ વિના ઓથે જ્ઞા૦૫+ દ૦૯+ વે૦૨+ મોહ૦૨૮ + આયુ૦૪ + નામ-૫૯ (એકેન્દ્રિયજાત્યાદિ-૮ વિના) + ગો૦૨+ અં૦૫ = ૧૧૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. કર્મગ્રન્થકારનાં મતે લબ્ધિ-પર્યાપ્તા ચઉરિન્દ્રિયાદિ જીવોને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી પર્યાપ્તાવસ્થામાં ચક્ષુદર્શન હોય છે અને કેટલાક કર્મગ્રન્થકારનાં મતે ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી (૪૩) પ્રજવિિનિસુવંસ રુમના... ૬I...............ચોથો કર્મગ્રન્થ] પના ૩પfiવિસુ સવલg..... . .................[પંચસંગ્રહ દ્વાર-૧] (૪૪) તિય છ a fબ્રયર ઘણુમિ | ૭ [ચોથો કર્મગ્રન્થ] ચક્ષુદર્શનમાર્ગણામાં પર્યાપ્તા ચઉરિજિયાદિ ત્રણ જીવભેદ ઘટે છે. મતાંતરે ચઉરિક્રિયાદિ ત્રણ પર્યાપ્તા અને ત્રણ અપર્યાપ્તા એમ કુલ છ જીવભેદ ઘટે છે. છતિ વ વવનકુલ.....[પંચસંગ્રહ દ્વાર-૧] ટીકા : પર્યાપ્તાવસ્થાથામfપ ક્રિયાતી વેશ્ચન્દ્રશુર્શનો યોજાશેદવાર્ ! ૧૬૬ Page #184 -------------------------------------------------------------------------- ________________ કરણ-અપર્યાપ્તાને ચક્ષુદર્શન હોય છે પણ લબ્ધિ-અપર્યાપ્તાને ચક્ષુદર્શન ન હોય. * સિદ્ધાંતમાં લબ્ધિ-અપર્યાપ્તા ચઉરિન્દ્રિયાદિ જીવોને પણ ચક્ષુદર્શન માનેલું છે. તેથી ચક્ષુદર્શન માર્ગણામાં અપર્યાપ્તનામકર્મનો ઉદય કહ્યો છે. * આ બન્ને મતે વિગ્રહગતિમાં દ્રવ્યેન્દ્રિયનો અભાવ હોવા છતાં પણ ક્ષાયોપશમિકદર્શન-લબ્ધિ હોવાથી ચક્ષુદર્શન માનેલું છે. તેથી ચક્ષુદર્શનમાર્ગણામાં આનુપૂર્વીનો ઉદય પણ સંભવી શકે છે. * ચક્ષુદર્શન ચરિન્દ્રિયાદિને જ હોય. એકેન્દ્રિય અને વિક્લેન્દ્રિયને ચક્ષુરિન્દ્રિય ન હોવાથી ચક્ષુદર્શન હોતુ નથી. તેથી ચક્ષુદર્શન માર્ગણામાં એકેન્દ્રિયજાતિ વગેરે ૭ પ્રકૃતિનો ઉદય હોતો નથી. * ચક્ષુદર્શનમાર્ગણા ૧ થી ૧૨ ગુણઠાણા સુધી જ હોય છે અને જનનામનો ઉદય ૧૩ મા ગુણઠાણે થાય છે એટલે ચક્ષુદર્શનમાર્ગણામાં જિનનામનો ઉદય હોતો નથી. ચક્ષુદર્શનમાર્ગણામાં ૧ થી ૧૨ ગુણઠાણે ઉદયસ્વામિત્વ : (૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૬ [૨૮માંથી સમો૦ અને મિશ્રમો૦ વિના] + આયુ૦૪ + ૫૭ [૫૯ માંથી આહાદ્વિક વિના] + ગો૦૨ + અંત૦૫=૧૧૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. નામ -- (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વમોહ૦ વિના] + આયુ૦૪ + નામ ૫૫ [૫૭ માંથી અપર્યાપ્ત અને નરકાનુપૂર્વી વિના] + ગો૦૨ + (४५) सैद्धान्तिकास्तु लब्ध्यपर्याप्तकेष्वपि तेषु चक्षुर्दर्शनं मन्यन्त इति । - [ચોથા કર્મગ્રંથમાં ગાથા નં.૬ની નંદનમુનિકૃત ટીકા] ૧૬૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ અંત૭૫ =૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૩થી૧૨ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યાં મુજબ ઉદયસ્વામિત્વ જાણવું. - દર્શનમાર્ગણા સમાપ્ત - કૃષ્ણાદિ ત્રણલેશ્યામાં ઉદયસ્વામિત્વ :અશુભલેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વ :ओघव्व कुलेसासुं, सिद्धतेऽण्णह ण किण्हणीलासुं । दो अणुपुव्वी सम्मे, सुराणुपुव्वी ण काऊए ॥ ६९ ॥ ગાથાર્થ :- સિદ્ધાંતના મતે કૃષ્ણાદિ-ત્રણ અશુભલેશ્યામાં ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું અને કર્મગ્રંથના મતે કૃષ્ણ-નીલ લેશ્યામાં સમ્યકત્વગુણઠાણે બે આનુપૂર્વી [દેવાનુપૂર્વી, નરકનુપૂર્વી] નો ઉદય હોતો નથી અને કાપોતલેશ્યામાં દેવાનુપૂર્વનો ઉદય હોતો નથી. વિવેચન - કૃષ્ણાદિ – ત્રણ લેગ્યામાં ઓથે આહારકદ્ધિક અને જિનનામ વિના જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૮+ આયુ૦૪+ નામ-૬૪ + ગો૦૨ + અંત૨૫ = ૧૧૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સિદ્ધાંતના મતે - કર્મસ્તવમાં કહ્યાં મુજબ મિથ્યાત્વે - ૧૧૭, સાસ્વાદને -૧૧૧, મિશ્ન-૧૦૦ અને સભ્યત્વે ૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * સિદ્ધાંતનાં મતે - જીવ ક્ષયોપશમસમ્યકત્વ લઇને ૧ થી ૬ નરકમાં અને ભવનપત્યાદિક દેવમાં ઉત્પન્ન થઈ શકે છે. તેમજ ૧ થી ૬ નરકમાંથી અને ભવનપત્યાદિક દેવમાંથી નીકળેલો જીવ સમ્યકત્વ સહિત મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે અને ક્ષાયિકસમ્યકત્વી હાલ છે. ૧૬૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ કે કૃતકરણ યોપશમસમ્યફ્તી મનુષ્ય કૃષ્ણાદિ-૩ વેશ્યા લઈને યુગલિક તિર્યંચમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી કૃષ્ણાદિ-ત્રણ લેશ્યામાં સમ્યત્વગુણઠાણે ચારે આનુપૂર્વીનો ઉદય સંભવે છે. * કર્મગ્રંથના મતે - ઓધે-૧૧૯, મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને૧૧૧ અને મિએ-૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સમ્યત્વે કૃષ્ણ-નીલ ગ્લેશ્યામાં ૧૦૪માંથી દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વી વિના ૧૦૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને કાપોતલેશ્યામાં ૧૦૪માંથી દેવાનુપૂર્વી વિના ૧૦૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * કર્મગ્રન્થનાં મતે - ૧ થી ૬ નરક કે ભવનપત્યાદિક દેવમાંથી નીકળેલો અશુભલેશ્યાવાળો જીવ સમ્યકત્વ સહિત મનુષ્યમાં ઉત્પન્ન થાય છે અને ક્ષાયિકસમ્યત્વી કે કૃતકરણક્ષયોપશમ સમ્યકત્વી મનુષ્ય અશુભલેશ્યામાં મરણ પામીને યુગલિકતિર્યંચમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી કૃષ્ણાદિ ત્રણ લેગ્યામાં સમ્યકત્વગુણઠાણે મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવે છે. * કર્મગ્રંથનાં મતે - (૧) સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો નિયમ વૈમાનિકદેવમાં જ ઉત્પન્ન થાય છે. ભવનપત્યાદિ ત્રણમાં ઉત્પન્ન થતા નથી અને (૨) જીવ જે લેગ્યામાં મરણ પામે છે તે જ લેશ્યા લઈને પરભવમાં ઉત્પન્ન થાય છે. એ શાસ્ત્રાનુસારે જો સમ્યગદષ્ટિ તિર્યંચમનુષ્યો અશુભલેશ્યામાં મરણ પામે, તો તેને અશુભ લેશ્યા લઈને ભવનપતિ કે વ્યંતરમાં ઉત્પન્ન થવું પડે. તેથી પહેલા નિયમમાં વાંધો આવે છે. અને જો સમ્યગુદૃષ્ટિ તિર્યચ-મનુષ્યો પહેલા નિયમ મુજબ વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય તો, તે બીજા નિયમ પ્રમાણે શુભ લેગ્યામાં મરણ પામીને શુભ લેગ્યામાં ઉત્પન્ન થઈ શકે છે પણ અશુભલેશ્યામાં મરણ પામીને, શુભ લેક્ષામાં ઉત્પન્ન થઈ શકતા નથી. કારણ કે અશુભલેશ્યામાં દેવાયુ બાંધીને, જો શુભ લેગ્યામાં ઉત્પન્ન થાય તો, બીજા નિયમમાં વાંધો આવે ૧૬૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ છે. તેથી સમ્યગ્દૃષ્ટિ તિર્યંચ-મનુષ્યો અશુભલેશ્યામાં મરણ પામીને, દેવમાં ઉત્પન્ન થઇ શકતા નથી. તેથી કૃષ્ણાદિ - ત્રણ લેશ્યામાં સમ્યક્ત્વગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય સંભવતો નથી. TE * ક્ષાયિકસમ્યક્ત્વી કે મૃતકરણ ક્ષયોપશમસમ્યક્ત્વી મનુષ્ય ૧થી ૩ નરકમાં જ ઉત્પન્ન થઇ શકે છે. ત્યાં કાપોતલેશ્યા હોય છે. કૃષ્ણ અને નીલ લેશ્યા હોતી નથી. તેથી કાપોતલેશ્યામાં સમ્યક્ત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય સંભવે છે પણ કૃષ્ણ-નીલ લેશ્યામાં સમ્યક્ત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય સંભવતો નથી. * કૃષ્ણાદિ-૩ લેશ્યાવાળા જીવો દેશવિરતિ કે સર્વવિરતિ ગુણઠાણાને પ્રાપ્ત કરી શકતા નથી પણ દેશવિરતિ કે સર્વવિરતિ ગુણઠાણાને પ્રાપ્ત કર્યા પછી કૃષ્ણાદિ અશુભ લેશ્મા આવી જાય છે. તે વખતે દેશવિરતિ કે સર્વવિરતિ ગુણઠાણુ ચાલ્યું જતુ નથી. એટલે પૂર્વપ્રાપ્તિની અપેક્ષાએ કૃષ્ણાદિ-ત્રણ લેશ્યામાં ૧ થી ૬ ગુણઠાણા સંભવે છે. તેથી જિનનામ વિના ઓઘે -૧૨૧, મિથ્યાત્વે સાસ્વાદને-૧૧૧, મિશ્રે-૧૦૦, સમ્યક્ત્વગુણઠાણે સિદ્ધાંતના મતે ૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. કર્મગ્રન્થનાં મતે કૃષ્ણ-નીલ લેશ્યામાં ૧૦૪માંથી દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વી વિના ૧૦૨ અને કાપોત લેશ્યામાં ૧૦૪માંથી દેવાનુપૂર્વી વિના ૧૦૩, દેશવિરતિગુણઠાણે ૮૭ અને પ્રમત્તે ૮૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૧૧૭, ૪૭ - (૪૬) પહેલી અને બીજી નરકમાં સર્વ નારકોને કાપોતલેશ્યા જ હોય છે. ત્રીજી નરકમાં સાધિક-૩ સાગરોપમ સુધીના આયુષ્યવાળાનારકને કાપોત લેશ્યા હોય છે તેનાથી અધિક આયુષ્યવાળા નારકને નીલલેશ્યા હોય છે. ચોથી નરકમાં સર્વને નીલલેશ્યા હોય છે. પાંચમી નરકમાં સાધિક ૧૦ સાગરોપમ સુધીના આયુષ્યવાળા નારકને નીલ લેશ્યા હોય છે. તેના કરતાં અધિક આયુષ્યવાળા નારકને કૃષ્ણ લેશ્યા હોય છે અને છઠ્ઠી-સાતમી નરકમાં સર્વને કૃષ્ણલેશ્યા જ હોય છે. (૪૭) ચોથાકર્મગ્રન્થની ગાથાનં. ૨૫માં અશુભલેશ્યાત્રિકમાં આહારકકાયયોગ માનવામાં આવ્યો છે. તેથી કૃષ્ણાદિ-૩ લેશ્યામાં છટ્ઠાગુણઠાણે આહારકદ્ધિકનો ઉદય સંભવેછે. ૧૭૦ Page #188 -------------------------------------------------------------------------- ________________ તેજોલેશ્યામાં ઉદયસ્વામિત્વઃતેજોલેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વ :एगारसयं आयव, तित्थविगलणिरयसुहमतिगहीणा । तेऊएसत्तसयं, मिच्छे सम्माइचउ वजा ॥७०॥ मिच्छूणा सासाणे, छजुअसयं मीसमोहसंजुत्ता । मीसे अडणवई विण, अणिगिंदिय थावराणुपुव्वीहिं ॥७१॥ सम्ममि मीसहीणा, सम्मतिरियणरसुराणुपुग्विजुआ । एगजुअसयं तीसुं, देसाइगुणेसु ओघव्व ॥७२॥ ગાથાર્થ :- તેજોલેશ્યામાર્ગણામાં આતપ, જિનનામ, વિકલેન્દ્રિયત્રિક, નરકત્રિક અને સૂક્ષ્મત્રિક ...એ.૧૧ વિના ૧૧૧ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સમ્યકત્વમોહનીયાદિ૪ વર્જીને ૧૦૭, સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ વિના ૧૦૬, મિશ્રગુણઠાણે અનંતા૦૪, એકેન્દ્રિય, સ્થાવર, ત્રણ આનુપૂર્વી વર્જીને, મિશ્રમોહનીય યુક્ત કરતાં ૯૮, સમ્યકત્વગુણઠાણે મિશ્રમોહનીય બાદ કરીને, સમો , તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી યુક્ત કરતાં ૧૦૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને દેશવિરતિ વગેરે ૩ ગુણઠાણે ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. વિવેચન :- તેજોલેશ્યામાર્ગણામાં ઓથે ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી આતપાદિ-૧૧ વિના જ્ઞા૦૫ + ૬૦૯ + વે૦૨ + મો૦૨૮ + આયુ૦૩ નિરકાયુવિના] + નામ - ૫૭ [૬૭માંથી નરકગત્યાદિ-૧૦ વિના] + ગોવર + અંતo૫ = ૧૧૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * પહેલા-બીજા દેવલોક સુધીના દેવો મરીને તેજલેશ્યા સહિત પર્યાપ્તા બાદરપૃથ્વી, બાદરપલ અને પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થઈ શકે છે. તે વખતે બાદરપૃથ્યાદિને એકેન્દ્રિયના ભવમાં શરીરપર્યાપ્તિ ૧૭૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ તેજોવેશ્યા હોય છે. તે સિવાયના એકેન્દ્રિય, લબ્ધિ- અપર્યાપ્તા જીવો, વિકલેન્દ્રિય અને નારકોને તેજો વગેરે શુભલેશ્યા હોતી નથી. એટલે તેજોલેશ્યામાર્ગણામાં સૂક્ષ્મત્રિક, વિકસેન્દ્રિયત્રિક અને નરકત્રિકનો ઉદય હોતો નથી. * આતપનો ઉદય બાદરપર્યાપ્તા પૃથ્વીકાયને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ હોય છે. અને તેજલેશ્યા બાદરપર્યાપ્તા પૃથ્યાદિએકેન્દ્રિયને શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ હોય છે. તેથી જ્યારે બાપૃથ્વીને તેજોલેશ્યા હોય છે. ત્યારે આપનો ઉદય હોતો નથી અને જ્યારે આપનો ઉદય હોય છે ત્યારે તેજોલેશ્યા હોતી નથી. તેથી તેજોલેશ્યામાર્ગણામાં આતપનો ઉદય હોતો નથી. * જિનનામનો ઉદય તીર્થકરકેવળી ભગવંતને ૧૩માં ગુણઠાણે થાય છે. તે વખતે માત્ર શુકુલલેશ્યા જ હોય છે. તેથી કૃષ્ણાદિ – પાંચે લેશ્યામાં જિનનામનો ઉદય હોતો નથી. તેજલેશ્યામાર્ગણામાં ૧ થી ૭ ગુણઠાણે ઉદયસ્વામિત્વ : (૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞા૦૫ + દ0૯ + વે૦૨ + મો૦૨૬ [મિશ્રમો, સમો વિના] + આયુ૦૩ નિરકાયુ વિના] + નામ૫૫ [૫૭માંથી આહારકદ્ધિક વિના] + ગો૦૨ + અંત૨૫ = ૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વમોહ૦ વિના] + આયુ૦૩ + નામ૫૫+ ગો૦૨ + અંત૨૫ = ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૩) મિશ્રગુણઠાણે જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૨૨ [અનંતા) ૪ બાદ કરીને, મિશ્રમો૦ ઉમેરવી] + આયુ૦૩ + નામ૫૦ [પપમાંથી એકેન્દ્રિયજાતિ, સ્થાવર, આનુપૂર્વી-૩ વિના] + ગો૦૨+ અંત૨૫ = ૯૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૧૭૨ Page #190 -------------------------------------------------------------------------- ________________ (૪) સમ્યક્ત્વગુણઠાણે શાપ + દર્શ૯ + વે૦૨ + મો૦૨૨ [મિશ્રમોહ૦ બાદ કરીને, સમો૦ ઉમેરવી] + આયુ૦૩ + નામ-૫૩ [૫૦ + ત્રણ આનુપૂર્વી=૫૩] + ગો૦૨ + અંત૦૫ ૧૦૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. = કર્મસ્તવમાં કહ્યાં મુજબ દેશવિરતિગુણઠાણે-૮૭, પ્રમત્તે-૮૧ અને અપ્રમત્તે-૭૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. પદ્મલેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વઃ પદ્મલેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વ ઃ पम्हाए णारगतिग, थावरजाइचउगायव जिणूणा । णवजुअसयं पणसयं, मिच्छे सम्माइचउवजं ॥ ७३ ॥ मिच्छूणा सासाणे, मीसाइगुणेसु पणसु तेव्व । वरि भवे सयमेगं, सम्मे तिरियाणुपुव्वी णो ॥७४॥ ગાથાર્થ:- પદ્મલેશ્યામાર્ગણામાં ઓધે નરકત્રિક, સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ટ, આતપ અને જિનનામ એમ કુલ-૧૩ વિના ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સમ્યક્ત્વમોહનીયાદિ-૪ વર્જીને ૧૦૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય વિના-૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અને મિશ્રાદિ-૫ ગુણઠાણામાં તેજોલેશ્યાની જેમ ઉદયસ્વામિત્વ કહેવું. પરંતુ વિશેષ એ છે કે, સમ્યક્ત્વગુણઠાણે તિર્યંચાનુપૂર્વીનો ઉદય હોતો નથી. એટલે ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વિવેચનઃ-પદ્મલેશ્યામાર્ગણામાં ઓઘે નરકત્રિક, સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક, આતપ અને જિનનામ એમ કુલ-૧૩ વિના જ્ઞા૦૫ + દર્શ૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ૦૩ [નકાયુ વિના] + નામ ૧૭૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ [૬૭માંથી નરકગત્યાદિ ૧૨ વિના] + ગો૦૨ + અંત૦૫ ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, લબ્ધિ-અપર્યાપ્તા જીવો અને નાકોને પદ્મલેશ્યા હોતી નથી. તેથી પદ્મલેશ્યામાર્ગણામાં જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, આતપ અને નરકત્રિકનો ઉદય હોતો નથી. પદ્મલેશ્યામાર્ગણામાં ૧ થી ૭ ગુણઠાણે ઉદયસ્વામિત્વ ઃ (૧) મિથ્યાત્વગુણઠાણે શાપ + દર્શ૯ + વે૦૨ + મોહ૦૨૬ [૨૮માંથી સમો, મિશ્રમો૦ વિના] + આયુ૦૩ + નામ-૫૩ [૫૫માંથી આહારકદ્ધિક વિના] + ગો૦૨ + અંત૦૫ ૧૦૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. = = (૨) સાસ્વાદનગુણઠાણે શાપ + દર્શ૯ + વે૦૨ + મો૦ ૨૫ [૨૬માંથી મિથ્યાત્વ વિના] + આયુ૦૩ + નામ-૫૩ + ગો ૨ + અંત૦૫ ૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. = (૩) મિશ્ર તેજોલેશ્યાની જેમ ૯૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૪) સમ્યક્ત્વગુણઠાણે શાપ + દર્શ૯ + વે૦૨ + મોહ૦૨૨ [મિશ્રમો૦ બાદ કરીને, સમો ઉમેરવી] + આયુ૦૩ + નામ - ૫૨ [૫૦ + દેવાનુપૂર્વી + મનુષ્યાનુપૂર્વી = ૫૨] + ગો૨ + અંત૦૫ = ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * કર્મગ્રન્થનાં મતે :- ક્ષાયિકસમ્યક્ત્વી કે મૃતકરણ ક્ષયોપશમસમ્યક્ત્વી મનુષ્યો જો તિર્યંચમાં ઉત્પન્ન થાય, તો યુગલિક તિર્યંચમાં જ (૪૮)ગતિ-૩ [૪૦, મ૦, તિ] + પંચે૦ જાતિ૦ + શરીર-૫ સં૦ ૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + આનુ૦૩ + વિહા૦૨ [અગુરૂ૦૪, નિર્માણ, ઉદ્યોત]+ ત્રસાદિ-૧૦ + અસ્થિરષટ્ક ૧૭૪ + ઉપાંગ-૩ + = ૩૩ + પ્ર૦૬ = ૫૫. Page #192 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે. ત્યાં પધલેશ્યા કે શુકુલલેશ્યા હોતી નથી. એટલે પઘલેશ્યામાં સમ્યત્વગુણઠાણે તિર્યંચાનુપૂર્વીનો ઉદય હોતો નથી. તેથી સમ્યકત્વગુણઠાણે તેજોલેક્ષામાં કહ્યા મુજબ ૧૦૧માંથી તિર્યંચાનુપૂર્વી વિના ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૫ થી ૭ ગુણઠાણામાં તેજોવેશ્યાની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. શુકલલેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વશુક્લલશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વ - सुक्काए तुरिअगुणं, जा पम्हव्वऽस्थि णवरि होइ ण वा। तिरियाणुपुव्विउदओ, ओघव्वेत्तो सजोगिं जा ॥५॥ ગાથાર્થ - શુકલલેશ્યામાર્ગણામાં ૧ થી ૪ ગુણઠાણા સુધી પાલેશ્યાની જેમ ઉદયસ્વામિત્વ કહેવું. પરંતુ વિશેષ એ છે કે, સિદ્ધાંતના મતે તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવે છે અને કર્મગ્રથનાં મતે તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવતો નથી. તથા દેશવિરતિગુણઠાણાથી સયોગી ગુણઠાણા સુધી ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. વિવેચન શુક્લલશ્યામાર્ગણામાં ઓથે નરકત્રિક, વિકલેન્દ્રિયત્રિક એકેન્દ્રિયજાતિ, સ્થાવરચતુષ્ક, અને આતપ એમ કુલ-૧૨ વિના જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ૦૩ નિરકાયું વિના] + નામ-પ૬ [નરકગત્યાદિ-૧૧ વિના] + ગો૦૨ + અંતo૫ = ૧૧૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * સિદ્ધાંતના મતે - છઠ્ઠા દેવલોકથી શુકુલલેશ્યા હોય છે (૪૯) ગતિ-૩ દિ0, મ0, તિo] + પંચે,જાતિ + શરીર-૫ + ઉપાંગ-૩ + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + આનુ૦૩ + વિહા૨ = ૩૩ + પ્ર૦૭ [અગુરુ૦૪, | નિર્માણ, ઉદ્યોત, જિનનામ]+ ત્રસાદિ-૧૦ + અસ્થિરષક = ૫૬. ૧૭૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ અને ૬ થી ૮ દેવલોક સુધીના દેવો મરીને, તિર્યંચમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી શુકુલલેશ્યામાં તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવે છે. * કર્મગ્રથનાં મતે - નવમા દેવલોકથી શુલલેશ્યા હોય છે. અને નવમાદિ દેવલોકના દેવો મરીને, નિયમ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે, તિર્યંચમાં ઉત્પન્ન થતા નથી. તેથી શુકૂલલેશ્યામાં તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવતો નથી. તેથી ૧૧૦માંથી તિર્યંચાનુપૂર્વી વિના ૧૦૯ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે. * ગુફલલેશ્યા લબ્ધિ-પર્યાપ્તા સંજ્ઞીતિર્યંચ-મનુષ્ય અને દેવોને જ હોય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય, સર્વેલબ્ધિ-અપર્યાપ્તા અને નારકોને ન હોય. તેથી શુકલેશ્યામાર્ગણામાં જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, આતપ અને નરકત્રિકનો ઉદય હોતો નથી. શુકૂલલેશ્યામાર્ગણામાં ૧થી૧૩ ગુણઠાણે ઉદયસ્વામિત્વ : સિદ્ધાંતનાં મતે પદ્મવેશ્યાની જેમ મિથ્યાત્વે-૧૦૫, સાસ્વાદને૧૦૪, મિશે-૯૮ અને સમ્ય-૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. કર્મગ્રન્થનાં મતે મિથ્યાત્વે-૧૦૫માંથી તિર્યંચાનુપૂર્વી વિના ૧૦૪, સાસ્વાદને ૧૦૪માંથી તિર્યંચાનુપૂર્વી વિના ૧૦૩, મિશ્ન-૯૮ અને સમ્યત્વે-૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. પથી૧૩ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યાં મુજબ ઉદયસ્વામિત્વ જાણવું. -: લેશ્યામાર્ગણા સમાપ્ત - સાયિકસમ્યકત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ સાયિકસભ્યત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ - सम्माईसु असम्म, ओघव्व ण वा पणंतसंघयणा। खइए देशे विण तिरि-गइआउज्जोअणीआणि ॥७६॥ ૧૭૬ Page #194 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ :- ક્ષાયિકસમ્યક્ત્વમાર્ગણામાં સમ્યક્ત્વાદિગુણઠાણે ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ ત્યાં સમો અને છેલ્લા પાંચ સંઘયણનો ઉદય હોતો નથી. કેટલાક આચાર્ય મ. સા.ના મતે પાંચ ભવ કરનારા ક્ષાયિકસમ્યક્ત્વીને છેલ્લા પાંચ સંઘયણનો ઉદય હોય છે. તેમજ દેશવિરતિગુણઠાણે તિર્યંચગતિ, તિર્યંચાયુષ્ય, ઉદ્યોત અને નીચગોત્રનો ઉદય હોતો નથી. વિવેચન : - ક્ષાયિકસમ્યક્ત્વમાર્ગણામાં ઓથે દર્શનસપ્તક, જાતિચતુષ્ક, અંતિમ પાંચસંઘયણ, આતપ અને સ્થાવરચતુષ્ક એમ કુલ-૨૧ વિના જ્ઞા૦૫ + દર્શ૯ + વે૦૨ + મોહ૦૨૧ + આ૦૪ + ના૦૫૩+ ગો૦૨ + અંત૦૫ =૧૦૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * ક્ષાયિકસમ્યક્ત્વી તિર્યંચ-મનુષ્યને પ્રથમસંઘયણ જ હોય છે. પણ દુપ્પસહસૂરિજીની જેમ વિંચત પાંચભવ કરનારા ક્ષાયિકસમ્યક્ત્વીને છ સંઘયણમાંથી કોઇપણ સંઘયણનો ઉદય હોઇ શકે છે. તેથી પાંચ ભવ કરનારા ક્ષાયિકસમ્યક્ત્વીને ઓથે ૧૦૧ + છેલ્લા પાંચ સંઘયણ ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ક્ષાયિકસમ્યક્ત્વમાર્ગણામાં ૪ થી ૧૪ ગુણઠાણે ઉદયસ્વામિત્વ : = (૪) સમ્યક્ત્વગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૧૦૪ પ્રકૃતિમાંથી સ૦મો૦ અને છેલ્લા પાંચ સંઘયણ વિના જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૨૧ + આ૦૪ + નામ-૫૦ [૫૩માંથી આહારકદ્ધિક અને જિનનામ વિના]+ગો૦૨+અંત૦૫ = ૯૮ પ્રકૃતિ = ઉદયમાં હોય છે. (૫૦)ગતિ-૪ + પંચે જાતિ + શરીર-૫ + ઉપાંગ-૩ + સં૦૬ + પ્રથમસં૦ + વર્ણાદિ૪ + આનુ૦૪ + વિહા૦૨=૩૦ + પ્ર૦૭ [અગુરુ૦ ૪, નિર્માણ, જિનનામ, ઉદ્યોત] + ત્રસાદિ-૧૦ + અસ્થિરષટ્ક = ૫૩. ૧૭૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ સંઘયણ * પાંચ ભવ કરનારા ક્ષાયિકસમ્યક્ત્વીને ૯૮ + છેલ્લા પાંચ ૧૦૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. - (૫) દેશવિરિતિગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૮૭ પ્રકૃતિમાંથી સ૦મો, છેલ્લા પાંચ સંઘયણ, તિર્યંચગતિ, તિર્યંચાયુ, ઉદ્યોત અને નીચગોત્ર એમ કુલ ૧૦ વિના શા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૧૭ [૨૧માંથી અપ્ર૦૪ વિના] + મનુષ્યાયુ ૩૭૫૧ [૫૦માંથી દેવદ્વિક, નરકક્રિક, તિર્યંચદ્વિક, મનુષ્યાનુપૂર્વી, વૈક્રિયદ્વિક, ઉદ્યોત, દુર્વ્યગ, અનાદેયદ્વિક વિના] + ઉચ્ચગોત્ર + અંત૦૫ = ૭૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. + નામ - * ક્ષાયિકસમ્યક્ત્વી તિર્યંચને દેશવિરતિગુણઠાણુ હોતું નથી. કારણકે જેને પૂર્વે તિર્યંચનું આયુષ્ય બાંધેલુ છે એવો ક્ષાયિકસમ્યક્ત્વી મરીને, નિયમા યુગલિક તિર્યંચ જ થાય છે. તે દેશવિરતિગુણઠાણાને પ્રાપ્ત કરી શકતો નથી અને અયુગલિક તિર્યંચ દેશવિરતિગુણઠાણાને પ્રાપ્ત કરી શકે છે પણ ક્ષાયિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરી શકતો નથી. તેથી ક્ષાયિકસમ્યક્ત્વમાર્ગણામાં દેશવિરતિગુણઠાણે તિર્યંચભવને યોગ્ય તિર્યંચાયુ વગેરે-૪ પ્રકૃતિનો ઉદય હોતો નથી. * પાંચ ભવ કરનારા ક્ષાયિકસમ્યક્ત્વીને ૭૭ + છેલ્લા પાંચસંઘયણ = ૮૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૬) પ્રમત્તગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૮૧ પ્રકૃતિમાંથી સમો અને છેલ્લા પાંચ સંઘયણ એમ કુલ ૬ વિના જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૧૩ [૧૭માંથી પ્રત્યા૦ ૪ વિના] - (૫૧) મનુગતિ + પંચેજાતિ + શ૦૩ + ઔઅં૦ + પ્રથમસંઘયણ + સં૦૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૧૯ + પ્ર૦૫ [અગુરુ૦ ૪, નિર્માણ] + ત્રસાદિ-૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર = ૩૭. ૧૭૮ Page #196 -------------------------------------------------------------------------- ________________ + મનુષ્યાયુ નામ-૩૯ [૩૭ + આહારકદ્ધિક =૩૯] + ઉચ્ચગોત્રમ અંત૦૫ = ૭૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * પાંચ ભવ કરનાર ક્ષાયિકસમ્યક્વીને ૭૫ + ૫ =૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૭) અપ્રમત્તગુણઠાણે કર્મસ્તવમાં કહ્યા મુજબ ૭૬ પ્રકૃતિમાંથી સ0મો૦ અને છેલ્લા પાંચ સંઘયણ વિના ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * પાંચ ભવ કરનારા ક્ષાયિકસમ્યત્વીને ૭૦ + છેલ્લા પાંચ સંઘયણ-૭૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * અપ્રમત્તગુણઠાણે સીમોઅને છેલ્લા ત્રણ સંઘયણનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે અપૂર્વકરણાદિ-૪ ગુણઠાણે પહેલા ત્રણ સંઘયણનો ઉદય હોય છે તેમાંથી ક્ષાયિકસમ્યકત્વીને બીજા-ત્રીજા સંઘયણનો ઉદય હોતો નથી. એટલે ક્ષાયિકસમ્યક્તમાર્ગણામાં ૮ થી ૧૧ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં જે ગુણઠાણે જેટલી પ્રકૃતિ ઉદયમાં કહી છે. તેમાંથી બીજા સંઘયણ અને ત્રીજા સંઘયણ બાદ કરવાથી અપૂર્વકરણ-૭૨ને બદલે ૭૦, અનિવૃત્તિગુણઠાણે ૬૬ને બદલે ૬૪, સૂક્ષ્મસંપાયે ૬૦ને બદલે ૫૮ અને ઉપશાંતમોહે પ૯ ને બદલે પ૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૧૨ થી ૧૪ ગુણઠાણે કર્મસ્તવની જેમ ઉદયસ્વામિત્વ જાણવું... ઉપશમસમ્યકત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :ઉપશમસમ્યકત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :ओघव्व उवसमे अड, अजयाई णवरि चउसु सम्मणा । अजए ण तिअणुपुव्वी, आहारदुगं वि ण य छठे ॥ ७७ ॥ ૧૭૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ :- ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં અવિરતસમ્યગ્દષ્ટિ વગેરે ૮ ગુણઠાણે ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ વિશેષ એ છે કે, અવિરતસમ્યગ્દૃષ્ટિ વગેરે ચા૨ગુણઠાણે સમોનો ઉદય હોતો નથી. ચોથે ગુણઠાણે ત્રણ આનુપૂર્વીનો ઉદય હોતો નથી અને છટ્ટે ગુણઠાણે આહારકદ્ધિકનો ઉદય હોતો નથી. વિવેચન : - ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઓધે દર્શનસપ્તક, જાતિચતુષ્ક, આતપ, સ્થાવરચતુષ્ક, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, નરકાનુપૂર્વી, આહારકદ્રિક અને જિનનામ.... એ ૨૨ વિના ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઓથે શા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૨૧ + આયુ૦૪ + નામ-૫૨ [જાતિચતુષ્કાદિ-૧૫ વિના] + ગો૦૨ + અંત૦૫ ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ★ ઉપશમસમ્યક્ત્વ પર્યાપ્તા સંશી પંચેન્દ્રિય જીવોને જ પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય કે અસંજ્ઞીને પ્રાપ્ત થતું નથી. તેથી ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં જાતિચતુ, આતપ, અને સ્થાવરચતુષ્પનો ઉદય હોતો નથી. = * ઉપશમસમ્યક્ત્વ-૨ પ્રકારે છે. (૧) ગ્રંથિભેદજન્યઉપશમ સમ્યક્ત્વ (૨) શ્રેણિગતઉપશમસમ્યક્ત્વ..... તેમાંથી ગ્રંથિભેદજન્યઉપશમસમ્યક્ત્વી મરણ પામતો નથી. પણ શ્રેણીગત ઉપશમસમ્યક્ત્વી મરણ પામી શકે છે અને તે નિયમા વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય છે. તેથી ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં દેવાનુપૂર્વીનો જ ઉદય હોય છે. નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીનો ઉદય હોતો નથી.. ૧૮૦ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૫૨. * કેટલાક આચાર્યમ.સા.નાં મતે જે મનુષ્ય ઉપશમશ્રેણીમાં ભવક્ષયે મૃત્યુ પામે છે. તેને મૃત્યુ પછીના પ્રથમ સમયે જ ક્ષયોપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એટલે વિગ્રહગતિમાં ક્ષયોપશમસમ્યક્ત્વ હોય છે પણ ઉપશમસમ્યક્ત્વ હોતું નથી. તેથી ઉપશમસમ્યક્ત્વ માર્ગણામાં દેવાનુપૂર્વીનો ઉદય હોતો નથી. એટલે ૧૦૦માંથી દેવાનુપૂર્વી બાદ કરતાં ૯૯ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે. ઉપશમસમ્યગ્દૃષ્ટિ જીવ લબ્ધિ ફોરવતો નથી. એટલે આહારકદ્વિકનો ઉદય ન હોય. ઉપશમસમ્યક્ત્વ ૪ થી ૧૧ ગુણઠાણા સુધી જ હોય છે અને જિનનામનો ઉદય ૧૩મે ગુણઠાણે હોય છે. તેથી ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં જિનનામનો ઉદય ન હોય. ઉપશમસમ્યક્ત્વમાં ૪ થી ૧૧ ગુણઠાણે ઉદયસ્વામિત્વ ઃ (૪) સમ્યક્ત્વ ઓઘની જેમ ૧૦૦પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૫) દેશિવરતિગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૮૭માંથી સ૦મો૦ વિના ૮૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૬) પ્રમત્તગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૮ ૧માંથી સમો અને આહારકદ્વિક વિના ૭૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૭) અપ્રમત્તગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૭૬માંથી સમો વિના ૭૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૮ થી ૧૧ ગુણઠાણા સુધી કર્મસ્તવની જેમ ઉદયસ્વામિત્વ જાણવું... સમ્યક્ત્વમાર્ગણા સમાપ્ત : : (५२) जो उवसमसम्मद्दिट्ठी उवसमसेढीए कालं करेइ सो पढमसमये चेव सम्मत्त पुंजं उदयावलियाए, छोढूण सम्मत्तपुग्गले वेएइ, तेण न उवसमसम्मद्दिट्ठी अपज्जत्तगो જન્મઙ્ગ। [પાંચમાં કર્મગ્રન્થની બૃહચૂર્ણી] ૧૮૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ સંજ્ઞીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : સંશીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : सणिम्मि विण जिणायव, थावर सुहम चउजाइ साहारं । तेरससयं णवसयं, मिच्छे सम्माइचउवज्जं ॥ ७८ ॥ सासाणे छसयं विण, मिच्छापज्जणिरयाणुपुव्वीहिं । ओघव्व अत्थि दससुं मिस्साईसु गुणठाणेसुं ॥ ७९ ॥ ગાથાર્થ ઃ- સંજ્ઞીમાર્ગણામાં ઓઘે જિનનામ, આતપ, સ્થાવર, સૂક્ષ્મ, જાતિચતુષ્ક અને સાધારણ વિના ૧૧૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સમ્યક્ત્વાદિ-૪ વર્જીને ૧૦૯ પ્રકૃતિ અને સાસ્વાદને મિથ્યાત્વ, અપર્યાપ્ત, અને નરકાનુપૂર્વી વિના ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિશ્રાદિ દશગુણઠાણે ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું.. ૫૩ વિવેચન :- સંજ્ઞીમાર્ગણામાં જિનનામાદિ - ૯ વિના જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૨૮ + આયુ૦૪ + નામ-૫૮ (જિનનામાદિ-૯ વિના) + ગો૦૨ + અંત૦૫ = ૧૧૩ પ્રકૃતિ ઓઘે ઉદયમાં હોય છે. * સંશીમાર્ગણામાં સંજ્ઞીપંચેન્દ્રિયનો જ સમાવેશ થાય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયનો સમાવેશ થતો નથી. એટલે એકેન્દ્રિયભવને યોગ્ય એકેજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપનો ઉદય હોતો નથી. તેમજ વિકલેન્દ્રિયભવને યોગ્ય વિકલેન્દ્રિયત્રિકનો ઉદય હોતો નથી. * સંજ્ઞીને ૧ થી ૧૨ ગુણઠાણા હોય છે અને જિનનામનો (૫૩)ગતિ-૪ + પંચે જાતિ + શરીર-૫ + ઉપાંગ-૩ + સંઘ૦ ૬ + સં૦ ૬ + વર્ણાદિ - ૪ + આનુ૦૪ + વિહા૦૨ = ૩૫ + પ્ર૦૬ [અગુરુલઘુ ૪, નિર્માણ, ઉદ્યોત] + ત્રસ-૧૦ + અપર્યાપ્ત + અસ્થિરષટ્ક = ૫૮. ૧૮૨ Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉદય તીર્થંકરકેવલી ભગવંતને ૧૩મે ગુણઠાણે થાય છે. તેથી સંજ્ઞીમાર્ગણામાં જિનનામનો ઉદય સંભવતો નથી. સંશીમાર્ગણામાં ૧ થી ૧૨ ગુણઠાણે ઉદય ઃ (૧) મિથ્યાત્વગુણઠાણે શા૦૫ + દર્શ૯ + વે૦૨ + મો૦૨૬ [૨૮માંથી મિશ્રમો, સમો વિના] + આયુ૦૪ + નામ-૫૬ [૫૯માંથી આહાદ્વિક, જિનનામ વિના] + ગો૦૨+ અંત૦૫ =૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞા૦૫ + દર્શ૯ + વે૦૨ + મો૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વમોહ૦ વિના] + આયુ૦૪ + નામ૫૪ [૫૬માંથી નરકાનુને પર્યાપ્ત વિના] + ગો૦૨ + ૧૦૬ ઉદયમાં હોય છે. અંત૦૫ = ૩ થી ૧૨ ગુણઠાણા સુધી ઓધની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. અસંજ્ઞીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ ઃ અસંજ્ઞીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : अमणे जिणुच्चविउवट्ठग आहारदुग सम्ममीसूणा । अट्टुत्तरसयमोहे मिच्छे वि व णरतिगं विण पणसयं ॥ ८० ॥ साणे अडसीई विण, पणनिद्दा णरतिगं य मिच्छतं । परघाऊसासायव-सरखगइदुगसुहमतिगाणि ॥ ૮૧ ॥ ગાથાર્થ :- અસંજ્ઞીમાર્ગણામાં ઓઘે અને મિથ્યાત્વગુણઠાણે જિનનામ, ઉચ્ચગોત્ર, વૈક્રિયાષ્ટક, આહારકદ્ધિક, સમો૦ અને મિશ્રમો૦ વિના ૧૦૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મતાંતરે મનુષ્યત્રિક વિના ૧૦૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને સાસ્વાદનગુણઠાણે પાંચનિદ્રા મનુષ્યત્રિક, મિથ્યાત્વમોહનીય, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, ૧૮૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ સુસ્વર-દુઃસ્વર, વિહાયોગતિદ્ધિક અને સૂક્ષ્મત્રિક એમ કુલ - ૨૦ વિના ૮૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વિવેચન :- અસંશીમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી જિનનામાદિ – ૧૪ વિના જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોવ૨૬ + આયુ૦૨ + નિરકાયુ, દેવાયુ વિના] + નામ - ૫૮ નિરકગત્યાદિ - ૯ વિના] + નીચગોત્ર + અંત૦પ =૧૦૮ પ્રકૃતિ ઓધે અને મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય છે. * *સિદ્ધાંતમાં ભાવવંદની અપેક્ષાએ અસંજ્ઞીને નપુંસકવેદી કહ્યાં છે અને કર્મગ્રંથમાં દ્રવ્યવેદની અપેક્ષાએ અસંજ્ઞીને સ્ત્રીવેદી અને પુરુષવેદી કહ્યાં છે. એટલે તે અસંજ્ઞીમાર્ગણામાં સ્ત્રીવેદ અને પુરુષવેદનો ઉદય કહ્યો છે. * સિદ્ધાંતનાં મતે અસંજ્ઞીને છેલ્લા સંઘયણ અને છેલ્લા સંસ્થાનનો ઉદય માનવામાં આવ્યો છે અને છટ્ટાકર્મગ્રંથમાં છ સંઘયણ, છ સંસ્થાન, અને સુભગ-આદેયનો ઉદય માનવામાં આવ્યો છે. એટલે કર્મગ્રંથનાં મતે અસંજ્ઞીમાર્ગણામાં છ સંઘયણ, છ સંસ્થાન અને સુભગઆદેયનો ઉદય કહ્યો છે. દેવ-નારકો અસંજ્ઞી હોતા નથી. તેથી અસંજ્ઞી માર્ગણામાં દેવત્રિક, નરકત્રિક અને વૈક્રિયદ્ધિકનો ઉદય હોતો નથી. (૫૪)તે બંને અનિયંતિય તિરિઉનોળિયા વિં સ્થા पुरिसवेयगा नपुंसकवेयगा ? गोयमा ! नो इत्थिवेयगा नो પરિવેયા નપુંસવે ! (ભગવતી સૂત્ર) (૫૫) થી રપબિંદિ વરમાં ૨૩.. [ચોથા કર્મગ્રંથની ગાથા નં૦ ૧૮] આ જ બાબતમાં પંચસંગ્રહમાં કહ્યું છે કે, यद्यपि चासंज्ञिपर्याप्तापर्याप्तौ नपुंसकौ तथापि स्त्रीपुंसलिङ्गाकार માત્રમડી સ્ત્રીપુંસાવુક્તાવિતિ | [પંચસંગ્રહ દ્વાર-૧, ગાથા ૨૪ની ટીકા] ૧૮૪ Page #202 -------------------------------------------------------------------------- ________________ કેટલાક આચાર્યમ.સા.નું એવું માનવું છે કે, લબ્ધિ અપર્યાપ્તા મનુષ્યો પણ સંશી જ હોય છે, અસંજ્ઞી હોતા નથી. તેથી અસંશી માર્ગણામાં મનુષ્યત્રિકનો ઉદય સંભવતો નથી. તેથી અસંજ્ઞીમાર્ગણામાં ૧૦૮ પ્રકૃતિમાંથી મનુષ્યત્રિક વિના ૧૦૫ પ્રકૃતિ ઓઘે અને મિથ્યાત્વે ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે શાપ + દર્શ૦૪ [નિદ્રાપંચક વિના]+ વે૦૨ + મો૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વમોહ૦ વિના] + તિર્યંચાયુ, [મનુઆયુ વિના] + નામ - ૪૫ [૫૮માંથી મનુષ્યદ્ધિક, આતપ, ઉદ્યોત, પરાઘાત, વિહા૦૨, ઉચ્છ્વાસ, સુસ્વર-દુઃસ્વર, સૂક્ષ્મત્રિક એ-૧૩ વિના] + નીચગોત્ર + અંતઃ૦૫ = ૮૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * અસંજ્ઞીમાર્ગણામાં મનુષ્યો લબ્ધિ-અપર્યાપ્તા જ હોય છે. અને લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યને પહેલું એક જ ગુણઠાણુ હોય છે. તેથી અસંજ્ઞીમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે અપર્યાપ્તનામકર્મ અને મનુષ્યત્રિકનો ઉદય હોતો નથી. પર્યાપ્તા અસંજ્ઞી તિર્યંચને શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદનગુણઠાણુ હોય છે અને નિદ્રાપંચકનો ઉદય શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી થાય છે. તેથી અસંશીમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે નિદ્રાપંચકનો ઉદય હોતો નથી. -: સંજ્ઞીમાર્ગણા સમાપ્ત ઃ આહારીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ ઃ આહારી અને અણાહારી માર્ગણામાં ઉદયસ્વામિત્વ : ओघव्व आणुपुव्वी, विण आहारे भवे अणाहारे । कम्मव्व णवर ओघव्व अजोगिम्मि त्ति उदयसामित्तं ॥ ८२ ॥ ૧૮૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ - આહારીમાર્ગણામાં ઓઘની જેમ આનુપૂર્વી વિના ઉદયસ્વામિત્વ જાણવું અને અણાહારીમાર્ગણામાં કાર્મણકાયયોગની જેમ ઉદયસ્વામિત્વ જાણવું પરંતુ અયોગગુણઠાણે ઓઘની જેમ ઉદય - સ્વામિત્વ કહેવું. એ પ્રમાણે, ૬૨ માર્ગણામાં ઉદયસ્વામિત્વ કહ્યું. વિવેચન :- આહારીમાર્ગણામાં ઓથે ચાર આનુપૂર્વી વિના જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૨૮ + આયુ૦૪ + નામ-૬૩ [ચાર આનુપૂર્વી વિના] + ગો૦૨ + અંતo૫ = ૧૧૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં જ હોય છે. તે વખતે જીવ નિયમો અણાહારી હોય છે, આહારી હોતો નથી. એટલે આહારીમાર્ગણામાં એકે ય આનુપૂર્વીનો ઉદય હોતો નથી. આહારીમાર્ગણામાં ૧ થી ૧૩ ગુણઠાણે ઉદયસ્વામિત્વ : (૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦ ૨૬ [૨૮માંથી મિશ્રમો), સ0મોવિના] + આયુ08 + નામ- ૬૦ [૬૩માંથી આહાઅદ્વિક, જિનનામ વિના] + ગો૦૨ + અંત૦૫ =૧૧૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦ ૨૫ [૨૬માંથી મિથ્યાત્વમોહ૦ વિના] + આયુ૦૪ + નામ – પ૬ [૬૦માંથી સૂક્ષ્મત્રિક, આતપ વિના] + ગો૦૨ + અંત૦૫ =૧૦૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૩) મિશ્રગુણઠાણે જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૨૨ [અનંતાનુબંધી-૪ બાદ કરીને, મિશ્રમો ઉમેરવી] + આયુ૦૪ + નામ - ૫૧ [પદમાંથી જાતિ-૪ અને સ્થાવર વિના] + ગો૦૨+ અંત૦૫ = ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૧૮૬ Page #204 -------------------------------------------------------------------------- ________________ (૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૨૨ [મિશ્રમો બાદ કરીને, સ0મો૦ ઉમેરવી] + આયુ૦૪+ નામ- ૫૧ + ગો૦૨+ અંત૦પ =૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૫) દેશવિરતિગુણઠાણે જ્ઞા૦૫ + દર્શ૦૯ + વેર + મો૦ ૧૮ [૨૨માંથી અપ્ર૭૪ વિના]+ આયુ૦૨ નિરકાયુ - દેવાયુ વિના] + નામ - ૪૪ [૫૧માંથી નરકગતિ, દેવગતિ, વૈક્રિયદ્રિક, દુર્ભગ, અનાદેય, અયશ વિના]+ગો૦૨+ અંતo૫=૮૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૬થી૧૩ ગુણઠાણા સુધી કર્મસ્તવની જેમ ઉદયસ્વામિત્વ જાણવું.. અણાહારીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : જયારે જીવ માત્ર કાર્મણકાયયોગી જ હોય છે ત્યારે અવશ્ય અણાહારી હોય છે. તેથી અણાહારીમાર્ગણામાં કાર્મણકાયયોગની જેમ ઓધે-૮૭, મિથ્યાત્વે-૮૫, સાસ્વાદને-૭૯, સમ્યકત્વે-૭૩ અને યોગી ગુણઠાણે-૨૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અયોગી કેવલીભગવંતો કાર્મણકાયયોગી નથી પણ અણાહારી છે. એટલે અણાહારીમાર્ગણામાં ચૌદમે ગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સિદ્ધભગવંત અણાહારી હોય છે પણ તેઓ અષ્ટકર્મથી રહિત હોવાથી, કર્મનો ઉદય હોતો નથી. - આહારીમાર્ગણા સમાપ્ત - ૧૮૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ ( ૬ર માર્ગણામાં ઉદયસ્વામિત્વ માર્ગણાનું નામ મિથ્યાત્વ સાસ્વાદન સમ્યક્ત દેશવિરતિ | મિશ્ર અપૂર્વકરણ અપ્રમત્ત પ્રમત્ત સૂમસંપરાય અનિવૃત્તિ ઉપશાંત ક્ષીણમોહ સયોગી અયોગી નર | ૨૫ ८४ ૧૮૮ ८४ ૬૬ ૬૦ | ૫૯ ૫૭૫૫૪૨ ૧૨ ૧| સામાન્યથી નરકગતિ | ૧થી૪ | ૭૬ | ૭૪ ૭ર | ૬૯ રત્નપ્રભાદિ-૩ નરક | ૧થી૪ | ૭૬ | ૭૪ ૭૨ | ૬૯ ૭૦ પંકપ્રભાદિ-૪ નરક | ૧થી૪ | ૭૬ | ૭૪ ૭૨ | ૬૯ ૬૯ સામાન્યથી તિર્યંચગતિ ૧થી૫ | ૧૦૭ ૧૦૫ ૧૦૦ ૯૧ ૯૨ | તિo પર્યાપ્તા તિ)પંચેo | ૧થી૫ | ૯૮ | ૯૬ ૯૫ | ૯૧ ૯૨ | તિ અપ૦તિ૦પંચે૦ ૧લું | ૭૧ | ૭૧ | | ૩ મનુષ્યગતિ ૧થી૧૪] ૧૦૨ | ૯૭ ૯૫ | ૯૧ ૯૨ ૮૩ ૮૧ ૭૬ ૭ર | | સામાન્યથી દેવગતિ ( ૧થી૪ | ૮૦ | ૭૮ ૭૭ | ૭૩ ૭૪ ભવનપત્યાદિક-૩ ૧થી૪ ૮૦ | ૭૮ | ૭૭ | ૭૩ ૭૩ પહેલા બે દેવલોક ૧થી૪ ૮૦ | ૭૮ ૭૭ [ ૭૩ ૭૪ ૩થી૬ રૈવેયક ૧થી૪ | ૭૯ | ૭૭૫ ૭૬ | ૭૨ ૭૩ અનુત્તર ૪થું | ૭૩ ૭૩ એકેન્દ્રિય ૧લું,રજાં ૮૦ | ૮૦' ૬૭ ૬ બેઇન્દ્રિય ૧૯ર ૮૨ | ૮૨, ૬૯ as a w Page #206 -------------------------------------------------------------------------- ________________ -ક્ષ માર્ગણાનું નામ ઠાણા હોય? | મિથ્યાત્વ સાસ્વાદન S મિશ્ર સમ્યકત્વ દેશવિરતિ પ્રમત્ત અનિવૃત્તિકરણ અપૂર્વકરણ અપ્રમત્ત રુટ સૂમસંપરાય ઉપશાંત ક્ષીણમોહ સયોગી. અયોગી ૧૧] ૧૮૯ | ઇન્દ્રિય ૧૯,ર. ૮૨ | ૮૨ | ૬૯ ચઉરિન્દ્રિય ૧૯,રજાં ૮૨ | ૮૨ ૯ પંચેન્દ્રિય ૧થી૧૪ | ૧૧૪ ૧૦૯ ૧૦૬ ૧૦૦ ૧૦૪ ૮૭ ૮૧ ૭૬૭૨ ૬૬ ૬૦ | ૫૯ ૫૭/૫૫ ૪૨ ૧૨ ૧૦ પૃથ્વીકાય ૧૯,રજા ૭૯ | ૭૯ | ૬૭ અકાય ૧૯,રજ ૭૮ | ૭૮ | ૬૭ ૧૨| તેઉકાય ૧લું | ૭૬ ૭૬ | ૧૩| વાઉકાય | | ૧લું | ૭૬ | ૭૬ | ૧૪ વનસ્પતિકાય | ૧લું રહ્યું. ૭૯ | ૯ | ત્રસકાય ૧થી૧૪. ૧૦ ૮૭, ૮૧ ૭૬ ૭૨ ૬૬ ૬૦ | પ૯પ૭/૫૫ ૪૨ સામાન્યથી મનોયોગ | ૧થી૧૩ | ૧૦૯ ૧૦૪ ૧૦૩| ૮૧ ૭૬ ૭ર | ૬૬ ૬૦ | ૫૯ ૫૭/૫૫ ૪૨ | સત્ય, વ્યવOમનો૦ | ૧થી૧૩ / ૧૦૯ ૧૦૪ ૧૦૩ ૧૦ ૭૨ | ૬૬ ૬૦ | ૫૯ ૫૭/૫૫૪૨) અસત્ય, મિશ્રમનો૦ | ૧થી૧૨ ૧૦૮ ૧૦૪ ૭૨ ૬૬ ૬૦ [ ૫૯ ૫૭/૫૫ સામાન્યથી વચનયોગ | ૧થી૧૩ | ૧૧૨ ૧૦૭ ૧૦૭ ૧૩ | ૧૦૦ ૧૦ ૭ર | ૬૬ ૬૦ | ૫૯ ૫૭૫૫ ૪૨ વ| સત્યવચનયોગ | | ૧થી૧૩] ૧૦૯ ૧૦૪ ૧૦૩ | ૮૧ ૭૬ ૭૨૬૬ ૬૦ | ૫૯ ૫૭/પપ ૪૨ અસત્ય, મિશ્રવચનયોગ ૧થી૧૨ / ૧૦૮ ૧૦૪ ૧૦૩ ૧૦| ૧૦૦ ૮૭ ૮૧ ૭૬ ૭૨ ૬૬ ૬૦ ૫૯ ૫૭/૫૫ વ્યવહારવચનયોગ | ૧થી૧૩ ૧૧૨ ૧૦૭ ૧૦૩ ૧ ૧ | ૮૭ ૮૧ ૭૬ ૭૨ ૬૬ ૬૦ ૫૯ ૫/૫૫ ૪૨ ૧૧૭. વO ૮૧ ૭૬ | ૮૭ ૮૧) ૭૬ ૭૨ = = = Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ માર્ગણાનું નામ ૧૮ સામાન્યથી કાયયોગ ૧ ઔદારિકકાયયોગ ૨/ ઔદારિકમિશ્રયોગ ૩| વૈક્રિયકાયયોગ ૪ વૈક્રિયમિશ્રયોગ ૫ ૭. મ આહારકકાયયોગ ૬ આહારકમિશ્રયોગ ૭ કાર્મણકાયયોગ ૧૯ પુરુષવેદ ૨૦ સ્ત્રીવેદ ૨૧| નપુંસકવેદ અવેદમાર્ગણા ૨૨ ક્રોધ ૨૩ માન ૨૪ માયા કેટલા ગુણ àhip late * | બે | K | 5 || મિથ્યાત્વ pee|| ૩ | 9 | 8 | H L]>dJw2| 9 | ૐ Přee|6| ૐ | 9 | 9 | z ૧થી૧૩ ૧૨૨ ૧થી૧૩ ૧૦૯ |૧/૨/૪/૧૩ ૧૦૧ ૧થી૪ ૮૬ ૧/૨/૪ ૭૭ ૬ઠ્ઠું, મું દર હું પદ ૧/૨/૪/૧૩| ૮૭ ૮૫ ૭૯ ૧થી૯ ૧૦૭ ૧૦૩ ૧૦૨ ૧થી૯ ૧૦૫ ૧૦૩, ૧૦૨ ૧થી૯ ૧૧૬ | ૧૧૨ ૧૦૬ ૯થી૧૪ ૬૪ ૧થી૯ ૧૦૯ ૧૦૫| ૯૯ ૧થી૯ ૧૦૯ ૧૦૫૬ ૯૯ ૧થી૯ ૧૦૯ ૧૦૫૦ ૯૯ ૯૧ ૧૧૭, ૧૧૧ 8|8|મિશ્ર ૧૦૬૨ ૯૭ ८० ૯૬ ૯૬ ૧૦૦| ૧૦૪ ૮૭૨ ૮૧ ૭૬ |૭૨ ૯૬ ૩ | ૪ | ૯૪ | ૮૭ | ૭૯ ૭૩ उ उ ૩|૩|૩ per|| ૮૧ | | » ૯૯ | ૮૫ | ૭૯૨ ૭૪ ૮૧ ૯૫| ૮૧ છ | ન | અપ્રમત્ત TM | Y ૭૦ ૯૬ | ૮૫ ૭૭ ૭૪ ৩০ દરા દર ૯૭ ૮૫ ૭૯૨ ૭૪ [૭૦ thes>he g| # thes-ne | | ૭૬ |૭૨ | K | K ૭૩ | ૬૯ ૭૩ |૬૯ ૭૮ ૭૩ ૬૯ દદ ૬૬ ૬૪ ૬૪ ૬૪ ૬૩ ૬૩ ૬૩ ૬૩ Atalà oat | 0 | 0 plàhy|9| 9 ૬૦ ૬૦ ૫૯ ૫૯ ૫૭ ૫૫ letha| g leave ૪૨ ૫૭/૫૫ ૪૨ ૩૬ ૨૫ ૫૯ ૫૭ ૫૫ ૪૨ ૧૨ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ક મ માર્ગણાનું નામ ૨૫ લોભ અકષાયમાર્ગણા મતિજ્ઞાન ૨૭| શ્રુતજ્ઞાન ૨૮| અવધિજ્ઞાન ૨૯ મન:પર્યવજ્ઞાન ૩૦૨ કેવળજ્ઞાન ૩૧ મતિ-અજ્ઞાન ૭ | m 9 |મિથ્યાત્વ ૧થી૧૦ ૧૧થી૧૪ ૬૦ ૪થી૧૨ ૧૦૬ ૪થી૧૨ ૧૦૬ ૪થી૧૨ ૧૦૬ ૬થી૧૨ ૮૧ ૧૩મું,૧૪મું ૪૨ ૧થી૩ ૧૧૮ ૧૧૭, ૧૧૧ ૩૨| શ્રુત-અજ્ઞાન ૧થી૩ ૧૧૮ ૧૧૭, ૧૧૧ ૩૩ વિભંગજ્ઞાન ૧થી૩ ૧૦૭ | ૧૦૬ | ૧૦૪ ૩૪ સામાયિકચારિત્ર ૬થી૯ ૮૧ ૩૫ છેદોપસ્થાપનીયચારિત્ર ૬થી૯ ૮૧ ૭૩ ૩૬ પરિહારવિશુદ્ધિચારિત્ર ૬ઠ્ઠું, ૭મું ૩૭ સૂક્ષ્મસંપરાયચારિત્ર ૬ ૧૦મું 1 ૬૦ ૩૮ યથાખ્યાતચારિત્ર ૧૧થી૧૪ ૬૦ oem | છુ **] | T ૧૦૯ ૧૦૫ ૯૯ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ઈ સમ્યક્ત્વ PJéeJnw?| છ પ્રમત્ત ૯૫૦૮૧ | ૭૮ ૧૦૪૦ ૮૭ ૮૧ ૧૦૪૨ ૮૭૨ ૮૧ ૭૬ ૧૦૪૦ ૮૭૨ ૮૧૦ ૭૬ ૐ | અપ્રમત્ત × || અપૂર્વ ૭૩ ૭૬ ૨૭૨ | ૪ | * ૮૧ ૭૬ |૭૨ ૭૨ »bele |lèheaf | © Plahe Keli]]; ele leave ૬૩ ul | W | ul | ૮૧૦ ૭૬ ૭૨ દદ ૭૬ | ૭૨ ૬૬ ૭૦ ૬૬ 0 | ૦ | 0 | 0 ૬૦ ૬૦ ૫૯ ૫૭/૫૫ ૪૨ ૫૯ ૫૭ ૫૫ ૫૯ ૫૭/૫૫ ૫૯ ૫૭ ૫૫ ૫૯ ૫૭ ૫૫ ૧૨ ૪૨ ૧૨ ૫૯ ૫૭ ૫૫ ૪૨ ૧૨ Page #209 -------------------------------------------------------------------------- ________________ માણાનું નામ કેટલા ગુણબ્દ.| ઠાણા હોય? | | મિથ્યાત્વ સાસ્વાદન | સમ્યકત્વ મિશ્ર છે દેશવિરતિ અપૂવકરર્ણ અનિવૃત્તિ |અપ્રમત્ત સૂક્ષ્મસંપરાય ઉપશાંતા ક્ષણમોહ સયોગી અયોગી ८७ (૪૦) ૧૯૨ ૩૯| દેશવિરતિ અવિરતિ ૪૧ચક્ષુદર્શન ૪ર અચક્ષુદર્શન ૪૩, અવધિદર્શન | |૪| કેવળદર્શન કૃષ્ણલેશ્યા ૪૬ નીલલેશ્યા ૪૭. કાપોતલેશ્યા | કૃષ્ણલેશ્યા નીલલેશ્યા | કાપોતલેશ્યા ૪૮| તેજલેશ્યા ૪૯ પઘલેશ્યા ૫૦ શુક્લલેશ્યા ૧થી૪ ૧૧૯૧ ૧૧૭ ૧૧૧ ૧૦ ૧૦૪ ૧થી૧૨ ૧૧૪ ૧૧૦ ૧૦૭ ૧૦ ૧૦૪ ૮૧ ૭૬ ૭ર | ૬૬ ૬૦ | ૫૯ ૫૭/પપ ૧થી૧૨ | ૧૨૧ ૧૧૭ ૧૧૧ ૧૦ ૧૦૪ ૮૭ ૮૧ ૭૬ ૭ર / ૬૬ ૬૦ | ૫૯ ૫૭/૫૫ ૪થી૧૨ | ૧૦૬ | ૧૦૪ ૮૭ ૮૧ ૭૬ ૭ર. ૬૬ ૬૦ | ૫૯ ૫૭/પપ ૧૩મું૧૪મું ૪૨ ૪૨ ૧૨ ૧થી૪ | ૧૧૯ ૧૧૭ ૧૧૧, ૧૦૦ ૧૦૪ ૧થી૪ | ૧૧૯ ૧૧૭ ૧૧૧ | ૧૦૦ ૧૦૪ ૧થી૪ | ૧૧૯ ૧૧૭ ૧૧૧ ૧૦૦ ૧૦૪ ૧થી૪ | ૧૧૯ ૧૧૭ ૧૧૧ ૧૦૦ ૧૦૨ ૧થી૪ | ૧૧૯૧ ૧૧૭ ૧૧૧ | ૧૦૦ ૧૦૨ ૧થી૪ |. ૧૧૯ ૧૧૭ ૧૧૧ | ૧૦૦ ૧૦૩ ૧થી૭ | ૧૧૧ ૧૦૭ ૧૦૬ | ૯૮] ૧૦૧ ૮૭ ૮૧ ૭૬ ૧થી૭ | ૧૦૯ ૧૦૫ ૧૦૪ | ૯૮ | ૧૦૦[ ૮૭ ૮૧ ૭૬ ૧થી૧૩ | ૧૧૦ ૧૦૫ ૧૦૪, ૯૮ | ૧૦૦ ૮૭ ૮૧ ૭૬૭૨ ૬૬ ૬૦ | ૫૯ ૫૭/પપ૪૨ કર્મગ્રન્થના મતે Page #210 -------------------------------------------------------------------------- ________________ માર્ગણાનું નામ કેટલા ગુણઠાણા હોય? ઓથે સૂક્ષ્મસંપરાય મિથ્યાત્વ સાસ્વાદન સમ્યક્ત & દેશવિરતિ અપ્રમત્ત . મિશ્ર |પ્રમત્ત અનિવૃત્તિ | | અપૂર્વકરણ K | ઉપશાંત ક્ષીણમોહ સયોગી અયોગી ૮૧ ૭૬ | (૧૨ ૫૨| અભવ્ય ૧૯૩ સાસ્વાન ૫૧| ભવ્ય ૧થી૧૪ / ૧૨૨ ૧૧૭ ૧૧૧ ૧૦ ૧૦૪ ૬૦ | ૫૯ ૫૭/૫૫ ૧લું | ૧૧૭ ૧૧૭ ક્ષાયિકસમ્યકત્વ ૪થી૧૪ ૧૦૧ ૯૮ ૭૭ ૭૫ ૭૦ ૭૦ ૬૪ ૫૮ | ૫૭ ૫૭/૫૫ ૪૨ ૧૨ ઉપશમસમ્યકત્વ ૪થી૧૧ | ૧૦૦ ૧૦૦ ૮૬ ૭૮ ૭૫ ૭ર | ૬૬ ૬૦ | ૫૯) ક્ષયોપશમસમ્યકત્વ | ૪થી૭ | ૧૦૬ ૧૦૪ ૮૭ ૮૧ ૭૬ ૫૬ મિશ્ર ૩જું | ૧૦૦ ૧૦૦) | | રજું | ૧૧૧ ૧૧૧ ૫૮ મિથ્યાત્વ ૧લું | ૧૧૭ ૧૧૭ ૧થી૧૨ ૧૧૩ ૧૦૯ ૧૦૬ ૧૦ ૧૦૪ ૮૭ ૮૧ ૭૬૭૨ ૬૬ ૬૦ | ૫૯ ૫૭/૫૫ અસંશી ૧થીર | ૧૦૮ ૧૦૮ ૮૮ આહારી ૧થી૧૩] ૧૧૮ | ૧૧૩ ૧૦૮ | ૧૦૦ ૧૦ ૮૭ ૮૧ ૭૬ ૭૨ ૬૬ ૬૦ | ૫૯ ૫૭૫૫૪૨ અણાહારી ૧//૪ | ૮૭ ૮૫ ૭૯ ૨૫ ૧૨ ૧૩/૧૪ (૫૯સંગી Page #211 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાસ્વામિત્વ છે उदयव्वुदीरणाए, सव्वह ओघव्व उण विसेसो वि । मुणिवीरसेहरथुअं, णमह णुदयुदीरणं वीरं ॥ ८३॥ ગાથાર્થ - સર્વ માર્ગણામાં ઉદયની જેમ ઉદીરણાસ્વામિત્વ જાણવું. પરંતુ ઓઘની જેમ વિશેષતાઓ પણ કહેવી. ગ્રંથની સમાપ્તિમાં મુનિશ્રી વીરશેખરવિજયજી મહારાજા સકલકર્મોની ઉદય-ઉદીરણાથી રહિત એવા શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરવા પૂર્વક સ્તવના કરી રહ્યાં છે. વિવેચન - સામાન્યથી જે માર્ગણામાં જે ગુણઠાણે જેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય છે. તે માર્ગણામાં તે ગુણઠાણે તેટલી કર્મપ્રકૃતિની ઉદીરણા થાય છે. પરંતુ વિશેષ એ છે કે, કર્મસ્તવમાં કહ્યાં મુજબ શાતા-અશાતા અને મનુષ્યાયુનો ઉદય ચૌદમા ગુણઠાણાના ચરમસમય સુધી હોય છે અને ઉદીરણા ૧થી ૬ ગુણઠાણા સુધી જ હોય છે. તેમજ અયોગગુણઠાણે યોગના અભાવે મનુષ્યગતિ વગેરે-૧૨ પ્રકૃતિની ઉદીરણા થતી નથી. તેથી જે માર્ગણામાં ૧ થી ૬ ગુણસ્થાનકોમાંથી જે ગુણઠાણે જેટલી પ્રકૃતિનો ઉદય હોય છે. તે માર્ગણામાં તે ગુણઠાણે તેટલી પ્રકૃતિની ઉદીરણા થાય છે. પરંતુ જે માર્ગણામાં અપ્રમત્તાદિગુણસ્થાનકો સંભવે છે. તે માર્ગણામાં અપ્રમત્તાદિ ગુણસ્થાનકોમાંથી જે ગુણઠાણે જેટલી પ્રકૃતિનો ઉદય હોય છે તે માર્ગણામાં તે ગુણઠાણે તેટલી પ્રકૃતિમાંથી શાતા-અશાતા અને મનુષ્યાયુ એ-૩ પ્રકૃતિ ઓછી કરીને, બાકીની સર્વે પ્રકૃતિની ઉદીરણા થાય છે. ૧૯૪ Page #212 -------------------------------------------------------------------------- ________________ દા.ત. મનુષ્યગતિમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે ૯૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને ૯૭ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * સાસ્વાદને ૫ પ્રકૃતિનો ઉદય અને ૫ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * મિશ્ર ૯૧ પ્રકૃતિનો ઉદય અને ૯૧ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * સમ્યકત્વે ૯૨ પ્રકૃતિનો ઉદય અને ૯૨ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * દેશવિરતે ૮૩ પ્રકૃતિનો ઉદય અને ૮૩ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * પ્રમત્તે ૮૧ પ્રકૃતિનો ઉદય અને ૮૧ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * અપ્રમત્તે ૭૬ પ્રકૃતિનો ઉદય અને ૭૩ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * અપૂર્વકરણે ૭૨ પ્રકૃતિનો ઉદય અને ૬૯ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * અનિવૃત્તિગુણઠાણે ૬૬ પ્રકૃતિનો ઉદય અને ૬૩ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * સૂક્ષ્મસંઘરાયે-૬૦ પ્રકૃતિનો ઉદય અને પ૭ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * ઉપશાંતમોહે પ૯ પ્રકૃતિનો ઉદય અને પ૬ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * ક્ષણમોહે-પ૭ પ્રકૃતિનો ઉદય અને પ૪ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * સયોગીગુણઠાણે. ૪૨ પ્રકૃતિનો ઉદય અને ૩૯ પ્રકૃતિની ઉદીરણા થાય છે. ચૌદમા ગુણઠાણે મનુષ્યગતિ વગેરે ૧૨ પ્રકૃતિનો ઉદય હોય છે પણ યોગના અભાવે એકે ય પ્રકૃતિની ઉદીરણા થતી નથી. એ પ્રમાણે, સર્વેમાર્ગણામાં ઉદીરણાસ્વામિત્વ સમજી લેવું. सिरिपेमसूरिगुरुवररज्जे भूवा गहिंदुणह [ २०१९] वासे। वीरांऽकमय जिणद्दे [ २४८९] जावालपुरे समत्तमिमं ॥८४॥ ગાથાર્થ - શ્રી પ્રેમસૂરીશ્વરગુરુવરના સામ્રાજ્યમાં શ્રી મુનિ વીરશેખરવિજયજી મહારાજે વિક્રમ સંવત ૨૦૧૯ અને વીર સંવત ૨૦૮૯ સાલમાં જાવલનગરે ઉદય અને ઉદીરણાસ્વામિત્વની રચના સમાપ્ત કરી છે. આચાર્ય શ્રી વિજયવીરશેખરસૂરીશ્વરમહારાજા વિરચિત ઉદય-ઉદીરણાસ્વામિત્વ સમાપ્ત ૧૯૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ * અનાદિકાળથી માંડીને સત્તાવિચ્છેદસ્થાન સુધી સર્વે જીવને જ્ઞાનાવરણીયકર્મની મતિજ્ઞાનાવરણીયાદિ-૫ અને અંતરાયકર્મની દાનાન્તરાયાદિ-પ કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. * અનાદિકાળથી માંડીને નવમા ગુણઠાણાના પહેલા ભાગ સુધી સર્વે જીવને દર્શનાવરણીયકર્મની નવ પ્રકૃતિ સત્તામાં હોય છે. ક્ષેપકને નવમા ગુણઠાણાના બીજાભાગથી માંડીને ૧૨માં ગુણઠાણાના દ્વિચરમ સમય સુધી થીણદ્વિત્રિક વિના છ પ્રકૃતિ સત્તામાં હોય છે. અને ૧૨મા ગુણઠાણાના ચરમસમયે નિદ્રાદ્ધિક વિના ચક્ષુદર્શનાવરણીયાદિ-૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. * અનાદિકાળથી માંડીને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમય સુધી સર્વે જીવને શાતા-અશાતા બન્ને કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. અને અયોગીકેવલીને છેલ્લા સમયે બેમાંથી કોઈપણ એક જ વેદનીયકર્મ સત્તામાં હોય છે. * અનાદિકાળથી માંડીને ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સર્વે જીવને મોહનીયકર્મની ૨૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. ઉપશમસમ્યક્ત પ્રાપ્ત થયા પછી ૨૬ + મિશ્ર + સ0મો૦ = ૨૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી મિથ્યાદૃષ્ટિજીવ જ્યારે સ0મો ની ઉઠ્ઠલના સત્તામાંથી નાશ) કરે છે ત્યારે ૨૭ પ્રકૃતિ સત્તામાં રહે છે. તેમાંથી મિશ્રમોની ઉલના (સત્તામાંથી નાશ) કરે છે. ત્યારે ૨૬ પ્રકૃતિ સત્તામાં રહે છે. જ્યારે સમ્યગુદૃષ્ટિ જીવ અનંતાનુબંધી ચતુષ્કની વિસંયોજના અથવા અનંતાનુબંધી ચતુષ્કનો ક્ષય કરે છે. ત્યારે ૨૪ પ્રકૃતિ સત્તામાં રહે છે. તેમાંથી મિથ્યાત્વમોહનીયનો ક્ષય થાય છે ત્યારે ર૩ પ્રકૃતિ સત્તામાં રહે છે. તેમાંથી મિશ્રમોહનીયનો ક્ષય થાય છે ત્યારે ૨૨ પ્રકૃતિ સત્તામાં રહે છે. તેમાંથી સ0મોનો ક્ષય થાય છે ત્યારે ૨૧ પ્રકૃતિ સત્તામાં ૧૯૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ રહે છે. તે વખતે ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત થાય છે. એટલે સાયિકસમ્યગદષ્ટિને મોહનીયકર્મની ૨૧ કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. ' ઉપશમશ્રેણીમાં ઉપશમસમ્યગુદૃષ્ટિને ૮ થી ૧૧ ગુણઠાણા સુધી મોહનીયકર્મની ૨૪, મતાંતરે ૨૮ અને ક્ષાયિકસમ્યગૃષ્ટિને ૨૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. ક્ષપકશ્રેણીમાં ૮મા ગુણઠાણાથી ૯મા ગુણઠાણાના બીજા ભાગ સુધી ૨૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી મધ્યમકષાયાષ્ટક વિના ત્રીજા ભાગે-૧૩, નપુંસકવેદ વિના ચોથાભાગે-૧૨, સ્ત્રીવેદ વિના પાંચમા ભાગે-૧૧, હાસ્યષક વિના છઠ્ઠાભાગે-૧, પુરુષવેદ વિના સાતમા ભાગે-૪, સંક્રોધ વિના આઠમા ભાગે-૩, સંજ્વલનમાન વિના નવમા ભાગ-૨ અને સંઇ માયા વિના ૧૦મા ગુણઠાણે એક જ સંવલોભ સત્તામાં હોય છે. એ રીતે, મોહનીયકર્મના ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨ અને ૧ એમ કુલ “૧૫” સત્તાસ્થાન હોય છે. એકી સાથે સત્તામાં રહેલી પ્રકૃતિના સમુદાયને સત્તાસ્થાન કહે છે. કોઇપણ જીવે જો પરભવનું આયુષ્ય બાંધેલું હોય, તો તેને બે આયુષ્ય સત્તામાં હોય છે અને જો પરભવનું આયુષ્ય બાંધેલુ ન હોય, તો ભોગવાતું એક જ આયુષ્ય સત્તામાં હોય છે. (૧) જે જીવે જિનનામકર્મ અને આહારકદ્ધિક બાંધેલું હોય, તેને સત્તામાં ૯૩ પ્રકૃતિ હોય છે. (૨) જે જીવે જિનનામકર્મ બાંધેલું ન હોય, પણ આહારકદ્ધિક બાંધેલું હોય, તેને જિનનામ વિના ૯૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. (૩) જે જીવે જિનનામ બાંધેલું હોય પણ આહારકદ્વિક બાંધેલું ન હોય, તેને આહારકચતુષ્ક વિના ૮૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. (૪) (૧) જે મનુષ્ય પરભવનું મનુષ્પાયુષ્ય જ બાંધેલું હોય, તો તેને એક જ મનુષ્પાયુ સત્તામાં હોય છે અને જે તિર્યંચે પરભવનું તિર્યંચાયુ જ બાંધેલું હોય, તો તેને એક જ તિર્યંચા, સત્તામાં હોય છે. ૧૯૭ Page #215 -------------------------------------------------------------------------- ________________ જે જીવે જિનના બાંધેલું ન હોય અને આહાદ્ધિક પણ બાંધેલું ન હોય, તેને જિનનામ અને આહારકચતુષ્ક વિના ૮૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. જે જીવને ૮૮ પ્રકૃતિ સત્તામાં છે. તે જીવ જ્યારે દેવદ્વિકની ઉલના (સત્તામાંથી નાશ) કરે છે. ત્યારે તેને ૮૬ પ્રકૃતિ સત્તામાં રહે છે. તે જ જીવ જ્યારે નરકદ્ધિક અને વૈક્રિયચતુષ્કની ઉઠ્ઠલના કરી નાંખે છે ત્યારે તેને ૮૦ પ્રકૃતિ સત્તામાં રહે છે અને તે જ જીવ જ્યારે તેઉકાય અથવા વાઉકાયમાં જઈને મનુષ્યદ્ધિકની ઉઠ્ઠલના કરી નાંખે છે ત્યારે તેને ૭૮ પ્રકૃતિ સત્તામાં રહે છે. ક્ષપકશ્રેણીમાં (૧) ૯૩ પ્રકૃતિની સત્તાવાળા જીવને નવમા ગુણઠાણાના પહેલા ભાગે નામકર્મની સ્થાવરાદિ-૧૩ પ્રકૃતિની સત્તાનો ક્ષય થવાથી ૮૦ પ્રકૃતિ સત્તામાં રહે છે. (૨) ૯૨ પ્રકૃતિની સત્તાવાળા જીવને સ્થાવરાદિ-૧૩નો ક્ષય થવાથી ૭૯ પ્રકૃતિ સત્તામાં રહે છે. (૩) ૮૯ પ્રકૃતિની સત્તાવાળા જીવને સ્થાવરાદિ-૧૩ પ્રકૃતિનો ક્ષય થવાથી ૭૬ પ્રકૃતિ સત્તામાં રહે છે. અને (૪) ૮૮ પ્રકૃતિની સત્તાવાળા જીવને સ્થાવરાદિ-૧૩ પ્રકૃતિનો ક્ષય થવાથી ૭પ પ્રકૃતિ સત્તામાં રહે છે. અયોગી ગુણઠાણાના ચરમસમયે તીર્થકરકેવલીભગવંતને (૧) મનુષ્યગતિ (૨) પંચેન્દ્રિયજાતિ (૩) તીર્થકર નામકર્મ (૪) ત્રસ (૫) બાદર (૬) પર્યાપ્તા (૭) સુભગ (૮) આદેય અને (૯) યશ સત્તામાં હોય છે. તેમાંથી તીર્થકર નામકર્મ વિના સામાન્ય કેવલીને ૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ રીતે, નામકર્મના ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૯, ૭૮, ૭૬, ૭૫, ૯ અને ૮ એમ કુલ ૧૨ સત્તાસ્થાન હોય છે. તેઉકાય અથવા વાઉકાયમાં ગયેલો જીવ જ્યારે ઉચ્ચગોત્રને ઉવેલી નાંખે છે. ત્યારે માત્રા નીચગો જ સત્તામાં રહે છે. અને અયોગીકેવલીગુણઠાણાના ચરમસમયે માત્ર ઉચ્ચગોત્ર જ સત્તામાં રહે છે. (૨) નામકર્મમાં ૮૦નું સત્તાસ્થાન ૨ પ્રકારે છે. પરંતુ સંખ્યાની દૃષ્ટિએ તે બને સમાન હોવાથી, એક જ ગણાય છે. ૧૯૮ Page #216 -------------------------------------------------------------------------- ________________ જ ગુણઠાણામાં મોહનીયકર્મનાં સત્તાસ્થાન- લિ. ૧૯૯ મિથ્યાત્વ ગુણઠાણે ૨૮, ૨૭, અને ૨૬નું સત્તાસ્થાન હોય છે. સાસ્વાદન ગુણઠાણે ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે. મિશ્ર ગુણઠાણે ૨૮, ૨૭, અને ર૪નું સત્તાસ્થાન હોય છે. સમ્યક્ત ગુણઠાણે ૨૮, ૨૪, ૨૩, ૨૨ અને ૨૧નું સત્તાસ્થાન હોય છે. દેશવિરતિ ગુણઠાણે ૨૮, ૨૪, ૨૩, ૨૨ અને ૨૧નું સત્તાસ્થાન હોય છે. પ્રમત્ત ગુફાઠાણે ૨૮, ૨૪, ૨૩, ૨૨ અને ૨૧નું સત્તાસ્થાન હોય છે. અપ્રમત્ત ગુણઠાણે ૨૮, ૨૪, ૨૩, ૨૨ અને ૨૧નું સત્તાસ્થાન હોય છે. અપૂર્વકરણ ગુણઠાણે ઉપશમશ્રેણિમાં ઉપશમસમ્યગૃષ્ટિને ૨૮ અને ૨૪નું સત્તાસ્થાન હોય છે. ઉપશમશ્રેણિમાં ક્ષાયિકસમ્મીને ૨૧નું સત્તાસ્થાન હોય છે અને ક્ષપકશ્રેણિમાં ૨૧નું સત્તાસ્થાન હોય છે. અનિવૃત્તિ ગુણઠાણે ઉપશમશ્રેણિમાં ઉપશમ સમ્યકત્વીને ૨૮ અને ૨૪નું તથા ક્ષાયિક સમ્યકત્વને ૨૧નું સત્તાસ્થાન હોય છે. અને ક્ષપકશ્રેણિમાં ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨ અને ૧નું સત્તાસ્થાન હોય છે. સૂક્ષ્મસંપરાય ગુણઠાણે ઉપશમશ્રેણિમાં ઉપશમ સમ્યકત્વીને ૨૮ અને ૨૪નું અને ક્ષાયિક સમ્યક્તીને ૨૧નું સત્તાસ્થાન હોય છે. ક્ષપકશ્રેણિમાં ૧નું સત્તાસ્થાન હોય છે. ઉપશાંતમોહ ગુણઠાણે ઉપશમશ્રેણિમાં ઉપશમ સમ્યક્વીને ૨૮ અને ૨૪નું અને ક્ષાયિક સમ્યકત્વને ૨૧નું સત્તાસ્થાન હોય છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ગુણઠાણામાં નામકર્મનાં સત્તાસ્થાનઃ મિથ્યાત્વગુણઠાણે ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮નું સત્તાસ્થાન હોય છે. સાસ્વાદનગુણઠાણે ૯૨ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. મિશ્રગુણઠાણે ૯૨, અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. સમ્યક્ત્વગુણઠાણે ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. દેશવિરતિગુણઠાણે ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. પ્રમત્તગુણસ્થાનકે ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. અપ્રમત્તગુણઠાણે ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. અપૂર્વકરણગુણઠાણે ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિમાં ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. અનિવૃત્તિગુણઠાણે ઉપશમશ્રેણિમાં ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. ક્ષપકશ્રેણીમાં પહેલા ભાગ સુધી ૯૩, ૯૨, ૮૯ અને ૮૮ તથા બીજાભાગથી નવમા ભાગ સુધી ૮૦, ૭૯, ૭૬ અને ૭૫નું સત્તાસ્થાન હોય છે. સૂક્ષ્મસંપરાયગુણઠાણે ઉપશમશ્રેણીમાં ૯૩, ૯૨ ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. અને ક્ષપકશ્રેણીમાં ૮૦, ૭૯, ૭૬ અને ૭૫નું સત્તાસ્થાન હોય છે. ઉપશાંતમોહગુણઠાણે ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. ૧૨ થી ૧૪ મા ગુણઠાણાના દ્વિચરમ સમય સુધી ૮૦, ૭૯, ૭૬ અને ૭૫નું સત્તાસ્થાન હોય છે. ૧૪મા ગુણઠાણાના ચરમ સમયે ૯ અને ૮નું સત્તાસ્થાન હોય છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ પૂજ્ય શ્રીવીરશેખરસૂરીશ્વર મહારાજા વિરચિત સત્તાસ્વામિત્વ મંગલાચરણ : हय निखिलकम्मसत्तं, सिरिवीरं वीरसेहरं सरिउं । पयडीण मग्गणासुं जहसुत्तं कहिमु सत्तसामित्तं ॥ १ ॥ ગાથાર્થઃ-વીરપુરુષોમાં શિરોમણી અને સંપૂર્ણ કર્મસત્તાનો ક્ષય કર્યો છે જેમણે એવા શ્રીવીરજિનેશ્વરનું સ્મરણ કરીને, જે પ્રમાણે સૂત્રમાં કહ્યું છે, તે પ્રમાણે માર્ગણામાં પ્રકૃતિનું સત્તાસ્વામિત્વ કહીશ......... નરકગતિમાર્ગણામાં સત્તાસ્વામિત્વ ઃ નરકગતિમાર્ગણામાં સત્તાસ્વામિત્વ : णिरयेसु विण सुराउं, सगचत्तसयं तहाऽज्जतुरिएसुं । बीए बायालसयं, आहारचउक्कतित्थूणा ॥२॥ आहारचउक्कजुआ, हवेज्ज मीसे छचत्तसयमेवं पढमचउत्थगुणेसु वि, तीसुं तुरिआइणिरयेसुं ॥३ ॥ जिणणरदेवाऊ विण, पणचत्तअहियसयं तमतमाए । एवं गुणेसु चउसु वि, परमाहारचउगं विणा बीए ॥ ४ ॥ ગાથાર્થ :- પહેલી ત્રણ નરકમાર્ગણામાં દેવાયુ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, પહેલા અને ચોથા ગુણઠાણે જાણવું. બીજાગુણઠાણે આહારકચતુષ્ક અને જિનનામ વિના ૧૪૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. મિશ્રગુણઠાણે આહારકચતુષ્ક યુક્ત કરતાં ૨૦૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, ચોથી, પાંચમી અને છઠ્ઠી નરકમાં ૧થી૪ ગુણઠાણે સત્તાસ્વામિત્વ જાણવું. પરંતુ બીજા ગુણઠાણે આહારકચતુષ્કની સત્તા હોતી નથી. તમસ્તમપ્રભા નરકમાં જિનનામ, મનુષ્યાય અને દેવાયુ વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, ૧થી૪ ગુણઠાણામાં જાણવું. પરંતુ બીજાગુણઠાણામાં આહારકચતુષ્કની સત્તા હોતી નથી. વિવેચન- ગ્રન્થકાર ભગવંતે નરકગતિમાર્ગણા કુલ-૮ પ્રકારે કહી છે. (૧) સામાન્યથી નરકગતિ માર્ગણા (૨) પ્રથમ નરકમાર્ગણા (૩) બીજી નરકમાર્ગણા (૪) ત્રીજી નરકમાર્ગણા (૫) ચોથી નરકમાર્ગણા (૬) પાંચમી નરકમાર્ગણા (૭) છઠ્ઠી નરકમાર્ગણા અને (૮) સાતમી નરકમાર્ગણા છે. તેમાં સામાન્યથી નરકગતિમાર્ગણામાં ઓથે જ્ઞા૦૫ + દ૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ૦૩ (દેવાયુ વિના) + નામ-૯૩ + ગો૦૨ + અંત૨૫ = ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. * નારક મરીને દેવ કે નરકમાં ઉત્પન્ન થતો નથી. તેથી દેવાયું કે નરકાયુને બાંધતો નથી. તેથી દેવાયુની સત્તા હોતી નથી. પરંતુ નરકાયુને ભોગવી રહ્યો હોવાથી નરકાયુની સત્તા હોય છે. સામાન્યથી નરકગતિમાર્ગણામાં ૧થી૪ ગુણઠાણે સત્તાસ્વામિત્વ (૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞા૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ૦૩ દિવાયુ વિના] નામ-૯૩ + ગો૦૨ + અંત૮૫ = ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. * કોઈ મનુષ્ય જિનનામને બાંધીને નરકમાં જાય છે. તો કોઈ મનુષ્ય આહારકદ્ધિકને બાંધીને નરકમાં જાય છે. એટલે નરકગતિમાં અનેક નારકોની અપેક્ષાએ ૯૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. પરંતુ એક નારકની અપેક્ષાએ જિનનામ વિના-૯૨ પ્રકૃતિ સત્તામાં હોઈ શકે છે. કારણકે તીર્થકર નામકર્મ અને આહા૦૪ની સત્તાવાળો કોઈ પણ જીવ નરકગતિમાં ઉત્પન્ન થતો નથી. એટલે એક નારકને ૯૩ પ્રકૃતિ સત્તામાં હોતી નથી. * જે જીવે પહેલા નરકાયુષ્ય બાંધેલુ હોય, પછી ક્ષયોપશમ સમ્યકત્વ પામીને, વિશુદ્ધિના વશથી જિનનામને નિકાચિત કરે, તે જીવને નરકમાં ૨૦૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨] ૨] ૫ | ૧૪૪ ૫ | ૧૪૧ જતી વખતે મનુષ્યભવનું છેલ્લું એક જ અંતર્મુહૂર્ત જેટલું આયુષ્ય બાકી રહે છે ત્યારે મિથ્યાત્વગુણઠાણુ આવી જાય છે. પછી તે જીવ નરકમાં ઉત્પન્ન થઇને, સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ સમ્યકત્વ ગુણઠાણે આવી જાય છે. એટલે જિનનામની સત્તાવાળા જીવને મિથ્યાત્વગુણઠાણે મનુષ્યભવના છેલ્લા અંતર્મુહૂર્તમાં અને નારકભવના પહેલા અંતર્મુહૂર્તમાં ૮૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. તે સિવાય અન્ય કોઈ પણ જીવને મિથ્યાત્વગુણઠાણે ૮૯ પ્રકૃતિ સત્તામાં હોતી નથી. -: નરકગતિમાં મિથ્યાત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ :[ કઈ પ્રકૃતિ ન હોય? | શા. દ. વે. મો. આ. ના. ગો. એ કુલ ] અનેકને આશ્રયી દેવાયુ વિના | | | | ૨૮ ૩ ૭ ૨ પ|૧૪૭] એકને આશ્રયી ૩ આ જિળ વિના ૫ ૯ ૨ ૨૮૧૦ બાયુને ૨ આયુo+જિન વિના | ૫ ૯ ૨ ૨૮૧ ૨ ૨ ૨ ૨ ૧૪૫ ૩ આયુ0+આહા૦૪ વિના ૩ આયુઆહા૦૪જિળ વિના | ૫ ૯ ૨ ૨૮ ૦ ૮ ૨ ૫ ૪૦ આયુ0+આ૦૪+જિતુ વિના | | ૯ ૨ ૨૮ | ૨ | ૯૮૨| ૫ |૧૪૧] સ0મોની ઉદ્ધલના કર્યા પછી | ૫ ૯ ૨ ૨૦૧૦ ૮૮ ૨ ૫ ૧૩૯] બદ્રાયુને સમોની ઉદ્ધલના પછી | | ૨ ૨૭ ૨૮ ૨ ૫ ૧૪૦ મિશ્રની ઉદ્ધલના પછી કે અનાદિમિ0 | ૫ | | ૨૬ | ન |૮૮ ૨ | ૫ |૧૩૮ મિશ્રની ઉદ્ધલના પછી કે અનાદિ મિત્ર ૫ ૯ ૨ ૨૬૨ | ૯૮) ૨ ૫ ૧૩૯ - નરકગતિમાં સાસ્વાદન ગુણઠાણે સત્તાસ્વામિત્વ : કઈ પ્રકૃતિ ન હોય ? | શા. દ. વે. મો. આ. ના. ગો. અં. | કુલ] અનેકને દેવાયુજિઆ૦૪ વિના પ૯ | ૨ ૨૮૩ |૮૮| ૨ | ૫ | ૧૪૨ એકને ૩ આ૦+જિ0+આ૦૪ વિના ૫| ૯ | ૨ |૨૮ નવ૮૮| ૨ | ૫ | ૧૪૦ ૨ આયુ0+જિન૦આ૦૪ વિના | ૫ | ૯ | ૨ |૨૮| ૨ |૮૮ | ૨ | ૫ | ૧૪૧ (૩) એક નારકની અપેક્ષાએ જો પરભવાયુ બાંધેલું હોય, તો બે આયુષ્ય સત્તામાં હોય છે. અને જો પરભવાયુ બાંધેલું ન હોય, તો એક જ આયુષ્ય સત્તામાં હોય છે. (૪) જિનનામની સત્તાવાળા જીવને નરકભવમાં પહેલા અંતર્મુહૂર્તમાં જ મિથ્યાત્વગુણઠાણ હોય છે. તે વખતે પરભવાયુનો બંધ થતો નથી. એટલે ૮૯ની સત્તાવાળા નારકને મિથ્યાત્વગુણઠાણે માત્ર નરકાયુની જ સત્તા હોય છે. ૨૦૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ (૨) સાસ્વાદન ગુણઠાણે જ્ઞા૦૫ + દ૦૯ + વે૦૨ + મો૦૨૮ + આયુ૦૩ + નામ-૮૮ [આહા૦૪+જિનનામ વિના] + ગો૦૨ + અં૦ ૫ = ૧૪૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. જિનનામને નિકાચિત કરનારો જીવ સામાન્યથી ચોથા ગુણઠાણેથી નીચે ઉતરતો નથી. પરંતુ જે જીવે પહેલા નરકાયુષ્ય બાંધેલું હોય, તે કાલાંતરે ક્ષયોપશમસમ્યકત્વ પામીને, જિનનામને નિકાચિત કરે, તે જીવને નરકમાં જતી વખતે મનુષ્યભવના છેલ્લા અંતર્મુહૂર્તમાં અને નરકભવના પહેલા અંતમુહૂર્તમાં મિથ્યાત્વગુણઠાણુ આવી જાય છે એટલે તે જીવને મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા હોય છે. તે સિવાયનો કોઇપણ જીવ જિનનામની સત્તા લઈને ૪થા ગુણઠાણેથી નીચેના ગુણઠાણે આવતો નથી. એટલે બીજા-ત્રીજા ગુણઠાણે જિનનામની સત્તા હોતી નથી. * મનુષ્યગતિમાં જ આહારકચતુષ્કની સત્તા પ્રાપ્ત થાય છે. પછી તે જીવ આહારકચતુષ્કની સત્તા સહિત ચારે ગતિમાં જઈ શકે છે. તેથી ચારે ગતિમાં આહારકચતુષ્કની સત્તા હોય છે. પરંતુ કોઈપણ જીવ સાસ્વાદન ગુણઠાણુ લઇને નરકમાં જતો નથી. તેથી આહારકચતુષ્કની સત્તાવાળા જીવને પણ સાસ્વાદન ગુણઠાણુ લઇને નરકમાં જવાનું હોતું નથી. તેથી નારકોને સાસ્વાદનગુણઠાણે આહારક ચતુષ્ક સત્તામાં હોતું નથી....એટલે નારકોને સાસ્વાદન ગુણઠાણે જિનનામ અને આહારકચતુષ્ક વિના નામકર્મની ૮૮ પ્રકૃતિ જ સત્તામાં હોય છે. (૩) મિશ્રગુણઠાણે જ્ઞાપ+દOજ્વ૨મો૨૮+આયુ૦૩ન્નામ-૯૨ [જિનનામ વિના] + ગો૦૨+અં૦૫=૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. * કર્મગ્રંથનાં મતે :- જે મિથ્યાદષ્ટિ જીવ આહારકચતુષ્કની સત્તા સહિત નરકમાં ઉત્પન્ન થાય છે. તે અંતર્મુહૂર્તકાળ પછી ત્રીજા ગુણઠાણે ૨૦૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ આવી શકે છે. તેથી ત્રીજા ગુણઠાણે આહારકચતુષ્કની સત્તા હોય છે. -: નરકગતિમાં મિશ્રગુણઠાણે સત્તાસ્વામિત્વ - કઇ પ્રકૃતિ ન હોય ? અનેકની અપેક્ષાએ દે+જિન વિના ૫ એકની અપેક્ષાએ ૩આ+જિ૦ વિના ૫ સમોની ઉદ્ગલના પછી સમોની ઉદ્ભલના પછી શા. દ. | વે. મો. આ. ના. ગો. અં. કુલ ૨ આયુ+જિન૦ વિના ૩ આયુ૦+જિન૦+આહા૦૪ વિના ૨ આયુ+જિ૦+આહા૦ ૪ વિના અનેકને દે+જિ૦+અનં૦૪ વિના ૫ એકને ૩ આ૦+જિ+અનં૦૪ વિના | ૫ ૨ આયુ૦+જિનo+અનં૦૪ વિના ૩ આજિ+અનં૦૪+આા૦૪ વિના ૨ આજિ+અનં૦૪+આા૦૪ વિના | ૩ | ૪ | ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ~~~~~~~~~~~~ ૫ પ ૫ ||૩ ૫ ૫ ૯ ૨ ૯ ર ર ૩ ૨૦૫ ૩ ર ૨૮ ૨ ૨૮ ૨ ૨૮ |ન૦ |૯૨ ૨૮ |નવ ૨૮ ૐ = ? = @_ • \ ૨૪ | | | ? | | | • \ ૨૪ ર ૨ ૨૪ ૨ ૩ ર ૨૪ |ન૦ ૬ | ૨ | જી| ર ૨૪ |ન૦ ૦૯૨ ૨૭ ન ૫ ૯ ૨ ૨૭ ૨ ૯૨ ૯૨ | ૩| s| ૪|૪| ૩|૩||૩||s ૨ ૫ ૧૪૬ ૧૪૪ ૧૪૫ ~~~~~~ |||||૪||૪|| ૨ ૨ ૨ ૨ ર ૨ ૨ ૨ ♥ ♥ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૦ ૧૪૧ ૧૩૬ ૧૩૭ ૫ ૧૩૯ ૨ ૫ ૧૪૦ (૪) સમ્યક્ત્વગુણઠાણે શા૫+૬૦૯ + વે૦૨ + મો૦૨૮ + ૯૩ + ગો૦૨ + અં૫ આયુ૦૩ દેવાયુ વિના] + નામ = ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. કોઇક કૃતકરણ ક્ષયોપશમસમ્યક્ત્વી કે ક્ષાયિકસમ્યક્ત્વી જિનનામની સત્તા સહિત નરકમાં ઉત્પન્ન થઇ શકે છે. તો કોઇક કૃતકરણ ક્ષયોપશમ સમ્યક્ત્વી કે ક્ષાયિકસમ્યક્ત્વી આહારકચતુષ્કની સત્તા સહિત નરકમાં ઉત્પન્ન થઇ શકે છે. તો કોઇક મિથ્યાદષ્ટિ જીવ આહારકચતુષ્કની સત્તા સહિત નરકમાં ઉત્પન્ન થયા બાદ અંતર્મુહૂર્તમાં ચોથે ગુણઠાણે આવી શકે છે. તેથી સમ્યક્ત્વ ગુણાણે નારકોને જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા હોય છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ કુલ ૩ આ - નરકગતિમાં સમ્યકત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ - કઈ પ્રકૃતિ ન હોય? શા.દવે. મો. આ.ના.ગો. અં. અનેકની અપેક્ષાએ દેવાયુ વિના ૫ ૯ ૨ ૨૮ ૩ [૩] ૨] ૫] ૧૪૭) એકની અપેક્ષાએ ૩ આ૦જિ૦ વિના ૫ ૯ ૨ ૨૮૧૦|૯૨ | ૨ આયુવેજિનવ વિના ૫ ૯ ૨ ૨૮] ૨ |૯૨ ૨ ૩ આયુ +આહા૦૪ વિના ૫ ૯ ૨ ૨૮૧૨[ ૫૧૪૧ ૨ આયુઆહા૦૪ વિના ૫ ૯ ૨ ૨૮ ૨ |૮૯] ૨] ૫૧૪૨ ૩ આયુ0+જિ0+આહાવજ વિના ૫ ૯ ૨ ૨૮૧૦૮૮ ૨૫૧૪૦ ૨ આયુવેજિ૦આહા૦૪ વિના ૫] [ ૨ ૨૮૫ ૨ ૮૮] ૨] ૫] ૧૪૧ અનેકને દેવાયુઅનં૦૪ વિના ૯ ૨ ૨૪| ૩ |૯૩૨૫] ૧૪૩ એકને ૩ આયુઅi૦૪જિઓ વિના | | ૫ ૯ ૨ ૨૪|૧૦|૯૨ ૨ આo+અનં૦૪જિ૦ વિના ૯ ૨ ૨૪| ૨ |૯૨ ૨] ૫૧૪૧ ૩ આયુo+અનં૦૪આહા વિના | ૯ ૨ ૨૪|૧૦|૮૯] ૨] ૫] ૧૩૭ ૨ આયુઅનં૦૪આહા૦૪ વિના | ૫ ૯ ૨ ૨૪] ૨ [૮૯] ૨] ૫ ૧૩૮ O૪આહાO૪+ જિળ વિના ૫ ૯ ૨ ૨૪૧૦૮૮] ૨] ૫] ૧૩૬ ૨ આયુ+અનં૦૪આહા૦૪મજિ૦ વિના ૫ ૯ ૨ | ૨ |૮૮ અનેકાશ્રિત ૩ આયુ અનં૦૪મિ મિશ્ર ૫૫ ૯ ૨ ૨૨ ૦૯૩ એકને આશ્રયી ૩આ૦અનં૦૬મજિવિના | ૫ | | ૨ ઉઆ અનં૦૪મિ.મિ.આ૦૪વિના | ૫ ૯ ૨ ૧૦૮૯ ૩ આOઅનં૦૬+ આહા૦૪+જિ૦ વિના ૫ ૯ ૨ ન |૮૮ અનેકને આશ્રયી આયુ+દવસ0 વિના | ૫, ૯ ૨ |૯૩ એકને ૩આo+દવસ જિ૦ વિના ૫ ૯ ૨ ૨૧/૧૦/૯૨૨ ૫ ૧૩૭ ૨ આયુ+ દસ જિળ વિના ૩ આયુ+ દવસ આહા૦૪ વિના ૯ ૨ ૨૧/૧૦૮૯] ૨] ૫૧૩૪ ૨ આયુ+ દ સ +આહા૦૪ વિના |૫| ૯ ૨ ૨૧ ૨ ૧૮૯૫ ૨ ૫૧૩૫ ૩ આયુ+દવસ આહા૦૪+જિઓ વિના | ૫ ૯ ૨ ૨૧૧૦|૮૮ ૨ પ|૧૩૩ ૨ આયુ+દવસ +આહા૦૪+જિવિના | | | | ૨૧| ૨ |૮૮| ૨ ૫૧૩૪ (૫) કૃતકરણ યોપશમ સમ્યકત્વીને નરકભવમાં પહેલા એક અંતર્મુહૂર્ત સુધી જ મોહનીયકર્મની ૨૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. તે વખતે પરભવનું મનુષ્યા, બંધાતુ નથી. એટલે ૨૨ની સત્તાવાળા નારકીને માત્ર ભોગવાતું નરકાયુ જ સત્તામાં હોય છે. (૬) ક્ષાયિકસમ્યગદષ્ટિ નારક મનુષ્યાય જ બાંધે છે. તેથી તેને નરકાયું અને મનુષ્યાયુની જ સત્તા હોય છે. તિર્યંચાયું અને દેવાયુ સત્તામાં હોતું નથી. | | ન૦\૦૨ به ابه | | | به به ای | | ૨૦૬ Page #224 -------------------------------------------------------------------------- ________________ નરકગતિમાર્ગણામાં ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮,૧૩૯, ૧૪૮, ૧૪૧, ૧૪૨,૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૬ અને ૧૪૭ એમ કુલ “૧૫” સત્તાસ્થાન હોય છે. એ જ પ્રમાણે, રત્નપ્રભાદિ-ત્રણ નરકમાં સત્તાસ્વામિત્વ સમજવું. પંકપ્રભાદિ – ૩ નરકમાં સત્તાસ્વામિત્વ : જિનનામની સત્તાવાળો જીવ પંકપ્રભાદિ નરકમાં ઉત્પન્ન થતો નથી. અને ત્યાં તથાવિધ વિશુદ્ધિના અભાવે જિનનામ બંધાતુ નથી. તેથી ત્યાં જિનનામની સત્તા હોતી નથી. એટલે પંકપ્રભાદિ - ૩ નરકમાર્ગણામાં દેવાયુ અને જિનનામ વિના ઓથે - ૧૪૬, મિથ્યાત્વે - ૧૪૬, સાસ્વાદને આહારકચતુષ્ક વિના-૧૪૨, મિશ્ર - ૧૪૬ અને સમ્યત્વે-૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. તમસ્તમઃ પ્રભામાં સત્તાસ્વામિત્વ :- જિનનામની સત્તાવાળો જીવ સાતમીનરકમાં ઉત્પન્ન થતો નથી અને ત્યાં તથાવિધ વિશુદ્ધિના અભાવે મનુષ્યાય બંધાતું નથી. એટલે સાતમીનરકમાં જિનનામ અને મનુષ્યાયુની સત્તા હોતી નથી. તેથી સાતમીનરકમાં ઓધે દેવાયુ, જિનનામ અને મનુષ્યાય વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. મિથ્યાત્વે - ૧૪૫, સાસ્વાદને આહા૦૪ વિના૧૪૧, મિશ્ન-૧૪૫ અને સમ્યકત્વે – ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. તિર્યંચગતિમાર્ગણામાં સત્તાસ્વામિત્વ : સામાન્યથી તિર્યંચગતિ અને તિર્યંચપંચેન્દ્રિયમાં સત્તાસ્વામિત્વ :तिरिये पणिंदितिरिये, जिणं विणा सत्तचत्तसयमेवं । पंचसु वि गुणेसु परं, बीए आहारचउगूणा ॥५॥ ગાથાર્થ - સામાન્યથી તિર્યંચગતિ અને પંચેન્દ્રિયતિર્યંચ માર્ગણામાં જિનનામ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, પાંચે ગુણઠાણામાં સમજવું. પરંતુ બીજા ગુણઠાણે આહારકચતુષ્કની સત્તા હોતી નથી. વિવેચન :- તિર્યંચગતિમાર્ગણામાં જિનનામ બંધાતું નથી અને નિકાચિત જિનનામની સત્તાવાળો જીવ તિર્યંચગતિમાં ઉત્પન્ન થતો નથી. તેથી ત્યાં ઓધે અને મિથ્યાત્વે જિનનામ વિના ૧૪૭ સત્તામાં હોય છે. . ૨૦૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ - ૨ | ૫૧૪૭ -: તિર્યંચગતિમાં મિથ્યાત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ - કઇ પ્રકૃતિ ન હોય? શા. દ. વે. મો. આ.ના. ગો. અં. કુલ | અનેકને આશ્રયી જિળ વિના ૫ ૯ ૨ ૨૮| ૪ |૯૨ ૨ એકને ૩ આયુ+જિવિના | ૫ ૯ ૨ ૨૮ તિo ૯૨ ૨ ૨ ૧૪૪ ૨ આયુવેજિન વિના | ૫ ૯ ૨ ૨૮ ૨ ૨ ૨ | ૫૧૪૫] ૩ આ જિન આહાવજ વિના | ૫ ૯ ૨ ૨૮| તિo૮૮ ૨ ૫૧૪૦ ૨ આo+જિન+આહા૦૪વિના | ૫ ૯| ૨ ૨૮૫ ૨ ૮૮ ૨ સવમોની ઉલના પછી | | | | ૨૭| તિo |૮૮ ૨ સ0મોના ઉદ્ધલના પછી ||૫ ૯ ૨ ૨૭ ૨ |૮૮ ૨ ૫ ૧૪૦ મિશ્રની ઉદ્ધલના પછી કે અનાદિ મિત્ર ૫ ૯ ૨ ૨૬ તિo૮૮ ૨ | ૫ ૧૩૮ | મિશ્રની ઉદ્દલના પછી ૫ ૯ ૨ ૨૬ ૨ |૮૮ ૨ | ૫ દેવદિકની ઉઠ્ઠલના કર્યા પછી ૫ ૯ ૨ | ૨૬ તિo |૮૬ ૨ | ૫૧૩૬ દેવદ્ધિકની ઉદલના કર્યા પછી | ૫ ૯ ૨ ૨૬ ૨ [૮૬ ૨ | ૫ ૧૩૭ વૈક્રિયાષ્ટકની ઉદ્ધલના કર્યા પછી |૫| ૯ | ૨ ૨૬ તિo |૮૦ ૨ | ૫ ૧૩૦ | વૈક્રિયાષ્ટકની ઉદ્ધલના કર્યા પછી | ૫ ૯ ૨ ૨૬ ૨ | ૮૦ ૨ | ૫ ૧૩૧] ઉચ્ચગોત્રની ઉદ્દલના કર્યા પછી | ૫ ૯ ૨ ૨૬ તિo૮૦ ની ૫૧૨૯ મનુષ્યદ્ધિકની ઉલના કર્યા પછી ૫ ૯ ૨ ૨૬ તિo ૭૮ ની ૫ ૧૨૭ * સપ્તતિકા ગ્રન્થમાં [છઠ્ઠાકર્મગ્રન્થમાં] ગાથાનં૦૪૯ની ટીકામાં કહ્યું છે કે, “જે જીવ આહારકચતુષ્કને બાંધીને, ઉપશમશ્રેણીથી પડતા સાસ્વાદનભાવને પામે છે. તેને ૯૨નું સત્તાસ્થાન પ્રાપ્ત થાય છે. અન્યને નહિ.” એ શાસ્ત્રાનુસારે જે મનુષ્ય આહારકચતુષ્કને બાંધીને, ઉપશમશ્રેણીથી પડતાં, સાસ્વાદનભાવને પામે છે. તે મનુષ્યને સાસ્વાદનગુણઠાણે આહારકચતુષ્ક સત્તામાં (૭) મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રની ઉદ્ધલના તેલ-વાલ જ કરે છે. તે મરીને નિયમો તિર્યંચગતિમાં જ ઉત્પન્ન થાય છે. તેથી તેને માત્ર તિર્યંચાયુની જ સત્તા હોય છે. (८) सासादनस्य द्वे सत्तास्थाने तद्यथा-द्विनवतिरष्टाशीतिश्च । तत्र द्विनवति र्य आहारक चतुष्टयं बद्ध्वा उपशमश्रेणीतः प्रतिपतन् सासादनभावमुपगच्छति तस्य लभ्यते, न शेषस्य। [સપ્તતિકાગ્રન્થમાં ગાથા નં૦ ૪૯ની ટીકા ૨૦૮ Page #226 -------------------------------------------------------------------------- ________________ હોય છે. અને આહારકચતુષ્કની સત્તાવાળો મનુષ્ય ઉપશમશ્રેણીથી પડીને, સાસ્વાદનભાવને પામ્યા પછી જો કાળ કરે, તો તે અવશ્ય દેવમાં જ ઉત્પન્ન થાય છે. બીજી કોઈ પણ ગતિમાં ઉત્પન્ન થતો નથી. તેથી દેવગતિમાં સાસ્વાદનગુણઠાણે ૯૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. બાકીની નરકગતિ કે તિર્યંચગતિમાં સાસ્વાદનગુણઠાણે ૯૨ પ્રકૃતિ સત્તામાં હોતી નથી. - તિર્યંચગતિમાં સાસ્વાદનગુણઠાણે સત્તાસ્વામિત્વ - [ કઇ પ્રકૃતિ ન હોય ? શા.દ. વે. મો. આ.ના.ગો. અં. કુલ અનેકની અપેક્ષાએ જિનઆહાd૪ વિના પ૯િ ૨ ૨૮| ૪ |૮૮| ૨ | ૫ ૧૪૩ એકને ૩ આયુવેજિ0+આહા૦૪ વિના ૫ ૯ ૨ ૨૮| તિo૮૮ ૨ | ૫ | ૧૪૦ આયુર્મજ આહાઇજ વિના [૫ ૯ ૨ ૨૮૧ ૨૮૮ ૨૫ ૧૪ -: તિર્યંચગતિમાં મિશ્રગુણઠાણે સત્તાસ્વામિત્વ - [ કઇ પ્રકૃતિ ન હોય? |શા. દ. વે. મો. . ન. ગો. એ. કુલ | અનેકને આશ્રયી જિન વિના | ૨ | ૨૮ | ૪ ૯૨ ર. એકને ૩ આયુ0+ જિનવિના | ૫ ૯ ૨ ૨૮ તિo ૯૨ ૨ ૨ ૧૪૪ ૨ આયુજિન વિના ૩ આયુજિન અહા વિના ૫ ૯ ૨ ૨૮ તિo ૮૮ ૨૫૫૪૦ રઆયુજિઆહા૦૪ વિના અનેકને આશ્રયી જિન અનં૦ ૪ વિના ૫૯ ૨ ૨૪ ૪૯૨ ૨૫ એકને આયુજિOઅનં૦૪ વિના | પત્ર ૨૪ તિo ૯૨ ૨૫ રઆ૦જિ0+અનં૦૪વિના ૩આયુવેજિOઅનં૦૪આહા૦૪ વિના ૫૯ ૨ ૨૪ તિol૮૮ આયુષિ અનં૦૪આહા૦૪ વિના | સમોની ઉદ્દલના કર્યા પછી સમો ની ઉદ્ધલના કર્યા પછી ૨ | ૨૭| ૨ |૮૮ ૨ ૫૧૪૦ ૨ | ૨૮ ૫૧૪૫ J૧૪o ૫/૧૪૧ ૫T૧૩૬ ૯ ૯ી ૨ | ૨૪ | ૨ |૮૮ ૨ ૯) ૨ | ૨૭ તozz ર. ૧૩૯ ૨૦૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ * મિથ્યાદષ્ટિ જીવ આહારકચતુષ્કની સત્તા સહિત તિર્યંચમાં ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત બાદ ત્રીજે ગુણઠાણે જઈ શકે છે. તેથી તિર્યંચ ગતિમાં મિશ્રગુણઠાણે ૧૪૩+આહા૦૪=૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. * જેને પૂર્વે તિર્યંચાયુષ્ય બાધેલું છે એવો ૯૨ની સત્તાવાળો કૃતકરણ ક્ષયોપશમસમ્યકત્વી કે ક્ષાયિકસમ્યકત્વી કાળ કરીને, યુગલિકતિર્યંચમાં ઉત્પન્ન થઈ શકે છે અને કોઈક મિથ્યાદષ્ટિ જીવ આહા૦૪ની સત્તા સહિત તિર્યંચમાં ઉત્પન્ન થયા બાદ અંતર્મુહૂર્તમાં ચોથે ગુણઠાણે આવી શકે છે. ત્યાંથી પાંચમે ગુણઠાણે પણ આવી શકે છે. તેથી તિર્યંચગતિમાર્ગણામાં સમ્યકત્વગુણઠાણે અને દેશવિરતિ ગુણઠાણે જિનનામ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. - તિર્યંચગતિમાં સમ્યકત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ :કઈ પ્રકૃતિ ન હોય ? શાદ. | વે. મો. આ. ના.ગો. અં. કુલ અનેકની અપેક્ષાએ જિન વિના ૨ |૨૮ ૪. એકને ૩ આયુ0+ જિન વિના ૯૨ી ૨] ૫]૧૪૪ | આયુજિન વિના ૫ ૯ ૨ ૨૮૫ ૨ | ૯૨ ૨ | ૫ |૧૪૫ ૩ આયુજિન૦આહા૦ ૪ વિના ૫ ૯ | ૨ |૨૮] ૧ |૮૮ ૨ ૫૧૪૦ | ૨ આયુજિઆહા૦ ૪ વિના ૫ ૯ ૨ ૨૮૫ ૨ ૮૮ ૨ અનેકને જિન અનં. ૪ વિના ૫ ૯ ૨ |૨૪. ૪ [૨] ૨] ૫ ૧૪૩ એકને ૩ આયુજિ અનં. ૪ વિના ૯૨ ૨ | ૫૧૪૦ આયુ+જિOઅનં૦૪ વિના ૫૧૪૧ ૩ આયુવેજિઅનં૦૪આહા૦૪ વિના ૫ ૯|૨| ૮૮ ૨ આયુ+જિ અનં૦૪આહા૦૪ વિના ૫ ૯૨ ૮૮ ૩ આ૦+જિનઅનં૦૪મિ મિશ્ર વિના ૫ ૯ ૨ ૩ આ૦+જિનઅનં૬આહા૦૪ વિના ૫ ૯ ૨ ૮૮ ૨) ૩ આયુ+દર્શનસપ્તકવિ વિના ૫ ૯ ૨ [૨૧] તિo ૯૨ ૨] ૫૧૩૭ આયુ+દવસ જિ૦ વિના ૫| ૯ | ૨ |૨૧ ૨ [૨] ૨] ૫T૧૩૮ ૩ આ૦%૦૩૦મેજ આહા૦૪ વિના | પ| | |૨૧ તિo૮૮૫ ૨ | ૨૦+દવસ જિ0+આહા૦૪ વિના | ૫| ૯ | ૨ |૨૧ ૨ [૮૮ ૨ ૫ ૫ [૧૩૪ ૫| ૯ | ૨ |૨૮) ૧ | ૫ ૯ ૨ , ما ما | ૯૨ ૨ ماما ૨૧૦ Page #228 -------------------------------------------------------------------------- ________________ -: તિર્યંચગતિમાં દેશવિરતિગુણઠાણે સત્તાસ્વામિત્વ :શા. દ. વે. મો. | આ. ના. ગો. અં. કુલ ૨૦૨૮ ૪ ૯૨૧ ૨ ૫,૧૪૭ ૫૨૧૪૪ ૨ ૯૨ ૨ |૫|૧૪૫ કઇ પ્રકૃતિ ન હોય ? અનેકની અપેક્ષાએ જિન૦ વિના ||| ૭ ૩ | ૪ | | ૩ | ૪ | ૩ | ૪ | ૭| ~~~~~~~~ ૫૯ એકને ૩આયુ૦+ જિન૦ વિના |૨ આયુ+જિન વિના ૩ આયુ+જિ+આહા૦૪ વિના ૨ આયુ+જિ૦+આહા૦૪ વિના અનેકને જિન+અનં૦૪ વિના એકને ૩આયુ+જિ0+અનં૦૪ વિના ૨આયુ+જિ૦+અનં૦૪ વિના ૩આયુ+જિ+અનં૦૪+આહા૦૪વિના ૨આયુ+જિ૦+અનં૦૪+આહા૦૪વિના તિર્યંચગતિમાર્ગણામાં ૧૨૭, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૩૩, ૧૩૪, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૪૩, ૧૪૪, ૧૪૫ અને ૧૪૭ એમ કુલ ૧૬ સત્તાસ્થાન ઘટે છે. ૫ ૯ ૫૧૯ ૫ ૫|૯ ૨ ૨૮ |તિ૦|૯૨) ૨ ૫૦૯ ૨૦૨૮ ૨ ૨ ૨૮ |તિ૦૨૮૮૨ ૨ |૫|૧૪૦ ૨૮ ૨૦૨૪ ૫| ૯ ૨ | ૨૪ | તિ૦ | ૯૨| ૨ ૫ ૧૪૦ ૨ ૨૪ @ • • • @ ૮૮ ૨ | ૫ | ૧૪૧ ૯૨ ૨ | ૫ ૧૪૩ ૯. ૫|૯ ૨ ૨૪ ૯૨| ૨ | ૫ ૧૪૧ ૫ ૧૩૬ ૨ | ૨૪ | તિ૦ | ૮૮ ૨ ર ૮૮ ૨ |૫|૧૩૭ એ જ પ્રમાણે, તિર્યંચપંચેન્દ્રિયમાર્ગણામાં સમજી લેવું. અપર્યાપ્ત તિ૫૦ અને અમનુષ્યમાં સત્તાસ્વામિત્વઃઅતિ૦૫૦, અમનુષ્ય અને દેવગતિમાં સત્તાસ્વામિત્વ :असमत्त पणिदि तिरिय णरेसु विण तित्थणारगसुराऊ । पणयालीसजुअसयं, देवेसु विणाऽत्थि णिरयाऊ ॥ ६ ॥ सगयालीसहियसयं, एवं तुरिए गुणम्मि तित्थूणा । छायालब्भहियसयं, आइमदुइअतइअगुणेसुं ॥७ ॥ (૯) જે મનુષ્ય પૂર્વે યુગલિક તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી ક્ષાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું હોય, તે મનુષ્ય મૃત્યુ પામીને યુગલિક તિર્યંચમાં ઉત્પન્ન થાય છે ત્યાં તેને ૪થું જ ગુણઠાણું હોય છે. પાંચમું ગુણઠાણું પ્રાપ્ત થતુ નથી. અને કોઈપણ દેશિવરતિ તિર્યંચ ક્ષાયિકસમ્યક્ત્વને પ્રાપ્ત કરી શકતો નથી. તેથી તિર્યંચગતિમાર્ગણામાં દેશવિરતિ ગુણઠાણે મોહનીયકર્મનું ૨૧ પ્રકૃતિનું સત્તાસ્થાન હોતું નથી. ૨૧૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ:- લબ્ધિ-અપર્યાપ્ત તિર્યંચપંચેન્દ્રિય અને લબ્ધિઅપર્યાપ્ત મનુષ્યગતિમાર્ગણામાં તીર્થકર નામકર્મ, નરકાયુ અને દેવાયુ વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. અને દેવગતિમાર્ગણામાં નરકાયુ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, ચોથા ગુણઠાણે સમજવું. તથા પહેલા, બીજા અને ત્રીજા ગુણઠાણે જિનનામ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. વિવેચન :- લબ્ધિ-અપર્યાપ્ત તિર્યચપંચેન્દ્રિયમાર્ગણામાં અને લબ્ધિ-અપર્યાપ્ત મનુષ્યગતિમાર્ગણામાં ઓથે અને મિથ્યાત્વગુણઠાણે જ્ઞા૦૫+ દ ૯ + ૦૦૨ + મોહ૦૨૮ + આયુ૦૨ દિવાયુનરકાયુ વિના] + નામ-૯૨ [જિનનામ વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. * જિનનામની સત્તાવાળો જીવ લબ્ધિ-અપર્યાપ્તમાં ઉત્પન્ન થતો નથી. તેથી ત્યાં જિનનામની સત્તા હોતી નથી અને લબ્ધિઅપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યો મરીને, દેવ કે નરકમાં જતા નથી. તેથી દેવાયુ કે નરકાયુને બાંધવાનું હોતું નથી. તેથી ત્યાં દેવાયુ કે નરકાયુની સત્તા હોતી નથી. દેવગતિમાર્ગણામાં સત્તાસ્વામિત્વ :| સામાન્યથી દેવગતિમાર્ગણામાં જ્ઞા૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ૦૩ નિરકાયુ વિના] + નામ-૯૩ + ગોવર + અંતo૫ = ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. * દેવો મરીને નરક કે દેવમાં ઉત્પન્ન થતા નથી. તેથી તેને નરકા, કે દેવાયુને બાંધવાનું હોતું નથી. એટલે નરકાયુની સત્તા હોતી નથી. દેવાયુને ભોગવી રહ્યો હોવાથી દેવાયુની સત્તા હોય છે. ૧ થી ૩ ગુણઠાણે જ્ઞા૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ૦૩ [નરકાયુ વિના] + નામ - ૯૨ [જિનનામ વિના] + ગોવર + અંત૦૫ = ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. * જે જીવ પહેલા નરકાયુને બાંધીને, ક્ષયોપશમસમ્યકત્વ પામીને, ૨૧૨ Page #230 -------------------------------------------------------------------------- ________________ વિશુદ્ધિના વશથી જિનનામને નિકાચિત કરે છે. તે જીવને નરકમાં જતી વખતે મનુષ્યભવના છેલ્લા એક અંતર્મુહૂર્તમાં અને નરકભવના પહેલા એક અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા હોય છે. તે સિવાયના બીજા કોઇ પણ જીવને મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા હોતી નથી. એટલે દેવગતિમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા ન હોય. -: દેવગતિમાં મિથ્યાર્દષ્ટિગુણઠાણે સત્તાસ્વામિત્વ ઃશા. દ. | વે. | મો. આ. ના. ગો. અં. કુલ કઇ પ્રકૃતિ ન હોય ? ૫ ૨ ૫ ૧૪૬ ૨ ૫ |૧૪૪ ૨ ૫ ૧૪૫ ૫ ૧૪૦ ૨ ૫ ૧૪૧ ૨ ૫ ૧૩૯ સોમોની ઉદ્દલના પછી ૫ ૨ ૫ ૧૪૦ ર ૫ ૧૩૮ મિશ્રમોની ઉદ્ગલના પછી કે અનાદિમિ૦ ૫ મિશ્રની ઉદ્ગલના પછી કે અનાદિ મિથ્યા ૫ ર ૨૬ ૨ ૮૮ ૨ ૫ ૧૩૯ * આહારકચતુષ્કની સત્તાવાળો મનુષ્ય ઉપશમશ્રેણીથી પડીને, સાસ્વાદને આવ્યા પછી જો કાળ કરે, તો તે અવશ્ય દેવમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેને અપર્યાપ્તાવસ્થામાં જ સાસ્વાદનગુણઠાણે આહારકચતુષ્કની સત્તા હોય છે. તે સિવાય દેવગતિમાં સાસ્વાદનગુણઠાણે આહારકચતુષ્કની સત્તા સંભવતી નથી. -: દેવગતિમાં સાસ્વાદનગુણઠાણે સત્તાસ્વામિત્વ : જ્ઞા. દ. |વે. મો. આ. ૫ | ૯ ૨૦૨૮ દે૦ ૫ ૯ ૨૦૨૮ ૫ ૯ ૫ ૯ ૨૨૮ અનેકને નરકાયુ+જિન૦ વિના એકને ૩ આયુ૦+જિન૦ વિના ૨ આયુ+જિન૦ વિના ૩ આયુ૦+જિ૦+આહા૦૪ વિના ૨ આયુ+જિ+આહા૦૪ વિના સમોની ઉદ્દલના પછી ૩|૪|||| ૯ ૨ ૨૮ ૩ ૨૯૨ ૯ ૨૮ દે૦ ૯૨ ૯ ૯ 2 ૯ ૯ ૯ 2222~~~~ ૨૧૩ ૨ ૨ ૨૮ ૨ |૯૨ ૨ ૨૮ દે૦ ૮૮ ૨ ૨૮ ૨ ८८ ૨૦ દે૦ ૮૮ ૨ ૨ ૨૭ ૨ ८८ ૨ ૩૨૬ દે૦ ૮૮ || ||૩|૩ જી | 9 | કઇ પ્રકૃતિ ન હોય ? શ્રેણીથી પતિતને ૩ આ૦+જિન૦ વિના અનેકને નરકાયુ+જિનના વિના ૩આ૦+જિન૦+આહા૦૪ વિના ૨. આ+જિ+આહા૦૪ વિના (૧૦) સેઢિડિઓ તદ્દા છડાવત્તિ સાતળો વિ àવેસુ । [ઉપશમનાકરણ ગાથાનં-૯૩] 222 ૯૨ ૨ ના.ગો. એ. કુલ ૨ |૫ ૧૪૪ ૨ |૫ ૧૧૪૬ ૨ ૫ ૧૪૦ ૨ ૫ ૧૪૧ ૨ ૨૮ દે૦ ૮૮ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૯) ૨ | ૨૮ દે * જે મિથ્યાદષ્ટિ જીવ આહારકચતુષ્કની સત્તા સહિત દેવમાં ઉત્પન્ન થાય છે. તે અંતર્મુહૂર્ત બાદ ત્રીજે ગુણઠાણે આવી શકે છે. અને ક્ષયોપશમસમ્યકત્વી દેવ આહારકચતુષ્કની સત્તા સહિત ચોથે ગુણઠાણેથી ત્રીજાગુણઠાણે આવી શકે છે. તેથી દેવગતિમાર્ગણામાં ત્રીજાગુણઠાણે આહારકચતુષ્કની સત્તા સંભવે છે. -: દેવગતિમાં મિશ્રદૃષ્ટિગુણઠાણે સત્તાસ્વામિત્વ : કઈ પ્રકૃતિ ન હોય ? શાદ. વે. મો. આ. ના. ગો. અં. કુલ | | અનેકને નરકાયુજિનવિના ૧૫ ૯ ૨ ૨૮૩ ૯૨ ૨ ૨ ૧૪૬ એકને ૩આ૦+ જિનવિના ૨] ૫ ૧૪૪ ૨આ૦+જિન વિના ૩આયુ+જિ0+આહા૦૪ વિના | ૫ | ૨ |૨૮ દેo|૮૮| ૨ ૫ ૧૪૦ બાયુને આયુજિઆહા૦૪ વિના | ૫ ૯ ૨ ૨૮ | ૨ | અનેકને ન૦આ૦+ જિ0+ અનં૦૪ વિના ૫ ૯ ૨ [૨૪] ૩ ૯૨ ૨ ૨ ૧૪૨ એકને ૩૦+ જિ0+ અio૪ વિના | ૫ ૧૪૦ રઆયુમ જિ0+ અio૪ વિના | ૫ ૯ ૨ ૨ | ૨૪ | ૨ | ૯૨ ૩આયુ+જિ0+અનં૦૪+આહા૦૪ વિના ૫ ૯ ૨ ૮૮ ૨ ૫ ૧૩૬ આયુ+જિ0+અનં૦૪+આહા૦૪વિના | ૫ ૯ ૨ ૨૪ | ૨ |૮૮ ૨ ૫ ૧૩૭ સ0મો ની ઉતલના પછી ૫ ૯ ૨ |૨૭ દે |૮૮ ૨ ૫ ૧૩૯ | સમોવની ઉતલના પછી ૫ ૯ ૨૨૭ ૨૮૮ ૨૫ ૧૪૦ (૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞા૦૫ + દ ૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ ૩ નિરકાયુ વિના] + નામ-૯૩ + ગો૦૨ + અંતo૫ = ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. (૧૧) દેવગતિમાં સાસ્વાદનગુણઠાણે આહારકચતુષ્કની સત્તા અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે તે વખતે પરભવનું આયુષ્ય બંધાતું નથી પણ પર્યાપ્તાવસ્થામાં બદ્ધાયુદેવ ઉપશમસમ્યકત્વથી પડીને સાસ્વાદન ગુણઠાણે આવે છે. ત્યારે મનુષ્યા, કે તિર્યંચાયુની સત્તા હોય છે. અથવા અબદ્ધાયુદેવ સાસ્વાદનગુણઠાણે મનુષ્યાયુ કે તિર્યંચાયુને બાંધી શકે છે. તેથી ત્યાં મનુષ્યા, કે તિર્યંચાયુની સત્તા પ્રાપ્ત થાય છે. એટલે અનેકદેવની અપેક્ષાએ સાસ્વાદનગુણઠાણે ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. ૨૧૪ ૫ ૧૪૧ سم | سام | م | ته Page #232 -------------------------------------------------------------------------- ________________ -: દેવગતિમાં સમ્યકત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ : કઈ પ્રકૃતિ ન હોય ? અંતરાય આહા ૪ વિના જિનવિના જિન + આહા૦૪ વિના otels| સ | | જ દર્શના) | થ વેદનીય | ૨ | જૈ મોહનીય | | આયુષ્ય | દ ૫ | | | | | બ | | ૧૩૬ | ૧૩૭ અનેક દેવની અપેક્ષાએ અબદ્ધાયુદેવને ૩ આયુ વિના ૫૧૪૫૧૪૪ ૧૪૧ ૧૪૦ બદ્ધાયુદેવને ૨ આયુ વિના ૫ ૯ ૨ ૨૮ ૯૩ ૨ | ૫૧૪૬૧૪૫ ૧૪૨ ૧૪૧ અનેકદેવની અપેક્ષાએ નરકાયુઅi૦૪ વિના | પ| ૯ ૨ ૨૪ ૯૩ ૨ | ૫૧૪૩ અબદ્ધાયુદેવને ૩ આયુઅi૦૪ વિના | ૫ ૯ ૨ ૨૪| ૯ ૨ | ૫ ૧૪૧ ૧૪૦ ૧૩૭ બદ્ધાયુદેવને ૨ આયુઅi૦૪ વિના ૯૩ ૨૫૧૪૨ ૧૪ ૧૩૮ અબદ્ધાયુદેવને ૩ આયુઅનં૦૪મમિત્ર વિના ૫ ૯ ૨ ૨ ૨ | દેo ૯૩ ૨ | ૫૧૩૯૧૩૮ ૧૩૫ ૧૩૪ અબદ્રાયુદેવને ૩ આયુ+દવસ વિના | ૫ | ૯ ૨ ૨૧૦ લ્ટ ૨ | ૫ ૧૩૮ ૧૩૭ ૧૩૪ ૧૩૩ બદ્ધાયુદેવને ૨ આયુદ સવ વિના | ૫ | ૯ ૨૨૧ ૨ | | ૨ | |૧૩૯૧૩૮ ૧૩૫ ૧૩૪ દેવગતિમાર્ગણામાં ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૭, ૧૪૧, ૧૪૩, ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૬ અને ૧૪૭ એમ કુલ ૧૫ સત્તાસ્થાન હોય છે. | | | | ૮ | ૯ | Page #233 -------------------------------------------------------------------------- ________________ ભવનપત્યાદિકમાં સત્તાસ્વામિત્વ ઃ ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્કમાં સત્તાસ્વામિત્વ :णिरयाउ तित्थरहियं छचत्तअहियसयमत्थि भवणतिगे । तह चउगुणेसु वि णवरि, सयमाहारचउगस्स बीअगुणे ॥८ ॥ ગાથાર્થ :- ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્મમાર્ગણામાં નરકાયુ અને તીર્થંકરનામકર્મ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, ચારે ગુણઠાણામાં સમજવું. પરંતુ બીજા ગુણઠાણે આહારકચતુષ્કનું સત્તાસ્વામિત્વ સ્વયં વિચારણીય છે. વિવેચન : - ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્કમાં ઓઘે નરકાયુ અને જિનનામ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. * ભવનપતિ, વ્યંતર અને જ્યોતિદેવો તીર્થંકર નામકર્મને બાંધી શકતા નથી. અને ત્યાં જિનનામની સત્તાવાળો જીવ ઉત્પન્ન થતો નથી. એટલે ભવનપત્યાદિકમાં જિનનામની સત્તા હોતી `નથી. પહેલા, ત્રીજા અને ચોથા ગુણઠાણે નરકાયુ અને જિનનામ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. * ગ્રન્થકારભગવંતે કહ્યું છે કે, બીજાગુણઠાણે આહારકચતુષ્કની સત્તા ઘટી શકે? કે નહીં? એ સ્વયં વિચારવું.... કારણકે ઉપશમનાકરણ ગાથાનં૦ ૯૩માં કહ્યું છે કે, જે મનુષ્ય ઉપશમશ્રેણીથી પડીને સાસ્વાદનગુણઠાણે આવ્યા પછી જો કાળ કરે, તો તે અવશ્ય દેવ થાય છે. પરંતુ વૈમાનિકદેવ થાય એમ કહ્યું નથી. તેથી આહારકચતુષ્કની સત્તાવાળો મનુષ્ય ઉપશમશ્રેણીથી પડીને, સાસ્વાદને આવ્યા પછી જો કાળ કરીને, ભવનપત્યાદિકદેવમાં ઉત્પન્ન થઈ (૧૨) વસુદેવ હીંડીમાં કહ્યું છે કે, ક્યારેક અપવાદરૂપે ભવનપતિમાંથી આવેલો પણ તીર્થંકર થઈ શકે છે પણ તે વિચત્ હોવાથી કર્મગ્રંથમાં ભવનપતિને તીર્થંકર નામકર્મની સત્તા કહી નથી. ૨૧૬ Page #234 -------------------------------------------------------------------------- ________________ णा, गेविड तिगुणो । શકતો હોય, તો ત્યાં આહારકચતુષ્કની સત્તા ઘટી શકે છે અને જો ભવનપત્યાદિક દેવમાં ઉત્પન્ન ન થઈ શકતો હોય, તો ત્યાં આહારકચતુષ્કની સત્તા ઘટી શકે નહીં. આનતાદિદેવોમાં સત્તાસ્વામિત્વ :આનતથી અનુત્તર દેવો અને આહારકદ્વિકમાં સત્તાસ્વામિત્વ - णिरयतिरियाउगूणा, गेविजंतेसु आणयाईसुं । छायालसयं एवं, तुरिए पढमाइ तिगुणेसुं ॥९॥ पणयालीसजुअसयं, तित्थूणाऽणुत्तरेसु तुरिअगुणे । आहारदुगे छट्टे तिरिणिरयाऊ विणा छचत्तसयं ॥१०॥ ગાથાર્થ આનાદિથી રૈવેયક સુધીના દેવોમાં નરકાયુ અને તિર્યંચાયુ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, ચોથા ગુણઠાણે સમજવું. અને પ્રથમાદિ ત્રણ ગુણઠાણામાં તીર્થકર નામકર્મ વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. અનુત્તરદેવમાર્ગણામાં ચોથે ગુણઠાણે અને આહારકદ્ધિકમાર્ગણામાં છઠ્ઠા ગુણઠાણે નરકાયુ અને તિર્યંચાયુ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. વિવેચન -૧થી૮ દેવલોકના દેવોનું સત્તાસ્વામિત્વ સામાન્યથી દેવગતિમાર્ગણાની જેમ જાણવું. * આનતાદિથી નવરૈવેયક સુધીના દેવોને ઓથે નરકાયુ અને તિર્યંચાયુ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. * આનતાદિથી રૈવેયક સુધીના દેવો તિર્યંચમાં ઉત્પન્ન થતા નથી. તેથી તિર્યંચાયુને બાંધવાનું હોતું નથી. એટલે તિર્યંચાયુની સત્તા હોતી નથી. આનતાદિથી નવરૈવેયક સુધીના દેવોને ૧થી૩ ગુણઠાણે ૨૧૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ નરકાયુ, તિર્યંચાયું અને જિનનામ વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે અને સમ્યકત્વગુણઠાણે ૧૪૫ + જિનનામ = ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. * અનુત્તરદેવમાર્ગણામાં એક જ ચોથું ગુણઠાણું હોય છે. ત્યાં નરકાયુ અને તિર્યંચાયુ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. કારણકે દેવ મરીને નરકમાં જતા નથી અને અનુત્તરદેવો મરીને તિર્યંચમાં ઉત્પન્ન થતા નથી. તેથી તેમને નરકાયુ અને તિર્યંચાયુની સત્તા હોતી નથી. આહારકદ્ધિકમાં સત્તાસ્વામિત્વઃ આહારકકાયયોગ અને આહારકમિશ્રયોગમાર્ગણામાં છઠ્ઠાગુણઠાણે નરકાયુ અને તિર્યંચાયુ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. * જેને પૂર્વે નરકાયુ અને તિર્યંચાયુ બાંધેલું નથી એવો ચૌદપૂર્વધર પ્રમત્તસંયમી મહાત્મા જ આહારકલબ્ધિના વશથી આહારકશરીર બનાવી શકે છે. આહારકકાયયોગમાર્ગણામાં સાતમું ગુણઠાણુ હોય છે ત્યાં પણ નરકાયુ અને તિર્યંચાયુ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. અનુત્તરની જેમ આહારકદ્વિકનું સત્તાસ્વામિત્વ હોવાથી અનુત્તરની સાથે આહારકદિકનું સત્તાસ્વામિત્વા કહ્યું છે. મનુષ્યગતિ માર્ગણામાં સત્તાસ્વામિત્વઃમનુવ, પંચે, ત્રસ, ભવ્ય, યોગ, શુકલ અને આહારીમાં સત્તાસ્વામિત્વ - ओघव्व णरपणिंदियतसभवियेसु सयला गुणा तेर। दुमणवयण कायउरल सुक्काहारेसु पढमाऽत्थि ॥११॥ ગાથાર્થ - મનુષ્યગતિ, પંચેન્દ્રિય, ત્રસકાય, અને ભવ્ય માર્ગણામાં ઓઘની જેમ ૧થી ૧૪ ગુણસ્થાનકમાં સત્તાસ્વામિત્વ જાણવું. સત્યમનોયોગ, વ્યવહારમનોયોગ, સત્યવચનયોગ, સત્તામાં હોય પણ જ આહારકહિક ૨૧૮ Page #236 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારવચનયોગ, સામાન્યથી કાયયોગ, ઔદારિકકાયયોગ, શુકલલેશ્યા અને આહારીમાર્ગણામાં ઓઘની જેમ ૧થી૧૩ ગુણઠાણા સુધી સત્તાસ્વામિત્વ જાણવું. વિવેચનઃ- મનુષ્યગતિમાર્ગણામાં ઓઘની જેમ [કર્મસ્તવમાં કહ્યાં મુજબ] ૧થી૧૪ ગુણઠાણે સત્તાસ્વામિત્વ જાણવું. પરંતુ વિશેષ એ છે કે, દરેક મનુષ્યને મનુષ્યત્રિક અને ઉચ્ચગોત્રની સત્તા અવશ્ય હોય છે. તેથી મનુષ્યગતિમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે ૧૩૦ પ્રકૃતિના સત્તાસ્થાનમાંથી ઉચ્ચગોત્ર વિના ૧૨૯ પ્રકૃતિનું સત્તાસ્થાન હોતું નથી અને ૧૨૯ના સત્તાસ્થાનમાંથી મનુષ્યદ્ધિક વિના ૧૨૭ પ્રકૃતિનું સત્તાસ્થાન હોતું નથી. -: મનુષ્યગતિમાં મિથ્યાત્વગુણઠાણે કઇ પ્રકૃતિ ન હોય ? અનેક મનુષ્યની અપેક્ષાએ એકને ૩ આયુ+જિ૦ વિના રઆયુ+ જિ૦ વિના સત્તાસ્વામિત્વ : શા. ૬. વે. મો. આ. ના. ગો. અં. કુલ ૨ ૨ ૨આયુ+આહા૦૪ વિના ૩આયુ૦+ આહા૦૪+જિ૦ વિના | ૨આયુ+ આહા૦૪+જિ૦ વિના સમોની ઉદ્દલના પછી ૫ |૯ ૨ ૨૮ ||||| ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૪ | ૭ 222~~~~~~~~~~ ૫ ૫ |ર ૫ સમોની ઉદ્ગલના પછી મિશ્રની ઉદ્ગલના પછી કે અનાદિમિથ્યા૦ | ૫ મિશ્રની ઉદ્ગલના પછી કે અનાદિમિથ્યા૦ | ૫ ૮૮માંથી દેવદ્ધિક વિના ૮૮માંથી દેવદ્વિક વિના ૮૮માંથી વૈકિયાષ્ટક વિના ૮૮માંથી વૈક્રિયાષ્ટક વિના 2 ૫ ૧૯ ૯૦ ૨ ર|ર |૯| ૨ |૯| ૨ ૨ ૨૧૯ ૯૦ ૨ ૨૮ ૨ ૨ ૫૦૯૧ ૨ ૨૮ જ ૨૮૦ મ૦૦ ૯૨ ૨૮ ૨ ૨ ૨૭ ૨ ૨૬ ૐ | | ૫ |૯| ૨ ૨૬ ૪ ૨૮૦ મ૦ | | | ||ૐ = ? ||||$« ૨ ૨૭૦ મ૦૦ ૮૮ ૫ ૧૯૧ ૨ ૨૬ ૨ [3] 3 | 3 ||૩|૩|૪ ८८ ર ૨૬૦ મ૦૦ ૮૮ ૨ ૨૬| મ૦૦ ૮૬ 7||||||||||||||ર | | જ જ જ ૨૬૦ મ ८० ૨ જ | જ ૮૮ ર ૨ ८० ૨ ૧૪૮ ૫૬ ૧૪૪ ૧૪૫ ૧૪૨ ૫ | ૧૪૦ ૧૪૧ ૫ | ૧૩૯ ૫ ૧૪૦ ૫ | ૧૩૮ ૧૩૯ ૮૬| ૨ | ૫ | ૧૩૭ ૫ | ૧૩૬ ૧૩૦ ૫ | ૧૩૧ Page #237 -------------------------------------------------------------------------- ________________ -: મનુષ્યગતિમાં સાસ્વાદનગુણઠાણે સત્તાસ્વામિત્વ ઃ કઇ પ્રકૃતિ ન હોય ? અનેકને આશ્રયી જિ॰ વિના શા.| દ. | વે. | મો. | આ. ના. ગો. અં. | કુલ =|= એકને ૩ આયુ+જિવિના ૨ આયુ+જિ૦ વિના ૩ આયુ૦+જિ૦+આહા૦૪ વિના ૫ કઇ પ્રકૃતિ ન હોય ? અનેકને આશ્રયી જિન૦ વિના ૫ ૨ આયુ+જિન૦+આહા૦૪ વિના ૫ ૩ | ૪ | ૩ | ૪ | ૭ | | | જ | જ ૨ ૨૮ ૪ ૯૨ ૨ ૫ |૧૪૭ એકને ૩ આયુ૦+જિન૦ વિના ૨ આયુ+જિન૦ વિના ૩ આયુ૦+જિન૦+આહા૦૪ વિના ૨ આયુ૦+જિન૦+આહા૦૪ વિના અનેકને આશ્રયી જિન૦+અનં૦૪ વિના | ૫ એકને ૩ આયુ+જિ+અનં૦૪ વિના ૨ આયુ૦+ જિ+અનં૦૪ વિના ૩આયુ૦+જિ૦+અનં૦૪+આહા૦૪ વિના ૫ ૨ આયુ+જિo+અનં૦૪+આહા૦૪ વિના ૫ ૫ સમોની ઉદ્ગલના કર્યા પછી સમોની ઉદ્દલના કર્યા પછી ર ||||||| ૨૮૦ મ૦૦ ૯૨ ૨ ૨૮ |L ૨૮ ૨ ૯૨ ૨૮૦ મ૦ 9 | -: મનુષ્યગતિમાં મિશ્રગુણઠાણે સત્તાસ્વામિત્વ : ८८ ૨ ८८ જ | જ | જ | જ ૯૦૨૩૨૪૬ ૪ ૯ | ૨ | ૨૪ મ૦ ૯૨૨ ૯૭૨૩૨૪૦ ૨ ૫ |૧૪૪ જ્ઞા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ ૫ ૯|૨૫૨૮૨ ૪ ૯૨ ૨|૫ ૧૪૭ ૫ ૯|૨| ૨૮|મ૦|૯૨ ૨ | ૫ ૧૪૪ ૫ ૯૫૨૦૨૮૦ ૨ ૯૨ ૨|૫|૧૪૫ ૯ | ૨ | ૨૮ ૧૦| ૮૮ ૨|૫|૧૪૦ ૯૦૨૧૨૮ ૨ ૮૮ ૨ ૫ ૧૪૧ ૯૨ ૨ ૨ ૧૪૩ ૨| ૫ ૧૪૦ ૫ ૨૧૪૫ ૫ |૧૪૦ ૫ ૨૧૪૧ ૯૨ ૨ ૫ ૧૪૧ ૯ | ૨ | ૨૪ મ૦ ૮૮ ૨ ૫ ૧૩૬ ૯|૨||૨૪૦ ૨ ૮૮ ૨ |૫|૧૩૭ ૯૦૨, ૨૭૦૫૦| ૮૮ ૨ ૫| ૧૩૯ ૫ ૯|૨|૨૭૦ ૨ ૮૮૦ ૨૦૫ ૧૪૦ (૧૩) ૮૦ની સત્તાવાળો જીવ એકેન્દ્રિયાદિ ભવમાંથી નીકળીને મનુષ્યમાં આવ્યા બાદ સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ૮૦ પ્રકૃતિ સત્તામાં હોય છે. સર્વ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી જ્યારે દેવપ્રાયોગ્ય બંધ કરે છે ત્યારે દેવદ્વિક અને વૈક્રિયચતુષ્કની સત્તા પ્રાપ્ત થવાથી ૮૦ + ૬ = ૮૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. અથવા જ્યારે નરક પ્રાયોગ્ય બંધ કરે છે ત્યારે નરકદ્ધિક અને વૈક્રિયચતુષ્કની સત્તા પ્રાપ્ત થવાથી ૮૦ + ૬ = ૮૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. ૨૨૦ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨ આયુઅનં૦૪+જિળ વિના -: ઉપશમશ્રેણીમાં સત્તાસ્વામિત્વ - કઈ પ્રકૃતિ ન હોય? શા. દ.કે. મો. આ. ના. ગો. અં. કુલ | બદ્ધાયુને ૨ આયુ વિના ૧૪૬ અબદ્ધાયુને ૩ આયુ વિના આયુ+ જિતુ વિના ૩આયુજિન વિના આયુઆહાવજ વિના ૩આયુ આહા૦૪ વિના આયુજિઆહ૦૪ વિના ૯ ૨ | ૨૮ ૨ | ૫૧૪૧ ૩ આયુ+જિ0+આહાd૪ વિના | | ૨ | ૨૮ | | મ0]૮૮| ૨ | ૫૧૪૦ ૨ આયુઅનં૦૪ વિના ૩ આયુઅi૦૪ વિના ૨ | ૨૪ | મ0]૯૩. ૫T૧૪૧ ૨ | ૨૪] ૨ [૨] ૨ | ૫૧૪૧ ૩ આયુ+અનં૦૪+જિ૦ વિના | મ | ૨| ૨ | પ૧૪૦ ૨ આo+અનં૦૪આહાળ૪ વિના ૨ |૫|૧૩૮ ૩ આOઅનં૦૪આ૦૪ વિના | ૫ | ૯ | ૨ ||૧૩૭ ૨ આ અનં૦૪+ જિઆ૦૪ વિના ૫ | ૯ | ૨ |૮૮ ૫૧૩૭ ૩આ૦અનં૦૪+જિ.આ૦૪ વિના ૫ ૯ ૨ | | મુol૮૮| ૨ |૫|૧૩૬ ૨ આયુ+દર્શન સપ્તક વિના ૯૩ ૨ [૫]૧૩૯ ૩ આયુ+દવે સ0 વિના ૯| ૨ | ૨૧ | મ0 | મ | ૩| ૨ | ૫ ૧૩૮ ૨ આયુ+દવે સજિ વિના ૯ ૨ | ૨૧ ૨ !૯૨ | ૨ | ૫૧૩૮ ૩ આયુ+દવે સ0+જિ૦ વિના ૫ | | ૨ | ૨૧ | મ0]૯૨ | ૨ | ૫૧૩૭ ૨ આo+દવે સવ+આહા૦૪ વિના | ૫ | ૯ ૫ ૧૩૫ ૩ આદo સ0આહા૦૪ વિના ૨ | ૨૧ | મ |૮૯] ૨ | ૫૧૩૪ ૨ આ૦+૮૦ સ૦આ૦૪+જિતુ વિના ૫ | ૨ | ૨૧ | ૨ |૮૮ | ૨ |૫ ૧૩૪ આ૦+દવે સ૦આ૦૪જિળ વિના| ૫ | ૯ | ૫૧૩૩ | - ૨ ૨૪ ૨ ૨ ૨ ૧૪૧ હાવજ વિના | | | | | | | | | ૯ ૨ | | ૧૩૬ - આયુર્ણન સખા વિના જ | ૨૩૯ ૮ | ૯ | ટ | ઠ | દ ૨ ૫ | ૯ ૨ ૨ ૨૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ કઇ પ્રકૃતિ ન હોય? દર્શનસપ્તક+નરકાયુ+દેવાયુ+તિ આ વિના ૧૦+ થીણદ્વિત્રિકાદિ-૧૬ = ૨૬ વિના ૧૦+૧૬+મધ્યમકષાયાષ્ટક = ૩૪ વિના = ૩૫ વિના ૩૪+ નપુંસકવેદ ૩૫+ સ્ત્રીવેદ = ૩૬ વિના = ૪૨ વિના ૩૬+ હાસ્યષટ્ક ૪૨+ પુરુષવેદ = ૪૩ વિના ૪૩+ સંક્રોધ = ૪૪ વિના ૪૪+ સંમાન = ૪૫ વિના ૪૫+ સંમાયા = ૪૬ વિના ૪૬+ સંલોભ = ૪૭ વિના ૪૭+ નિદ્રાદ્વિક = ૪૯ વિના ૪૯+ જ્ઞા૦૫+૬૦૪+અં૦૫ = ૬૩ વિના ૬૩+ વે૦૧+ના૦૭૧+ગો૦૧ = ૧૩૬ વિના -: ક્ષપકશ્રેણીમાં સત્તાસ્વામિત્વ : M. ૫ ૯ ૫ ||૩|૩|૩| ૫ ૫ ૬. વે. ||૩|૩||0 two | two | two | us | wow wo two tu | wo | ૦ | 0 | 0 .....~~~~~~~~~ ૨ ૨ ૨ ૨ ર ર ૨ ૨ ર ર ર ૨ ૨ ૧ મો. આ. ૨૧૦ મ૦ ૯૩ ||??||૪||જી→| | ૦ | 0 | 0 | 0 ૧ મ ८० મ ८० ના. ગો. અં. | કુલ જિન૦ આહા૦ આહા૦૪+ વિના ૪ વિના જિનવિના ૧૩૮ ૧૩૭ ૧૩૪ ૧૩૩ મ મ ८० ૨ ૧૧| મ૦ ८० ર મ મ ८० ૨ મ મ ८० મ ८० ८० ૨ ૫ ८० જ | | | જે જ ||||||||||||| જે જે જે જ| ૪ | ८० ર મ ८० મ ८० ૨ મ ૯ ૧ ૧૨૧ ૧૧૮ ૧૧૩ ૧૧૦ ૧૧૩ ૧૧૨ ૧૦૯ ૧૦૮ ૧૦૨ ૧૦૫ ૧૦૪ ૧૦૧ ૧૦૩ ૧૦૦ ૧૦૨ ૯૯ ૧૦૧ ૧૦૦ ૯૮ ૮૪ ૧૧ ૧૨૨ ૧૧૪ ૧૧૨ ૧૧૧ ૧૦૬ | ૧૦૫ ૧૦૪ ૧૦૩ ૧૦૨ ૧૦૧ ૯૯ ૮૫ ૧૨ ૯૮ ૯૭ ૯૫ ૮૧ ૧૧૭ ૧૦૯ ૧૦૮ ૧૦૭ ૧૦૧ ૧૦૦ ૯૯ ૯૮ ૯૭ ૯૬ ૯૪ ८० Page #240 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યગતિમાર્ગણામાં ૧૧, ૧૨, ૮૦, ૮૧, ૮૪, ૮૫, ૯૪, ૯૫, ૯૬, ૯૭, ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૪, ૧૧૭, ૧૧૮, ૧૨૧, ૧૨૨, ૧૩૦, ૧૩૧, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૪૨, ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૬, ૧૪૭, અને ૧૪૮ એમ કુલ ૪૯ સત્તાસ્થાન હોય છે. પંચેન્દ્રિયમાર્ગણામાં સત્તાસ્વામિત્વઃ પંચેન્દ્રિયમાર્ગણામાં મનુષ્યગતિની જેમ સત્તાસ્વામિત્વ જાણવું. પરંતુ તિર્યંચગતિમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે કહ્યાં મુજબ ૧૪૧૨૭નું એક જ સત્તાસ્થાન અધિક હોય છે. તેથી પંચેન્દ્રિયમાર્ગણામાં ૧૧, ૧૨, ૮૦, ૮૧, ૮૪, ૮૫, ૯૪ થી ૧૧૪, ૧૧૭, ૧૧૮, ૧૨૧, ૧૨૨, ૧૨૭, ૧૩૦, ૧૩૧ અને ૧૩૩ થી ૧૪૮ એમ કુલ ૫૦ સત્તાસ્થાન હોય છે. એ જ પ્રમાણે, ત્રસકાય અને ભવ્યમાર્ગણામાં સત્તાસ્વામિત્વ જાણવું... સત્યમનોયોગ, વ્યવહારમનોયોગ, સત્યવચનયોગ, વ્યવહાર વચનયોગ માર્ગણામાં ઓધની જેમ [મનુષ્યગતિની જેમ] ૧થી૧૩ ગુણઠાણા સુધી સત્તાસ્વામિત્વ જાણવું... સામાન્યથી કાયયોગ, ઔકાયયોગ અને આહારી માર્ગણામાં ઓઘની જેમ ૧થી ૧૩ ગુણઠાણા સુધી સત્તાસ્વામિત્વ જાણવું. (૧૪) ૭૮ની સત્તાવાળો જીવ તેઉ-વાઉમાંથી નીકળીને તિર્યંચપંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. ત્યાં શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી શા૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૬ + તિર્યંચાયુ+નામ-૭૮+નીચગોત્ર+અંત૦૫=૧૨૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. અને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર બંધાતુ હોવાથી ૧૨૭+૩=૧૩૦ પ્રકૃતિની સત્તા પ્રાપ્ત થાય છે. ૨૨૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ શા 1 શુકુલલેશ્યામાં સત્તાસ્વામિત્વઃ શુકલેશ્યામાર્ગણામાં ઓધે ૧૪૮ અને મિથ્યાત્વગુણઠાણે જિનનામ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. * જે જીવે પહેલા નરકા, બાંધેલુ હોય અને પછી ક્ષયોપશમ સમ્યકત્વ પામીને, જિનનામ નિકાચિત કરે, એવા જીવને નરકમાં જતી વખતે અંતર્મુહૂર્ત કાળ જ મિથ્યાત્વગુણઠાણ હોય છે. તે વખતે શુભલેશ્યા હોતી નથી તેથી મિથ્યાત્વગુણઠાણે શુભલેશ્યામાં જિનનામની સત્તા હોતી નથી. -: શુક્લલેશ્યામાં મિથ્યાત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ :કઈ પ્રકૃતિ ન હોય? | દ. વે. મો. આ. ના.ગો. એ. કુલ અનેકને આશ્રયી જિતુ વિના | પ| ૯ ૨ ૨૮ ૪ ૯૨ ૨ | ૫૧૪૭ એકને આશ્રયી ૩આયુ+જિનવિના પ| ૯ ૨ ૨૮ ૧૯૨ ૨ / ૫ ૧૪૪ એકને આશ્રય આયુ+જિન વિના પ|૧૪૫ ૩આયુ+ જિન + આહા૦૪ વિના આયુઃ જિન + આહા૦૪ વિના સમો ની ઉદ્વેલના પછી ૮૮ ૨ ૫૧૪૦ મિશ્રની ઉદ્ધલના પછી કે અનાદિ મિ. | ૫ ૯ ૨૫ ૨૬ ૧|૮૮ ૨ | ૫ ૧૩૮ | | મિશ્રની ઉદ્દલના પછી કે અનાદિ મિત્ર | ૯ ૨ ૨૪ ૨૮૮ ૨ | ૫૧૩૯ | રથી૧૩ ગુણઠાણા સુધી ઓઘની જેમ [મનુષ્યગતિમાર્ગણાની જેમ] સત્તાસ્વામિત્વ જાણવું.... અસત્યમનોયોગાદિમાર્ગણામાં સત્તાસ્વામિત્વ :दुमणवय-णयण-अणयण, सण्णीसु हवेज्ज बारसगुणाऽज्जा । दस लोहे चउ विउवा-ऽजएसु चउ छ व कुलेसासुं ॥१२॥ ૨૨૪ ૫/૧૪૦ ૫ ૯ ૨ | ૨૮ ૨ | ૮૮ | ૨ | ૫ |૧૪૧ ૨ | ૨૭ ૧ | ૮૮ | ૨ | ૫ [૧૩૯ સ0મો૦ની ઉકલના પછી Page #242 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ :-અસત્યમનોયોગ, મિશ્રમનોયોગ, અસત્યવચનયોગ, મિશ્રવચનયોગ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને સંશી માર્ગણામાં પહેલા ૧૨ ગુણઠાણે, લોભમાર્ગણામાં પહેલા ૧૦ ગુણઠાણે, વૈક્રિયકાયયોગ અને અસંયમમાર્ગણામાં પહેલા ૪ ગુણઠાણે અને અશુભલેશ્યામાં [કૃષ્ણાદિ-૩ લશ્યામાં] ચાર અથવા છ ગુણઠાણે ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું. વિવેચન-અસત્યમનોયોગ, સયાસત્યમનોયોગ, અસત્યવચનયોગ, સત્યાસત્યવચનયોગ અને ચક્ષુદર્શન માર્ગણામાં ૧થી૧૨ ગુણઠાણા સુધી ઓઘની જેમ [મનુષ્યગતિની જેમ] સત્તાસ્વામિત્વ જાણવું. સંજ્ઞીમાર્ગણામાં ૧થી૧૨ ગુણઠાણા સુધી ઓઘની જેમ [પંચેન્દ્રિયની જેમ] સત્તાસ્વામિત્વ જાણવું.....અચક્ષુદર્શનમાં ૧ થી ૧૨ ગુણઠાણા સુધી અને લોભમાર્ગણામાં ૧ થી ૧૦ ગુણઠાણા સુધી ઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું... - વૈ0કાયયોગમાં મિથ્યાત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ - | કઈ પ્રકૃતિ ન હોય ? | શા. દ.|.મો.આ ના. ગો. અં. કુલ અનેક વૈcકાયયોગીની અપેક્ષાએ ૫ | ૯ | ૨૨૮૪૫૯૩ ૨, ૫,૧૪૮ એકને ૩ આયુ+જિઓ વિના | ૨૨૮ ૧ ૯૨ | | |૧૪ આયુ+ જિળ વિના | ૫૯ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૧૪૫ ૩આયુ આહા૦૪વિના | ૫૯ ૨ ૨૮ નવે ૮૯૨ ૧૪૧ ૩આયુ0+ આહા૦૪+જિતુ વિના ૧ ૮૮ | ૨ ૫૧૪૦ આયુ0+ આહા૦૪+ જિજીવિના સમો૦ ઉદ્વેલના પછી || ૫ ૯ ૨ ૨૭ ૧૮૮ ૨૫ ૧૩૯ સમો ની ઉદ્ધલના પછી | ૫ ૯ ૨ ૨૭ ૨૮૮ ૨૫૧૪૦ મિશ્રની ઉદ્દલના પછી કે અનાદિમિત્ર | ૨૫ ૨૬ ૧૮૮૨ ૫ ૧૩૮ મિશ્રની ઉદ્દલના પછી કે અનાદિમિયા) ૫ ૯ ૨ ૨ ૨ ૧૩૯ ૨ | ૯ | ૨ | ૨૮૫ ૨ ૮૮ ] ૨] ૫]૧૪૧ ૨ ૨૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ -: વૈકાયયોગમાં સાસ્વાદનગુણઠાણે સત્તાસ્વામિત્વ ઃશા. દ. વે. મો. આ. ના. ગો. અં. | કુલ કઇ પ્રકૃતિ ન હોય ? ૫ ૯ ર |૨૮૦૪ ૮૮૬ ૨ |૫ ૧૪૩ અનેકને જિન૦+આહા૦૪ વિના એકને ૩ આ૦+જિ૦+આહા૦૪ વિના ૫ ૨આ૦+જિ૦+આહા૦૪ વિના ૨ ૦૨૮૪ ૧ ૮૮૧૨ ૧૫ ૧૪૦ ૫ ૨ ૨૮, ૨ ૮૮ ૨ ૫ ૧૪૧ કઇ પ્રકૃતિ ન હોય ? અનેકની અપેક્ષાએ જિ૦ વિના એકને ૩આયુજિ વિના ૨આયુ૦+જિ૦ વિના ૩આયુ+જિ0+આહા૦૪વિના ૨આયુ+જિ૦+આહા૦૪ વિના અનેકવૈકાને જિન૦+ અનં૦૪ વિના ૫ એકને ૩આયુ જિન+અનં૦૪ વિના | ૫ ૨આયુ+જિન+નં૦૪ વિના ૩આયુ+અનં૦૪+જિ0+આહા૦૪ વિના ૫ ૨આયુ+અનં૦૪૪૦+આહા૦૪ વિના ૫ સમોની ઉદ્ગલના પછી ૫ સમોની ઉર્દૂલના પુછી -: વૈકાયયોગમાં મિશ્રર્દષ્ટિગુણઠાણે સત્તાસ્વામિત્વ : ૯ શા૦ ૬૦ વે૦ મો૦ આ ના૦ ગો૦ અં૦ કુલ ૫ ૯ ૩||૩||r 9| ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | | | ૩ | ૪ ૫ ૫ ૨ ૨૮ ૨ ૦૨૮ ૯ | ૨ |૨૮ ૯|૨ |૨૮ ૧ ૮૮ ૨ | ૫ ૧૪૦ ૨ ૧૨૪ ૪ ૯૨ | ૨ | ૫ |૧૪૭ ૯ | ૨ |૨૮ | ૨ ૯ ૨ ૩૨૪ XP2P~~~~~~~~ ૯ ૨ ૨૪ ૧ |૯૨ | ૨ | ૫ ૧૪૪ ૨ ૧૨૪ ૪ ૨૯૨ | ૨ ૫ |૧૪૩ ૯ | ૨ |૨૭ ૨ |૯૨ | ૨ | ૫ ૧૪૫ ૨ ૩૨૪ ૧ ૯૨ | ૨ | ૫ | ૧૪૦ ૨ ૨૭ ૮૮૧૨ ૫ ૧૪૧ ૨ |૯૨| ૨ ૫ |૧૪૧ ૧ ૮૮ ૨ | ૫ ૧૩૬ ૨ ૮૮|૨ ૫ ૧૩૭ ૫ ૧૧૩૯ ૨ ૮૮૦૨ ૫ |૧૪૦ ૧ |૮૮) ૨ (૧૫) કેટલાક આચાર્ય ભગવંતો કહે છે કે, દેવ-નારકને શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈમિશ્રયોગ હોય છે અને શ૨ી૨પર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈકાયયોગ હોય છે. એ મતાનુસારે નારકોને અપર્યાપ્તાવસ્થામાં પણ વૈકાયયોગ હોય છે. એટલે અનેક જીવની અપેક્ષાએ વૈકાયયોગમાં મિથ્યાત્વગુણઠાણે ૯૩નું સત્તાસ્થાન ઘટી શકે છે અને એક નારકની અપેક્ષાએ ૮૯નું સત્તાસ્થાન ઘટી શકે છે. (૧૬) આહારકચતુષ્કની સત્તાવાળો જે મનુષ્ય ઉપશમશ્રેણીથી પડીને સાસ્વાદનગુણઠાણે આવીને, કાળ કરે છે. તે અવશ્ય દેવમાં જાય છે. ત્યાં તેને શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદનગુણઠાણુ હોય છે. તે વખતે તે દેવને વૈમિશ્રયોગ હોય છે. પણ વૈ કાયયોગ હોતો નથી. તેથી વૈકાયયોગ માર્ગણામાં સાસ્વાદનગુણઠાણે આહારકચતુષ્કની સત્તા ઘટતી નથી. ૨૨૬ Page #244 -------------------------------------------------------------------------- ________________ -: વૈકાયયોગમાં સમ્યક્ત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ : કઇ પ્રકૃતિ ન હોય ? અનેક વૈ૦કાની અપેક્ષાએ જ્ઞા. દ. | વે.| મો. આ. ના. ગો. અં.| કુલ ૨૮ ૪ ૯૩૦ ૨ ૫ |૧૪૮ ૫૨૧૪૫ ૨ ૧૯૩૬ ૨ ૫ |૧૪૬ ૫ ૧૪૪ ૫૨૧૪૫ ૨ ૫ ૧૪૧ ૫ ૧૪૨ ૫ ૧૧૪૦ ૨ ૫ |૧૪૧ ૫ ૧૪૪ ૫૦૧૪૧ ૫ ૧૪૨ ૫ ૧૪૦ ૨ ૫ ૧૪૧ |૩|૪|7|||ર ||૩| ||||||′ ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૭ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ |૩|||7 ૐઆયુ+દવસ+આહા૦૪+જિ૦ વિના ૨આયુ+દવસ+આહા૦૪+જિ૦ વિના ૫ અબદ્ઘાયુને આયુ વિના બદ્ધાયુને ૨આયુ વિના અબદ્ધાયુને ૩આયુ+જિવિના બદ્ધાયુને ૨આયુ+જિ૦વિના અબદ્ઘાયુને આયુ+આહા૦૪ વિના બાયુને ૨આયુ+આહા૦૪ વિના ૩આયુ+આહા૦૪+જિ૦વિના ૨આયુ+આહા૦૪+જિવિના અનેકની અપેક્ષાએ અનં૦૪ વિના એકને ૩આયુ+નં૦૪ વિના ૨આયુ+નં૦૪ વિના ૩આયુ+અનં૦૪+જિ૦ વિના ૨આયુ+અનં૦૪+જિ૦ વિના ૩આયુ+અનં૦૪+આહા૦૪ વિના ૨આયુ+ અનં૦૪+આહા૦૪ વિના ૩આયુ+ અનં૦૪+આહા૦૪+જિવિના ૫ ૨આયુ+અનં૦૪+આહા૦૪+જિ૦ વિના ૫ ૩આયુ+દર્શનસપ્તક વિના ૨આયુÆસ૦ વિના ૫ ૫ ૫ ૫ ૫ | ૩આયુ+દસ+જિન૦ વિના ૫ ૨આયુ+દવસ+જિવિના ૫ ૩આયુ+દવસ+આહા૦૪ વિના ૨આયુ+દવસ૦+આહા૦૪ વિના ૨ ૨૨૭ ૨૦૨૮ ૨૦૨૮ ૨ ૨ ૨૦૨૮ ૨૨૮ ૨ ૨૦૨૮ ૨૮ ૨૮ ૨૦૨૪ ૯ ૨૩૨૪ ૨૩૨૪ ૨૩૨૪ ૨૩૨૪ ૨ ૨|૩૪ ૨૩ ૨ | ૨૪ ૨૮ ર ર ૨૨૧ ૨૧ ૨ | ૨૧ ૨ ૨|૩૧ ૨૧ ૨૨૧ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ૨૨૧ ૧ ૧ ૨૧ ૨ ૧ ર ૧ ૨૪ ૧ ૧ ૨ ૨ ૪ ૧૯૩૦ ૨ 82 ૯૨ ૨ ૯૨) ૨૩૨૪૬ ૨ ૮૯૧ ૨ ૧ ૮૯| ૧ ૯૨ ૮૯| ૧ ૮૮| ૧ ૮૮૧ ૨ ૯૨ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ૧ ૮૯| ૨ ૫ |૧૩૭ ર ૯૩૪ ૨ ૨ ૯૩ ૨ ૮૮૦ ૨ ૨ ૯૩ ૯૨ ૨ ૫ |૧૩૮ ૫ ૧૩૬ ૮૮૦ ૨ ૫ ૧૩૭ ૧ ૯૩૦ ૨ ૫ ૧૩૮ ૮૯ ર ૨ ૨ |૯૨| ૨ ૫ ૧૩૮ ૨ ૫ ૧૩૯ ૨ ૫ |૧૩૭ ૨ ૫૫૧૩૪ ૨ | ૮૯| ૨ | ૫ ૧૩૫ ૮૮૦ ૨ ૫ ૧૩૩ ૨ |૮૮| ૨ ૫ ૧૩૪ Page #245 -------------------------------------------------------------------------- ________________ વૈક્રિયકાયયોગમાર્ગણામાં ૧૩૩ થી ૧૪૮ સુધીના કુલ ૧૬ સત્તાસ્થાન હોય છે. અસંયમમાર્ગણામાં ૧થી૪ ગુણઠાણા સુધી અને અશુભલેશ્યા માર્ગણામાં ૧થી૪ અથવા ૧થી ૬ ગુણઠાણા સુધી ઓઘની જેમ [પંચેન્દ્રિયમાર્ગણાની જેમ] સત્તાસ્વામિત્વ જાણવું.... * જેને પૂર્વે નરકાયુ બાંધેલુ હોય એવો જીવ ક્ષયોપશમસમ્યક્ત્વ પામીને, જિનનામ નિકાચિત કરે છે. તેને નરકમાં જતી વખતે છેલ્લુ એક અંતર્મુહૂર્ત બાકી રહે છે. ત્યારે મિથ્યાત્વગુણઠાણુ આવી જાય છે. તે વખતે અશુભલેશ્યા પણ આવી જાય છે. તેથી અશુભલેશ્યામાં મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા હોઈ શકે છે. વેદ અને કષાયમાર્ગણામાં સત્તાસ્વામિત્વ :સ્ત્રી-પુવેદ અને ક્રોધાદિ ત્રણ માર્ગણામાં સત્તાસ્વામિત્વ :बारसयं तेरसयं, जा पुमथीसु नवमे कमाऽज्जाई । पण चउतिजुअसयं जा कोहाइतिगे कमा णवमे ॥ १३ ॥ ગાથાર્થ ઃ- પુરુષવેદ અને સ્ત્રીવેદમાર્ગણામાં ૧થી૯ ગુણઠાણા હોય છે. ત્યાં અનુક્રમે છેલ્લે ૧૧૨ અને ૧૧૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. તથા ક્રોધાદિ-૩ માર્ગણામાં નવમે ગુણઠાણે અનુક્રમે છેલ્લે ૧૦૫... ૧૦૪...અને ૧૦૩.... પ્રકૃતિ સત્તામાં હોય છે. વિવેચનઃ પુવેદમાર્ગણા, સ્ત્રીવેદમાર્ગણા, સંક્રોધમાર્ગણા, સં૦માનમાર્ગણા અને સંમાયામાર્ગણામાં ૧થી ૯ ગુણઠાણા હોય છે. પણ નવમાગુણઠાણાના અંત સુધી પુવેદાદિ-૫ માર્ગણાઓ હોતી નથી. કારણકે પુવેદે શ્રેણી માંડનારા જીવને નવમાગુણઠાણે જ્યાં સુધી પુવેદનો ઉદય હોય છે. ત્યાં સુધી જ પુવેદ માર્ગણા હોય છે. સ્ત્રીવેદે શ્રેણી માંડનારા જીવને નવમાગુણઠાણે જ્યાં સુધી સ્ત્રીવેદનો ઉદય હોય છે ત્યાં સુધી જ સ્ત્રીવેદમાર્ગણા હોય છે. સંક્રોધોદયે શ્રેણી ૨૨૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ માંડનારા જીવને નવમાગુણઠાણે જ્યાં સુધી સંક્રોધનો ઉદય હોય છે ત્યાં સુધી જ સંક્રોધમાર્ગણા હોય છે. સંમાનોદયે શ્રેણી માંડનારા જીવને નવમાગુણઠાણે જ્યાં સુધી સંમાનનો ઉદય હોય છે ત્યાં સુધી જ સંમાનમાર્ગણા હોય છે અને સંમાયાના ઉદયે શ્રેણી માંડનારા જીવને નવમાગુણઠાણે જ્યાં સુધી સંમાયાનો ઉદય હોય છે. ત્યાં સુધી જ સંમાયામાર્ગણા હોય છે. એટલે નવમાગુણઠાણાના અમુક-અમુક ભાગ સુધી જ પુવેદાદિ પાંચે માર્ગણા હોય છે. પુરુષવેદમાર્ગણામાં સત્તાસ્વામિત્વઃ સત્તાની અપેક્ષાએ નવમા ગુણઠાણાના ૯ ભાગ પાડવામાં આવ્યા છે. તેમાંથી પાંચમા ભાગના અંત સુધી પુરુષવેદનો ઉદય હોય છે. તેથી પુરુષવેદમાર્ગણા પાંચમાભાગના અંત સુધી જ હોય છે. એટલે પુરુષવેદમાર્ગણામાં નવમા ગુણઠાણાના પાંચમા ભાગ સુધી પંચેન્દ્રિયમાર્ગણાની જેમ સત્તાસ્વામિત્વ જાણવું... પુરુષવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને નવમા ગુણઠાણાના પહેલા ભાગ સુધી ૧૩૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી સ્થાવરાદિ-૧૬ પ્રકૃતિનો ક્ષય થવાથી, બીજાભાગે ૧૨૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી મધ્યમકષાયાષ્ટકનો ક્ષય થવાથી ત્રીજાભાગે ૧૧૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી નપુંસકવેદનો ક્ષય થવાથી ચોથાભાગે ૧૧૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી સ્ત્રીવેદનો ક્ષય થવાથી પાંચમા ભાગે ૧૧૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાર પછી જે સમયે પુવેદનો ઉદયવિચ્છેદ થાય છે તે જ સમયે પુવેદમાર્ગણા પૂર્ણ થાય છે. એટલે પુવેદમાર્ગણામાં છેલ્લે ૧૧૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. સ્ત્રીવેદમાર્ગણામાં સત્તાસ્વામિત્વઃ સ્ત્રીવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને નવમા ગુણઠાણાના ચોથાભાગના અંત સુધી સ્ત્રીવેદનો ઉદય હોય છે. તેથી સ્ત્રીવેદમાર્ગણા નવમા ગુણઠાણાના ચોથાભાગ સુધી જ હોય છે. એટલે સ્ત્રીવેદ ૨૨૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ માર્ગણામાં નવમા ગુણઠાણાના ચોથાભાગ સુધી પંચેન્દ્રિયમાર્ગણાની જેમ સત્તાસ્વામિત્વ જાણવું... સ્ત્રીવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને નવમા ગુણઠાણાના પહેલા ભાગ સુધી ૧૩૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી સ્થાવરાદિ-૧૬ વિના ૧૨૨ પ્રકૃતિ બીજાભાગે સત્તામાં હોય છે. મધ્યમકષાયાષ્ટક વિના ૧૧૪ પ્રકૃતિ ત્રીજાભાગે સત્તામાં હોય છે અને નપુંસકવેદ વિના ૧૧૩ પ્રકૃતિ ચોથાભાગે સત્તામાં હોય છે. ત્યાર પછી જે સમયે સ્ત્રીવેદનો ઉદયવિચ્છેદ થાય છે તે સમયે સ્ત્રીવેદમાર્ગણા પૂર્ણ થાય છે. એટલે સ્ત્રીવેદમાર્ગણામાં છેલ્લે ૧૧૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. ક્રોધમાર્ગણામાં સત્તાસ્વામિત્વઃ સંક્રોધોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને નવમા ગુણઠાણાના પહેલા ભાગ સુધી ૧૩૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી સ્થાવરાદિ૧૬નો ક્ષય થવાથી બીજાભાગે ૧૨૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી મધ્યમકષાયાષ્ટકનો ક્ષય થવાથી ત્રીજાભાગે ૧૧૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી નપુંસકવેદનો ક્ષય થવાથી ચોથાભાગે ૧૧૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી ત્રીવેદનો ક્ષય થવાથી પાંચમા ભાગે ૧૧૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી હાસ્યષટ્રકનો ક્ષય થવાથી છઠ્ઠાભાગે ૧૦૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી પુરુષવેદનો ક્ષય થવાથી સાતમા ભાગે ૧૦૫ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાં જે સમયે સંવક્રોધનો ઉદયવિચ્છેદ થાય છે. તે જ સમયે ક્રોધમાર્ગણા પૂર્ણ થાય છે. એટલે ક્રોધમાર્ગણામાં છેલ્લે ૧૦૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. માનમાર્ગણામાં સત્તાસ્વામિત્વઃ| સંવમાનોદયે શ્રેણી માંડનારા જીવને સંઇક્રોધોદયે ક્ષપકશ્રેણી (૧૭) અહીં ખાસ ધ્યાન રાખવું કે, સંક્રોધનો ઉદય વિચ્છેદ થયા પછી સમયનૂન બે આવલિકાકાળે સંક્રોધની સત્તાનો ક્ષય થાય છે. તે વખતે સાતમો ભાગ પૂર્ણ થાય છે. એટલે સાતમા ભાગના અંત સુધી ક્રોધમાર્ગણા હોતી નથી. પણ જ્યાં સુધી સંક્રોધનો ઉદય હોય ત્યાં સુધી જ સં.ક્રોધ માર્ગણા હોય છે. એ જ રીતે, માનમાર્ગણા અને માયામાર્ગણામાં પણ સમજી લેવું. ૨૩૦ Page #248 -------------------------------------------------------------------------- ________________ માંડનારા જીવની જેમ સાતમા ભાગે ૧૦૫ પ્રકૃતિસત્તામાં હોય છે તેમાંથી સંક્રોધનો ક્ષય થવાથી આઠમા ભાગે ૧૦૪ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાં જે સમયે સંવમાનનો ઉદય વિચ્છેદ થાય છે. તે જ સમયે સંવમાનમાર્ગણા પૂર્ણ થાય છે. એટલે માનમાર્ગણામાં છેલ્લે ૧૦૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. માયામાર્ગણામાં સત્તાસ્વામિત્વ : સં૦માયાના ઉદયે શ્રેણી માંડનારા જીવને આઠમા ભાગે ૧૦૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી સંવમાનનો ક્ષય થવાથી નવમા ભાગે ૧૦૩ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાં જે સમયે સં૦માયાનો ઉદય વિચ્છેદ થાય છે. તે જ સમયે માયામાર્ગણા પૂર્ણ થાય છે. તેથી માયામાર્ગણામાં છેલ્લે ૧૦૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. અકષાયમાર્ગણામાં સત્તાસ્વામિત્વ અકષાયમાર્ગણામાં ૧૧થી ૧૪ ગુણઠાણા હોય છે. ત્યાં મનુષ્યગતિમાર્ગણાની જેમ સત્તાસ્વામિત્વ જાણવું..... જ્ઞાનમાર્ગણામાં સત્તાસ્વામિત્વજ્ઞાનમાર્ગણા અને ક્ષયોપશમસમ્યકત્વમાં સત્તાસ્વામિત્વ :णाणतिगे ओहिम्मि य, नव अजयाई उ वेअगे चउरो । केवलदुगे दुवेंऽताऽज्जा दो तिण्णि व अणाणतिगे ॥१४॥ ગાથાર્થ મત્યાદિ-ત્રણજ્ઞાન અને અવધિદર્શન માર્ગણામાં ૪ થી ૧૨ ગુણઠાણા સુધીના કુલ નવગુણઠાણે, ક્ષયોપશમ સમ્યકત્વમાં ૪ થી ૭ સુધીના કુલ ૪ ગુણઠાણે, કેવલબ્રિકમાં છેલ્લા બે ગુણઠાણે અને અજ્ઞાનત્રિકમાં પહેલા બે અથવા ત્રણ ગુણઠાણે ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું. વિવેચન - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને અવધિદર્શન માર્ગણામાં ૪ થી ૧૨ ગુણઠાણા સુધી ઓઘની જેમ [મનુષ્યગતિની ૨૩૧ Page #249 -------------------------------------------------------------------------- ________________ ما عاما ૨૮/૧૦૮૯ જેમ સત્તાસ્વામિત્વ જાણવું. ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં ૪થી ગુણઠાણે ઓઘની જેમ [મનુષ્યગતિમાર્ગણાની જેમ] સત્તાસ્વામિત્વ જાણવું. કેવળજ્ઞાન અને કેવળદર્શનમાર્ગણામાં છેલ્લા બે ગુણઠાણે મનુષ્યગતિની જેમ સત્તાસ્વામિત્વ જાણવું... -: અજ્ઞાનદ્ધિકમાં મિથ્યાત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ :કઈ પ્રકૃતિ ન હોય? શા. દ. . મો. આ. ના.ગો. એ. કુલ | અનેકને આશ્રયી ૫ |૯| ૨ ૨૮| ૪ |૯૩ ૨ એકને ૩ આ૦+જિ૦ વિના રઆયુવેજિતુ વિના ૨૮૫ ૨ |૯૨ ૩આયુ+આહા૦૪ વિના ૨આ + આહાળ૪ વિના | ૨૮ ૨ |૮૯ ૩આયુ+ આહા૦૪+જિ૦ વિના આયુ+ આહા૦૪+જિળ વિના | ૫ ૨૨૮ ૨૮૮ ૨૫૧૪૧ સમો ની ઉદ્ધલના કર્યા પછી | ૨૭| ૧ |૮૮ સમો ની ઉદ્ધલના પછી મિશ્રની ઉ૯લના પછી કે અનાદિ મિ. ૫૯ ૨૫ ૨૬ ૧ || ૨૫ ૧૩૮ મિશ્રની ઉદ્દલના પછી કે અનાદિ મિત્ર ૫ ૯ ૨ ૨૬, ૨ | દેવદ્ધિકની ઉઠ્ઠલના પછી દેવદ્ધિકની ઉદ્દલના પછી ૫ ૯ ૨ ૨૪ ૨૮૬ ૨૫ ૩૭ વૈક્રિયાષ્ટકની ઉઠ્ઠલના પછી વૈક્રિયાષ્ટકની ઉઠ્ઠલના પછી ૫ | ૯ | ૨ | ૨૬ ૨ |૮૦ ૨ ઉચ્ચગોત્રની ઉદ્ધલના પછી ૫૯ ૨ ૨ ૧ ૦ ૧ ૨ ૧૨૯ મનુષ્યદ્ધિકની ઉલના પછી _| \|૯| ૨ | ૨૬ ૧૭૮ ૧૫૧૨૭ સાસ્વાદન ગુણઠાણે અને મિશ્રગુણઠાણે ઓઘની જેમ [મનુષ્યગતિની જેમ] સત્તાસ્વામિત્વ જાણવું... મતિ-અજ્ઞાન અને શ્રુત-અજ્ઞાનમાર્ગણામાં ૧૨૭, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૭, ૧૪૧, ૨૩૨ ૫ | ૯ | ૨૫ ૨૬ ૧ |૮| ૨ | ૫ |૧૩૦ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨, ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૭ અને ૧૪૮ એમ કુલ ૧૬ સત્તાસ્થાન હોય છે. વિભંગજ્ઞાનમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ : કઇ પ્રકૃતિ ન હોય ? | શા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ ૨|૨૮| ૪ | ૯૩ | ૨ અનેકની અપેક્ષાએ ૫ ૫૦૧૪૮ એકની અપેક્ષાએ ૩ આ૦+જિ૦ વિના પ ૫ ૧૪૪ ૫ ૫ ૧૪૫ ૫ ૫ ૧૪૧ ૨આયુ+જિ૦ વિના ૩આયુ૦+આહા૦૪ વિના ૨ આયુ૦+આહા૦૪ વિના ૩આયુ૦+આહા૦૪+જિ૦ વિના ૨આયુ૦+આ૦૪+જિ૦ વિના ૫ ૫ ૧૪૨ ૫ ૫ |૧૪૦ ૫ ૫ ૧૪૧ ૫ ૯ ૫ ૧૩૯ ૫ ૯ ૫ |૧૪૦ ૫ ૯ ૫૧૩૮ ૫ ૯ ૨૦૨૬ ૨ ८८ ૨ ૫૧૧૩૯ સમોની ઉદ્દલના પછી સમોની ઉદ્ગલના પછી મિશ્રની ઉદ્ગલના પછી કે અનાદિ મિ૦ મિશ્રની ઉદ્ગલના પછી અનાદિ મિ 2 2 ૯ ૯ ૯ ૯ 2 ૨૦૨૮ ૨૦૨૮ ૨|૨૮|૧૦૮૯ ૨ •||¢|¢| | | જન ૯૨૩૨ ૨૦૧૮| ૨ ૮૯૧૨ ૨૦૨૭ ૨૦૯૨૦૨ ૨૦૨૮ ૧ | ૮૮|૨ ૨ ૨૭ ૨૨૮ ૨ ૮૮૧૨ ૨૨૬ ૧ ૮૮ ૨ ૮૮૧૨ ८८ ૨ સાસ્વાદનગુણઠાણે અને મિશ્રગુણઠાણે મનુષ્યગતિની જેમ સત્તાસ્વામિત્વ જાણવું.... વિભંગજ્ઞાનમાર્ગણામાં ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૪૨, ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૭ અને ૧૪૮ એમ કુલ. ૧૨ સત્તાસ્થાન હોય છે. દેશ, સૂક્ષ્મ૦, સાસ્વા૦, મિશ્ર, મિથ્યા૦, યથાખ્યાત, તેજો-પદ્મમાં સત્તાસ્વામિત્વઃहोइ सठाणं देसे, सुहमे सासाणमीसमिच्छेसुं । अहखाए चरमचऊ, सत्तऽज्जा तेउपउमासुं ॥१५ ॥ णवरं तित्थयरं विण, सगचत्तालीससंजुयसयं तु । गुणठाणम्मि य पढमे, तीसु पसत्थासु लेसासुं ॥१६॥ (૧૮) જેને પૂર્વે નરકાયુ બાંધેલુ છે. એવો જિનનામની સત્તાવાળો ક્ષયોપશમ સમ્યક્ત્વી મનુષ્ય છેલ્લુ એક અંતર્મુહૂર્ત બાકી રહે છે ત્યારે મિથ્યાત્વગુણઠાણે આવી જાય છે. તે વિભંગજ્ઞાન સહિત નરકમાં ઉત્પન્ન થઇ શકે છે. તેથી વિભંગજ્ઞાનમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે એક અંતર્મુહૂર્ત સુધી ૮૯ની સત્તા ઘટે છે. ૨૩૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ :- દેશવિરતિ, સૂક્ષ્મપરાય, સાસ્વાદન, મિશ્ર અને મિથ્યાત્વમાર્ગણામાં પોતપોતાના ગુણઠાણે, યથાખ્યાતચારિત્રમાર્ગણામાં છેલ્લા ચાર ગુણઠાણે અને તેજો-પાલેશ્યામાં ૧થી ગુણઠાણે ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું. પરંતુ ત્રણ શુભલેશ્યામાં પહેલા ગુણઠાણે તીર્થંકર નામકર્મ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. વિવેચન :-દેશવિરતિમાર્ગણામાં પાંચમું એક જ ગુણઠાણ હોય છે. સૂક્ષ્મસંપરાયચારિત્રમાર્ગણામાં દસમું એક જ ગુણઠાણ હોય છે. સાસ્વાદનસમ્યકત્વમાર્ગણામાં બીજા એક જ ગુણઠાણ હોય છે. મિશ્રમાર્ગણામાં ત્રીજુ એક જ ગુણઠાણુ હોય છે. અને મિથ્યાત્વ માર્ગણામાં પહેલું એક જ ગુણઠાણ હોય છે. તે સર્વે માર્ગણામાં પોત-પોતાના ગુણઠાણે ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું.... યથાખ્યાતચારિત્ર માર્ગણામાં ૧૧થી૧૪ ગુણઠાણે મનુષ્યગતિ માર્ગણામાં કહ્યાં મુજબ સત્તાસ્વામિત્વ જાણવું. * તેજો અને પદ્મલેશ્યામાં મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા હોતી નથી. તેનું કારણ પૂર્વે શુકલતેશ્યામાં કહ્યું છે. તેજો અને પદ્મલેશ્યામાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે શુકલેશ્યાની જેમ સત્તાસ્વામિત્વ જાણવું અને રથી૭ ગુણઠાણે મનુષ્યગતિમાર્ગણામાં કહ્યાં મુજબ સત્તાસ્વામિત્વ જાણવું. ઇન્દ્રિય અને કાયમાર્ગણામાં સત્તાસ્વામિત્વઃએકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વી, અપૂ અને વનસ્પતિકાયમાં સત્તાસ્વામિત્વ - एगिदि विगलभूदग-वणेसु विण तित्थणारगसुराऊ । पणयालसयं बीए णराउआहारचउगूणा ॥१७॥ ગાથાર્થ - એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, અને વનસ્પતિકાય માર્ગણામાં તીર્થંકરનામકર્મ, નરકાયુ અને દેવાયુ ૨૩૪ Page #252 -------------------------------------------------------------------------- ________________ વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. બીજાગુણઠાણે મનુષ્યાયુ અને આહારકચતુષ્ક વિના ૧૪૦ પ્રકૃતિ સત્તામાં હોય છે. વિવેચન :-એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પૃથ્વીકાય, અકાય, અને વનસ્પતિકાય માર્ગણામાં ઓઘે અને મિથ્યાત્વે જિનનામ, નરકાયુ અને દેવાયુ વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે, * એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય મરીને દેવ કે નરકમાં ઉત્પન્ન થતો નથી. તેથી તેને દેવાયુ કે નરકાયુને બાંધવાનું હોતુ નથી. એટલે દેવાયુ અને નરકાયુની સત્તા હોતી નથી અને નિકાચિત જિનનામની સત્તાવાળો જીવ તિર્યંચગતિમાં ઉત્પન્ન થતો નથી. તેથી ત્યાં જિનનામની સત્તા હોતી નથી.... -: એકેન્દ્રિયાદિમાં મિથ્યાત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ : કઇ પ્રકૃતિ ન હોય ? નરકાયુ+દેવાયુ+જિ૰ વિના ૩ આયુ+જિ૦ વિના ૨આયુ૦+જિ૦+આ૦૪ વિના ૩આયુ+જિ૦+આહા૦૪ વિના સમોની ઉદ્ભલના પછી સમોની ઉદ્ગલના પછી મિશ્રની ઉદ્ઘલના પછી કે અનાદિ મિ જ્ઞા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ ૨ ૧૯૨૨ ૨ ૫ ૧૪૫ ૫૨૧૪૪ ૨ ૨૮ ૨ |૮૮ ૨ ૫૨૧૪૧ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૭ ||૩||૩|||ર ~~~~~~~~~~~~~ ૫ ૫ ૫ ૫ ૫ મિશ્રની ઉદ્ગલના પછી કે અનાદિમિ૦ દેવદ્વિકની ઉર્દુલના પછી દેવદ્વિકની ઉદ્ગલના પછી વૈક્રિયાષ્ટકની ઉદ્ગલના પછી વૈક્રિયાષ્ટકની ઉદ્દલના પછી તેઉ-વાઉને ઉચ્ચગોત્રની ઉદ્ગલના પછી તેઉ-વાઉને મનુષ્યદ્ધિકની ઉદ્ગલના પછી ૫ ૫ ૨૩૫ ૨૦૨૮ ૨૦૨૮ ૨૦૨૮ ૨ ૨૭ ૧ ૨ ૨ ૨૭ ૨ ૨૨૬ ૨ ૨૬ ૮૮ ૨ ૫|૧૪૦ ૫ ૧૩૮ ૨૦૨૬| ૨ |૮૮| ૨ ૫૧૧૩૯ ૧ ૯૨ ૨ ~~~~~~~~~~ ૨૬ ૨ ૧ ૨૦૨૬ ૧ ૨૦૨૬ ૧ ૮૮ ૨ ૫ ૧૧૪૦ ૨ ૮૮| ૨ ૫ ૧૩૯ ~~~~~~~~~~~~ ८८ ૧ |૮૬| ૨ ૫ ૧૩૬ ૫ ૧૩૭ ૮૦૦ ૨ ૫૧૧૩૦ ૫/૧૩૧ ૫ ૧૨૯ ૫ ૧૨૭ ૨ ટા ર ૨૬ તિ૦ ૮૦ ૮૦૦ ૨ ૧ ૨ | ૨૬ તિ૦ ૭૮૨ ૧ Page #253 -------------------------------------------------------------------------- ________________ (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞા૦૫ + દ ૯ + વે૦૨ + મોહ૦૨૮ + તિર્યંચાયુ + નામ-૮૮ [જિન), આહા૦૪ વિના] + ગોવર + અંતo૫ = ૧૪૦ પ્રકૃતિ સત્તામાં હોય છે. * એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયને શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદન ગુણઠાણ હોય છે. તે વખતે પરભવનું આયુષ્ય બંધાતું નથી. કારણકે લબ્ધિ-પર્યાપ્તા જીવો સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી પરભવનું આયુષ્ય બાંધી શકે છે. એટલે એકેન્દ્રિયાદિ સાતમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે મનુષ્યાયુની સત્તા હોતી નથી. તેથી માત્ર ભોગવાતું તિર્યંચઆયુષ્ય જ સત્તામાં હોય છે. * એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય માર્ગણામાં સાસ્વાદનગુણઠાણે આહારક ચતુષ્કની સત્તા નહીં હોવાનું કારણ તિર્યંચગતિમાં કહ્યાં મુજબ સમજી લેવું.... એકેન્દ્રિયમાણામાં ૧૨૭, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૭, ૧૪૧ અને ૧૪૫ એમ કુલ ૧૧ સત્તાસ્થાન હોય છે. તેઉકાય-વાઉકાયમાર્ગણામાં સત્તાસ્વામિત્વઃતેઉકાય, વાઉકાય અને ઔદારિકમિશ્રયોગમાં સત્તાસ્વામિત્વ :चउआलीससयं जिण-तिआउहीणाऽत्थि तेउवाऊसुं । णिरयामराउगूणा, छायालसयं उरलमीसे ॥१८॥ एमेव चउत्थे विण, तित्थं पढमतइएसु सासाणे । तित्थाहारचउक्कं, विणा सजोगिम्मि ओघव्व ॥१९॥ ગાથાર્થ :- તેઉકાય અને વાઉકાયમાર્ગણામાં જિનનામ, મનુષ્યાયુ, દેવાયુ અને નરકાયુ વિના ૧૪૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. ઔદારિકમિશ્નમાં નરકાયું અને દેવાયુ વિના ૧૪૬ પ્રકૃતિ ૨૩૬ Page #254 -------------------------------------------------------------------------- ________________ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, ચોથાગુણઠાણે સમજવું. પહેલા અને ત્રીજાગુણઠાણે તીર્થંકરનામકર્મ વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. બીજાગુણઠાણે તીર્થંકરનામકર્મ અને આહા૦૪ વિના ૧૪૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. અને સયોગીગુણઠાણે ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું...... વિવેચન :- તેઉકાય અને વાઉકાયમાર્ગણામાં ઓઘે અને મિથ્યાત્વગુણઠાણે જિનનામ, મનુષ્યાયુ, નરકાયુ અને દેવાયુ વિના ૧૪૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. * તેઉકાય અને વાઉકાય મરીને, દેવ-નરક અને મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. તેથી દેવાયુ, નરકાયુ અને મનુષ્યાયુને બાંધવાનું હોતું નથી. તેથી તેઉકાય અને વાઉકાયમાર્ગણામાં દેવાદિ-૩ આયુષ્યની સત્તા હોતી નથી. અને નિકાચિત જિનનામની સત્તાવાળો જીવ તિર્યંચમાં ઉત્પન્ન થતો નથી. તેથી તેઉકાય અને વાઉકાયમાર્ગણામાં જિનનામની સત્તા હોતી નથી. ઔદારિકમિશ્રયોગમાં સત્તાસ્વામિત્વઃ ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં ઓઘે નરકાયુ અને દેવાયુ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. કારણકે તિર્યંચ-મનુષ્યને ૧૯અપર્યાપ્તાવસ્થામાં જ ઔદારિકમિશ્રયોગ હોય છે. અને તિર્યંચ-મનુષ્યો પર્યાપ્તાવસ્થામાં જ દેવાયુ અને નકાયુને બાંધી શકે છે. તે વખતે તેઓને ઔદારિકકાયયોગ હોય છે પણ ઔદારિકમિશ્રયોગ હોતો નથી. તેથી ઔદારિકમિશ્રયોગમાં દેવાયુ અને નરકાયુની સત્તા હોતી નથી. (૧) મિથ્યાત્વગુણઠાણે દેવાયુ-નરકાયુ અને જિનનામ વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. (૧૯) સિદ્ધાંતના મતે ઉત્તરવૈક્રિયશરીરના પ્રારંભકાળે અને આહારકશરીરના પ્રારંભકાળે ઔદારિકમિશ્રયોગ હોય છે અને કેટલાક ગ્રન્થોમાં તે બન્ને શરીરને છોડતી વખતે ઔદારિકમિશ્રયોગ માનેલો છે. એટલે સિદ્ધાંતના મતે પર્યાપ્તાવસ્થામાં પણ ઔમિશ્રયોગ હોય છે પણ તેની અહીં વિવક્ષા કરવામાં આવી નથી. ૨૩૭ Page #255 -------------------------------------------------------------------------- ________________ * જે મનુષ્ય પૂર્વે નરકા, બાંધેલું હોય અને પછી ક્ષયોપશમ સમ્યકત્વ પામીને જિનનામ નિકાચિત કરે, તેને નરકમાં જતી વખતે મનુષ્યભવના છેલ્લા એક અંતર્મુહૂર્તમાં અને નરકભવના પહેલા એક અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વગુણઠાણ હોય છે. તે વખતે મનુષ્યભવમાં ઔદારિકકાયયોગ હોય છે. અને નરકભવમાં વૈક્રિયમિશ્રયોગ હોય છે. પણ ઔદારિકમિશ્રયોગ હોતો નથી. એટલે ઔદારિકમિશ્રયોગ માર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા હોતી નથી. -: ઔદારિકમિશ્રમાં મિથ્યાત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ :કઈ પ્રકૃતિ ન હોય ? શા. દ. વે. મો. આ. ના.ગો. અં. કુલ | અનેકને રઆ જિ૦ વિના | પ| | ૨ ૨૮ ૨૯૨ ૨ | ૫૧૪૫ એકને ૩ આયુવેજિતુ વિના | | | ૨ ૨૮ ૧૯૨ ૨ | પ|૧૪૪ એકને રઆયુ૦મજ વિના ૩આયુવેજિઆહ૦૪ વિના | ૫ | ૯ ૨ ૨૮ ૧|૮૮ ૨ | ૫૧૪૦ | આયુ+જિ આહા૦૪ વિના | ૫ | | ૨ ૨૮ ૨૧૮૮ ૨ | પ|૧૪૧ સમો ની ઉદ્ધલના પછી ૯ ૨ ૨૭ ૧૮૮ ૨ / ૫) ૧૩૯ સ0મો ની ઉદ્ધલના પછી મિશ્રની ઉદ્ધલના પછી કે અનાદિ મિ0 | ૫ | ૯ | ૨ ૨૬| ૧ | ૮૮૫ ૨ | ૫ | ૧૩૮ મિશ્રની ઉદ્ધલના પછી કે અનાદિ મિ0 | ૫ ૯ ૨ ૨૬ ૨ |૮૮| ૨ | ૫ ૧૩૯ દેવદ્ધિકની ઉઠ્ઠલના પછી ૫ | ૯ | ૨ ૨૬ ૧|૮૬ ૨ | દેવદ્ધિકની ઉઠ્ઠલના પછી ૨૬ ૨ | ૮૬ વૈક્રિયાષ્ટકની ઉઠ્ઠલના પછી ૫ ૯ ૨ ૨૬ ૧ | ૮૦ ૨ વૈકિયાષ્ટકની ઉઠ્ઠલના પછી ૫ ૯ ૨ ૨૬ ૨૮૦ ૨ | ૫ ૧૩૧ ઉચ્ચગોત્રની ઉદ્દલના પછી | ૫ ૯ ૨ ૨૬| તિo| ૮૦| ૧ | પ|૧૨૯ મનુષ્યદ્ધિકની ઉઠ્ઠલના પછી ૫ ૯ ૨ ૨૬ તિ) ૭૮ ૧ | ૫૧૨૭ (૨) સાસ્વાદનગુણઠાણે દેવાયું - નરકાયુ, જિનનામ અને આહારકચતુષ્ક વિના ૧૪૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. * આહારકચતુષ્કની સત્તાવાળો જે મનુષ્ય ઉપશમશ્રેણીથી પડીને, સાસ્વાદન ભાવને પામે છે. તેને સાસ્વાદન ગુણઠાણે આહારકચતુષ્કની ૨૩૮ ૨૭ ૨ | ૮૮ ૨ | ૫T૧૪૦ ૫૧૩૭ Page #256 -------------------------------------------------------------------------- ________________ સત્તા હોય છે. પણ તે વખતે તે મનુષ્યને ઔદારિકકાયયોગ હોય છે. ઔદારિકમિશ્રયોગ હોતો નથી. તેથી ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે આહારક ચતુષ્કની સત્તા હોતી નથી. -: ઔદારિકમિશ્નમાં સાસ્વાદનગુણઠાણે સત્તાસ્વામિત્વ - કઇ પ્રકૃતિ ન હોય? | શા. દ. વે. મો. આ.ના.ગો. એ. કુલ અનેકને રઆ જિ0+આહા૦૪ વિના | ૫ | ૯ | ૨ | ૨૮] ૨]૮૮ ૨ | પ|૧૪૧ | એકને ૩ આ૦+જિ0+આ૦૪ વિના | ૫ | ૯ | ૨ | ૨૮ ૧૧|૮૮ ૨ | ૫ ૧૪૦ -: ઔદારિકમિશ્નમાં સમ્યકત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ - | કઈ પ્રકૃતિ ન હોય? | | શા. દ. વ. મો. આ.ના.ગો. અં. કુલ | અનેકને આવું વિના એકને ૩આયુ0 વિના | ૫ | ૯૧ ૨ ૨૮૫૦ ૩ ૨૫ ૧૪૫ ૩આયુ+જિતુ વિના ૩આયુ આહા૦૪ વિના ૩આયુઆ૦૪+ જિતુ વિના અનેકને ૨આ૦+ અi૦૪ વિના એકને ૩આ +અનં૦૪ વિના ૫.૯ [ ૨ | ૨૪-૦૯૩ ઉઆ અનં૦૪+જિતુ વિના ૩૦+અનં૦૪+આહા૦૪ વિના | ૫ | ૯ | ૨ ૨૪૧૦૮૯ ૩આ૦૮૦૪+આ૦૪મ૦િ વિના | ૫ | ૯ | ૨ | ૨૪ ૧|૮૮ અનેકને આOઅ૦૪- મિમિબજિવિના ૫ | ૯ | ૨ ૨૨ ૨૯૨ એકને ૩આ૦+આનંદ+જિતુ વિના | ૫ |૯| ૨ ૨ ૧ ૧૯૨ ૩આ અનં૦૬+જિ0+આ૦૪ વિના | ૫ |૯| ૨ ૨૨ ૧|૮૮ અનેકને રઆ૦+દર્શનસ વિના | ૫ | ૯ | ૨ | | ૨ | ૨૧ ૨ ૩| ૨ | ૫ |૧૩૯ એકને ૩આo+દવસ વિના ૯ | ૨ | ૨૧મિ | ૩| ૨ | ૫ |૧૩૮ ૩આયુ0+દસ જિઓ વિના ૨ | ૨૧] ૧ |૯૨) ૨ | ૫ ૧૩૭ ૩આયુ0+દસ +આહા૦૪ વિના | ૫ | ૯ | ૨) ૨૧. મ0|૮૯ | ૩આયુ+દવસ0આ૦૪+જિઓ વિના | ૫ | ૯ | ૨ | ૨૧ ૧ ૮૮ | ૫ ૧૩૩ ૯ | ૨ | ૨૮ ૧ |૮૮) ૨ | ૫ |૧૪o ૨૩૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૭૬. ૮૧ * જિનનામની સત્તાવાળો જીવ દેવભવમાંથી કે નરકભવમાંથી સમ્યકત્વ ગુણઠાણુ લઇને સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકતો હોવાથી, ઔદારિકમિશ્રયોગમાં સમ્યત્ત્વગુણઠાણે જિનનામની સત્તા હોય છે. -: ઔદારિકમિશ્નમાં સયોગગુણઠાણે સત્તાસ્વામિત્વ - કઈ પ્રકૃતિ ન હોય ? વેદ. | આયુ. | નામ | ગોત્ર | | ઘાતી ૪૭૩ આ૦ના૧૩ વિના | ૨ | મ0 | 0 | ૨ | ૮૫ ૬૩+જિન૦ વિના ૨ | મ0 | ૯ | ૨ | ૮૪ ૬૩+આહા૦૪ વિના | | ૨ | મ0 ૬૩આહા૦૪+જિળ વિના ૨ | મ0 | ૭૫ | ૨ | ૮૦ ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં ૮૦, ૮૧, ૮૪, ૮૫, ૧૨૭, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૩૩, ૧૩૪, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૪૩, ૧૪૪, ૧૪૫, અને ૧૪૬ એમ કુલ ૨૦ સત્તાસ્થાન ઘટે છે. વૈક્રિયમિશ્રયોગમાં સત્તાસ્વામિત્વઃવૈક્રિયમિશ્રયોગમાં સત્તાસ્વામિત્વ - छायालसयं विक्किय-मीसे विण तिरिणराउगं एवं । पढमचउत्थे बीए, चउचत्तसयं अतित्थणिरयाऊ ॥२०॥ ગાથાર્થ - વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં ઓથે તિર્યંચાયુષ્ય અને મનુષ્પાયુષ્ય વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, પહેલા અને ચોથા ગુણઠાણે સમજવું. તથા બીજા ગુણઠાણે તીર્થકર નામકર્મ અને નરકાયુષ્ય વિના ૧૪૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. (૨૦) દારિકમિશ્રયોગ માર્ગણામાં શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદનગુણઠાણ હોય છે. તે વખતે પરભવાયુ બંધાતું ન હોવાથી, માત્ર ભોગવાતું આયુષ્ય જ સત્તામાં હોય છે. ૨૪૦ Page #258 -------------------------------------------------------------------------- ________________ વિવેચન :- વૈક્રિયમિશ્રયોગ દેવ-નારકને અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. ત્યાં પરભવાયુનો બંધ થતો નથી. કારણકે દેવ-નારકો પોતાના આયુષ્યના છ માસ બાકી રહે છે. ત્યારે પરભવાયુને બાંધે છે. તે વખતે દેવ-નારકને વૈક્રિયકાયયોગ હોય છે. પણ વૈક્રિયમિશ્રયોગ હોતો નથી. તેથી વૈક્રિયમિશ્રયોગ માર્ગણામાં ઓધે મનુષ્યાય અને તિર્યંચાયુ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. * વૈક્રિયમિશ્રયોગમાં મિથ્યાત્વગુણઠાણે દેવને જિનનામની સત્તા હોતી નથી. પરંતુ નારકને જિનનામની સત્તા હોય છે. તેથી વૈક્રિયમિશ્રયોગ માર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા કહી છે. -: વૈક્રિયમિશ્રમાં મિથ્યાત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ :કઈ પ્રકૃતિ ન હોય? | શા. દ.| વે. મો. આ.ના.ગો. અં. કુલ | અનેકની અપેક્ષાએ આયુ વિના _ ૫ ૯ ૨ ૨૮ ૨ © ૨ ૫ ૧૪૬ એકને ૩આયુજિન વિના રૂઆયુઆહાવજ વિના T ૫૯ ૨ ૨૮૨૦૯ ૨૫૪૧ ૩આયુઆહા૦૪+જિ૦ વિના ૫ |૯| ૨ ૨૮| ૧ | | સ0મોની ઉદ્ધલના પછી | ૫ | | | ૨૭ ૧ |૮૮| ૨ | ૫૧૩૯ મિશ્રની ઉદ્દલના પછી કે અનાદિ મિ | ૫ | ૯ ૨ ૨૬ ૧ ૮૮ ૨ | પ|૧૩૮ કે કોઈપણ જીવ સાસ્વાદનગુણઠાણું લઈને નરકમાં જતો નથી. તેથી વૈક્રિયમિશ્રયોગ માર્ગણામાં સાસ્વાદન ગુણઠાણે નરકાયુષ્યની સત્તા હોતી નથી. -: વૈક્રિયમિશ્રમાં સાસ્વાદનગુણઠાણે સત્તાસ્વામિત્વ :કઈ પ્રકૃતિ ન હોય ? |શા. દ. વે. મો. આ.ના.ગો. અં. કુલ | ૩આયુજિન વિના | |૫ ૯ ૨ ૨૮ દેo ૯૨ ૨૫૪૪ આયુજિન + આહા૦૪ વિના | પ૯ ૨ ૨૮ દેo૮૮ ૨૫૧૪૦ (૨૧) તિર્યચ-મનુષ્યોને ઉત્તરક્રિયશરીરના પ્રારંભકાળે અને દેવ - નારકોને પણ ઉત્તરવૈક્રિયશરીરના પ્રારંભકાળે વૈક્રિયમિશ્રયોગ હોય છે તેની અહીં વિવક્ષા કરવામાં આવી નથી. ૨ | ૨૮] ૧ |૯૨) ૨ ૫T૧૪૪ ૮૮) ૨ ૫ [૧૪ ૨૪૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ ol૩] ૨ | ૫ | -: વૈક્રિયમિશ્રમાં સમ્યકત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ :કઈ પ્રકૃતિ ન હોય? |શા.દવે. મો.આ. ના.ગો. અં. કુલ | અનેકની અપેક્ષાએ આયુ વિના | | ૨૮ ૨ ૩ ૪ ૫ ૬ | એકની અપેક્ષાએ આયુ વિના , ૨ ૨ ૦ ૩ ૨૫ ૪૫ | આયુ+જિન વિના | | | | | | જ | ૩યુઆહાવજ વિના | અ ૯ ૨ ૨૮ ૧૯ ૨૫ ૧૪૧ ૩યુઆ૦૪+જિતુ વિના અનેકને આયુઅનં૦૪ વિના ૨| ૨૪| ૨ |૩| ર. એકને ૩આયુઅનં૦૪ વિના ૨ ૨૪ દેવ ૩૦+અનં૦૪જિતુ વિના ૫ | ૯ | ૨ | ૨૮] ૧ ૮િ૮ ૨ | ૫ ૧૪૦ ૫ ૧૪૨ હઆ૦+અનં૦૪+ આહાOજ વિના ૨ ] ૧ T૮૯ી ૨ | ૫ | ૫ |૧૩૬ ૧૪૦ | ૫ |૧૩૯ ૫ ૧૩૮ ૨ ] ૫ ૧૩૫ ૨૨ ૧ ૫૮૮ ૨ | ૫ ૧૩૪ ૨ ૫૧૩૯ ૩આomi૦૪+ આ૦૪+જિળ વિના ૫૯ ૨ | ૨૪| ૧ | અનેકને આયુ+અનં ૬ વિના | ૫ |૯| | ૨૨ ૨ એકને ૩આયુઅioદ વિના | | ૩આયુઅio૬જિઓ વિના ૯ ૨૫ ૨૨ ૩આયુઅi૦૬+આહા૦૪ વિના ૨૨ ૧|૮૯ ૩આયુઅio+ આ૦૪+જિ૦ વિના ૫|| અનેકને આયુ+ દસ) વિના એકને ૩આયુ+દવસ વિના o| ૩| ૨ | ૫ |૧૩૮ ૩આયુ દસ જ વિના || ૯ ૨ ૨ ૧ ૨ ૨ ૨ ૧૩૭ આયુ%૦૩૦આહાજ વિના | | | | | | | | ૩૪ ૩આયુદવસ આ૦૪નજિ વિના | પ૯િ ૨ ૨૧ ૧|૮૮ ૨૫ ૧૩૩ વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં ૧૪૩ વિના ૧૩૩થી ૧૪૬ સુધીના કુલ-૧૩ સત્તાસ્થાન હોય છે. ૨૪૨ Page #260 -------------------------------------------------------------------------- ________________ કાર્મણકાયયોગમાં સત્તાસ્વામિત્વ :કાર્મણકાયયોગમાં સત્તાસ્વામિત્વ :कम्मे सव्वा एवं, पढमचउत्थेसु तित्थणिरयाऊ । विण छायालहियसयं, बीए ओघव्व तेरसमे ॥२१॥ ગાથાર્થ -કાર્મણકાયયોગ માર્ગણામાં ઓથે સર્વે પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, પહેલા અને ચોથા ગુણઠાણે સમજવું. બીજા ગુણઠાણે તીર્થકર નામકર્મ અને નરકાયુષ્ય વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે અને તેરમા ગુણઠાણે ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું.... | | વિવેચન - વિગ્રહગતિમાં અને કેવલીસમુઘાતમાં ત્રીજા-ચોથાપાંચમા સમયે કાર્મણકાયયોગ હોય છે. તેથી કાર્મણકાયયોગમાર્ગણામાં પહેલું, બીજું, ચોથું અને તેરમું એમ કુલ. ૪ ગુણઠાણા હોય છે. - કાર્મણકાયયોગમાં મિથ્યાત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ - | કઈ પ્રકૃતિ ન હોય ? |શા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ | અનેક કાળકાયયોગીની અપેક્ષાએ ૫ ૯ ૨ ૨૮ ૪ ૧૯૩ ૨૫૧૪૮ | એકને ૩ આયુ0+ જિનવિના || ૯ ૨ ૨ ૧ ૧૯૨ ૨૫૪૪ | ૩ આયુઆહા૦૪ ૩યુઆહા૦૪નજિ વિના | ૫ ૯ ૨ ૨૮ ૧|૮૮ ૨૫ ૧૪૦ સમોની ઉદ્ધલના કર્યા પછી પ ક ૨ ૨૭ ૧ ૮ ૨ ૫ ૧૩૯ | મિશ્રની ઉદ્ધલના પછી કે અનાદિ મિત્ર ૫ | ૨ | ૨૬ ૧ દેવદ્ધિકની ઉદ્ધલના પછી વૈકિયાકની ઉઠ્ઠલના પછી | ૫ ૯ ૨ ૨ ૧ | ૮૦ ૨ | ૫ ૧૩૦ ઉચ્ચગોત્રની ઉદ્ધલના પછી મનુષ્યદ્ધિકની ઉલના પછી | ૫ ૯ ૨ ૨ ૧ ૫૭૮ ૧૫,૧૨, | | | | | ૫ ૧૩૮ | | | | | ૨ | ૨૬ ૧ | ૮૦ | ૧ | ૫ |૧૨૯ | ع (૨૨) કાર્મણકાયયોગમાં મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા માત્ર નારકને જ હોય છે. મનુષ્યને હોતી નથી. ૨૪૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ * કોઇ પણ જીવ સાસ્વાદનગુણઠાણુ લઈને નરકમાં જઈ શકતો નથી. તેથી કાર્યણકાયયોગમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે નરકાયુષ્યની સત્તા હોતી નથી. -: કાર્યણકાયયોગમાં સાસ્વાદનગુણઠાણે સત્તાસ્વામિત્વ :દ. | વે. | મો. આ. ના. ગો. | અં.| કુલ કઇ પ્રકૃતિ ન હોય ? શા. ૫ અનેકને નરકાયુ+જિન વિના એકને ૩આયુ+જિન વિના ૩આ૦+જિન+આહા૦૪ વિના| ૫ ૫ કઇ પ્રકૃતિ ન હોય ? અનેકની અપેક્ષાએ એકને ૩આયુ વિના ૩આયુ+જિ૦ વિના ૩આયુ+હા૦૪ વિના ૩આયુ+જિ૦+આહા૦૪ વિના અનેકની અપેક્ષાએ અનં૦૪ વિના એકને ૩આ+અનં૦૪ વિના ૩આયુ+નં૦૪+જિ વિના ૩આયુ+ અનં૦૪+આહા૦૪ વિના ૩આ૦+અનં૦૪+આ૦૪+જિ૦ વિના અનેકને અનં૦૪+ મિ+મિ0 વિના એકને ૩આયુ+અનં૦૪+મિ+મિ0 વિના ૩આ+અનં૦૪+મિ+મિજિ વિના ૨ ૯ ૧ ८८ -: કાર્યણકાયયોગમાં સમ્યક્ત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ : ૩આ૦+અનં૦૬+આા૦૪જિ૦ વિના અનેકને દર્શનસપ્તક વિના એકને ૩આયુÆસ૦ વિના ૩આયુ+દસ૦+જિ0 વિના ૩આયુ+૬૦સ૦+આહા૦૪ વિના ૩આયુ+૬૦સ૦+આ૦૪જિ વિના ૯ શા.| ૬. ૫ ||૪| ૐ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | |7|| ~~~~~~~~~~~~~~~~~~~ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૩આ+ અનં૦૪+મિ+મિ+આહા૦૪વિના પ જજ જ ૫ ૫ ૫ ૫ ૯ ૫ ૯ પ e ૨૪૪ વે. | મો. | આ. | ના. | ગો. | અં. | કુલ ૨ ર ૨ ૨૮ ૪ ૯૩ ૨ ૫ | ૧૪૮ ૨ ૨ ૨૮ ૧ ૯૩ ૨ ૫ ૧૪૫ ર ૨ ૨ ૨ ૨ ૨ ૨૮ ૩ ૯૨ ૨ ૫ ૧૪૬ ૨૮ દે ૯૨ ૨ ૫ ૧૪૪ ૨ ૫૨૧૪૦ ર ૨ ૨૮ ૨ ર ૨૮ ૨૮ ૨૮ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૨ ૐ | | | | ||||||||© ૨ ૨૨ ૨ ૨૧ ૨૨ ૧ ૧ ૯૨| ૨ ૫ ૧૪૪ 333333NN33 ૨૨ ૧ ૨૧ ૧ ૮૯| ૨ ૫ ૧૪૧ ૮૮ | ૨ | ૫ | ૧૪૦ ૯૩૧ ૨ ૫ ૧૪૪ ર ૫ | ૧૪૧ ૨ ૫–૧૪૦ ૨ ૫ ૧૩૭ ૮૮ | ૨ | ૫ | ૧૩૬ ર ૫૧૧૪૨ ર ૫ | ૧૩૯ ૨ ૫ ૧૩૮ ૨૨ | ૪૦ | ૯૩ |||| ૯૩ ૯૨ ૮૯ ૯૩ ૯૨ ૨ ૮૮| ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૩|૩|૩|૪| ૨ ૨૧ ૧ ૯૨ ૨ ૨૧ ૧ ૮૯ ર ૨૧ ૧ ८८ ૫ ૧૩૫ ૫ | ૧૩૪ ૫ ૧૪૧ ૫૧૧૩૮ ૫ ૧૩૭ ૫ | ૧૩૪ ૫ ૧૧૩૩ Page #262 -------------------------------------------------------------------------- ________________ -: કાશ્મણકાયયોગમાં સયોગીગુણઠાણે સત્તાસ્વામિત્વ :| ઘાતી ૪૭+આયુo૩+નામ-૧૩ વિના | ૨ | મ0 | ૮૦ | ૨ | ૮૫ | ૬૩જિવિના ૨ | મ0 | ૭૯ | ૨ | ૬૩આહા૦૪ ૨ | મ0 | ૭૬ | ૨ | ૮૧ | ૬૩ આહા૦૪મજિળ વિના | ૨ | મ૦ | ૭૫ ૨ ૮૦ કાર્મણકાયયોગમાં ૮૦, ૮૧, ૮૪, ૮૫, ૧૨૭, ૧૨૯, ૧૩૦, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૭, ૧૪૧, ૧૪૨, ૧૪૪, ૧૪૫, ૧૪૯ અને ૧૪૮. એમ કુલ. ૨૧ સત્તાસ્થાન હોય છે. નપુંસકવેદમાર્ગણામાં સત્તાસ્વામિત્વનપુંસકવેદમાર્ગણામાં સત્તાસ્વામિત્વ :णपुमे अडतीससयं, जा ओघव्व गुणठाणणवगम्मि । ताउ खवगसेढीए, गुणठाणे अट्ठमे णवमे ॥२२॥ णेया सगतीससयं, विण तित्थयरं तओऽत्थि णवमगुणे । ओघव्विगवीससयं, तेरसयं च विण तित्थयरं ॥२३॥ ગાથાર્થ - નપુંસકવેદમાર્ગણામાં નવમાગુણઠાણા સુધી ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું.. ક્ષપકશ્રેણીમાં આઠમા-નવમાગુણઠાણે ૧૩૮ પ્રકૃતિ સત્તામાં કહી છે. તેમાંથી તીર્થકર નામકર્મ વિના ૧૩૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમજ નવમા ગુણઠાણે ઓઘની જેમ ૧૨૨ માંથી તીર્થંકરનામકર્મ વિના ૧૨૧, અને ૧૧૪ માંથી તીર્થંકર નામકર્મ વિના ૧૧૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. વિવેચન :- નપુંસકવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને સ્ત્રીવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને જે સમયે સ્ત્રીવેદનો ઉદય અને સત્તા નાશ પામે છે. તે જ સમયે નપુંસકવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા (૨૩) આહારકચતુષ્કની સત્તાવાળો જે મનુષ્ય ઉપશમણીથી પડીને, સાસ્વાદન ગુણઠાણે આવીને, કાળ કરે છે. તેને દેવમાં જતી વખતે કાશ્મણકાયયોગમાં સાસ્વાદનગુણઠાણે ૯૨નું સત્તાસ્થાન હોય છે. અન્યને નહિ.... ૨૪૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ જીવને નપુંસકવેદનો ઉદય અને સત્તા નાશ પામે છે. એટલે સ્ત્રીવેદીને જે સમયે સ્ત્રીવેદમાર્ગણા પૂર્ણ થાય છે. તે જ સમયે નપુંસકવેદીને નપુંસકમાર્ગણા પૂર્ણ થાય છે. નપુંસકવેદમાર્ગણામાં ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું. પરંતુ ક્ષપકશ્રેણીમાં આઠમા અને નવમા ગુણઠાણે તીર્થંકરનામકર્મની સત્તા હોતી નથી. કારણકે તીર્થંકરભગવંતો પુરુષવેદી જ હોય છે. જો કે આશ્ચર્યરૂપે મલ્લિનાથ પ્રભુ સ્ત્રીવેદે તીર્થંકર થયા. પરંતુ “ક્યારેય કોઇ પણ જીવ નપુંસકવેદે તીર્થંકર થયા નથી, અને થવાના પણ નથી.” એટલે નપુંસકવેદીને ક્ષપકશ્રેણીમાં આઠમા અને નવમા ગુણઠાણે તીર્થંકરનામકર્મની સત્તા હોતી નથી. તેથી નપુંસકવેદમાર્ગણામાં ક્ષપકને આઠમાથી નવમા ગુણઠાણાના પહેલાભાગ સુધી ૧૩૮માંથી તીર્થંકરનામકર્મ વિના ૧૩૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. બીજાભાગે ૧૨૨ પ્રકૃતિમાંથી તીર્થંકરનામકર્મ વિના ૧૨૧ અને ત્રીજા ભાગે ૧૧૪ માંથી તીર્થંકરનામકર્મ વિના ૧૧૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાર પછી જે સમયે નપુંસકવેદનો ઉદય અને સત્તા એકી સાથે નાશ પામે છે તે જ સમયે નપુંસકવેદ માર્ગણા પૂર્ણ થાય છે. એટલે નપુંસકવેદમાર્ગણામાં છેલ્લે ૧૧૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. અવેદમાર્ગણામાં સત્તાસ્વામિત્વ : સ્ત્રીવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને સ્ત્રીવેદનો ઉદય અને સત્તા એકી સાથે નાશ પામવાથી તે જીવ અવેદી બને છે તે વખતે છેલ્લે ૧૧૩ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી અવેદમાર્ગણામાં ૯મા ગુણઠાણે ૧૧૩માંથી સ્ત્રીવેદ વિના ૧૧૨ પ્રકૃતિ, પુરુષવેદ અને હાસ્યષટ્કનો એકી સાથે ક્ષય થવાથી ૧૦૫, સંક્રોધનો ક્ષય થવાથી ૧૦૪, સં૦ માનનો ક્ષય થવાથી ૧૦૩ અને સંમાયાનો ક્ષય થવાથી ૧૦૨ પ્રકૃતિ સત્તામાં રહે છે. નપુંસકવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને નવમાગુણઠાણાના ૨૪૬ Page #264 -------------------------------------------------------------------------- ________________ પહેલાભાગે ૧૩૭, બીજાભાગે સ્થાવરાદિ-૧૬ વિના ૧૨૧, ત્રીજાભાગે કષાયાષ્ટક વિના ૧૧૩ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી નપુંસકવેદનો ઉદય અને સત્તા એકી સાથે નાશ પામે છે. તેની સાથે જ સ્ત્રીવેદની સત્તાનો પણ ક્ષય થાય છે. એટલે તે જીવ અવેદી બને છે. તે વખતે અવેદમાર્ગણામાં ૯મા ગુણઠાણે ૧૧૩માંથી નપુંસકવેદ અને સ્ત્રીવેદ વિના ૧૧૧ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી પુરુષવેદ અને હાસ્યષટ્કનો એકી સાથે ક્ષય થવાથી ૧૦૪, સંક્રોધનો ક્ષય થવાથી ૧૦૩, સં૦માનનો ક્ષય થવાથી ૧૦૨, અને સંમાયાનો ક્ષય થવાથી ૧૦૧ પ્રકૃતિ સત્તામાં રહે છે. પુરુષવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને છેલ્લે ૧૧૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાર પછી જે સમયે પુરુષવેદનો ઉદયવિચ્છેદ થાય છે. તેની સાથે જ હાસ્યષટ્કનો ક્ષય થાય છે. ત્યાર પછી તે જીવ અવેદી બને છે. તે વખતે અવેદમાર્ગણામાં ૯મા ગુણઠાણે ૧૧૨માંથી હાસ્યષટ્ક વિના ૧૦૬ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી પુરુષવેદનો ક્ષય થવાથી ૧૦૫, સંક્રોધનો ક્ષય થવાથી ૧૦૪, સંમાનનો ક્ષય થવાથી ૧૦૩ અને સંમાયાનો ક્ષય થવાથી ૧૦૨ પ્રકૃતિ સત્તામાં રહે છે. આ પ્રમાણે, અવેદમાર્ગણામાં નવમા ગુણઠાણે ૧૧૨, ૧૧૧, ૧૦૬, ૧૦૫, ૧૦૪, ૧૦૩, ૧૦૨ અને ૧૦૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાર પછી ૧૦ થી ૧૪ ગુણઠાણા સુધી મનુષ્યગતિમાર્ગણાની જેમ સત્તાસ્વામિત્વ જાણવું. મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં સત્તાસ્વામિત્વ : મનઃપર્યવજ્ઞાનમાર્ગણામાં સત્તાસ્વામિત્વઃ ओघव्व पमत्ताई, सत्त उ मणपज्जवम्मि अत्थि परं । अडयालसयट्ठाणे तिरिणिरयाऊ विणा छचत्तसयं ॥ २४ ॥ ૨૪૭ Page #265 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ :- મન:પર્યવજ્ઞાન માર્ગણામાં પ્રમત્તાદિ સાતગુણઠાણે ઓઘની જેમ સત્તાસ્વામિત્વ કહેવું. પરંતુ વિશેષ એ છે કે, ૧૪૮ પ્રકૃતિમાંથી તિર્યંચાયુ અને નરકાયુષ્ય વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. વિવેચન :- મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં ઓઘે અને પ્રમત્ત-અપ્રમત્તે નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય વિના ૧૪૬ પ્રકૃતિસત્તામાં હોય છે અને ૮ થી૧૨ ગુણઠાણા સુધી મનુષ્યગતિમાર્ગણાની જેમ સત્તાસ્વામિત્વ જાણવું... સામાયિકાદિ-૩ ચારિત્ર અને અભવ્યમાં સત્તાસ્વામિત્વઃસામાયિકાદિ-૩ ચારિત્ર અને અભવ્યમાર્ગણામાં સત્તાસ્વામિત્વ :ओह चउ पमत्ताई, समइअछेएसु तुरिअणाणव्व दो परिहारे अभवे, तित्थाहारचउसम्ममीसूणा ॥ २५ ॥ ગાથાર્થ :- સામાયિક અને છંદોપસ્થાપનીય માર્ગણામાં પ્રમત્તાદિ-૪ ગુણઠાણે ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું. પરિહારવિશુદ્ધિચારિત્રમાં છઠ્ઠું અને સાતમું એમ બે ગુણઠાણા હોય છે. ત્યાં મન:પર્યવજ્ઞાનની જેમ સત્તાસ્વામિત્વ જાણવું અને અભવ્યમાર્ગણામાં તીર્થંકરનામકર્મ, આહારકચતુષ્ક, સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય વિના ૧૪૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. વિવેચન :- સામાયિક અને છેદોપસ્થાપનીયચારિત્ર માર્ગણામાં ૬થી ૯ સુધીના ૪ ગુણઠાણે મનુષ્યગતિમાર્ગણાની જેમ સત્તાસ્વામિત્વ જાણવું.. પરિહારવિશુદ્ધિચારિત્રમાં છઠે અને સાતમે ગુણઠાણે મન:પર્યવજ્ઞાનની જેમ નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. અભવ્યમાર્ગણામાં પહેલુ એક જ ગુણઠાણુ હોય છે. ત્યાં જિનનામ, આહ૦૪, સમો૦ અને મિશ્રમો૦ વિના ૧૪૧ પ્રકૃતિ ૨૪૮ Page #266 -------------------------------------------------------------------------- ________________ સત્તામાં હોય છે. કારણકે જે જીવે સમ્યત્વ પ્રાપ્ત કર્યા પછી જિનનામ બાંધેલું હોય અને અપ્રમત્તગુણઠાણે આહારકદ્રિક બાંધેલુ હોય, તે જીવ ત્યાંથી પડીને મિથ્યાત્વે આવે, તો તેને મિથ્યાત્વે જિનનામ, આહા૦૪, સમો અને મિશ્રમો સત્તામાં હોય છે. પણ અભવ્ય ક્યારેય મિથ્યાત્વગુણસ્થાનકથી આગળ જઈ શકતો નથી. તેથી તેને જિનનામાદિ-૭ પ્રકૃતિ સત્તામાં હોતી નથી. સાયિકસમ્યકત્વમાર્ગણામાં સત્તાસ્વામિત્વ :સાયિકસમ્યકત્વમાર્ગણામાં સત્તાસ્વામિત્વखइए इग-चत्तसयं, विण दंसणसत्तगं चउसु एवं । तुरियाईसुं केइ उ, देसाइतिगे विणाउदुगं ॥ २६॥ गुणचत्तसयं अट्ठम-गुणाइ चउगे ऽद्रुमे गुणे णवमे । अडतीससया इत्तो, जाव अजोगिगुणमोघव्व ॥२७॥ ગાથાર્થ :- ક્ષાયિકસમ્યકત્વ માર્ગણામાં દર્શનસપ્તક વિના ૧૪૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, ચોથાથી સાતમાગુણઠાણા સુધીના કુલ ચારગુણઠાણે સત્તાસ્વામિત્વ જાણવું. કેટલાક આચાર્ય મહારાજાના મતે દેશવિરતિ વગેરે ત્રણ ગુણઠાણે નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય વિના ૧૩૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. ઉપશમશ્રેણીમાં ૮ થી ૧૧ સુધીના કુલ ૪ ગુણઠાણે ૧૩૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. ક્ષપકશ્રેણીમાં આઠમે-નવમે ગુણઠાણે ૧૩૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાંથી આગળ ૧૪માં ગુણઠાણા સુધી ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું. વિવેચન :- ક્ષાયિકસમ્યકત્વ માર્ગણામાં ઓથે અને ૪ થી ૭ સુધીના કુલ-૪ ગુણઠાણે દર્શનસપ્તક વિના ૧૪૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. ૨૪૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ * ક્ષાયિકસમ્યક્ત માર્ગણામાં દેશવિરતિગુણઠાણ માત્ર સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યને જ હોય છે. તિર્યંચને ન હોય. કારણકે સંખ્યાતવર્ષના આયુષ્યવાળા દેશવિરતિધર તિર્યંચો ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરી શકતા નથી અને ક્ષાયિકસમ્યકત્વી યુગલિકતિર્યંચ-મનુષ્યને ૪થું જ ગુણઠાણ હોય છે. શાસદેવ-નારકને પણ ચોથું જ ગુણઠાણ હોય છે. તેથી ક્ષાયિકસમ્યકત્વ માર્ગણામાં દેશવિરતિ વગેરે ગુણઠાણા માત્ર મનુષ્યને જ હોય છે. * જે મનુષ્ય યુગલિક તિર્યંચ-મનુષ્ય કે દેવ-નારકનું આયુષ્ય બાંધેલું હોય, તે મનુષ્ય ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી ૭ મા ગુણઠાણા સુધી જઈ શકે છે. તેથી ક્ષાયિકસમ્યકત્વ માર્ગણામાં દેશવિરતિ વગેરે ત્રણ ગુણઠાણે ચારે આયુષ્યની સત્તા ઘટી શકે છે. કેટલાક આચાર્ય મસાનાં મતે દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત એમ કુલ ત્રણ ગુણઠાણે દર્શનસપ્તક, નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય વિના ૧૩૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. - ક્ષાયિકસમ્યકત્વમાં ૪ થી ૭ ગુણઠાણે સત્તાસ્વામિત્વ - | કઈ પ્રકૃતિ ન હોય ? | શા. દ. . મો. આ. ના. ગો. એ. કુલ . | અનેકને આશ્રયી દ૦૩૦ વિના ૫ ૯ ૨ ૨ ૪ ૯૩ ૨૫ ૧૪૧ એકને ૩આ૦+દવસવિના એકને ૨આo+દવસ વિના ૩આયુ+દવસમ્મજિ વિના આયુ+દવસ +જિ૦ વિના | | દર ૨૫ ૧૩૮ રૂઆયુ+દવસ આહા૦૪ વિના આયુ+દવસ + આહાળ૪ વિના ૩આયુદ સ૦આ૦૪+જિઓ વિના | ૫ | | | ૨૧ ૧|૮૮ | આલુક્કાસ આ૦૪+જિળ વિના | ૫ ૯ ૨ ૨ ૨ ૧ ૩૪ ૫ | ૯ | ૨ | ૨૧| ૨ |૩| ૨ | ૫૧૩૯ | $ | | ૨ | ૨૧ ૧ ૮૯ ૨ | ૫ [૧૩૪ | | ૨ | ૫ ૧૩૩ ૨૫૦ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨ | ૨૧ ૨ ૩૯ર | ૨ | ૫ ૧૩૮ | ૨ | ૨૧ મ0]૮૯) ૨ [ ૫ ૧૩૪ | ૨૧ ૨ ૮૯ ૨ | ૫ ૧૩૫ -: ઉપશમશ્રેણીમાં શપકને ૮થી૧૧ ગુણઠાણે સત્તાસ્વામિત્વ :| કઈ પ્રકૃતિ ન હોય ? શા. દ. ૩. મો. આ. ના. ગો. અં. કુલ | ૩આયુ+દવસ વિના | આયુ+દવસ વિના | ૫ || ૨૨૧ ૨ ૩ ૨, ૫૧૩૯ ૩આયુ+દવસ +જિઓ વિના |૯| ૨૨૧૫૦ ૯૨ ૨ ૨ ૧૩૭ | આયુદ્ધ સમજ વિના ૫૯ ૨ ૨ ૨ ૨ ૨૫૧૩૮ ૩આયુ+દવસ આહા૦૪ વિના આયુ+દવસ આહાળ૪ વિના | ૫ |૯| ૨ ૩આ૦+દવસ આ૦૪+જિતુ વિના | ૫ |૯| ૨ ૨૧| મ0 |૮૮ ૨ | ૫ | રઆ૦+દવસ આ૦૪+જિ0+વિના | ૫ |૯| ૨ | ૨૧| ૨ |૮૮| ૨ | પ|૧૩૪ ક્ષપકશ્રેણીમાં ૮થી ૧૪ ગુણઠાણા સુધી મનુષ્યગતિમાર્ગણામાં કહ્યાં મુજબ સત્તાસ્વામિત્વ જાણવું... ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં ૧૪૧, ૧૩૯, ૧૩૮, ૧૩૭, ૧૩૫, ૧૩૪, ૧૩૩, ૧૧૪, ૧૧૩, ૧૧૨, ૧૧૧, ૧૧૦, ૧૦૯, ૧૦૮, ૧૦૭, ૧૦૬, ૧૦૫, ૧૦૪, ૧૦૩, ૧૦૨, ૧૦૧, ૧૦૦, ૯૯, ૯૮, ૯૭, ૯૬, ૯૫, ૯૪, ૮૫, ૮૪, ૮૧, ૮૦, ૧૨, ૧૧ એમ કુલ-૩૪ સત્તાસ્થાન હોય છે. ઉપશમસમ્યકત્વ માર્ગણામાં સત્તાસ્વામિત્વ :ઉપશમસમ્યકત્વ માર્ગણામાં સત્તાસ્વામિત્વ - अजयाईसुं अट्ठसु, गुणेसु खलु उवसमम्मि ओघव्व । णवरि णवमदसमेसुं, बावीससयाइ वज्जाओ ॥२८॥ ગાથાર્થ - ઉપશમસમ્યકત્વ માર્ગણામાં અવિરતસમ્યગ્દષ્ટિ વગેરે આઠગુણઠાણે ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું. પરંતુ વિશેષ એ છે કે, નવમા-દસમા ગુણઠાણે ૧૨૨ વગેરેની સત્તા હોતી નથી. વિવેચન :- ઉપશમસમ્યકત્વ માર્ગણામાં ઓથે અને ૪થી૭ ૨૫૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ સુધીના કુલ ૪ ગુણઠાણે ૧૪૮ પ્રકૃતિ સત્તામાં હોય છે તેમાં પ્રન્થિભેદજન્ય ઉપશમસમ્યકત્વમાં જિનનામ અને આહારકચતુષ્કની સત્તા સંભવતી નથી. પણ શ્રેણિગતઉપશમસમ્યકત્વની અપેક્ષાએ જિનનામ અને આહારકચતુષ્કની સત્તા સમજવી. ઉપશમશ્રેણીમાં ઉપશમસમ્યકત્વને ૮થી૧૧ સુધીના કુલ-૪ ગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક, નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય વિના ૧૪૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. કેટલાક આચાર્ય ભગવંતનું એવું માનવું છે કે, અનંતાનુબંધી ચતુષ્કની ઉપશમના કરનારા જીવો પણ ઉપશમશ્રેણી માંડી શકે છે. તેથી મતાંતરે ઉપશમશ્રેણીમાં ઉપશમસમ્યકત્વીને નરકાયું અને તિર્યંચાયું વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. પરંતુ ક્ષપકશ્રેણીમાં નવમા ગુણઠાણે જે ૧૨૨ વગેરેની સત્તા અને દશમા ગુણઠાણે ૧૦૨ પ્રકૃતિની સત્તા કહી છે. તે ઉપશમસમ્યકત્વ માર્ગણામાં ન હોય.. કારણકે ઉપશમસમ્યકી ક્ષપકશ્રેણી માંડી શકતો નથી... -: ઉપશમસમ્યકત્વમાં ૪થી ૭ ગુણઠાણે સત્તાસ્વામિત્વ :કઈ પ્રકૃતિ ન હોય ? | શા. દ. વે. મો. આ. ના.ગો. એ. કુલ | અનેક ઉસમ્યકર્તીને આશ્રયી | પ| ૯ ૨ ૨૮ ૪ ૩ ૨ ૨ ૧૪૮ એકને આશ્રયી ૩આયુ વિના એકને આશ્રયી આયુ વિના આયુ + જિન વિના | ૫ | ૯ ૨ ૨૮ ૧૫૯૨ ૨ ૨ ૧૪૪ ૨આયુ + જિન વિના ૩આયુ + આહા૦૪ વિના | ૫ ૯ ૨ ૨૮ ૧૯ ૨ ૨ ૧૪૧ આયુ + આહા૦૪ વિના આયુ + આહાજિરા વિના | ૫ ૯ ૨ ૨ ૧૮ ૨ ૫ ૧૪૦ ૨ આયુ + આહા૦૪+જિ૦ વિના | | | ૨૮ ૨૮૮ ૨ ૫ | ૯ી ૨ | ૨૮ ૩| ૨] ૫ ૧૪૬ ૯ી ૨|| ૨૮ ૨ [૮૯ ૨ | ૫ ૧૪૨ ૫] ૧૪૧ ૨૫૨ Page #270 -------------------------------------------------------------------------- ________________ | | | T૯ ૨ | ૨૪] ૨ |૮૯ી ૨ | ૫T૧૩૮ | | | | | -: ઉપશમશ્રેણીમાં ઉપશમકને ૮થી૧૧ ગુણઠાણે સત્તાસ્વામિત્વ :કઈ પ્રકૃતિ ન હોય? જ્ઞા. દ. વે. મો. આ.ના.ગો. અં. કુલ ૨આયુઅનં૦૪ વિના ૫૯ ૨ ૨૪ ૨ @ ૨૫૧૪૨ આયુઅનં૦૪ વિના ૫ ૯ ૨ ૨૪૦ @ ૨ ૧૪૧ આયુઅi૦૪+જિતુ વિના ૩આયુઅi૦૪+જિતુ વિના આયુઅio૪આહા૦૪ વિના ૩૦+ અનં૦૪+આહા૦૪ વિના ૫ ૯ ૨ ૨૪૦૯ ૨ ૩૭ ૨આ૦+ અ૦૪આ૦૪+જિતુ વિના | ૫ |૯| ૨ ૯] ૨] ૨૪] ૨ |૮૮| ૨ | ૫૧૩૭ ૩આ૦૮૦૪૦૪+જિતુ વિના ૨૪ મ0) મતાંતરે આયુ વિના ૩આયુ વિના ૫૯ ૨ ૨૮૫૦ ૭ ૨૫ ૪૫ રઆયુજિતુ વિના આયુ+ જિઓ વિના આયુ+આહાળ૪ વિના ૫ ૯ ૨ ૨૮૫ ૨ ૮૯ ૨ ૧૪૨ | ૩આયુ+આહા૦૪ વિના | ૫ |૯| ૨ ૨૮-૦૮૯ ૨, ૫૧૪૧ રઆ૦આહા૦૪+૦િ વિના ૫ | | | ૨૮ ૨૮૮ ૨ | ૫ ૧૪૧ ૩૦આહા૦૪+જિળ વિના | |૯| ૨ ૨૮૫૦૮૮ ૨, ૫૧૪૦ ઉપશમસમ્યક્ત માર્ગણામાં ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૪૭, ૧૪૧, ૧૪૨, ૧૪૪, ૧૪૫, ૧૪૯ અને ૧૪૮ એમ કુલ ૧૦સત્તાસ્થાન હોય છે. અસંજ્ઞીમાર્ગણામાં સત્તાસ્વામિત્વ :અસંજ્ઞીમાણામાં સત્તાસ્વામિત્વ :अमणे सगचत्तसयं, विणा जिणं एवमेव मिच्छगुणे । साणे चतहियसयं, तिआउ आहारचउगूणा ॥२९॥ ગાથાર્થ - અસશીમાર્ગણામાં ઓથે જિનનામ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, મિથ્યાત્વગુણઠાણે સમજવું. સાસ્વાદન | | ૨૫૩ Page #271 -------------------------------------------------------------------------- ________________ ગુણઠાણે ત્રણ આયુષ્ય અને આહારકચતુષ્ક વિના ૧૪૦ પ્રકૃતિ સત્તામાં હોય છે. વિવેચન - અસંન્નીમાર્ગણામાં ઓથે અને મિથ્યાત્વે જિનનામ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે, કારણકે જિનનામની સત્તાવાળો જીવ અસંજ્ઞીમાં ઉત્પન્ન થતો નથી. તેથી અસંશીમાર્ગણામાં જિનનામની સત્તા હોતી નથી. અસંજ્ઞીમાર્ગણામાં રહેલો જીવ પૂર્વભવમાંથી સાસ્વાદન ગુણઠાણ લઈને, આવેલો હોવાથી શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદનગુણઠાણ હોય છે. તે વખતે પરભવાયુ બંધાતું નથી એટલે ભોગવાતું તિર્યંચાયું જ સત્તામાં હોય છે. તે સિવાયના બાકીના ત્રણ આયુષ્યની સત્તા હોતી નથી. અને આહારકચતુષ્કની સત્તાવાળો જે મનુષ્ય ઉપશમશ્રેણીથી પડીને સાસ્વાદને આવે છે. તેને જ સાસ્વાદનગુણઠાણે આહારકચતુષ્કની સત્તા હોય છે, અન્યને નહીં. એ શાસ્ત્રાનુસારે તિર્યંચોને સાસ્વાદનગુણઠાણે આહારકચતુષ્કની સત્તા હોતી નથી. તેથી અસંજ્ઞીમાર્ગણામાં સાસ્વાદન ગુણઠાણે ત્રણ આયુષ્ય, આહા૦૪ અને જિનનામ વિના ૧૪૦ પ્રકૃતિ સત્તામાં હોય છે. અણાહારીમાર્ગણામાં સત્તાસ્વામિત્વ - અણાહારીમાર્ગણામાં સત્તાસ્વામિત્વ :कम्मव्व अणाहारे, ओघव्व चउदसमेऽत्थि वीरपहुं । मुणिवीरसेहर थुअं णमह हयासेसकम्मरयसत्तं ॥३०॥ ગાથાર્થ - અણાહારી માર્ગણામાં [પહેલા, બીજા, ચોથા અને તેરમા ગુણઠાણે] કાર્મણકાયયોગની જેમ સત્તાસ્વામિત્વ જાણવું અને ચૌદમા ગુણઠાણે કર્મસ્તવમાં કહ્યા મુજબ સત્તાસ્વામિત્વ જાણવું. ૨૫૪ Page #272 -------------------------------------------------------------------------- ________________ મુનિ શ્રીવીરશેખરવિજયજી મહારાજા, સંપૂર્ણ કર્મરજનો સત્તામાંથી જેમણે નાશ કર્યો છે એવા શ્રી મહાવીરસ્વામીને નમસ્કાર કરવા પૂર્વક સ્તવના કરી રહ્યાં છે. વિવેચન -- અણાહારીમાર્ગમાં પહેલું, બીજુ, ચોથું, તેરમું અને ચૌદમું એમ કુલ પાંચ ગુણઠાણા હોય છે. તેમાંથી પહેલું, બીજું, ચોથું અને તેરમું એમ કુલ ૪ ગુણઠાણે કર્મણકાયયોગની જેમ સત્તાસ્વામિત્વ જાણવું. તથા ચૌદમાગુણઠાણે દ્વિચરમસમય સુધી કર્મસ્તવમાં કહ્યા મુજબ ૮૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. અને ચરમસમયે અનેકજીવની અપેક્ષાએ ૧૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. કારણકે કોઈક અયોગીકેવલીભગવંતને શાતાનો ઉદય હોય છે અને કોઈક અયોગીકેવલીભગવંતને અશાતાનો ઉદય હોય છે એટલે અનેક જીવની અપેક્ષાએ ૧૪મા ગુણઠાણાના છેલ્લા સમયે શાતા-અશાતા બન્ને સત્તામાં હોય છે અને એકજીવની અપેક્ષાએ ૧૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. પ્રસ્તુત ગ્રન્થના અંતે પૂ.આચાર્યભગવંતશ્રીવીરશેખરસૂરીશ્વરજી મહારાજા “મદ' પદથી શ્રી મહાવીરસ્વામીને નમસ્કાર કરવા દ્વારા અંતિમ મંગલાચરણ કરી રહ્યાં છે. सिरिपेमसूरिगुरुवररज्जे भूवा गहिंदुनह [ २०१९] वासे । वीरां-ऽकमय जिणद्दे [ २४८९] जावालपुरे समत्तमिणं ॥३१॥ ગાથાર્થ - આચાર્યભગવંતશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાની શુભનિશ્રામાં શ્રીવીરશેખરવિજયજી મહારાજે જાવલનગરમાં વિક્રમ સંવત ૨૦૧૯ અને વીર સંવત ૨૪૮૯ની સાલમાં સત્તાસ્વામિત્વ ગ્રન્થની રચના સમાપ્ત કરી છે. પૂ. શ્રી વીરશેખરસૂરીશ્વરજી મહારાજા વિરચિત સત્તાસ્વામિત્વ સમાપ્ત ૨૫૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ (પ્રશ્નોત્તરી) પ્રશ્ન :- (૧) આ ગ્રન્થના નામની સાર્થકતા જણાવો ? જવાબ :- પૂજ્યશ્રી ગ્રન્થકારભગવંતે આ ગ્રંથમાં કઈ માર્ગણામાં રહેલા જીવો ઓથે [સામાન્યથી] કેટલી કર્મપ્રકૃતિને બાંધી શકે છે? અને તે માર્ગણામાં રહેલા જીવો ક્યા ગુણઠાણા સુધી કેટલી કર્મપ્રકૃતિને બાંધી શકે છે, એ સર્વે હકીકત જણાવેલી છે. તેથી જે માર્ગણામાં જે જીવ ઓથે અને જે ગુણઠાણે જેટલી કર્મપ્રકૃતિને બાંધી શકતો હોય, તે માર્ગણામાં તે જીવ ઓધે અને તે તે ગુણઠાણે તેટલી કર્મપ્રકૃતિના બંધના સ્વામી કહેવાય છે. તેથી આ ગ્રન્થનું નામ “બંધસ્વામિત્વ” રાખવામાં આવ્યું છે. પ્રશ્ન :- (૨) જ્ઞાનમાર્ગણામાં જ્ઞાનની વિરોધી અજ્ઞાન, સંયમમાર્ગણામાં સંયમની વિરોધી અસંયમ માર્ગણા કેમ કહી છે ? જવાબ :- ગત્યાદિ-૧૪ મૂળ માર્ગણામાંથી એક-એક મૂળ માર્ગણામાં સર્વે સંસારી જીવોનો સમાવેશ કરવાનો છે એટલે જો જ્ઞાનમાર્ગણાની વિરોધી અજ્ઞાનમાર્ગણા ન લેવામાં આવે, તો મત્યાદિ જ્ઞાનમાર્ગણામાં જ્ઞાની જીવોનો સમાવેશ થાય છે પણ અજ્ઞાનીજીવો રહી જાય છે એટલે જ્ઞાનમાર્ગણામાં સર્વે સંસારીજીવોનો સમાવેશ થતો નથી પણ જો જ્ઞાનની વિરોધી અજ્ઞાન માર્ગણા લેવામાં આવે, તો જ્ઞાનમાર્ગણામાં સર્વે સંસારીજીવોનો સમાવેશ થઈ શકે, તેથી જ્ઞાનમાર્ગણામાં જ્ઞાનની પ્રતિપક્ષી અજ્ઞાનમાર્ગણા કહી છે. એ જ રીતે, સંયમમાર્ગણામાં અસંયમી જીવોનો પણ સમાવેશ કરવાનો હોવાથી, સંયમમાર્ગણાની વિરોધી અસંયમ માર્ગણા કહી છે. પ્રશ્ન :- (૩) જો એક-એક મૂળમાર્ગણામાં સર્વ સંસારી જીવનો સમાવેશ કરવાનો છે, તો વેદમાર્ગણામાં અવેદમાર્ગણા અને ૨૫૬ Page #274 -------------------------------------------------------------------------- ________________ કષાયમાર્ગણામાં અકષાયમાર્ગણા કેમ નથી કહી ? જવાબ :- વેદમાર્ગણામાં અવેદમાર્ગણા અને કષાયમાર્ગણામાં અકષાયમાર્ગણા સંભવે છે. છતાં ગ્રન્થકારભગવંતે વેદમાર્ગણામાં અવેદમાર્ગણા અને કષાયમાર્ગણામાં અકષાયમાર્ગણા નથી કહી. તેનું કારણ અવિવફા જણાય છે. પ્રશ્ન :- (૪) નારકો કઈ ગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે ? અને કઈ ગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકતા નથી ? જવાબ :-- નરકમાંથી નીકળેલો જીવ મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે. નારકો એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય અને દેવ-નારકમાં ઉત્પન્ન થતાં નથી. તેથી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી તિર્યચપંચેન્દ્રિય, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય અને દેવ-નરક પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકતા નથી. પ્રશ્ન :- (૫) સાતમી નરકમાં રહેલા નારકોને મનુષ્યગતિમાં ઉત્પન્ન થવાનું જ નથી. તેથી ત્યાં મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રને કેમ બાંધી શકે? જવાબ :- સામાન્યથી જીવ જે ગતિમાં જવાની યોગ્યતાવાળો હોય, તે ગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે. જેમકે, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવો દેવ-નરકમાં જઈ શકતા નથી. તેથી તે જીવો દેવગતિ કે નરકગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકતા નથી. તે જીવો મનુષ્ય (૧) જ્યારે આયુષ્ય બંધાય છે ત્યારે જે ભવનું આયુષ્ય બંધાતુ હોય, તે જ ભવને યોગ્ય ગતિ, જાતિ, આનુપૂર્વી, શરીરાદિ કર્મપ્રકૃતિ બંધાય છે. પણ આયુષ્યકર્મના બંધ પછીથી મરણ સુધી જે જીવે જે આયુષ્ય બાંધ્યું હોય, તે જીવ તે જ ભવને યોગ્ય ગતિ, જાતિ વગેરે કર્મપ્રકૃતિને બાંધે, એવો નિયમ નથી. એટલે કોઈ પણ જીવ જ્યારે આયુષ્ય ન બંધાતું હોય ત્યારે જે જે ગતિમાં જવાની યોગ્યતાવાળો હોય છે, તે તે ગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે. ૨૫૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ અને તિર્યંચગતિમાં જ જઈ શકે છે તેથી તે જીવો મનુષ્યગતિ અને તિર્યંચગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે. એ જ રીતે, સાતમી નરકમાં રહેલો નારક માત્ર તિર્યંચગતિમાં જઈ શકે છે તેથી તે તિર્યંચગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે પણ મનુષ્યગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે નહીં એ વાત સાચી છે. પરંતુ નારકો ભવસ્વભાવે જ દેવગતિ કે નરકગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધતા નથી અને ત્રીજે-ચોથે ગુણઠાણે વિશુદ્ધિના કારણે તિર્યંચ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિ બંધાતી નથી. એટલે સાતમીનરકમાં રહેલો નારક ત્રીજા-ચોથા ગુણઠાણે મનુષ્યપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધે છે. તેથી ત્યાં મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર બંધાય છે. પ્રશ્ન :- (૬) પર્યાપ્ત સંશી તિર્યંચ-મનુષ્ય કઈ ગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે ? અને કઈ ગતિ પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિને બાંધી શકતા નથી? જવાબ - પર્યાપ્ત સંશી તિર્યંચ-મનુષ્ય - ૨ પ્રકારે છે. (૧) યુગલિક તિર્યચ-મનુષ્ય (૨) અયુગલિક તિર્યચ-મનુષ્ય. (૧) યુગલિક તિર્યંચ-મનુષ્ય મરીને અવશ્ય દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. તેથી તે જીવો દેવગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે. બાકીની-૩ ગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકતા નથી. (૨) અયુગલિક સંજ્ઞી તિર્યંચ-મનુષ્ય મરીને દેવ-નરક, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચપંચેન્દ્રિય અને સંજ્ઞી તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે જીવો દેવગતિ, નરકગતિ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞીતિર્યંચપંચેન્દ્રિય અને સંજ્ઞી તિર્યંચ-મનુષ્ય પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે. પ્રશ્ન :- (૭) યુગલિક તિર્યંચ મનુષ્યનું બંધસ્વામિત્વ જણાવો.... જવાબ - યુગલિક તિર્યંચ-મનુષ્યને નપુંસકવેદ, નરકત્રિક, તિર્યંચત્રિક, (૨) [જાઓ સપ્તતિકાગ્રન્થની ગાથાન. ૧૫૦, ૧૫૧, ૧૫૨]. ૨૫૮ Page #276 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યત્રિક, જાતિચતુષ્ક, ઔદારિકદ્રિક, આહારકદ્ધિક, સંઘયણ-૬, પહેલા વિનાના પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ, આતપ, ઉદ્યોત, તીર્થંકરનામકર્મ, સ્થાવરચતુષ્ક, દુર્ભગત્રિક અને નીચગોત્ર એમ કુલ-૪૧ વિના ઓધે જ્ઞા૦૫ + દ0૯ + વે૦૨ + મોહ૦૨૫ [૨૬માંથી નપુંસકવેદ વિના] + દેવાયુ + નામ-૩૧ + ઉચ્ચગોત્ર + અંત૦૫ = ૭૯ પ્રકૃતિને બાંધી શકે છે. મિથ્યાત્વે-૭૯, સાસ્વાદને-૭૮ [મિથ્યાત્વ વિના], મિશે૬૯ થીણદ્વિત્રિક, અનં૦૪, સ્ત્રીવેદ વિના અને દેવાયુનો અબંધી અને સમ્યકત્વે-૬૯ + દેવાયુ = ૭૦ પ્રકૃતિ બંધાય છે. પ્રશ્ન :- (૮) લબ્ધિ-અપર્યાપ્તા તિર્યચ-મનુષ્યો કઈ ગતિ પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિને બાંધી શકે છે ? અને કઈ ગતિ પ્રાયોગ્ય પ્રકૃતિને બાંધી શકતા નથી ? જવાબ :- લબ્ધિ-અપર્યાપ્ત તિર્યંચ-મનુષ્યો મરીને લબ્ધિ-પર્યાપ્તા તિર્યંચમનુષ્ય કે લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યમાં જ ઉત્પન્ન થઈ શકે છે. દેવ-નરકમાં ઉત્પન્ન થઈ શકતા નથી. તેથી તે જીવો લબ્ધિ-પર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય કે લબ્ધિ-અપર્યાપ્ત તિર્યચ-મનુષ્ય પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે. દેવ-નરકગતિ પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિને બાંધી શકતા નથી. પ્રશ્ન :- (૯) કયા દેવો કઈ ગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે ? જવાબ :- ભવનપતિથી માંડીને પહેલા બે દેવલોક સુધીના મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદનસમ્યગ્દષ્ટિ દેવો મરીને, બાદર પર્યાપ્તા પૃથ્વીકાય, બાદર પર્યાપ્તા જલકાય, પ્રત્યેક વનસ્પતિકાય અને અયુગલિક સંજ્ઞી તિર્યંચમનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે એકેન્દ્રિય અને સંજ્ઞી તિર્યંચમનુષ્ય પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે. ૩ થી ૮ દેવલોક સુધીના મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદનસમ્યગુદૃષ્ટિ દેવો અયુગલિક સંજ્ઞી તિર્યંચમનુષ્યમાં જ ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે અયુગલિક સંજ્ઞી તિર્યંચમનુષ્ય પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે મા દેવલોકથી અનુત્તર (૩) દેવગતિ + પંચેન્દ્રિયજાતિ + શ૦૩ [વૈ૦, તૈ૦, કા૦] + વૈ૦એ૦ + પ્રથમ સં૦+ વર્ણાદિ-૪ + દેવાનુપૂર્વી + શુભવિહા૦ = ૧૩ + પ્ર૦૫ [અગુરુ૦૪, નિર્માણ] + ત્રસાદિ-૧૦ + અસ્થિર + અશુભ + અયશ = ૩૧ ૨૫૯ Page #277 -------------------------------------------------------------------------- ________________ સુધીના દેવો અને ભવનપત્યાદિક ચારે પ્રકારના સમ્યગદષ્ટિદેવો માત્ર મનુષ્યમાં જ ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે મનુષ્ય પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધે છે. પ્રશ્ન :- (૧૦) ભવનપતિથી માંડીને પહેલા બે દેવલોક સુધીના દેવો તેઉકાય અને વાઉકાયમાં કેમ ઉત્પન્ન થતા નથી ? જવાબ :- સામાન્યથી જીવ આયુષ્ય કર્મ બાંધતી વખતે જે પદાર્થમાં આસક્ત હોય તે પદાર્થમાં ઉત્પન્ન થઈ શકે એવું આયુષ્ય બાંધી શકે છે. જેમકે, ભવનપતિથી માંડીને પહેલા બે દેવલોક સુધીના દેવો જ્યારે રત્નમાં, વાવડીના જલમાં કે કમળોમાં આસક્ત બનેલા હોય છે. ત્યારે જો પરભવનું આયુષ્ય બંધાઈ જાય, તો તેને બાદર પૃથ્વીકાય, બાદર અપૂકાય કે પ્રત્યેકવનસ્પતિમાં ઉત્પન્ન થવું પડે છે. એ રીતે, દેવોને બાદરતેઉકાય કે વાઉકાયમાં આસક્ત થવાનો સંભવ નથી. કારણ કે બાદરઅગ્નિ અઢીદ્વીપની અંદર જ હોય છે. દેવલોકમાં બાદર અગ્નિ નથી તેથી, તેમાં આસક્ત થવાનો સંભવ નથી અને દેવલોકમાં ઠંડી કે ગરમી હોતી નથી. તેથી દેવોને ઠંડા પવનથી ખુશ થવાનું હોતું નથી. એટલે વાઉકાયમાં પણ આસક્ત થવાનો સંભવ નથી. તેથી ભવનપતિથી માંડીને પહેલા બે દેવલોક સુધીના દેવો તેઉકાય અને વાઉકાયમાં ઉત્પન્ન થતા નથી. પ્રશ્ન :- (૧૧) ક્યા દેવ-નારકો તીર્થકર નામકર્મને બાંધી શકતા નથી? શા માટે ? જવાબ :- ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્ક દેવલોકના દેવો અને પંકપ્રભાદિ-૪ નરકમાં રહેલા નારકો તીર્થકર નામકર્મને બાંધી શકતા નથી. કારણકે તે ક્ષેત્રનો પ્રભાવ એવો છે કે, ત્યાં રહેનારા જીવોને સમ્યકત્વ હોવા છતાં તીર્થંકરનામકર્મના બંધને યોગ્ય અધ્યવસાય ન આવી શકવાથી તીર્થકર નામકર્મ બંધાતુ નથી અને જે જીવને તીર્થકર પરમાત્મા થવાનું છે. તે છેલ્લા ત્રણ ભવ બાકી રહે છે ત્યારે તીર્થકરનામકર્મનો નિકાચિત બંધ કરે છે. ત્યાર પછી ત્રણે ભવમાં ચોથા ગુણઠાણાથી ૮માં ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી સતત તીર્થંકરનામકર્મનો ૨૬૦ Page #278 -------------------------------------------------------------------------- ________________ બંધ ચાલુ રહે છે. પરંતુ તીર્થંકરનામકર્મની સત્તાવાળો જીવ વૈમાનિકદેવમાં કે પહેલી ત્રણ નરકમાં જ ઉત્પન્ન થઇ શકે છે. ભવનપત્યાદિક ત્રણ પ્રકારના દેવમાં કે પંકપ્રભાદિ-૪ નરકમાં ઉત્પન્ન થતો નથી. તેથી ત્યાં તીર્થંકર નામકર્મ બંધાતું નથી... પ્રશ્ન :- (૧૨) એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય કઈ ગતિ પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિને બાંધી શકે છે ? અને કઈ ગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકતા નથી ? જવાબ :- એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય મરીને લબ્ધિ-પર્યાપ્તા તિર્યંચમનુષ્ય કે લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થઇ શકે છે પણ યુગલિક તિર્યંચ-મનુષ્ય કે દેવ-નરકમાં ઉત્પન્ન થઇ શકતા નથી. તેથી લબ્ધિ-પર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય કે લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિને બાંધી શકે છે પણ યુગલિક તિર્યંચ-મનુષ્ય કે દેવ-નરક પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિને બાંધી શકતા નથી. પ્રશ્ન :- (૧૩) એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવો સાસ્વાદનગુણઠાણે મનુષ્યાયુ અને તિર્યંચાયુને કેવી રીતે બાંધી શકે ? કારણકે તે જીવોને ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી. તેથી ત્યાંથી પડીને સાસ્વાદન ગુણઠાણે આવવાનું હોતું નથી અને પૂર્વભવમાંથી સાસ્વાદનગુણઠાણુ લઈને આવેલા એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયજીવોને શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદનગુણઠાણુ હોય છે, તે વખતે પરભવાયુનો બંધ થતો નથી. કારણકે પહેલી ત્રણ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ પરભવાયુનો બંધ થઇ શકે છે. તેથી જ્યારે સાસ્વાદન ગુણઠાણુ હોય છે ત્યારે પરભવાયુનો બંધ થઇ શકતો નથી. અને જ્યારે પરભવાયુનો બંધ થાય છે ત્યારે સાસ્વાદનગુણઠાણુ હોતું નથી. એટલે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સાસ્વાદનગુણઠાણે મનુષ્યાયુ અને તિર્યંચાયુને કેવી રીતે બાંધી શકે ? જવાબ :- ગ્રન્થકારભગવંતે ગાથા નં૦૧૩માં કહ્યું છે કે, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવો સાસ્વાદનગુણઠાણે મનુષ્યાયુ અને તિર્યંચાયુને બાંધી શકે ૨૬૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ છે. પણ એ બંધ કેવી રીતે ઘટે ? તેનો ખુલાસો ગાથામાં કર્યો નથી અને હાલમાં ત્રીજાકર્મગ્રન્થની સ્વોપજ્ઞટીકા મળતી નથી. તેથી ગ્રન્થકાર ભગવંતે કઈ અપેક્ષાએ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયને સાસ્વાદનગુણઠાણે મનુષ્યા, અને તિર્યંચાયુનો બંધ કહ્યો છે તે જાણી શકાતું નથી. પરંતુ ત્રીજા કર્મગ્રન્થની અવચૂર્ણિમાં કહ્યું છે કે, એકેન્દ્રિયાદિ સાત માણામાં સાસ્વાદનભાવ શરીરપર્યાપ્તિ પછીના કાલે પણ હોય છે. અથવા પરભવાયુના બંધકાલ સુધી સાસ્વાદનગુણઠાણુ હોય છે. એટલે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવો સાસ્વાદનગુણઠાણે મનુષ્યા, અને તિર્યંચાયુને બાંધી શકે છે. પ્રશ્ન :- (૧૪) તેઉકાય અને વાઉકાય કઈ ગતિ પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિને બાંધી શકે છે? અને કઈ ગતિ પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિને બાંધી શકતા નથી? જવાબ :- તેઉકાય અને વાઉકાય મરીને લબ્ધિ-પર્યાપ્તા કે લબ્ધિઅપર્યાપ્તા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસંજ્ઞી તિર્યચપંચ૦ અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે પણ મનુષ્ય અને દેવ-નરકમાં ઉત્પન્ન થઈ શકતા નથી. તેથી તે જીવો લબ્ધિ-પર્યાપ્તા કે લબ્ધિ-અપર્યાપ્તા એકેન્દ્રિય વિકલેન્દ્રિય, અસંજ્ઞીતિર્યંચપંચેન્દ્રિય અને સંજ્ઞીતિર્યંચ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે. પણ મનુષ્યગતિ અને દેવગતિ કે નરકગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકતા નથી. પ્રશ્ન :- (૧૫) મિશ્રયોગની બાબતમાં મતાંતર જણાવો.... જવાબ :-(૧) પૂજયશ્રી શીલાંકાચાર્ય મહારાજે આચારાંગસૂત્રની ટીકામાં કહ્યું છે કે, તિર્યંચ-મનુષ્યને શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રયોગ હોય છે અને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઔદારિકકાયયોગ હોય છે. એ જ રીતે, ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું છે કે, જીવ ઉત્પત્તિસ્થાનમાં (४) औदारिकयोगस्तिर्यग्मनुजयोः शरीरपर्याप्तेरुवं, तदारतस्तु मिश्रः । [આચારાંગ, અધ્યાય.૨, ઉદેશ ૧ ટીકા.] (५) जोएण कम्मएणं, आहारेइ अणंतरो जीवो । तेण परंमीसेणं, जाव सरीर निप्फत्ती ॥ ૨૬ ૨ Page #280 -------------------------------------------------------------------------- ________________ આવ્યા પછી તુર્ત જ કાર્મણકાયયોગથી આહારને ગ્રહણ કરે છે અને ત્યારપછીથી શરીરની સમાપ્તિ થાય ત્યાં સુધી મિશ્રયોગવડે આહારને ગ્રહણ કરે છે. (૨) ગ્રન્થકાર ભગવંતશ્રી દેવેન્દ્રસૂરિમહારાજાદિનું એવું માનવું છે કે, ઉત્પત્તિના બીજા સમયથી માંડીને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી મિશ્રયોગ હોય છે. ત્યારપછી શુદ્ધયોગ હોય છે. પ્રશ્ન -(૧૬) મિશ્રયોગની બાબતમાં પૂજ્યશ્રી ભદ્રબાહુ સ્વામીજીની માન્યતા સાથે ગ્રન્થકાર ભગવંતની માન્યતાનો સમન્વય કેવી રીતે થશે? જવાબ :- શ્રીભદ્રબાહુસ્વામીજીએ ગાથામાં જે “સરીર નિહ” પદ કહ્યું છે. તેનો અર્થ શરીરપર્યાપ્તિની સમાપ્તિ એવો ન કરવો. પરંતુ સંપૂર્ણતયા શરીરની રચનાની સમાપ્તિ એવો અર્થ કરવો. કારણકે ગ્રંથકાર ભગવંતે ચોથા કર્મગ્રંથની ચોથી ગાથાની ટીકામાં કહ્યું છે કે, શરીર પર્યાપ્તિ પૂર્ણ થવાથી તે શરીર સ્વતંત્ર રીતે કામ કરી શકતું નથી. પણ જ્યારે ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન:પર્યાપ્તિ પૂર્ણ થાય છે ત્યારે તે શરીર સ્વતંત્ર રીતે કામ કરવાને માટે સમર્થ બને છે. તેથી જ્યાં સુધી સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી મિશ્રયોગ માનવો જોઈએ. જો “શરીર નિત્તી” પદનો અર્થ સંપૂર્ણતયા શરીરની રચનાની સમાપ્તિ એવો કરવામાં આવે, તો ભદ્રબાહુસ્વામીજીના કથનની સાથે ગ્રન્થકાર ભગવંતના કથનનો સમન્વય થઈ જશે. પ્રશ્ન :- (૧૭) ગ્રન્થકાર ભગવંતે સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રયોગ માનેલો છે અને ટીકાકાર ભગવંતે શરીરની નિષ્પત્તિ સુધી ઔદારિકમિશ્રયોગ માનેલો છે. તેથી (5) कार्मणकाययोगोऽपान्तरालगतावुत्पत्ति प्रथमसमये च शेषकालं त्वौदारिकमिश्र#ાયો: I [ચોથા કર્મગ્રન્થમાં ગાથાનં૦૪ની સ્વોપજ્ઞ ટીકા] (७) उत्पत्तिदेशे हि पूर्वभवादनन्तरमागतो जीवः प्रथमसमये कार्मणनैव केवलेनाहारयति, ततः परमौदारिकस्याप्यारब्धत्वादौदारिकेण कार्मण-मिश्रेण यावद् शरीरस्य निष्पत्तिः, [ત્રીજા કર્મગ્રન્થની ગાથા નં૦ ૧૪ ની ટીકા] ૨૬૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થકારશ્રીના કથનની સાથે ટીકાકારના કથનનો સમન્વય કેવી રીતે થશે ? જવાબ :- અહીં પણ ઉપર કહ્યાં મુજબ “શરીર નિષ્પત્તિ”નો અર્થ સંપૂર્ણતયા શરીરની રચનાની સમાપ્તિ એવો કરવામાં આવે, તો ગ્રન્થકારશ્રીના કથનની સાથે ટીકાકાર ભગવંતના કથનનો સમન્વય થઈ જશે. પ્રશ્ન :- (૧૮) સિદ્ધાંતકારનાં મતે ઔદારિકમિશ્નકાયયોગ માર્ગણામાં બંધસ્વામિત્વ જણાવો. જવાબ - સિદ્ધાંતકાર ભગવંતનું એવું માનવું છે કે, આહારકલબ્ધિધારી ચૌદપૂર્વધર પ્રમત્તસંયમી મહાત્મા આહારકશરીર બનાવે છે ત્યારે ઔદારિક કાયયોગથી આહારકશરીરને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરતા હોવાથી, તે વખતે ઔદારિકશરીરની પ્રધાનતા હોય છે. તેથી આહારકશરીરના પ્રારંભકાળે ઔદારિકમિશ્નકાયયોગ હોય છે. એ જ રીતે, તિર્યંચ-મનુષ્યને ઉત્તરવૈક્રિયશરીરના પ્રારંભકાળે ઔદારિકમિશ્રયોગ હોય છે. તેથી સિદ્ધાંતકારના મતે ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં ૧લું, રજૂ, ૪થું, પમું, ૬ઠું અને ૧૩મું એમ કુલ-૬ ગુણસ્થાનક હોય છે. ત્યાં ઓધે-૧૧૪, મિથ્યાત્વે-૧૦૯, સાસ્વાદને-૯૪, સમ્યત્વે-૭૦, દેશવિરતિગુણઠાણે-૬૭, પ્રમત્તે-૬૩ અને સયોગી ગુણઠાણે-૧ [શતાવેદનીય] બંધાય છે. પ્રશ્ન :- (૧૯) વૈક્રિયદ્ધિકયોગ કયા તિર્યચ-મનુષ્યને હોય? અને કયા તિર્યંચ-મનુષ્યને ન હોય ? જવાબ :- જ્યારે વૈક્રિયલબ્ધિવાળા બાદરવાઉકાય અને સંજ્ઞી તિર્યંચમનુષ્યો ઉત્તરવૈક્રિયશરીર બનાવે છે ત્યારે વૈક્રિયદ્ધિકયોગ હોય છે અને વૈક્રિયલબ્ધિવાળા બાદરવાઉકાય સિવાયના એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞીતિર્યંચપંચેન્દ્રિય, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યો અને યુગલિક તિર્યંચ-મનુષ્ય ઉત્તરવૈક્રિયશરીર બનાવી શકતા નથી. તેથી તેઓને વૈક્રિયદ્ધિકયોગ હોતો નથી. ૨૬૪ Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન :- (૨૦) જ્યારે વૈક્રિયલબ્ધિધારી શ્રાવક કે સાધુભગવંત ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે ત્યારે વૈક્રિયમિશ્ર અને વૈક્રિયકાયયોગ હોય છે. તેમાં બંધસ્વામિત્વ કેમ નથી કહ્યું ? જવાબ ઃ- વૈક્રિયલબ્ધિધારી શ્રાવક કે સાધુભગવંત જ્યારે ઉત્તરવૈક્રિયશરીર બનાવે છે ત્યારે સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિયમિશ્ર યોગ હોય છે અને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈક્રિયકાયયોગ હોય છે. એટલે વૈક્રિયમિશ્ર અને વૈક્રિયકાયયોગ માર્ગણામાં પાંચમું અને છઠ્ઠું ગુણઠાણુ હોય છે. તેથી વૈક્રિયમિશ્રયોગ માર્ગણામાં ઓધે-૧૦૨, મિથ્યાત્વે-૧૦૧, સાસ્વાદને-૯૪, સમ્યક્ત્વ-૭૧ દેશવિરતિગુણઠાણે-૬૭ અને પ્રમત્તે-૬૩ પ્રકૃતિ બંધાય છે અને વૈક્રિયકાયયોગમાર્ગણામાં ઓથે૧૦૪, મિથ્યાત્વે-૧૦૩, સાસ્વાદને-૯૬, મિશ્રે-૭૦, સમ્યક્ત્વ-૭૨ દેવિતિ ગુણઠાણે-૬૭ અને પ્રમત્તે-૬૩ પ્રકૃતિ બંધાય છે. પરંતુ અહીં ભવધારણીય વૈક્રિયશરીરની અપેક્ષાએ જ બંધસ્વામિત્વ કહેલું છે અને તે શરીર દેવ-નાકને જ હોય છે. તેઓ વધુમાં વધુ ચાર ગુણઠાણાને પ્રાપ્ત કરી શકે છે. તેથી વૈક્રિયમિશ્રયોગમાં ત્રીજા વિના ૧થી૪ અને વૈક્રિયકાયયોગમાં ૧થી૪ ગુણઠાણે જ બંધસ્વામિત્વ કહ્યું છે. પાંચમે-છઢે ગુણઠાણે બંધસ્વામિત્વ નથી કહ્યું. પ્રશ્ન :- (૨૧) કાર્મણકાયયોગની બાબતમાં મતાંતર જણાવો. જવાબ :- ‘ચૂર્ણિકાર ભગવંતોના મતે કાર્યણકાયયોગ વિગ્રહગતિમાં હોય છે અને ટીકાકાર ભગવંતનાં મતે કાર્યણકાયયોગ વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમસમયે હોય છે. ૯ પ્રશ્ન :- (૨૨) કેવળકાયયોગ અને કેવળવચનયોગમાં બંધસ્વામિત્વ જણાવો. (८) कार्मणमन्तरालगतौ, औदारिकं पर्याप्तावस्थायाम्, तन्मिश्रं त्वपर्याप्तानाम [ચોથા કર્મગ્રન્થમાં ગાથા નં૦ ૨૭ની ચૂર્ણિ] (e) कार्मणकाययोगोऽपान्तारालगतावुत्पत्ति प्रथमसमये च, [ચોથા કર્મગ્રન્થમાં ગાથા નં૦ ૪ની સ્વોપજ્ઞ ટીકા] ૨૬૫ Page #283 -------------------------------------------------------------------------- ________________ જવાબ :- મનોયોગ અને વચનયોગ વિના કેવળકાયયોગ માત્ર એકેન્દ્રિય જીવોને જ હોય છે. તેથી કેવળકાયયોગ માર્ગણામાં એકેન્દ્રિયની જેમ ઓધે-૧૦૯, મિથ્યાત્વે-૧૦૯ અને સાસ્વાદને-૯૬ [મતાંતરે-૯૪] પ્રકૃતિ બંધાય છે. તથા મનોયોગ વિના કેવળવચનયોગ વિકલેન્દ્રિય જીવોને જ હોય છે. તેથી કેવળવચનયોગમાર્ગણામાં વિકસેન્દ્રિયની જેમ ઓધે-૧૦૯, મિથ્યાત્વે-૧૦૯ અને સાસ્વાદને ૯૬ મિતાંતરે-૯૪] પ્રકૃતિ બંધાય છે. પ્રશ્ન :- (૨૩) શાસ્ત્રમાં કહ્યું છે કે, ત્રણે વેદવાળા જીવો સિદ્ધ થઈ શકે છે. તેથી વેદમાર્ગણામાં ૧થી૧૩ ગુણઠાણા સુધી બંધસ્વામિત્વ કેમ નથી કહ્યું ? જવાબ :- વેદ-૨ પ્રકારે છે. (૧) દ્રવ્યવેદ અને (૨) ભાવવેદ નામકર્મના ઉદયથી શરીરની જે આકૃતિ બને છે, તે દ્રવ્યવેદ કહેવાય છે અને મોહનીય કર્મના ઉદયથી જે સંસારના ભોગસુખની અભિલાષા ઉત્પન્ન થાય છે તે ભાવવેદ કહેવાય છે. દ્રવ્યવેદ-૩ પ્રકારે છે. તેમાં (૧) જે વ્યક્તિના શરીરનો આકાર દાઢી, મુંછાદિ ચિહ્નોવાળો હોય છે, તે પુરુષવેદી કહેવાય છે. (૨) જે વ્યક્તિમાં દાઢી, મુંછાદિ ચિહ્નો ન હોય પરંતુ સ્તનાદિ ચિહ્નો હોય છે, તે સ્ત્રીવેદી કહેવાય છે અને (૩) જે વ્યક્તિમાં સ્ત્રી-પુરુષ બન્નેના થોડા થોડા ચિહ્નો જણાય છે, તે નપુંસકવેદી કહેવાય છે. એ ત્રણે વેદવાળા જીવો કેવળજ્ઞાન પામીને, મોક્ષમાં જઈ શકે છે. પરંતુ વેદમાર્ગણા દ્રવ્યવેદની અપેક્ષાએ કહેવાતી નથી. માત્ર ભાવવંદની અપેક્ષાએ જ કહેવાય છે. અને ભાવવેદ ૧થી૮ ગુણઠાણા સુધી જ હોય છે. એટલે વેદમાર્ગણામાં બંધસ્વામિત્વ ૧થી૮ ગુણઠાણા સુધી જ કહ્યું છે. ૧ થી ૧૩ ગુણઠાણા સુધી નથી કહ્યું. પ્રશ્ન :- (૨૪) વેદત્રિકનો ઉદય નવમાગુણઠાણા સુધી હોવાથી વેદમાર્ગણા પણ નવમાગુણઠાણા સુધી હોય છે. તેથી વેદમાર્ગણામાં બંધસ્વામિત્વ નવમાગુણઠાણાના અંત સુધી ન કહેતાં, પહેલા ભાગ સુધી જ કેમ કહ્યું છે ? (૧૦) થોવા નપુંa fસા થી નર સિવા સંવપુI I......... IIA || [નવતત્ત્વ) ૨૬૬ Page #284 -------------------------------------------------------------------------- ________________ જવાબ :- સામાન્યથી કર્મસ્તવમાં કહ્યાં મુજબ વેદત્રિકનો ઉદય નવમાગુણઠાણા સુધી હોય છે. પરંતુ વિશેષથી પુરુષવેદોદયે શ્રેણી માંડનારા જીવને બંધની અપેક્ષાએ નવમાગુણઠાણાના પહેલાભાગના અંતે પુરુષવેદના બંધવિચ્છેદની સાથે જ પુરુષવેદનો ઉદયવિચ્છેદ થતો હોવાથી, તે જ સમયે પુરુષવેદમાર્ગણા પૂર્ણ થાય છે. અને તેની પહેલા જ સ્ત્રીવેદ અને નપુંસકવેદ માર્ગણા પૂર્ણ થાય છે. કારણકે ઉપશમનાકરણમાં કહ્યું છે કે, ત્રણે વેદવાળા જીવો જો એકી સાથે શ્રેણી માંડે, તો જે સમયે નપુંસકવેદીને નપુંસકવેદનો ઉદયવિચ્છેદ થાય છે તે જ સમયે સ્ત્રીવેદીને સ્ત્રીવેદનો ઉદયવિચ્છેદ થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્તકાળે પુત્રવેદીને પુરુષવેદનો ઉદયવિચ્છેદ થાય છે. એ શાસ્ત્રાનુસારે પહેલા નપુંસકવેદ અને સ્ત્રીવેદનો ઉદયવિચ્છેદ થયા પછી નવમાગુણઠાણાના પહેલા ભાગના અંતે પુરુષવેદનો ઉદય વિચ્છેદ થાય છે. તેથી પહેલા નપુંસકવેદ અને સ્ત્રીવેદ માર્ગણા પૂર્ણ થાય છે. ત્યાર પછી નવમાં ગુણઠાણાના પહેલાભાગે પુરુષવેદમાર્ગણા પૂર્ણ થાય છે. તેથી વેદમાર્ગણામાં બંધસ્વામિત્વ નવમાગુણઠાણાના અંત સુધી ન કહેતાં, પહેલાભાગ સુધી જ કહ્યું છે. પ્રશ્ન :- (૨૫) સંજવલનત્રિકનો ઉદય નવમાગુણઠાણા સુધી હોવાથી, સંજ્વલનત્રિક માર્ગણા પણ નવમાગુણઠાણા સુધી હોય છે. તેથી સંજવલનત્રિક માર્ગણામાં બંધસ્વામિત્વ નવમાગુણઠાણાના અંત સુધી ન કહેતાં, બીજા ત્રીજા અને ચોથાભાગ સુધી જ કેમ કહ્યું છે? જવાબ :- સામાન્યથી કર્મસ્તવમાં કહ્યાં મુજબ સંજ્વલનત્રિકનો ઉદય નવમાગુણઠાણા સુધી હોય છે. પરંતુ વિશેષથી સંક્રોધોદયે શ્રેણી માંડનારા જીવને બંધની અપેક્ષાએ નવમાગુણઠાણાના બીજાભાગે સંક્રોધના બંધવિચ્છેદની સાથે જ સંઇક્રોધનો ઉદયવિચ્છેદ થાય છે. તે જ સમયે સંક્રોધમાર્ગણા પૂર્ણ થાય છે. તેથી સંક્રોધમાર્ગણા ૯મા ગુણઠાણાના બીજાભાગ સુધી જ હોય છે. એટલે સંક્રોધમાર્ગણામાં લ્મા ગુણઠાણાના બીજાભાગ સુધી જ બંધસ્વામિત્વા કહ્યું છે. (११) स्त्रीवेदनपुंसकवेदयोरुदयकालः सर्वस्तोकः स्वस्थाने तु परस्परं तुल्यः, ततः पुरुषवेदस्य संरव्येयगुणः । ૨૬૭ Page #285 -------------------------------------------------------------------------- ________________ એ જ રીતે, સંમાનોદયે શ્રેણી માંડનારા જીવને નવમાગુણઠાણાના ત્રીજાભાગે સંમાનના બંધવિચ્છેદની સાથે જ સંમાનનો ઉદયવિચ્છેદ થાય છે. તે જ સમયે સંમાનમાર્ગણા પૂર્ણ થાય છે. તેથી સંમાનમાર્ગણા નવમાગુણઠાણાના ત્રીજાભાગ સુધી જ હોય છે. એટલે સંમાનમાર્ગણામાં ૯મા ગુણઠાણાના ત્રીજાભાગ સુધી જ બંધસ્વામિત્વ કહ્યું છે. એ જ રીતે, સંમાયાના ઉદયે શ્રેણી માંડનારા જીવને નવમાગુણઠાણાના ચોથા ભાગે સંમાયાના બંધવિચ્છેદની સાથે જ સંમાયાનો ઉદયવિચ્છેદ થાય છે. તે જ સમયે સંમાયામાર્ગણા પૂર્ણ થાય છે. તેથી સંમાયામાર્ગણા નવમા ગુણઠાણાના ચોથાભાગ સુધી જ હોય છે. માટે સંમાયામાર્ગણામાં ૯મા ગુણઠાણાના ચોથાભાગ સુધી જ બંધસ્વામિત્વ કહ્યું છે. ત્યાર પછી માત્ર સંશ્ર્લોભનો જ ઉદય હોય છે. સંક્રોધાદિ-૩ માર્ગણા હોતી નથી. એટલે સંજ્વલનત્રિક માર્ગણામાં બંધસ્વામિત્વ નવમાગુણઠાણાના અંત સુધી ન કહેતાં, બીજા - ત્રીજા-ચોથા ભાગ સુધી જ કહ્યું છે. પ્રશ્ન :- (૨૬) સર્વે સંસારીજીવોમાંથી કેટલાક અજ્ઞાની હોય છે. કેટલાક જ્ઞાની હોય છે અને કેટલાક મિશ્રશાની પણ હોય છે. એ સર્વે જીવોનો સમાવેશ એક જ જ્ઞાનમાર્ગણામાં કરવાનો હોવાથી, જ્ઞાનમાર્ગણાના (૧) અજ્ઞાનમાર્ગણા (૨) મિશ્રજ્ઞાનમાર્ગણા અને (૩) જ્ઞાનમાર્ગણા એમ કુલ-૩ પેટાભેદ કેમ નથી કહ્યાં ? જવાબ :- મિશ્રર્દષ્ટિગુણઠાણે રહેલા જીવોમાં સમ્યક્ત્વના અભાવે શુદ્ધ જ્ઞાન હોતું નથી અને મિથ્યાત્વના અભાવે સંપૂર્ણ અજ્ઞાનતા પણ હોતી નથી. તેથી કેટલાક અંશે જ્ઞાન અને કેટલાક અંશે અજ્ઞાન એ બન્નેનું મિશ્રણ હોય છે. એ મિશ્રજ્ઞાનવાળા જીવો જો સમ્યક્ત્વની સન્મુખ હોય, તો તેઓ અજ્ઞાનતાને છોડીને સમ્યજ્ઞાન [શુદ્ધજ્ઞાન] ને પ્રાપ્ત કરવાના હોવાથી, તેમના મિશ્રજ્ઞાનની ગણતરી જ્ઞાનમાં થાય છે. અને જો મિથ્યાત્વની સન્મુખ હોય, તો તેઓ અજ્ઞાનતાને પ્રાપ્ત કરવાના હોવાથી, તેમના મિશ્રજ્ઞાનની ગણતરી અજ્ઞાનમાં થાય છે, એ રીતે, મિશ્રજ્ઞાનનો ૨૬૮ Page #286 -------------------------------------------------------------------------- ________________ સમાવેશ જ્ઞાનમાર્ગણા કે અજ્ઞાનમાર્ગણામાં થઈ જતો હોવાથી, મિશ્રજ્ઞાનમાર્ગણા જાદી કહી નથી. પ્રશ્ન :- (૨૭) વિભંગજ્ઞાન અને અવધિજ્ઞાનમાં શું તફાવત છે ? જવાબ :- અજ્ઞાની જીવને મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના સાક્ષાત્ આત્મા દ્વારા માત્ર રૂપી દ્રવ્યોનો જે બોધ થાય છે તે વિભંગજ્ઞાન કહેવાય છે અને જ્ઞાની જીવને મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના સાક્ષાત્ આત્મા દ્વારા માત્ર રૂપી દ્રવ્યોનો જે બોધ થાય છે તે અવધિજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન :- (૨૮) વિભંગજ્ઞાનીને વિભંગદર્શન હોય કે નહીં ? જવાબ :- જ્ઞાન, વિશેષધર્મગ્રાહી છે. તેથી તે હિતકારી કાર્યમાં પ્રવૃત્તિ અને અહિતકારી કાર્યમાં નિવૃત્તિ કરાવી શકે છે. તેથી આધ્યાત્મિક દૃષ્ટિએ જે જ્ઞાન હિતકારી કાર્યમાં પ્રવૃત્તિ કરાવે છે, તે શુદ્ધજ્ઞાન કહેવાય છે અને જે જ્ઞાન અહિતકારી કાર્યોમાં પ્રવૃત્તિ કરાવે છે, તે મિથ્યાજ્ઞાન કહેવાય છે. તેથી જ્ઞાનના મિથ્યાજ્ઞાન [અજ્ઞાન] અને શુદ્ધજ્ઞાન [સમ્યજ્ઞાન] એવા બે ભેદ પડે છે. પણ દર્શન, સામાન્યધર્મગ્રાહી છે. તેથી તે હિતકારી કાર્યમાં પ્રવૃત્તિ અને અહિતકારી કાર્યમાં નિવૃત્તિ કરાવી શકતું નથી. તેથી જ્ઞાનની જેમ દર્શનમાં મિથ્યાદર્શન અને શુદ્ધદર્શન એવા બે ભેદ પડતા નથી. એટલે વિભંગજ્ઞાનીને વિભંગદર્શન= મિથ્યાદર્શન હોતું નથી. પ્રશ્ન :- (૨૯) વિભંગજ્ઞાનીને અવધિદર્શન હોય કે નહીં ? જવાબ :- કર્મગ્રન્થકાર મહાપુરુષોનું એવું માનવું છે કે, જ્ઞાની જીવને મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના સાક્ષાત્ આત્માદ્વારા માત્ર રૂપી દ્રવ્યના સામાન્યધર્મનો જે બોધ થાય છે, તે સમ્યગ્બોધ છે. તેથી તે અધિદર્શન કહેવાય છે. પરંતુ અજ્ઞાની જીવને મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના સાક્ષાત્ આત્મા દ્વારા માત્ર રૂપી દ્રવ્યના સામાન્યધર્મનો જે બોધ થાય છે, તે સમ્યગ્બોધ હોતો નથી. તેથી તે અવધિદર્શન કહેવાતું નથી. એટલે વિભંગજ્ઞાનીને અવધિદર્શન ન હોય. ૨૬૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતકાર મહાપુરુષોનું એવું માનવું છે કે, જેમ અવધિજ્ઞાનીને મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના સાક્ષાત્ આત્માદ્વારા માત્ર રૂપી દ્રવ્યના સામાન્યધર્મનો બોધ થાય છે. તેમ વિભંગજ્ઞાનીને પણ મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના સાક્ષાત્ આત્મા દ્વારા માત્ર રૂપી દ્રવ્યના સામાન્યધર્મનો બોધ થાય છે. તેથી તે બન્ને વ્યક્તિનું દર્શન એકસરખું છે. તેથી જેમ અવધિજ્ઞાનીને અવધિદર્શન હોય છે. તેમ વિભંગજ્ઞાનીને પણ અવધિદર્શન હોય છે. પ્રશ્ન :- (૩૦) સિદ્ધાંતનાં મતે અવધિદર્શનમાર્ગણામાં બંધસ્વામિત્વ જણાવો. જવાબ - સિદ્ધાંતનાં મતે અવધિદર્શન માર્ગણામાં ૧થી૧૨ ગુણઠાણા હોય છે. તેથી ૧થી૧૨ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યાં મુજબ બંધસ્વામિત્વ જાણવું. પ્રશ્ન :- (૩૧) મન:પર્યવજ્ઞાની તે જ ભવમાં મોક્ષમાં જાય છે. તેથી મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં દેવાયુષ્યનો બંધ કેવી રીતે ઘટી શકે ? જવાબ :- મન:પર્યવજ્ઞાન ૨ પ્રકારે છે. (૧) ઋજુમતિમન:પર્યવજ્ઞાન અને (૨) વિપુલમતિમને પર્યવજ્ઞાન. તેમાં વિપુલમતિમન:પર્યવજ્ઞાન અપ્રતિપાતિ છે. તેથી વિપુલમતિમન:પર્યવજ્ઞાનીને તે જ ભવમાં મોક્ષમાં જવાનું હોવાથી દેવાયુષ્યને બાંધી શકતા નથી. પરંતુ જામતિમનઃ પર્યવજ્ઞાન પ્રતિપ્રાતિ છે. એટલે જામતિમનઃપર્યવજ્ઞાની તે જ ભવમાં મોક્ષમાં જાય, એવો નિયમ નથી. તેથી તે દેવાયુષ્યને બાંધી શકે છે. એટલે મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં દેવાયુષ્યનો બંધ ઘટી શકે છે. પ્રશ્ન :- (૩૨) કયા જીવોને કઈ કઈ લેશ્યા હોય છે ? જવાબ - બાદર પૃથ્વીકાય, બાદર જલકાય અને પ્રત્યેક વનસ્પતિકાયને કૃષ્ણાદિ-૪ વેશ્યા હોય છે. તે સિવાયના સર્વે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય અને નારકને કૃષ્ણાદિ૩ લેશ્યા હોય છે. તથા સંજ્ઞી તિર્યંચ-મનુષ્યને ૬ લેશ્યા હોય છે. ૨૭૦ Page #288 -------------------------------------------------------------------------- ________________ ભવનપતિ અને વ્યંતરદેવોને કૃષ્ણાદિ-૪ લેશ્યા હોય છે. જ્યોતિષ્ક અને પહેલા બે દેવલોકમાં તેજો, ત્રીજા-ચોથા-પાંચમા દેવલોકમાં પદ્મ અને છટ્ઠાથી અનુત્તર દેવલોકમાં શુક્લલેશ્યા જ હોય છે. પ્રશ્ન :- (૩૩) શાસ્ત્રમાં કહ્યું છે કે, સમ્યક્ત્વની પ્રાપ્તિ શુભલેશ્યામાં જ થાય છે અને નારકોને જન્મથી માંડીને મરણ સુધી અશુભ લેશ્યા હોય છે. તેથી નારકોને સમ્યક્ત્વની પ્રાપ્તિ કેવી રીતે થઇ શકે ? જવાબ :- લેશ્યા-૨ પ્રકારે છે. (૧) દ્રવ્યલેશ્યા (૨) ભાવલેશ્યા. યોગવર્ગણાની અંદર કાળા વગેરે રંગના જે પુદ્ગલો છે, તે દ્રવ્યલેશ્યા કહેવાય છે અને દ્રવ્યલેશ્યાથી શુભાશુભ પરિણામ ઉત્પન્ન થાય છે, તે ભાવલેશ્યા કહેવાય છે. નારકીના જીવોને જન્મથી મરણ સુધી દ્રવ્યલેશ્યા અશુભ હોય છે પણ ભાવલેશ્યા શુભ અને અશુભ બન્ને હોય છે. એટલે નારકોને સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે દ્રવ્યલેશ્યા અશુભ હોવા છતાં પણ ભાવલેશ્યા શુભ જ હોય છે. તેથી નારકોને શુભલેશ્યામાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન :- (૩૪) અસંશી પંચેન્દ્રિય જીવ કઇ ગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે? જવાબ :- અસંશીપંચેન્દ્રિય જીવો મરીને લબ્ધિ-પર્યાપ્તા કે લબ્ધિઅપર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય, દેવ-નારક અને ૫૬ અંતરદ્વીપના યુગલિક તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થઇ શકે છે. તેથી તે જીવો લબ્ધિ-પર્યાપ્તા કે અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય, દેવ-નારક અને યુગલિક તિર્યંચ-મનુષ્ય પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિને બાંધી શકે છે. પ્રશ્ન :- (૩૫) આહાર કેટલા પ્રકારે છે ? કયા જીવો કેટલા પ્રકારે આહાર કરી શકે છે ? જવાબ :- આહાર ત્રણ પ્રકારે છે. (૧) ઓજાહાર (૨) લોમાહાર (૩) કવલાહાર એકેન્દ્રિય અને દેવ-નારકને કવલાહાર હોતો નથી. ઓજાહાર અને લોમાહાર જ હોય છે. બાકીના તિર્યંચ-મનુષ્યો ત્રણે પ્રકારનો આહાર કરી શકે છે. ૨૭૧ Page #289 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન :- (૩૬) કઈ માણામાં આયુષ્યકર્મ બંધાતુ નથી ? જવાબ - વૈક્રિયમિશ્રયોગ, કાર્મણકાયયોગ, કેવળજ્ઞાન, કેવળદર્શન, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત, ઉપશમસમ્યકત્વ, મિશ્રસમ્યકત્વ અને અણાહારી માર્ગણામાં આયુષ્યકર્મ બંધાતુ નથી. પ્રશ્ન :- (૩૭) કઈ માર્ગણામાં જિનનામકર્મ બંધાતુ નથી ? જવાબ :- પંકપ્રભાદિ-૪ નરક, ભવનપત્યાદિક ત્રણ નિકાયના દેવ, તિર્યંચગતિ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, કેવળજ્ઞાન, ત્રણ અજ્ઞાન, સૂક્ષ્મસંપરાયચારિત્ર, યથાખ્યાતચારિત્ર, કેવળદર્શન, અભવ્ય, અસંશી, મિશ્રસમ્યકત્વ, સાસ્વાદન અને મિથ્યાત્વમાર્ગણામાં જિનનામકર્મ બંધાતું નથી. પ્રશ્ન :- (૩૮) પતંગીયાનું બંધસ્વામિત્વ જણાવો ? જવાબ - પતંગીયુ મરીને દેવ કે નરકમાં ઉત્પન્ન થતું નથી. તેથી દેવનરક પ્રાયોગ્ય દેવત્રિક, નરકત્રિક અને વૈક્રિયદ્ધિકને બાંધતું નથી અને વધુમાં વધુ બીજા ગુણસ્થાનક સુધી જ જઈ શકે છે. ત્રીજા વગેરે ગુણઠાણાને પ્રાપ્ત કરી શકતું નથી. તેથી જિનનામ અને આહારકદ્ધિકને બાંધતું નથી. એટલે પતંગીયુ ઓધે અને મિથ્યાત્વે ૧૨૦માંથી દેવત્રિક, નરકત્રિક, વૈક્રિયદ્ધિક, જિનનામ અને આહાદ્ધિક વિના ૧૦૯ પ્રકૃતિને બાંધી શકે છે. સાસ્વાદને ૧૦૯ માંથી સૂક્ષ્માદિ-૧૩ વિના ૯૬ (મતાંતરે૯૪) પ્રકૃતિને બાંધી શકે છે. પ્રશ્ન :- (૩૯) કેટલી માર્ગણામાં દેવાયુષ્ય બંધાય છે ? જવાબ :- મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, કેવળજ્ઞાન વિના ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિ, પરિહારવિશુદ્ધિ, કેવળદર્શન વિના ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, સાયિક, સંશી, અસંજ્ઞી અને આહારી એમ કુલ-૪૪ માર્ગણામાં દેવાયુષ્ય બંધાય છે. ૨૭૨ Page #290 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન :- (૪૦) કઈ પ્રકૃતિનો બંધ સર્વેમાર્ગણામાં હોય ? જવાબ :- એક જ શતાવેદનીયનો બંધ સર્વેમાર્ગણામાં હોય છે. બીજી કોઈ પણ પ્રકૃતિનો બંધ સર્વેમાર્ગણામાં હોતો નથી. પ્રશ્ન :- (૪૧) કેટલી માણામાં ઓઘબંધ ઘટી શકે છે ? જવાબ :- પંચેન્દ્રિય, ત્રસકાય, મનોયોગ, વચનયોગ, સામાન્યથી કાયયોગ, [આહારકકાયયોગ, આહારકમિશ્રયોગ] ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ દર્શન, ૭ સંયમ, કૃષ્ણાદિ-૩ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષાયિક, ક્ષયોપશમ, સાસ્વાદન, મિશ્ર, મિથ્યાત્વ, સંજ્ઞી, અસંજ્ઞી અને આહારી એમ કુલ-૪૪ માર્ગણામાં ઓઘબંધ ઘટી શકે છે. ઉદયસ્વામિત્વ પ્રશ્ન :- (૪૨) સમ્યકત્વગુણઠાણે કઈ નરકમાં નરકાનુપૂર્વનો ઉદય હોતો નથી ? જવાબ :- પંચસંગ્રહકારનાં મતે ઃ તિર્યંચ-મનુષ્યો સમ્યક્ત લઇને પ્રથમ નરક સુધી જ જઈ શકે છે. તેથી પહેલી નરકમાં સમ્યકત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોય છે. પણ બીજી વગેરે નરકમાં સમ્યકત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. - કર્મગ્રન્થકારનાં મતે : ક્ષાયિકસમ્યકત્વી જીવ ૧થી ૩ નરક સુધી જ જઈ શકે છે. તેથી ૧થી ૩ નરકમાં સમ્યકત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોય છે. પણ ચોથી વગેરે નરકમાં સમ્યકત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. • સિદ્ધાંતનાં મતે : લાયોપથમિક સમ્યકત્વી જીવ ૧થી ૬ નરક સુધી જઈ શકે છે. તેથી ૧થી૬ નરકમાં સમ્યકત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોય છે. પણ સાતમી નરકમાં સમ્યકત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. ૨૭૩ Page #291 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન :- (૪૩) યુગલિકતિર્યંચ-મનુષ્યનું ઉદયસ્વામિત્વ જણાવો. જવાબ :- યુગલિક મનુષ્યગતિ માર્ગણામાં થીણદ્વિત્રિક, નપુંસકવેદ, નરકત્રિક, તિર્યચત્રિક, દેવત્રિક, જાતિચતુષ્ક, વૈક્રિયદ્રિક, આહારકદ્રિક, પહેલા વિનાના ૫ સંઘ૦, પહેલા વિનાના ૫ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, આતપ, ઉદ્યોત, તીર્થકર નામકર્મ, સ્થા૦૪, દુર્ભગ-૪ અને નીચગોત્ર એમ કુલ-૪૪ વિના ઓથે જ્ઞા૦૫ + દ૦૬+ વે૦૨ + મોહ૦૨૭ + મનુષ્યાય + નમ-૩૧ + ઉચ્ચગોત્ર + અંત૦૫ = ૭૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે ૭૮માંથી મિશ્ર અને સ0મો૦ વિના ૭૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદને ૭૬માંથી મિથ્યાત્વ વિના-૭પ ઉદયમાં હોય છે. મિશ્રગુણઠાણે જ્ઞા૦૫+૬૦૬+વે૦૨લ્મો ૨૧[૨૪માંથી અનં૦૪ કાઢીને મિશ્રોમો ઉમેરવી.]+મનુષ્પાયુનામ-૩૦ [મનુષ્યાનુપૂર્વીનો અનુદય] + ઉચ્ચગોત્ર + અંતo૫ = ૭૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સમ્યકત્વે ૭૧ + મનુષ્યાનુ૦ = ૭૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. - યુગલિકતિર્યંચગતિમાર્ગણામાં મનુષ્યગતિની જેમ ૭૮ + ઉદ્યોત = ૭૯ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે. મિથ્યાત્વે ૭૯માંથી મિશ્ર અને સ0મો૦ વિના ૭૭, સાસ્વાદને ૭૭માંથી મિથ્યાત્વ વિના ૭૬, મિશ્ર ૭૬માંથી અનંતા૦૪ અને તિર્યંચાનુપૂર્વી કાઢીને મિશ્રમો૦ ઉમેરતાં ૭૨ અને સભ્યત્વે ૭૨ + તિર્યંચાનુપૂર્વી = ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (અહીં દરેક સ્થળે મનુષ્યત્રિકને બદલે તિર્યચત્રિક સમજવું..) પ્રશ્ન :- (૪૪) લબ્ધિ-અપર્યાપ્ત એકે.-વિકલનું ઉદયસ્વામિત્વ જણાવો. જવાબ :- લબ્ધિ-અપર્યાપ્તા એકેન્દ્રિયમાર્ગણામાં થીણદ્વિત્રિક, મિશ્રમો, સવમો, સ્ત્રીવેદ, પુરુષવેદ, નરકત્રિક, મનુષ્યત્રિક, દેવત્રિક, (૧૨) મનુષ્યગતિ + પંચે જાતિ + શરીર-૩ [ઔ૦, તૈ૦, કા૦] + અં૦ + પ્રથમસંઘયણ + પ્રથમસંસ્થાન + વર્ણાદિ-૪ + મનુષ્યાનુપૂર્વી + શુભવિહા૦ = ૧૪ + પ્ર૦૫ [અગુરુલઘુ, નિર્માણ] + ત્રણ-૧૦ + સ્થા૦૨ [અસ્થિર, અશુભ] = ૩૧ [જાઓ ગોમ્મદસાર કર્મકાંડ ગાથા નં૦ ૩૦૨, ૩૦૩] ૨૭૪ Page #292 -------------------------------------------------------------------------- ________________ બેઇન્દ્રિયાદિ-૪ જાતિ, વૈક્રિયદ્રિક, આહારકશ્ચિક, ઔOઅં૦, સંઘ૦૬, પહેલા પાંચસંસ્થાન, વિહા૦૨, જિનનામ, પરાઘાત, શ્વાસોચ્છવાસ, આતપ, ઉદ્યોત, ત્રણ, પર્યાપ્ત, સુભગચતુષ્ક, દુઃસ્વર અને ઉચ્ચગોત્ર એમ કુલ ૫૧ વિના ૭૧ પ્રકૃતિ ઓથે અને મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય છે. લબ્ધિ-અપર્યાપ્તા બેઇન્દ્રિયમાર્ગણામાં થીણદ્વિત્રિક, મિશ્રમો), સ0મો, સ્ત્રીવેદ, પુરુષવેદ, નરકત્રિક, મનુષ્યત્રિક, દેવત્રિક, એકેન્દ્રિયજાતિ, ઇન્દ્રિયાદિ-૩ જાતિ, વૈક્રિયદ્રિક, આહારકદ્રિક, પહેલા પાંચસંઘયણ, પહેલા પાંચસંસ્થાન, વિહા૦૨, આતપ, ઉદ્યોત, જિનનામ, પરાઘાત, ઉચ્છવાસ, પર્યાપ્ત નામકર્મ, સુભગચતુષ્ક, સ્થાવર, સૂમ, સાધારણ, દુઃસ્વર અને ઉચ્ચગોત્ર એમ કુલ-૫૧ વિના ૭૧ પ્રકૃતિ ઓધે અને મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય છે. એ જ પ્રમાણે, લબ્ધિ-અપર્યાપ્તા તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયમાં ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ દરેક સ્થળે પોત-પોતાની જાતિનો ઉદય સમજવો. પ્રશ્ન :- (૪૫) મનુષ્યગતિ માર્ગણામાં એકી સાથે કઈ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ થાય છે ? જવાબ :- મનુષ્યગતિમાર્ગણામાં મિથ્યાત્વમોહનીય, પહેલા-૧૨ કષાય, સંજ્વલનત્રિક હાસ્ય, રતિ ભય, જુગુપ્સા, પુરુષવેદ અને અપર્યાપ્તનામકર્મ એમ કુલ-૨૨ પ્રકૃતિનો એકી સાથે બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ થાય છે. પ્રશ્ન :- (૪૬) મનુષ્યગતિમાર્ગણામાં કઈ કર્મપ્રકૃતિનો પહેલા બંધવિચ્છેદ થાય છે ? અને પછી ઉદયવિચ્છેદ થાય છે ? જવાબ :- જ્ઞા૦૫ + દO૯ + વે૦૨ + મોહ૦૫ (સં.લોભ, શોક-અરતિ, સ્ત્રીનપું.વેદ) + મનુષ્યાય + નામ-૪૬+ ગો૦૨+ અંતo૫ = ૭૫ પ્રકૃતિનો પહેલા બંધવિચ્છેદ થાય છે અને પછી ઉદયવિચ્છેદ થાય છે. પ્રશ્ન :- (૪૭) મનુષ્યગતિમાર્ગણામાં કઇ કર્મપ્રકૃતિનો પહેલા ઉદયવિચ્છેદ થાય છે અને પછી બંધવિચ્છેદ થાય છે ? (૧૩) મનુ0 + પંચ૦ + શ૦૩ [ તૈકા)] + અં૦ + સંઘ૦૬ + સં૦ ૬ + વર્ણાદિ-૪ + મનુષ્યાનુ૦ + વિહા૦ ૨ = ૨૫ + પ્રવ૬ [અગુરુ૦ ૪, નિર્માણ, જિન] + ત્રણ-૧૦ + સ્થા૦ ૫ [અસ્થિર, અશુભ, દુર્ભગત્રિક] =૪૬. ૨૭૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ જવાબ :- મનુષ્યગતિમાર્ગણામાં આહારકદ્ધિક અને અપયશ એ ત્રણ પ્રકૃતિનો પહેલા ઉદયવિચ્છેદ થાય છે અને પછી બંધવચ્ચે થાય છે. પ્રશ્ન :- (૪૮) કયા દેવોને સમ્યક્ત્વગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય હોય? અને કયા દેવોને ન હોય ? જવાબ :- કર્મગ્રન્થનાં મતે વૈમાનિકદેવોને જ સમ્યક્ત્વગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય હોય છે. ભવનપત્યાદિક ત્રણ પ્રકારના દેવોને સમ્યક્ત્વ ગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય હોતો નથી અને સિદ્ધાંતનાં મતે ભવનપતિ વગેરે ચારે પ્રકારના દેવોને સમ્યક્ત્વગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય હોય છે. પ્રશ્ન :- (૪૯) પર્યાપ્ત એકેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ જણાવો. જવાબ :- પર્યાપ્ત એકેન્દ્રિયમાર્ગણામાં ઓઘે જ્ઞાના૦૫ + દર્શ૯ + વે૦૨ + મોહ૦૨૪ [પુવેદ, સ્ત્રીવેદ, સમો, મિશ્રમો વિના]+ તિર્યંચાયુ + નામ-૩૨ [ધ્રુવોદયી-૧૨, તિર્યંચદ્ધિક, એકે૰જાતિ, ઔદારિકશરીર, હુંડક, પરાઘાત, ઉપઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, બાદરત્રિક, યશ, સ્થાવરદ્ધિક, સાધારણ, દુર્ભાગ, અનાદેય, અયશ] + નીચગોત્ર+અંત૦૫= ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * મિથ્યાત્વગુણઠાણે ઓઘની જેમ ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૪ + વે૦૨ + મોહ૦૨૩ [૨૪માંથી મિથ્યાત્વ વિના] + તિર્યંચાયુ + નામ-૨૬ [૩૨માંથી આતપ, ઉદ્યોત, પરાઘાત, ઉચ્છ્વાસ, સૂક્ષ્મ, સાધારણ વિના] + નીચગોત્ર અંત૦૫ = ૬૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. + પ્રશ્ન :- (૫૦) પર્યાપ્ત વિકલેન્દ્રિયને વિગ્રહગતિમાં નામકર્મની કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય છે ? ઉત્પત્તિસ્થાને આવ્યા પછી કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય છે ? અને શરીરાદિ-પર્યાપ્તિ પૂર્ણ થયા પછી કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય છે ? જવાબ :- પર્યાપ્તવિકલેન્દ્રિયને વિગ્રહગતિમાં નામકર્મની તિર્યંચગતિ, પોતપોતાની જાતિ, તૈજસશરીર, કાર્યણશરીર, વર્ણાદિ-૪, તિર્યંચાનુપૂર્વી, ૨૭૬ Page #294 -------------------------------------------------------------------------- ________________ અગુરૂલઘુ, નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્તા, સ્થિર, શુભ, યશ, અસ્થિરત્રિક અને અનાદેયદ્ઘિક... ફુલ-૨૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ઉત્પત્તિસ્થાને આવ્યા પછી ઔદારિકશરીર, ઔદારિકઅંગોપાંગ, હૂંડક, છેવટ્ટુ, ઉપઘાત અને પ્રત્યેકનામકર્મનો ઉદય થાય છે. અને તિર્યંચાનુપૂર્વીનો ઉદય હોતો નથી. એટલે ૨૨માંથી તિર્યંચાનુપૂર્વી બાદ કરીને, ઔદારિકશરીરાદિ-૬ ઉમેરતાં કુલ ૨૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી પરાઘાત અને અશુભવિહાયોગતિ નામકર્મનો ઉદય થાય છે. અને ઉદ્યોતનો ઉદય પણ થઇ શકે છે. એટલે ૨૭ + ૩ = ૩૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઉચ્છ્વાસનામકર્મનો ઉદય થાય છે. એટલે ૩૦ + ઉચ્છ્વાસ ૩૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી દુઃસ્વરનો ઉદય થાય છે અને કેટલાક આચાર્ય મ.સા.નાં મતે સુસ્વરનો ઉદય પણ થાય છે. એટલે ૩૧ + ૨ = ૩૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. = પ્રશ્ન :- (૫૧) સૂક્ષ્મનિગોદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ જણાવો. જવાબ :- સૂક્ષ્મનિગોદ માર્ગણામાં ઓઘે અને મિથ્યાત્વગુણઠાણે સ્ત્રીવેદ, પુરુષવેદ, સમો, મિશ્રમો, નરકત્રિક, મનુષ્યત્રિક, દેવત્રિક, બેઇન્દ્રિયાદિ-૪ જાતિ, વૈક્રિયદ્ધિક, આહાદ્વિક, ઔવઅં૦, ૬સંઘયણ, પહેલા પાંચસંસ્થાન, વિહા૦૨, જિનનામ, આતપ, ઉદ્યોત, ત્રસ, બાદર, પ્રત્યેક, સુભગચતુષ્ક, દુઃસ્વર અને ઉચ્ચગોત્ર એમ કુલ ૪૭ વિના જ્ઞા૦૫ + દ૦૯ + વે૦૨ + મોહ૦૨૪ + તિર્યંચાયુ + નામ-૨૮ [તિર્યંચદ્ધિક, એકેજાતિ, ઔદારિકશરીર, ધ્રુવોદયી-૧૨, સ્થાવરચતુષ્ક, પર્યાપ્તા, દુર્ભાગ, અનાદેયદ્ઘિક, હુંડક, પરાઘાત, ઉપઘાત, ઉચ્છ્વાસ] + નીચગોત્ર + અંત૦૫ ૭૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. - પ્રશ્ન :- (૫૨) તત્ત્વાર્થમાં કહ્યું છે કે, એક જીવને એકી સાથે વધુમાં વધુ ચાર શરીર હોય છે. તે વખતે ઔદારિકશરીરની સાથે ઉત્તરવૈક્રિયશરીર ૨૭૭ Page #295 -------------------------------------------------------------------------- ________________ કે આહારકશરીર હોય છે. એટલે ઔદારિકકાયયોગમાર્ગણામાં વૈક્રિયદ્ધિક અને આહારકદ્ધિકનો ઉદય કેમ ન ઘટી શકે? જવાબ :- એક જીવને એકી સાથે વધુમાં વધુ કાર્મણશરીર, તૈજસશરીર, ઔદારિકશરીર અને ઉત્તરવૈક્રિયશરીર અથવા આહારકશરીર એમ કુલ-૪ શરીર હોય છે. એટલે ઔદારિકશરીરની સાથે ઉત્તરવૈક્રિયશરીર કે ઔદારિકશરીરની સાથે આહારકશરીર હોય છે. પણ કેટલાક ગ્રન્થકાર મહાપુરુષનું એવું માનવું છે કે, જ્યારે વૈક્રિયલબ્ધિવાળા તિર્યંચ-મનુષ્યો ઉત્તરવૈક્રિયશરીર કે આહારકલબ્ધિવાળા ચૌદપૂર્વધર પ્રમત્તસંયમી આહારકશરીર બનાવે છે. ત્યારે વૈક્રિયશરીર કે આહારકશરીરની પ્રધાનતા અને ઔદારિકશરીરની ગૌણતા હોય છે. તેથી તેની વિરક્ષા કરાતી નથી. કેટલાક ગ્રન્થકાર મહાપુરુષોનું એવું માનવું છે કે, જ્યારે વૈક્રિયલબ્ધિવાળા તિર્યંચ-મનુષ્યો ઉત્તરવૈક્રિયશરીર બનાવે છે ત્યારે ઔદારિક શરીરમાં આત્મપ્રદેશો હોવા છતાં ઔદારિકશરીરનામકર્મનો ઉદય હોતો નથી તે વખતે વૈક્રિયદ્ધિકનો ઉદય હોય છે. એટલે જ્યાં સુધી તિર્યંચ-મનુષ્યને ઉત્તરવૈક્રિયશરીર હોય ત્યાં સુધી જેમ ઔદારિકશરીર નામકર્મનો ઉદય હોતો નથી તેમ ઔદારિકકાયયોગ પણ હોતો નથી. એ જ રીતે, જ્યાં સુધી આહારકલબ્ધિવાળા પ્રમસંયમીને આહારકશરીર હોય છે ત્યાં સુધી આહારકદ્ધિકનો ઉદય હોય છે. તે વખતે ઔદારિકટ્રિકનો ઉદય હોતો નથી. એટલે ઔદારિકકાયયોગ પણ હોતો નથી તેથી ઔદારિકકાયયોગ માર્ગણામાં વૈક્રિયદ્ધિક અને આહારકદ્વિકનો ઉદય ઘટી શકતો નથી... પ્રશ્ન - (૫૩) ક્ષાયિકસમ્યકત્વી સર્વવિરતિધર સાધ્વીજી મહારાજનું ઉદયસ્વામિત્વ જણાવો ? જવાબ :- ક્ષાયિકસમ્યકત્વી સર્વવિરતિધર સાધ્વીજીને જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૧૧ [i૦૪, હાસ્યષક, સ્ત્રીવેદ) + મનુષ્યાય + નામ-૩૭ [મનુષ્યગતિ + પંચ૦જાતિ + શરીર-૩ + ઔ અં૦ + પ્રથમસંઘ૦ + સં૦૬ + વર્ણાદિ - ૪ + વિહા૦૨ = ૧૯ + પ્ર૦૫ ૨૭૮ Page #296 -------------------------------------------------------------------------- ________________ (અગુ૦૪, નિર્માણ) + ત્ર૦૧૦ + અસ્થિર + અશુભ + અયશ + ઉચ્ચગોત્ર + અંત૦૫ ૭૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. = પ્રશ્ન :- (૫૪) કઈ ગતિમાં જીવ કયા વેદે ઉત્પન્ન થઇ શકે છે ? જવાબ :- નરકગતિમાં નારકો અને તિર્યંચગતિમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સર્વે લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચો નપુંસકવેદે જ ઉત્પન્ન થાય છે. અસંશી તિર્યંચ પંચેન્દ્રિય ભાવવેદની અપેક્ષાએ નપુંસકવેદે ઉત્પન્ન થાય છે અને દ્રવ્યવેદની અપેક્ષાએ પુરુષવેદે અને સ્ત્રીવેદે ઉત્પન્ન થાય છે અને સંજ્ઞી તિર્યંચો ત્રણે વેદમાંથી કોઇપણ વેદે ઉત્પન્ન થઇ શકે છે. મનુષ્યગતિમાં લબ્ધિ-અપર્યાપ્તા મનુષ્યો નપુંસકવેદે જ ઉત્પન્ન થાય છે અને લબ્ધિ-પર્યાપ્તા મનુષ્યો ત્રણ વેદમાંથી કોઇ પણ વેદે ઉત્પન્ન થઇ શકે છે. દેવગતિમાં ભવનપતિથી માંડીને પહેલા બે દેવલોક સુધીના દેવો સ્ત્રીવેદે કે પુરુષવેદે ઉત્પન્ન થઇ શકે છે અને ત્રીજાદેવલોકથી અનુત્તરસુધીના દેવો પુરુષવેદે જ ઉત્પન્ન થાય છે. સમ્યદૃષ્ટિ દેવ અને સમ્યક્ત્વી તિર્યંચ-મનુષ્યો પુરુષવેદે જ ઉત્પન્ન થાય છે. જો કે બ્રાહ્મી, સુંદરી, મલ્લિકુમારી વગેરે સમ્યગ્દષ્ટિ જીવો મનુષ્યમાં સ્ત્રીવેદે ઉત્પન્ન થયા હતા. પરંતુ એવું ક્યારેક અપવાદરૂપે જ બને છે. તેથી તેની વિવક્ષા કરવામાં આવતી નથી.... પ્રશ્ન :- (૫૫) વિભંગજ્ઞાની તિર્યંચનું ઉદયસ્વામિત્વ જણાવો.... જવાબ :- વિભંગજ્ઞાની તિર્યંચને ઓથે મિશ્રમો, સમો, નકત્રિક, મનુષ્યત્રિક, દેવત્રિક, જાતિચતુષ્ક, આહારકદ્ધિક, વૈક્રિયદ્ધિક, તિર્યંચાનુપૂર્વી, આતપ, જિનનામ સ્થાવરચતુષ્ક અને ઉચ્ચગોત્ર એમ કુલ ૨૭ વિના જ્ઞા૦૫ + દ૦૯+ વે૦૨ + મો૦૨૬ + તિર્યંચાયુ + નામ-૪૬૧૪ નીચગોત્ર + અંત૦૫ ૯૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. = (૧૪) તિર્યંચગતિ + પંચેન્દ્રિયજાતિ + શરીર-૩ [ઔ૦, તૈ, કા૦] + ઔઅં0 + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૨૪ + પ્ર૦૬ [અગુ૦૪, નિર્માણ, ઉદ્યોત] + ત્રસ-૧૦ + અસ્થિરષટ્ક = ૪૬ ૨૭૯ Page #297 -------------------------------------------------------------------------- ________________ * સિદ્ધાંતકારનું એવું માનવું છે કે, નારકમાંથી નીકળેલો જીવ વિર્ભાગજ્ઞાન લઇને તિર્યંચમાં જુગતિથી ઉત્પન્ન થઈ શકે છે પણ વિગ્રહગતિથી ઉત્પન્ન થતો નથી અને વિગ્રહગતિ વિના અનુપૂર્વીનો ઉદય હોતો નથી. એટલે વિર્ભાગજ્ઞાની તિર્યંચને તિર્યંચાનુપૂર્વીનો ઉદય ન હોય. પ્રશ્ન :- (૫૬) વિર્ભાગજ્ઞાન માર્ગણામાં કઈ આનુપૂર્વીનો ઉદય હોય? અને કઈ અનુપૂર્વીનો ઉદય ન હોય ? જવાબ :- સંજ્ઞી તિર્યંચ-મનુષ્યો વિર્ભાગજ્ઞાન લઇને દેવ કે નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી દેવ-નારકને ભવના પ્રથમ સમયથી વિલંગજ્ઞાન હોય છે. એટલે વિર્ભાગજ્ઞાન માર્ગણામાં દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વીનો ઉદય હોય છે. સિદ્ધાંતકારભગવંતનું એવું માનવું છે કે, સંજ્ઞી તિર્યચ-મનુષ્યને વિગ્રહગતિમાં વિલંગજ્ઞાન હોતું નથી. તેથી વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીનો ઉદય હોતો નથી. સપ્તતિકાગ્રંથમાં વિભાગજ્ઞાનમાર્ગણાના સંવેધમાં તિર્યંચ-મનુષ્યને ૨૧ના ઉદયના ઉદયભાંગા બતાવેલા છે. એટલે વિર્ભાગજ્ઞાનામાર્ગણામાં તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીનો ઉદય સંભવે છે. પ્રશ્ન :- (૫૭) ચક્ષુદર્શનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ જણાવો. જવાબ :- (૧) કર્મગ્રન્થકારભગવંતનું એવું માનવું છે કે, લબ્ધિ-પર્યાપ્તા ચઉરિન્દ્રિયાદિને જ ચક્ષુદર્શન હોય છે. આ બાબતમાં પણ બે મત છે. (૧) કેટલાક કર્મગ્રન્થકારભગવંતનું એવું માનવું છે કે, લબ્ધિપર્યાપ્તા ચઉરિન્દ્રિયાદિને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી પર્યાપ્તાવસ્થામાં જ ચક્ષુદર્શનનો ઉપયોગ હોય છે. (૨) કેટલાક કર્મગ્રન્થકાર ભગવંતનું એવું માનવું છે કે, લબ્ધિપર્યાપ્તા ચઉરિક્રિયાદિને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી અપર્યાપ્તાવસ્થામાં પણ ચક્ષુદર્શનનો ઉપયોગ હોય છે. પણ તેઓ કરણ-અપર્યાપ્તા હોય છે. લબ્ધિ-અપર્યાપ્ત નથી હોતા. તેથી ચક્ષુદર્શનમાર્ગણામાં એકેન્દ્રિયાદિ ૨૮૦ Page #298 -------------------------------------------------------------------------- ________________ ત્રણજાતિ, આનુપૂર્વીચતુષ્ક, આતપ, જિનનામ અને સ્થાવરચતુષ્ક એમ કુલ-૧૩ વિના ૧૦૯ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે. (૨) સિદ્ધાંતકારભગવંતનું એવું માનવું છે કે, લબ્ધિ-અપર્યાપ્તા ચઉરિન્દ્રિયાટિજીવોને પણ ચક્ષુદર્શન હોય છે. તેથી ચક્ષુદર્શનમાર્ગણામાં એકેન્દ્રિયાદિ-ત્રણ જાતિ, આનુપૂર્વીચતુષ્ક, સ્થાવરદ્ધિક, સાધારણ, આતપ અને જિનનામ એમ કુલ-૧૨ વિના ૧૧૦ પ્રકૃતિ ઓથે ઉદયમાં હોય છે. આ બન્ને મતે વિગ્રહગતિમાં દ્રવ્યેન્દ્રિયનો અભાવ હોવા છતાં પણ લબ્ધિથી ચક્ષુદર્શન માનેલું છે. તેથી આનુપૂર્વી ચતુષ્કનો ઉદય પણ સંભવે છે. એટલે કર્મગ્રન્થકારનાં મતેઃ- ૧૦૯ + આનુપૂવચતુષ્ક = ૧૧૩ અને સિદ્ધાંતકારનાં મતે - ૧૧૦ + આનુપૂર્વીચતુષ્ક = ૧૧૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. પ્રશ્ન :- (૫૮) સિદ્ધાંતકારનાં મતે અવધિદર્શનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ જણાવો ? જવાબ :- સિદ્ધાંતકારનાં મતે વિલંગજ્ઞાનીને પણ અવધિદર્શન હોય છે. તેથી અવધિદર્શનમાર્ગણામાં ૧ થી ૧૨ ગુણઠાણા હોય છે. તેમાં ઓથે જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, આતપ અને જિનનામ વિના ૧૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વે ૧૧૨માંથી મિશ્રમો), સ0મો), આહાદ્ધિક વિના ૧૦૮, સાસ્વાદને ૧૦૮માંથી મિથ્યાત્વમો, નરકાનુપૂર્વી વિના ૧૦૬, મિશ્ર ૧૦૬માંથી અનં૦૪, ત્રણ આનુપૂર્વી વિના ૯૯ + મિશ્રમો = ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૪થી૧૨ ગુણઠાણા સુધી કર્મસ્તવની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. પ્રશ્ન :- (૫૯) કઈ લેગ્યામાં મરણ પામેલો જીવ ક્યાં ઉત્પન્ન થઈ શકે છે? જવાબ - શાસ્ત્રમાં કહ્યું છે કે, જીવ નમ્ન પર ૩વવફા જે લેગ્યામાં મરણ પામે છે. તે જ લેશ્યામાં ઉત્પન્ન થાય છે. એ નિયમાનુસારે જે જીવ કૃષ્ણલેશ્યામાં મરણ પામે છે, તે ભવનપતિ કે ૨૮૧ Page #299 -------------------------------------------------------------------------- ________________ વ્યંતરદેવમાં, પાંચમી-છઠ્ઠી-સાતમીનરકમાં અને તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. જે જીવ નલલેશ્યામાં મરણ પામે છે, તે ભવનપતિ કે વ્યંતરદેવમાં, ત્રીજી-ચોથી-પાંચમીનરકમાં અને તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. જે જીવ કાપોતલેશ્યામાં મરણ પામે છે, તે ભવનપતિ કે વ્યંતરદેવમાં, પહેલી-બીજી-ત્રીજીનરકમાં અને તિર્યચ-મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. • જે જીવ તેજોલેશ્યામાં મરણ પામે છે, તે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક કે પહેલા બે દેવલોકમાં, એકેન્દ્રિય કે તિર્યચપચેન્દ્રિયમાં અને મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. જે જીવ પદ્મશ્યામાં મરણ પામે છે, તે જીવ ત્રીજા-ચોથા-પાંચમાદેવલોકમાં, તિર્યંચપંચેન્દ્રિયમાં અને મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. જે જીવ શુકુલલેશ્યામાં મરણ પામે છે, તે જીવ છઠ્ઠાદેવલોકથી અનુત્તરદેવમાં, તિર્યચપંચેન્દ્રિયમાં અને મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. પ્રશ્ન :- (૬૦) જીવ પરભવમાંથી જે વેશ્યા લઈને આવ્યો હોય, તે જ લેશ્યા મરણ સુધી રહે ? કે બદલાઈ જાય ? જવાબ :- શાસ્ત્રમાં" કહ્યું છે કે, દેવ-નારકોને પરભવમાંથી જે વેશ્યા લઈને આવ્યા હોય, તે જ વેશ્યા મરણ સુધી રહે છે. અને તિર્યંચમનુષ્યને પરભવમાંથી જે વેશ્યા લઈને આવ્યા હોય તે લેણ્યા માત્ર અંતર્મુહૂર્તકાળ સુધી જ રહે છે. પછી મરણ સુધી પોતાના અધ્યવસાય અનુસારે અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત લેશ્યા બદલાઈ જાય છે. પ્રશ્ન :- (૬૧) કઈ સમ્યકત્વમાર્ગણામાં કઈ આનુપૂર્વીનો ઉદય હોય? જવાબ :- ગ્રન્થિભેદજન્ય ઉપશમસમ્યગદૃષ્ટિ મરણ પામતો ન હોવાથી તેને ઉપશમસમ્યકત્વ લઈને પરભવમાં જવાનુ હોતુ નથી. તેથી તેને એકે ય આનુપૂર્વીનો ઉદય હોતો નથી. પણ શ્રેણિગત ઉપશમસમ્યગદૃષ્ટિ મરણ (૧૫) પીત-પ સુવત્તત્તેશ્યા દિ-ત્રિ-શેષ | I૪, ૨૩ તત્ત્વાર્થના આધારે ૬ઢાથી ૮મા દેવલોકમાં રહેલા મંદશુકલલેશ્યવાળા દેવો સંજ્ઞાતિપંચમાં પણ ઉત્પન્ન થઇ શકે છે. (૧૬) જાઓ દ્રવ્યલોકપ્રકાશ સર્ગ-૩ શ્લોક નં૦ ૩૧૫ | ૩૨૩ ૨૮૨ Page #300 -------------------------------------------------------------------------- ________________ પામીને માત્ર વૈમાનિક દેવમાં જ ઉત્પન્ન થઈ શકે છે. તેથી ઉપશમસમ્યક્ત્વ માર્ગણામાં માત્ર દેવાનુપૂર્વીનો જ ઉદય હોય છે. ક્ષાયિકસમ્યગ્દષ્ટ અને કૃતકરણ ક્ષયોપશમસમ્યક્ત્વી વૈમાનિકદેવમાં, પહેલી ત્રણ નરકમાં અને યુગલિક તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી ક્ષાયિકસમ્યક્ત્વમાર્ગણામાં ચારે આનુપૂર્વીનો ઉદય હોય છે. સિદ્ધાંતનાં મતે મોહનીયકર્મની ૨૮ કે ૨૪ પ્રકૃતિની સત્તાવાળો ક્ષયોપશમસમ્યગ્દૃષ્ટિ ક્ષયોપશમસમ્યક્ત્વ લઈને ૧થી૬ નરકમાં, ભવનપત્યાદિક ચારે પ્રકારના દેવમાં અને તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી ક્ષયોપશમસમ્યક્ત્વમાર્ગણામાં ચારે આનુપૂર્વીનો ઉદય હોય છે. કર્મગ્રન્થનાં મતે મોહનીયકર્મની ૨૮ કે ૨૪ પ્રકૃતિની સત્તાવાળો ક્ષયોપશમસમ્યગ્દૃષ્ટિજીવક્ષયોપશમસમ્યક્ત્વ લઈને વૈમાનિકદેવમાં જ ઉત્પન્ન થઈ શકે છે, અન્યત્ર ઉત્પન્ન થઈ શકતો નથી. તેથી તેમાં દેવાનુપૂર્વીનો જ ઉદય સંભવે છે. મિશ્રર્દષ્ટિજીવ મરણ પામતો નથી. તેથી તેને મિશ્રસમ્યક્ત્વ લઈને પરભવમાં જવાનું હોતું નથી. એટલે મિશ્રસમ્યક્ત્વમાર્ગણામાં એકે ય આનુપૂર્વીનો ઉદય હોતો નથી. સાસ્વાદનસમ્યગ્દૃષ્ટિજીવ સાસ્વાદનસમ્યક્ત્વ લઈને માત્ર નરકગતિમાં જઈ શકતો નથી. બાકીની ત્રણે ગતિમાં જઈ શકે છે. તેથી સાસ્વાદનસમ્યક્ત્વમાર્ગણામાં ત્રણે આનુપૂર્વીનો ઉદય હોય છે. પ્રશ્ન :- (૬૨) સિદ્ધાંતકારનાં મતે અસંશીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ જણાવો. જવાબ :- સિદ્ધાતકા૨નાં મતે અસંજ્ઞીને નપુંસકવેદ જ હોય છે, સ્ત્રીવેદ કે પુરુષવેદ હોતો નથી. અને અસંજ્ઞીને છેલ્લુ સંઘયણ અને છેલ્લુ સંસ્થાન જ હોય છે. તેથી પહેલા પાંચ સંઘયણ અને પાંચ સંસ્થાન હોતા નથી. એટલે અસંજ્ઞીમાર્ગણામાં ઓઘે સ્ત્રીવેદ, પુરુષવેદ, મિશ્રમોહનીય, સમ્યક્ત્વમોહનીય, વૈક્રિયાષ્ટક. આહારકદ્ધિક, જિનનામ, પહેલા પાંચ ૨૮૩ Page #301 -------------------------------------------------------------------------- ________________ સંયણ, પહેલા પાંચ સંસ્થાન અને ઉચ્ચગોત્ર એમ કુલ-૨૬ વિના જ્ઞા૦૫ + ૬૦૯ + વે૦૨ + મો૦૨૪ + આ૦૨ + નામ-૪૮ [નરકગતિવગેરે ૧૯ વિના] + નીચગોત્ર + અં૦૫ = ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વે ઓઘની જેમ ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે જ્ઞાવ૫ + ૬૦૪ [નિદ્રાપંચક વિના] + વેઅર + મોહ૦૨૩ [૨૪માંથી મિથ્યાત્વમો, વિના] + તિર્યંચાયુ [મનુષ્યાયુ વિના]+ નામ-૩૫ [૪૮માંથી મનુષ્યદ્રિક, આતપ, ઉદ્યોત, પરાઘાત, વિહા૦૨, ઉચ્છવાસ, સુસ્વર, દુઃસ્વર, સૂક્ષ્મત્રિક એ-૧૩ વિના] + નીચગોત્ર + અંતo૫ = ૭૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. પ્રશ્ન :- (૬૩) ઉદ્યોતનો ઉદય કયા જીવને હોય? કયા જીવને ન હોય? જવાબ :- (૧) નારકને ઉદ્યોતનો ઉદય હોતો નથી. (૨) દેવોને મૂળવૈક્રિય શરીરમાં ઉદ્યોતનો ઉદય હોતો નથી પણ ઉત્તરવૈક્રિયશરીરમાં ઉદ્યોતનો ઉદય હોય છે. (૩) મનુષ્યને ઔદારિકશરીરમાં ઉદ્યોતનો ઉદય હોતો નથી પણ સંયમીને ઉત્તરવૈક્રિયશરીર અને આહારકશરીરમાં ઉદ્યોતનો ઉદય હોય છે. (૪) તેઉકાય અને વાઉકાયને ઉદ્યોતનો ઉદય હોતો નથી. પણ પૃથ્વીકાય, જલકાય, વનસ્પતિકાય, વિકલેન્દ્રિય, અસંજ્ઞીતિર્યચપંચેન્દ્રિય અને સંજ્ઞી તિર્યંચને ઔદારિકશરીરમાં ઉદ્યોતનો ઉદય હોય છે. તેમજ સંજ્ઞી તિર્યંચને ઉત્તરવૈક્રિયશરીરમાં પણ ઉદ્યોતનો ઉદય હોય છે. (૫) લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યને ઉદ્યોતનો ઉદય હોતો નથી. પ્રશ્ન :- (૬૪) થીણદ્વિત્રિકનો ઉદય કઈ માર્ગણામાં ન હોય ? જવાબ :- નરકગતિ, દેવગતિ, યુગલિક તિર્યંચ-મનુષ્ય, લબ્ધિ-અપર્યાપ્ત તિર્યંચ-મનુષ્ય, ઔદારિકમિશ્રયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રયોગ, આહારકડાયયોગ, આહારકમિશ્રયોગ, કાર્મણકાયયોગ, કેવળજ્ઞાન, સૂક્ષ્મસંપરાયચારિત્ર, યથાખ્યાત, કેવળદર્શન અને અણાહારી માર્ગણામાં થીણદ્વિત્રિકનો ઉદય હોતો નથી. ૨૮૪ Page #302 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન :-(૬૫) કઈ માર્ગણામાં યશનામકર્મનો ઉદય ન હોય ? જવાબ :- નરકગતિ, તેઉકાય, વાઉકાય, અને લબ્ધિ-અપર્યાપ્ત તિર્યંચમનુષ્યમાર્ગણામાં યશનામકર્મનો ઉદય હોતો નથી. પ્રશ્ન :- (૬૬) આનુપૂર્વીનો ઉદય કઈ માર્ગણામાં ન હોય ? જવાબ :- મનોયોગ, વચનયોગ, ઔદારિકકાયયોગ, ઔદારિકમિશ્રયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રયોગ, આહારકકાયયોગ, આહારકમિશ્રયોગ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, કેવળદર્શન, દેશવિરતિ, સામાયિકચારિત્ર, છેદોષસ્થાનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત, મિશ્રસમ્યકત્વ અને આહારીમાર્ગણામાં એકે ય આનુપૂર્વીનો ઉદય હોતો નથી. પ્રશ્ન :- (૬૭) કઈ પ્રકૃતિનો ઉદય સર્વે માર્ગણામાં હોય ? જવાબ :- શાતા, અશાતા, કાર્મણશરીર, તૈજસશરીર, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, બાદર, પર્યાપ્તનામકર્મ, સ્થિર, શુભ, અસ્થિર અને અશુભ એ-૧૬ પ્રકૃતિનો ઉદય સર્વેમાર્ગણામાં હોય છે. પ્રશ્ન :- (૬૮) દર્શનમોહનીય કર્મનો ઉદય કેટલી માર્ગણામાં ન હોય? જવાબ-કેવળજ્ઞાન, કેવળદર્શન, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત, સાસ્વાદન, ઉપશમસમ્યકત્વ અને ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં દર્શનમોહનીયનો ઉદય હોતો નથી. પ્રશ્ન:-(૬૯) કઈ માર્ગણામાં પ્રમત્ત સંયમીને આહારકટ્રિકનો ઉદય ન હોય? જવાબ :- ઔદારિકકાયયોગ, સ્ત્રીવેદ, પરિહાર વિશુદ્ધિ અને ઉપશમ સમ્યકત્વ માર્ગણામાં પ્રમત્ત સંયમીને આહારકદ્ધિકનો ઉદય હોતો નથી. પ્રશ્ન:-(૭૦) કેટલી માર્ગણામાં એક જ ગુણઠાણે ઉદયસ્વામિત્વ ઘટી શકે છે? જવાબ :-અગ્નિકાય, વાયુકાય, મિથ્યાત્વ, મિશ્ર, સાસ્વાદન, દેશવિરતિ, સૂક્ષ્મસંપરાય અને અભવ્યમાર્ગણામાં માત્ર એક જ ગુણઠાણે ઉદયસ્વામિત્વ ઘટી શકે છે. પ્રશ્ન :- (૭૧) કેટલી માર્ગણામાં ઉદ્યોતનો ઉદય હોતો નથી ? જવાબ :--નરકગતિ, દેવગતિ, મનુષ્યગતિ, તેઉકાય, વાઉકાય, ઔદારિક મિશ્રયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રયોગ, કાર્મણકાયયોગ, મન:પર્યવજ્ઞાન, ૨૮૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન, સામાયિકચારિત્ર, છેદોપસ્થાનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાતચારિત્ર, કેવળદર્શન, અને અણાહારીમાર્ગણામાં ઉદ્યોતનો ઉદય હોતો નથી. પ્રશ્ન :--(૭૨) કેટલી માર્ગણામાં સર્વ [૧૨૨] પ્રકૃતિનો ઉદય હોય છે? જવાબ :- (૧) સામાન્યથી કાયયોગ અને (૨) ભવ્યમાર્ગણામાં સર્વ [૧૨૨] પ્રકૃતિ ઉદયમાં હોય છે. પ્રશ્ન :- (૭૩) કેટલી માર્ગણામાં ઓઘની જેમ [કર્મસ્તવમાં કહ્યાં મુજબ] ઉદયસ્વામિત્વ ઘટી શકે છે ? જવાબ :--મત્યાદિ-૫ જ્ઞાન, મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન, સામાન્યથી કાયયોગ, અવિરતિ, દેશવિરતિ, સામાયિકચારિત્ર, છંદોપસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાતચારિત્ર, મિથ્યાત્વ, મિશ્ર, સાસ્વાદન, ક્ષયોપશમ, ભવ્ય, અભવ્ય અને કૃષ્ણાદિ-૩ વેશ્યા એમ કુલ-૨૩ માર્ગણામાં ઓઘની જેમ [કર્મસ્તવમાં કહ્યા મુજબ] ઉદયસ્વામિત્વ ઘટી શકે છે. પ્રશ્ન :- (૭૪) કેટલીમાર્ગણામાં માત્ર નીચગોત્રનો જ ઉદય હોય છે? અને કેટલી માર્ગણામાં માત્ર ઉચ્ચગોત્રનો જ ઉદય હોય છે ? જવાબ :- નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને અસંજ્ઞી એમ કુલ-૧૨ માર્ગણામાં માત્ર નીચગોત્રનો જ ઉદય હોય છે. દેવગતિ, મન:પર્યવજ્ઞાન, કેવળદ્ધિક, સામાયિક, છેદોપસ્થાનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ-૯ માર્ગણામાં ઉચ્ચગોત્રનો જ ઉદય હોય છે. પ્રશ્ન :- (૭૫) કઈ માર્ગણામાં આયુષ્યકર્મની ઉદીરણા ન હોય ? જવાબ :- કેવળજ્ઞાન, સૂક્ષ્મસંપરાયચારિત્ર, યથાખ્યાતચારિત્ર, અને કેવળદર્શન માર્ગણામાં આયુષ્યકર્મની ઉદીરણા હોતી નથી. ૨૮૬ Page #304 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્વામિત્વ પ્રશ્ન :- (૭૬) નામકર્મની ૯૩ પ્રકૃતિની સત્તાવાળો જીવ કઈ માર્ગણામાં ઉત્પન્ન થઈ શકતો નથી ? જવાબ :-નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર અને અસંજ્ઞીમાર્ગણામાં નામકર્મની ૯૩ પ્રકૃતિની સત્તાવાળો જીવ ઉત્પન્ન થઈ શકતો નથી. પ્રશ્ન :- (૭૭) તિર્યંચગતિમાં તીર્થંકર નામકર્મની સત્તા હોય કે નહીં? જવાબ :--શાસ્ત્રમાં કહ્યું છે કે, અનિકાચિત તીર્થંકર નામકર્મની સત્તાવાળો જીવ તિર્યંચગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. પણ નિકાચિત તીર્થંકર નામકર્મની સત્તાવાળો જીવ તિર્યંચગતિમાં ઉત્પન્ન થઈ શકતો નથી. એટલે તિર્યંચગતિમાર્ગણામાં નિકાચિત તીર્થંકર નામકર્મની સત્તા ન હોય પણ અનિકાચિત તીર્થંકરની સત્તા હોઈ શકે છે. પ્રશ્ન :- (૦૮) કઈ માર્ગણામાં નરકાયુષ્યની સત્તા ન હોય ? જવાબ :- દેવગતિ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, જલકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ઔદારિકમિશ્રયોગ, આહારકકાયયોગ, આહારકમિશ્રયોગ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, કેવળદર્શન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાતચારિત્રમાર્ગણામાં નરકાયુષ્યની સત્તા હોતી નથી. પ્રશ્ન -(૭૯) કઈ માર્ગણામાં તિર્યંચાયુની સત્તા ન હોય ? જવાબ :--વૈક્રિયમિશ્રયોગ, આહારકકાયયોગ, આહારકમિશ્રયોગ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, કેવળદર્શન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાતચારિત્રમાર્ગણામાં તિર્યંચાયુષ્યની સત્તા હોતી નથી. પ્રશ્ન :- (૮૦) મનુષ્યગતિમાર્ગણામાં કઈ પ્રકૃતિઓ એકી સાથે ઉદય અને સત્તામાંથી નાશ પામે છે ? જવાબ :--જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૨, નપુંસકવેદોદયે શ્રેણી માંડનારને નપુંસકવેદ, સ્ત્રીવેદોદયશ્રેણી માંડનારને સ્ત્રીવેદ, ૨૮૭ Page #305 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વમોહનીય, સંજ્વલનલોભ, મનુષ્યાયુ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્તા, સુભગ, આદેય, યશઃકીર્તિ, તીર્થંકરનામકર્મ, ઉચ્ચગોત્ર અને અંતરાય-૫ એમ કુલ-૩૧ પ્રકૃતિ એકીસાથે ઉદય અને સત્તામાંથી નાશ પામે છે. પ્રશ્ન :- (૮૧) મનુષ્યાયુષ્યની સત્તા કઇ માર્ગણામાં ન હોય ? જવાબ :--(૧) અગ્નિકાય, (૨) વાયુકાય અને (૩) વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં મનુષ્યાયુષ્યની સત્તા હોતી નથી. પ્રશ્ન :- (૮૨) યુગલિક તિર્યંચ-મનુષ્ય માર્ગણામાં સત્તાસ્વામિત્વ જણાવો. જવાબ :--યુગલિક તિર્યંચ-મનુષ્યમાર્ગણામાં ઓઘે નરકાયુ, મનુષ્યાયુ અને જિનનામ વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. :- યુગલિકમનુષ્યમાર્ગણામાં મિથ્યાત્વે સત્તાસ્વામિત્વ : કઇ· પ્રકૃતિ ન હોય ? નરકાયુ+ તિર્યંચાયુ + જિ વિના ૨આયુ૦+જિ૦+આહા૦૪ વિના ૩આયુ+જિ+આહાજવિના સમોની ઉદ્ગલના પછી સમોની ઉદ્ગલના પછી મિશ્રની ઉદ્ગલના પછી કે અનાદિ મિ૦ મિશ્રની ઉદ્ગલના પછી કે અનાદિ- મિ૦ શા૦ ૬૦ | વે૦ | મો૦ આ૦ ના૦ ગો૦ અંગ કુલ ૨ ૫ ૧૪૫ ૫ ૧૪૪ ૫ ૧૪૧ ૫ ૧૪૦ ૫ ૧૪૦ ૫ ૧૩૯ ૫૧૩૯ ૫ ૧૩૮ નઆતિoઆ0+ દેઆO+જિ0 વિના ૫ 7||7|= ૪ ૪ ૪ ૪| ૪ ૪ ૪ ૪ ~~~~~~ કઇ પ્રકૃતિ ન હોય ? ૨આ૦+જિ૦+૪ વિના ૩આયુ+ જિ૦ +૦૪ વિના ૫ ૫ ૫ શા૦ |૬૦ | વે૦ ૫ ૯ ૫ ૯ ૨ ૨૮ ૨ .૨૬ ૨ ર ૨ ર ૨ ૨ ર ૨૬ ૨ ८८ ૨ ર ૨૮ ર ૨૮ ર ૨૮ ૨૭ @ ૨૭ | ≠| ૪ | ૪ | ૐ | ૐ ||9| v|$\ • \ g મો | આ ૨ ૨૮ ૨ ૨ ૨૮ મ મ૦૯૨ -: યુગલિકમનુષ્યમાં સાસ્વાદનગુણઠાણે સત્તાસ્વામિત્વ : મ૦૧૮૮ ર ૨૬ મ૦૮૮ ૨ ૩૩ મ૦૮૮ ના ૩|૩ ગો૦ | અં કુલ ૨ ૨ |||ર ૧૪૧ ૧૪૦ Page #306 -------------------------------------------------------------------------- ________________ - યુગલિકમનુષ્યમાં મિશ્રગુણઠાણે સત્તાસ્વામિત્વ : કઇ પ્રકૃતિ ન હોય ?શા ૨આયુ+જિ૦ વિના ૩આયુ+જિ૦ વિના ૨આયુ+ જિ૦ +આ૦૪ વિના ૩ આયુ+ જિ૦ +૦૪ વિના સમોની ઉદ્ભલના પછી સમોની ઉદ્ગલના પછી ૨આ૦+જિ+અનં૦૪ વિના ૩આયુ+ જિ૦ +અનં૦૪ વિના ૨આ૦+જિ+અનં૦૪+આહા૦૪ વિના ૩આયુ+ જિo+અનં૦૪+આહા૦૪ વિના @ | 9 | ૩ | ૪ | ૩ | ૪ ૪ ૪ ૪ | ૩ | ૪ | ૭ |||||૪||||ર ૪ | * | 222 કઇ પ્રકૃતિ ન હોય ? ૨આયુ+જિ૦ વિના ૩આયુ+જિ0 વિના ૨આયુ+ જિ+આહા૦૪ વિના ૩ આયુ+ જિ+આહા૦૪ વિના ૨ આયુ+ જિ+અનં૦૪ વિના ૩ આયુ+ જિ+અનં૦૪ વિના ૨ આ૦+જિ૦+અનં૦૪+આહા૪ વિના ૩આ૦+જિ૦+અનં૦૪+આહા૦૪ વિના ૩આ૦+જિ+અનં૦૬ વિના ૩આજિ+અનં૦૬+આહા૦૪ વિના ૨ આ૦+ જિ૦+દસ૦ વિના ૩ આયુ+જિo+દવસ૦ વિના ૨ આ+જિ+સ૦+આહા૦૪ વિના ἐο ૫ ૫ ૫ ૫ ૫ ૩||== L| ૩ | ૪ | | ૪ | ૩ | ૪ | ૪ | | ૩ | | ૩ | ૪ ~~~~~~~~~~~~~~ ' વે૦ મો૦ આ૦ ૫ | ૯ | ૨ ૫ ||૩ ૩ આ૦+જિ૦+૪૦સ૦+આહા૦૪ વિના | ૫ ૯ ૯ ૫ ૯ 2 ૯ ૨૮૯. ૨ ૨ ર ૨ ૨ -: યુગલિકમનુષ્યમાં સમ્યક્ત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ : ૨ ૨ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨ ૨ શા૦ | ૬૦ | વે૦ | મો૦ આ૦ ના૦ ગો૦ અં૦ કુલ ૨૮ ૨ ૯૨ ૫ ૧૪૫ ર ર ૨ ર ૨ ૨૭ ૨૭ ૨ ૨ ૨૪ ૨ ૨૪ ૨ ૨૪ ૨૪ ના ગોળ ૨ ૯૨ મા૯૨ ૨ ૧૮૮ મ૦૮૮ મ૦૦૮૮ ૨ ૨૮ મ ૨૮ ૨ ૨૮ મહ ८८ ૨૪ ૨૪ મ ૯૨ ૨ ૨ ८८ અંત કુલ ૨ ૮૮ | ૨ | ૫ | ૧૪૦ | ૐ |♥ ♥ ♥ ♥ | | ૨ ૯૨ | ૨ | ૫ | ૧૪૧ મ૦૯૨ ૨ ૫ |૧૪૦ ૨ ૫ ૧૩૭ ૨ મ૦૮૮ ૫ ૧૩૬ ८८ ર ૫ |૧૩૯ ૯૨ ૨ ૨૪ મ ८८ ~~~~~~ ૨૨ મ ૯૨ ર ૫ |૧૪૫ ૧૪૪ ૫ |૧૪૧ ૫ ૫ |૧૪૦ ૨ ૨ ૨૪ ૨ ८८ ૨ ||||||||||= જ જ ૫ ૧૪૪ ૨ ૯૨ ૨ ૫ ૧૪૧ ૫ | ૧૪૧ ૫ |૧૪૦ ૫ |૧૪૦ ૨૨ મ ८८ ૨ ૫ |૧૩૪ ૨૧ ૨ ૯૨ ર ૨૧ મ ૯૨ ૨ ૨૧ ર ८८ ૨ ૨ ૨૧ મ ૮૮ ૨ ૫ ૧૧૩૭ ૫ |૧૩૬ ૫ |૧૩૮ ૫ |૧૩૮ ૫/૧૩૭ ૫ | ૧૩૪ ૫ ૧૩૩ Page #307 -------------------------------------------------------------------------- ________________ યુગલિકમનુષ્યમાર્ગણામાં ૧૩૩, ૧૩૪, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૪૪ અને ૧૪૫ એમ કુલ ૧૦ સત્તાસ્થાન ઘટે છે. એ જ પ્રમાણે યુગલિકતિર્યંચમાં સત્તાસ્વામિત્વ કહેવું પણ મનુષ્યાયુને સ્થાને તિર્યંચાયુ કહેવું. પ્રશ્ન :- (૮૩) કઇ માર્ગણામાં સાસ્વાદનગુણઠાણે આહારકચતુષ્કની સત્તા ન હોય ? જવાબ :--નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, જલકાય, વનસ્પતિકાય, ઔદારિકમિશ્રયોગ, વૈક્રિયકાયયોગ અને અસંજ્ઞીમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે આહારચતુષ્કની સત્તા હોતી નથી. પ્રશ્ન-:- (૮૪) કઇ માર્ગણામાં મોહનીયકર્મની ૨૨ પ્રકૃતિ સત્તામાં ન હોય ? જવાબ :--એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાયાદિ-૫, ૩ અજ્ઞાન, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત, અભવ્ય, ઉપશમસમ્યક્ત્વ, ક્ષાયિકસમ્યક્ત્વ, મિશ્રસમ્યક્ત્વ, સાસ્વાદનસમ્યક્ત્વ મિથ્યાત્વ, અસંશી, કેવલજ્ઞાન અને કેવલદર્શન માર્ગણામાં મોહનીયકર્મની ૨૨ પ્રકૃતિ સત્તામાં હોતી નથી. પ્રશ્ન :- (૮૫) તીર્થંકરનામકર્મની સત્તા કેટલી માર્ગણામાં ન હોય ? (૧) તિર્યંચગતિ (૨) એકેન્દ્રિય (૩) બેઇન્દ્રિય (૪) તેઇન્દ્રિય (૫) ચઉરિન્દ્રિય (૬) પૃથ્વીકાય (૭) જલકાય (૮) અગ્નિકાય (૯) વાયુકાય (૧૦) વનસ્પતિકાય (૧૧) અભવ્ય (૧૨) સાસ્વાદનસમ્યક્ત્વ (૧૩) મિશ્રસમ્યક્ત્વ અને (૧૪) અસંશીમાર્ગણામાં તીર્થંકરનામકર્મની સત્તા હોતી નથી. પ્રશ્ન :- (૮૬) કઈ માર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે તીર્થંકરનામકર્મની સત્તા ન હોય ? જવાબ :- દેવગતિ, શુભલેશ્યા-૩ અને ઔદારિકમિશ્રયોગમાં મિથ્યાત્વગુણઠાણે તીર્થંકરનામકર્મની સત્તા હોતી નથી. પ્રશ્ન :- (૮૭) કેટલી માર્ગણામાં સર્વપ્રકૃતિ [૧૪૮] સત્તામાં હોય છે? ૨૯૦ Page #308 -------------------------------------------------------------------------- ________________ જવાબ :- મનુષ્યગતિ, પંચેન્દ્રિય, ત્રસકાય, મનોયોગ, વચનયોગ, દારિકકાયયોગ, વૈક્રિયકાયયોગ, કાર્મણકાયયોગ, વેદ-૩, કષાય ૪, જ્ઞાન-૩, અજ્ઞાન-૩, દર્શન-૩, અવિરતિ, દેશવિરતિ, સામાયિક, છેદોપસ્થાપનીય, કૃષ્ણાદિ-૬ વેશ્યા, ભવ્ય, ઉપશમસમ્યકત્વ, ક્ષાયિક, ક્ષયોપશમ, મિથ્યાત્વ, સંજ્ઞી, આહારી અને અણાહારી એમ કુલ-૪૨ માર્ગણામાં ૧૪૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. પ્રશ્ન :- (૮૮) ઉપશમસમ્યકત્વ માર્ગણામાં સત્તાસ્વામિત્વ જણાવો. જવાબ :- ઉપશમસમ્યકત્વ ૨ પ્રકારે છે. (૧) ગ્રન્થિભેદજન્યઉપશમસમ્યકત્વ (૨) શ્રેણિગતઉપશમસમ્યકત્વ પ્રન્થિભેદજન્યઉપશમ સમ્યકત્વમાં આહારકદ્વિકનો બંધ થતો નથી તેથી ત્યાં આહારકચતુષ્કની સત્તા હોતી નથી. શ્રેણિગત ઉપશમસમ્યકત્વ ૪ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે. કારણકે ઉપશમસમ્યકત્વીને ઉપશમશ્રેણીમાં ચઢતા ૮ થી ૧૧ અને નીચે ઉતરતા ૧૧ થી ૪ ગુણઠાણા સુધી શ્રેણિગતઉપશમસમ્યકત્વ હોય છે. ત્યાં તીર્થંકર નામકર્મ અને આહારકચતુષ્કની સત્તા હોય છે. એટલે શ્રેણિગતઉપશમસમ્યકત્વમાં અનંતાનુબંધીચતુષ્ક નરકાયું અને તિર્યંચા, વિના ૧૪૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. કેટલાક આચાર્ય મસાનું એવું માનવું છે કે, જે જીવે અનંતાનુબંધીની ઉપશમના કરી હોય તે જીવ ઉપશમ શ્રેણી માંડી શકે છે. તેથી મતાંતરે શ્રેણિગતઉપશમસમ્યકત્વમાં ૪ થી ૧૧ ગુણઠાણા સુધી નરકાયુ અને તિર્યંચાયુ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. પ્રશ્ન :- (૮૯) સત્તાસ્થાન એટલે શું ? મોહનીયકર્મનાં કેટલા સત્તાસ્થાન છે ? એ સર્વ સત્તાસ્થાનો કઈ માર્ગણામાં હોય છે ? જવાબ :- એકી સાથે સત્તામાં રહેલી પ્રકૃતિના સમુહને સત્તાસ્થાન કહે છે મોહનીય કર્મના ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૨૯૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨ અને ૧ એમ કુલ-૧૫ સત્તાસ્થાન છે. (૧) મનુષ્યગતિ (૨) પંચેન્દ્રિય (૩) ત્રસકાય (૪) મનોયોગ (૫) વચનયોગ (૬) ઔદારિક કાયયોગ (૭) સંજ્વલનલોભ (૮) ચક્ષુદર્શન (૯) અચક્ષુદર્શન (૧૦) શુકલલેશ્યા (૧૧) ભવ્ય (૧૨) સંજ્ઞી અને (૧૩) આહારીમાર્ગણામાં મોહનીયકર્મનાં સર્વ [૧૫] સત્તાસ્થાનો હોય છે. પ્રશ્ન :- (૯૦) નામકર્મના કેટલા સત્તાસ્થાનો છે ? એ સર્વે સત્તાસ્થાનો કઇ માર્ગણામાં હોય છે ? જવાબ :- નામકર્મના ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૯, ૭૮, ૭૬, ૭૫, ૯ અને ૮ એમ કુલ-૧૨ સત્તાસ્થાન છે. પંચેન્દ્રિય, ત્રસકાય, ભવ્ય અને અણાહારી એમ કુલ-૪ માર્ગણામાં સર્વે સત્તાસ્થાનો ઘટે છે. પ્રશ્ન :- (૯૧) કઈ પ્રકૃતિની સત્તા સર્વેમાર્ગણામાં હોય છે ? જવાબ :- શાતા, અશાતા, નીચગોત્ર, ઉચ્ચગોત્ર, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, દેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, શરીર-૫, અંગોપાંગ૩, બંધન-૫, સંઘાતન-૫, સંઘયણ-૬, સંસ્થાન-૬, વર્ણાદિ-૨૦, વિહાયોગતિ-૨, અગુરુલઘુચતુષ્ક, નિર્માણ, ત્રસ-૧૦, અપર્યાપ્ત નામકર્મ, અસ્થિરષક એમ કુલ-૮૩ પ્રકૃતિની સત્તા સર્વેમાર્ગણામાં હોય છે. પ્રશ્ન :- (૯૨) કેટલી માર્ગણામાં ઓઘની જેમ [કર્મસ્તવમાં કહ્યાં મુજબ] સત્તાસ્વામિત્વ ઘટી શકે છે ? જવાબ :- મનુષ્યગતિ, પંચેન્દ્રિય, ત્રસકાય, મનોયોગ, વચનયોગ, સામાન્યથી કાયયોગ [ઔદારિકકાયયોગ, વૈક્રિયકાયયોગ], વેદ-૩, કષાય૪, મત્યાદિ-૩ જ્ઞાન, અજ્ઞાન-૩, અવિરતિ, દેશવિરતિ, સામાયિક, છેદો પસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અવધિદર્શન, કેવળદ્ધિક, દુલેશ્યા, ભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, ક્ષયોપશમ, સંજ્ઞી, અને આહારી એમ કુલ-૪૩ માર્ગણામાં પોતપોતાના ૨૯૨ Page #310 -------------------------------------------------------------------------- ________________ સર્વ ગુણઠાણે ઓઘની જેમ [કર્મસ્તવમાં કહ્યાં મુજબ] સત્તાસ્વામિત્વ જાણવું પ્રશ્ન : (૭) કઈ માર્ગણામાં સૌથી ઓછી પ્રકૃતિ સત્તામાં હોય છે? જવાબ :- કેવળજ્ઞાન અને કેવળદર્શન માર્ગણામાં સૌથી ઓછી [૮૫] પ્રકૃતિ સત્તામાં હોય છે. પ્રશ્ન :- (૯૪) કેટલી માર્ગણામાં નામકર્મની ૮૦ પ્રકૃતિ સત્તામાં ન હોય? જવાબ :- નરકગતિ, દેવગતિ, વૈક્રિયમિશ્રયોગ, વૈક્રિયકાયયોગ, આહારકમિશ્રયોગ, આહારકકાયયોગ, વિર્ભાગજ્ઞાન, દેશવિરતિ, પરિહારવિશુદ્ધિ, તેજો, પદ્મ, સાસ્વાદનસમ્યકત્વ, મિશ્રણમ્યત્વ, ઉપશમસમ્યકત્વ, ક્ષયોપશમસમ્યક્ત માર્ગણામાં નામકર્મની ૮૦ પ્રકૃતિ સત્તામાં હોતી નથી. પ્રશ્ન :- (૫) કઈ માર્ગણામાંથી જીવ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે ? જવાબ :- (૧) મનુષ્યગતિ (૨) પંચેન્દ્રિય (૩) ત્રસકાય (૪) કેવળજ્ઞાન (૫) યથાખ્યાતચારિત્ર (૬) કેવળદર્શન (9) ભવ્ય (૮) ક્ષાયિકસમ્યકત્વ (૯) સંજ્ઞી અને (૧૦) અણાહારી માર્ગણામાંથી જીવ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. --: પ્રશ્નોત્તરી સમાપ્ત : ૨૯૩ Page #311 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી દેવેન્દ્રસૂરિમહારાજા વિરચિત બંધસ્વામિત્વ बंधविहाणविमुक्कं, वंदिय सिरिवद्धमाणजिणचंदं । गइयाईसु वुच्छं, समासओ बंधसामित्तं ॥ १ ॥ जिण सुरविउव्वाहारदु, देवाउ य निरयसुहुमविगलतिगं । एगिंदि थावरायव, नपु-मिच्छं हुंड-छेवट्टं ॥२॥ अणमज्झागिइसंघयण- कुखगईनियइत्थिदुहगथीणतिगं । उज्जोय तिरिदुगं, तिरिनराउ नरउरलदुगरिसहं ॥३ ॥ सुरइगुणवीसवज्जं, इगसउ ओहेण बंधहिं निरया । तित्थ विणा मिच्छि सयं, सासणि नपु चउ विणा छन्नुई ॥४ ॥ विणु अणछवीस मीसे, बिसयरि सम्मंमि जिणनराउ जुया । इय रयणाइसु भंगो, पंकाइसु तित्थयरहीणो ॥ ५ ॥ अजिणमणुआउ ओहे, सत्तमिए नरदुगुच्चविणु मिच्छे । इगनवई सासाणे, तिरिआउ नपुंसचउवज्जं ॥६॥ अणचउवीसविरहिया, सनरदुगुच्चा य सयरि मीसदुगे । सतरसओ ओहि मिच्छे, पज्जतिरिया विणु जिणाहारं ॥७॥ विणु नरयसोल सासणि, सुराउ अण एगतीस विणु मीसे । ससुराउ सरि सम्मे, बीयकसाए विणा देसे ॥८ ॥ इय चउगुणेसु वि नरा, परमजया सजिण ओहु देसाई । जिणइक्कारसहीणं, नवसउ अपज्जत्ततिरियनरा ॥ ९ ॥ निरयव्व सुरा नवरं, ओहे मिच्छे इगिंदितिगसहिया । कप्पदुगे वि य एवं, जिणहीणो जोइभवणवणे ॥१०॥ रयणुव्व सणकुमाराइ, आणयाई उज्जोय चउरहिया । अपज्जतिरियव्व नवसय-मिगिंदिपुढविजलतरुविगले ॥११॥ छनवइ सासणि विणु, सुहुमतेर केइ पुण, बिंति चउनवई । तिरियनराऊहिं विणा, तणुपज्जत्तिं न जंति जओ ॥ १२ ॥ ૨૯૪ Page #312 -------------------------------------------------------------------------- ________________ ओहु पणिदितसे, गइतसे जिणिक्कार नरतिगुच्चविणा । मणवयजोगे ओहो, उरले नरभंगु तम्मिस्से ॥ १३ ॥ आहारछगविणोहे, चउदससउमिच्छिजिणपणगहीणं । सासणि चडनवइ विणा, तिरिअनराऊ सुहुमतेर ॥१४॥ अणचवीसाइ विणा, जिणपणजुय सम्मि जोगिणो सायं । विणु तिरिनराउ कम्मेवि, एवमाहारदुगि ओहो ॥१५॥ सुरओहो वेउव्वे, तिरियनराउरहिओ य तम्मिस्से । वेयतिगाइमबियतिय कसाय नव दु चउ-पंच गुणे ॥ १६ ॥ संजलणतिगे नव दस, लोभे चउ अजइ दुति अनातिगे । बारस अचक्खुचक्खुसु, पढमा अहक्खाय चरमचऊ ॥ १७॥ मणनाणि सग जयाई, समइयच्छेय चउ दुन्नि परिहारे । केवलदुगि दो चरमा, जयाइ नव मइसुओहि दुगे ॥ १८ ॥ अड उवसमि च वेयगि, खइए इक्कार मिच्छतिगि देसे । सुहुमि सठाणं तेरस, आहारगि नियनियगुणोहो ॥ १९ ॥ परमुवसमि वट्टंता, आउ न बंधंति तेण अजयगुणे । देवमणुआउहीणो, देसाइसु पुण सुराउ विणा ॥२०॥ ओहे अठ्ठारसयं, आहारदुगूण माइलेसतिगे । तं तित्थोणं मिच्छे, साणाइसु सव्वहिं ओहो ॥२१॥ तेऊ उज्जोयचउनरयबार विणु सुक्का । नरयनवूणा, विणु नरयबार पम्हा, अजिणाहारा इमा मिच्छे ॥२२॥ सव्वगुणभव्वसन्निसु, ओहु अभव्वा असन्निमिच्छिसमा । सासणि असन्नि सन्निव्व, कम्मणभंगो अणाहारे ॥२३॥ तिसु दुसु सुक्काइ गुणा, चउ सग तेरत्ति बन्धसमितं । देविंदसूरिलिहियं, नेयं कम्मत्थयं सोउं ॥ २४ ॥ ૨૯૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ પૂ વીરશેખરસૂરિમહારાજા વિરચિત ઉદય-ઉદીરણાસ્વામિત્વ मिअ अणुदयणुदीरग - सिरिवीरं उदयुदीरणासामिं । पयडीण मग्गणासुं कहिमु, जहसुयं गुरुपसाया ॥ १ ॥ णिरये सुदयछसयरी, श्रीणद्धितिगपुमथी विणा घाई । सायेयरणिरयाऊ, णीअं णामस्स तीसाओ ॥ २ ॥ णिरयुदयारिहणामा, णिरयविवदुगपणिंदिहुंडधुवा । परघूसासुवघाया, कुखगइतसदुहगचउगाणि ॥ ३ ॥ सम्मत्तमीसऽणुदया, मिच्छे चउसत्तरी उ मिच्छंतो । णिरयाणुपुव्विणुदया, दुसयरिपयडीअ सासाणे ॥४॥ चउअणछेओ मीसे, गुणसयरी मीससंजुआ या । मीसच्छेओ सम्मे, सयरी णिरयाणुसम्मजुओ ॥५ ॥ णवरं पंकाईसु, सासाणे च्च णिरयाणुपुव्विखओ । बीअत अणिरयेसु वि, एवं इच्छंति अण्णे उ ॥६॥ सिद्धंतमए ऽज्जणिरय - छगे ससम्मो वि जाइ तेणुदओ । छज्जणिरयेसु तुरिए, गुणम्मि णिरयाणुपुव्वीए ॥ ७ ॥ तिरिये विउवट्ठगणर- तिगआहारदुगतित्थउच्चूणा । सत्तसयं मिच्छत्ते, पंचसयं सम्ममीसूणा ॥८ ॥ सासाणे मिच्छायव - सुहमतिगंता सयं मी । अणजाइचउगथावर- तिरियाणुं विण समीसा य ॥ ९ ॥ एगणवई दुवई, सम्मे सम्मतिरियाणु पुव्विजुआ मीसं विणं देसे णरतिगं, विणोघव्व चुलसीई ॥१०॥ पज्जपणिंदितिरिक्खे, थावरजाइचउगायवेहि विणा । तिरियोहो अडणवई, मिच्छे विण दोहि छण्णवई ॥ ११ ॥ मिच्छत्तमोहवज्जा, पयडी सासायणम्मि पणणवई । तिरियव्व अत्थि तीसुं, मीसाईसु गुणठाणेसुं ॥१२॥ ૨૯૬ Page #314 -------------------------------------------------------------------------- ________________ तदपज्जे घाई विण, पुमथीसम्मजुगलं व थीणतिगं । सायेयरतिरियाऊ, णीअं णामस्स सगवीसा ॥१३॥ तिरिउरलदुगपणिंदिय-धुवहुंडछिवट्ठबायरुवघाया । तसपत्तेअअपज्जा, दुहगाणादेयअजसाणि ॥१४॥ विउवट्ठगतिरितिगचउ-जाइपणगथावरायवदुगूणा । मणुए दुसयं मिच्छे, पंच विणा सत्तणवईओ ॥१५॥ मिच्छापज्जूणा पणणवई साणे तिरिव्व मीसतिगे । णवरि णियाऽत्थि तहुच्चं, णुजोअं णीअमवि देसे ॥१६॥ सत्त पमत्ताईसुं, ओघव्व अपज्जतिरिपणिंदिव्व । असमत्तनरे णवरं, मणुयतिगं तिरितिगट्ठाणे ॥१७॥ देवेसु उदयसीई, थीणद्धितिगणपुमा विणा घाई । सायेयरदेवाऊ उच्चं णामस्स तेत्तीसा ॥१८॥ सुरविउवदुगपणिंदिय-ऽणादेयदुहगसुहागिई अजसं । परघूसासुवघाया, सुखगइतससुहगचउगधुवणामा ॥१९॥ सम्मत्तमीसमोहा, वजेउं अट्ठसत्तरी मिच्छे । मिच्छत्तमोहवजा, सासाणे सत्तसयरीओ ॥२०॥ विण अणसुराणुपुल्वी, मिस्से मिस्सोदयेण य तिसयरी । मीसूणा चउसयरी, सम्मे सम्माणुपुविजुआ ॥२१॥ णवरं सिद्धंतमए, भवणतिगे एवमेव कम्ममए । देवाणुपुव्विवजा, विण्णेया तिसयरी सम्मे ॥२२॥ तइआईसु सुरेसुं, गेविजंतेसु इत्थिवेऊणा । पणऽणुत्तरेसु तुरिअं, च्च गुणं तहि तिसयरी विण थिं ॥२३॥ एगिदिये असीई, घाई थीपुरिससम्ममीसूणा । सायेयरतिरियाऊ णीअं णामस्स तेत्तीसा ॥२४॥ तिरिदुगएगिंदियुरल धुवथावरचउगबायरतिगाणि । दुहगाणादेयअजस-जसहुंडगपंचपत्तेआ ॥२५॥ मिच्छे असीइपयडी सडसट्ठी अस्थि सासणे मोत्तुं । पणनिद्द सुहमतिगमिच्छआयवदुगपरघायऊसासा ॥२६॥ ૨૯૭ Page #315 -------------------------------------------------------------------------- ________________ विगलेसु इगिंदियथावरदुगसाहारणायवूणा ता । ससजाइउरलुवंगकुखगइछिवट्ठतसदुसरजुआ ॥२७॥ मिच्छे बासीई गुणसयरी साणे विणा ऽत्थि पणनिद्दा मिच्छकुखगइपरघू-सासुज्जोअसरदुगअपजविणा ॥ २८ ॥ अत्थि चउजाइआयव-साहारणथावरदुगूणा । चउदसयं पंचक्खे, पण विण मिच्छे णवजुअसयं ॥ २९ ॥ सासाणे छसयं विण, मिच्छापज्जणिरयाणुपुव्वीहिं । ओघव्व जाणियव्वा, मिस्साईसु गुणठाणेसुं ॥३०॥ एगिंदियव्व पुहवी - दगहरिएसु परमत्थि पुहवीए । साहारणं विण वणे, विणायवं दोणि वि विण दगे ॥३१ ॥ साहारायवदुगजस- वज्जो एगिंदियोहभंगो उ । ते अणिलकायेसुं, ओहे मिच्छे य णायव्वो ॥ ३२ ॥ एगिंदियसाहारण- थावरसुहमायवं विणा -ऽत्थि तसे । सत्तरससयं आहे, मिच्छे पंच विण बारसयं ॥ ३३ ॥ सासाणम्मि णवसयं, मिच्छापज्जणिरयाणुपुव्विविणा । ओघव्व जाणियव्वा, मिस्साईसु गुणठाणेसुं ॥३४॥ मणवयणेसुं आयव - थावरजाइअणुपुव्विचउगूणा । मिच्छम्मि विणा पणगं, मिच्छूणा सासणे तिसयं ॥ ३५ ॥ ओघव्व जाव सगुणं, परमणुपुव्विं विणा सयं सम्मे । ववहारवये कुज्जा, ओहे मिच्छे य विगलजुआ ॥ ३६ ॥ तम्मिस्से अदुणिद्दा परघूसाससरखगइदुगमीसा । ओघव्व कायजोगे, पढमा तेरस गुणा अणाणदुगे । अज्जा दो तिण्णि व णव, तिणाणओहीसु अजयाई ॥३७॥ सत्त खलु पमत्ताई, चउत्थणाणम्मि केवलदुगम्मि । दो चरमगुणा समइअ - छेएसुं चउपमत्ताई ॥ ३८ ॥ ૨૯૮ Page #316 -------------------------------------------------------------------------- ________________ सट्ठाण खलु देसे, सुहमे सासाणमीसमिच्छेसुं । चत्तारि अहक्खाये, चरमा ऽज्जा य चउरो अजए ॥३९॥ बार अचक्खुदरिसणे, पढमा भवियम्मि सव्वगुणठाणा । पढममभविये चउरो, अजयाई वेअगे णेया ॥४०॥ ओराले विउवट्ठग-आहारऽणुपुव्विदुगअपज्जूणा । णवजुत्तसयं मिच्छे, छसयं सम्माइतिगहीणो ॥४१॥ मिच्छचउजाइआयव-साहारणथावरदुगूणा । साणे सगणवई चउ-णवई मीसे समीसअणहीणा ॥४२॥ मीसं विणा ससम्मा, सम्मे ओघव्व सेसगुणणवगे । णवरि पमत्ते आहारदुगाभावाउ णवसयरी ॥४३॥ परघूसास विउवऽट्ठग-सरायवाहारखगइआणुदुगं । मीसं विणिगसयमुरल-मीसे व विण पणनिद्द थीणतिगं ॥४४॥ सम्मजिणा विण मिच्छे, मिच्छापज्जत्तसुहुमसाहारं । पणनिद्दा विण साणे, सम्मे सम्म सहियाऽसीई ॥४५॥ चउअणजाइणपुमथी-थावरहीणा व दुपणणिद्दजुआ । परघूसासखगइसर-दुगवज्जोहो सजोगिम्मि ॥४६॥ विउवे णिरयाउगगइ-हुंडणपुमणीअकुसरखगइजुओ । देवाणुपुस्विविजुओ, देवोहो पयडिछासीई ॥४७॥ मीसदुगूणा मिच्छे, चुलसीई सासणम्मि मिच्छूणा । मीसे सम्मेऽसीई, अणं विण कमेण मीससम्मजुआ ॥४८॥ विउवोहोसगसयरी, मिच्छे सम्मं विणा छसयरीओ ॥४९॥ सासायणम्मि सयरी, णिरयाउगआइपणगमिच्छूणा । सम्मे थीअणवज्जा, णिरयाउगआइपणगसम्मजुआ ॥५०॥ थीणद्धितिगउरलदुग-थीआगिइपणगसंघयणछक्कं । अपसत्था सरखगई विणोह छट्ठगुणठाणसमा ॥५१॥ आहारकायजोगे, बासठ्ठी तस्स मीसजोगम्मि । परघाऊसासखगइ-सरनिहुणा छवण्णाओ ॥५२॥ ૨૯૯ Page #317 -------------------------------------------------------------------------- ________________ विणपणनिद्दा मीसं, विउवुरलाहारदुगछसंघयणा । छागिइखगइसरायव-दुगपरघूसासउवधाया ॥५३॥ साहारणपत्तेआ, विण सगसीइ उ कम्मणे मिच्छे । सम्मजिणूणा पंचासीई साणे गुणासीई ॥५४॥ मिच्छणिरयतिगसुहमअ-पज्जूणा सम्मणिरयतिगजुत्ता । अणजाइचउगथावर-थी विण सम्मे उण तिसयरी ॥५५॥ ओहो उरलदुगवइर-आगिइखगइसरणामपत्तेआ । परघूसासुवघाया, विण पणवीसा सजोगिम्मि ॥५६॥ वेअजुगलणारयतिग-थावरजाइचउगायवजिणूणा । सत्तजुअसयं पुरिसे, मिच्छे सम्माइचउवजा ॥५७॥ मिच्छत्तमोहवजा, दुसयं सासायणम्मि अणुपुव्वी । पढमकसाया. य विणा, मीसजुआ छणवई मीसे ॥५८॥ मीसूणा णवणवई, सम्मम्मि तिआणुपुव्विसम्मजुआ । ओघव्व दुवेऊणा, देसाईसु गुणठाणेसुं ॥५९॥ थीअ पुमव्व णवरि विण, आहारदुगं कमोहछट्टेसुं । पंचसयं सगसयरी, विणाऽणुपुव्वी य छणवई सम्मे ॥६०॥ सोलसजुअसयपयडी, णपुमे थीपुरिससुरतिगजिणूणा। मिच्छे दुवालससयं, सम्माहारदुगमीसूणा ॥ ६१॥ छजुअसयं मिच्छायव-नारयअणुपुव्विसुहमतिगवजा । बीए मीसे चउअण-जाइदुअणपुव्विथावरूणाऽत्थि ॥१२॥ मीससहिया छणवई, ससम्मणिरयाणुपुस्विमीसूणा । सम्मम्मि सत्तणवई, पणदेसाईसु पुरिसव्व ॥६३॥ कोहाईसुं चउसुं, ओघव्व दु दु इग चउगुणेसु कमा । बार णव छ ति कसाया, विण ओघव्व दसमे गुणे लोहे ॥१४॥ मणजोगव्व विभंगे, दोण्णि व तिण्णि व गुणा णवरि ओहे । मिच्छे ससुरणिरयअणु-पुव्वी साणे सुराणुपुग्विजुआ ॥६५॥ 300 Page #318 -------------------------------------------------------------------------- ________________ परिहारे छटे विण, थीआहारदुगपंचसंघयणा । छट्ठोहो अपमत्ते, सयरी थीणद्धितिगवजा ॥६६॥ चक्खुम्मि तिजाइसुहम-थावरसाहारणायवजिणूणा । चउदससयं दससयं, मिच्छे सम्माइचउवजं ॥६७॥ सासायणम्मि वज्जिअ, मिच्छापज्जणिरयाणुपुव्वीओ । सत्तजुअसयं दससुं, मिस्साइगुणेसु ओघव्व ॥६८॥ ओघव्व कुलेसासुं, सिद्धतेऽण्णह ण किण्हणीलासुं । दो अणुपुव्वी सम्मे, सुराणुपुव्वी ण काऊए ॥६९॥ एगारसयं आयव-तित्थविगलणिरयसुहमतिगहीणा । तेऊए सत्तसयं, मिच्छे सम्माइचउवज्जा ॥७०॥ मिच्छूणा सासाणे, छजुअसयं मीसमोहसंजुत्ता । मीसे अडणवई विण, अणिगिदियथावराणुपुव्वीहिं ॥७१॥ सम्मम्मि मीसहीणा, सम्मतिरियणरसुराणुपुग्विजुआ । एगजुअसयं तीसुं, देसाइगुणेसु ओघव्व ॥७२॥ पम्हाए णारगतिग-थावरजाइचउगायवजिणूणा । णवजुअसयं पणसयं, मिच्छे सम्माइचउवजं ॥७३॥ मिच्छूणा सासाणे, मीसाइगुणेसु पणसु तेउव्व । णवरि भवे सयमेगं, सम्मे तिरियाणुपुव्वी णो ॥७४॥ सुक्काए तुरिअगुणं, जा पम्हव्वऽत्थि णवरि होइ ण वा । तिरियाणुपुव्विउदओ, ओघव्वेत्तो सजोगिं जा ॥७५॥ सम्माईसु असम्मं, ओघव्व ण वा पणंतसंघयणा । खइए देसे विण तिरि-गइआउज्जोअणीआणि ॥७६॥ ओघव्व उवसमे अड, अजयाई णवरि चउसु सम्मूणा । अजए ण तिअणुपुव्वी, आहारदुगं वि ण य छटे ॥७७॥ सण्णिम्मि विण जिणायव-थावरसुहमचउजाइसाहारं । तेरससयं णवसयं, मिच्छे सम्माइचउवजं ॥७८॥ ૩૦૧ Page #319 -------------------------------------------------------------------------- ________________ सासाणे छसयं विण, मिच्छापज्जणिरयाणुपुव्वीहिं । ओघव्व अतिथ दससुं, मिस्साईसु गुणठाणेसुं ॥७९॥ अमणे जिणुच्चविवट्ठगआहारदुगसम्ममीसूणा । अट्टत्तरसयमोहे, मिच्छे वि व णरतिगं विण पणसयं ॥८०॥ साणे अडसीई विण, पणणिद्दाणरतिगं य मिच्छतं । परघाऊसासायव-सरखगइदुगसुहमतिगाणि ॥ ८१ ॥ ओघव्व आणुपुव्वी, विण आहारे भवे अणाहारे । कम्मव्व णवरि ओघव्व अजोगिम्मि त्ति उदयसामित्तं ॥ ८२ ॥ उदयव्वुदीरणाए, सव्वह ओघव्व उण विसेसो वि । मुणिवीरसेहरथुअं, णमह णुदयुदीरणं वीरं ॥८३॥ सिरिपेमसूरिगुरुवर - रज्जे भूवा गहिंदुणह (२०१९) वासे । ari - कमयजिण (२४८९) जावालपुरे समत्तमिमं ॥८४॥ પૂ શ્રી વીરશેખરસૂરિમહારાજા વિરચિત સત્તાસ્વામિત્વ हयनिखिलकम्मसत्तं, सिरिवीरं वीरसेहरं सरिडं । पयडीण मग्गणासुं जहसुत्तं कहिमु सत्तसामित्तं ॥ १ ॥ णिरयेसु विण सुराडं, सगचत्तसयं तहाऽज्जतुरिएसुं । बीए बायालसयं, आहारचउक्कतित्थूणा ॥२॥ आहारचउक्कजुआ, हवेज्ज मीसे छचत्तसयमेवं । पढमचउत्थगुणेसु वि, तीसुं तुरिआइणिरयेसुं ॥३॥ जिणणरदेवाऊ विण, पणचत्तअहियसयं तमतमाए । एवं गुणेसु चउसु वि, परमाहारचउगं विणा बीए ॥ ४ ॥ तिरिये पणिंदितिरिये, जिणं विणा सत्तचत्तसयमेवं । पंचसु वि गुणेसु परं, बीए आहारचउगूणा ॥५ ॥ ૩૦૨ Page #320 -------------------------------------------------------------------------- ________________ असमत्तपणिंदितिरिय णरेसु विण तित्थणारगसुराऊ । पणयालीसजुअसयं, देवेसु विणा - उत्थि णिरयाऊ ॥ ६ ॥ सगयालीसहियसयं, एवं तुरिए गुणम्मि तित्थूणा । छायालब्भहियसयं, आइमदुइअतइअगुणेसुं ॥७॥ णिरयाउतित्थरहियं, छचत्तअहियसयमत्थि भवति । तह चउगुणेसु वि णवरि, सयमाहारचउगस्स बीअगुणे ॥८ ॥ णिरयतिरियाउगूणा, गेविज्जंतेसु आणयाईसुं । छायालसयं एवं, तुरिए पढमाइतिगुणेसुं ॥९ ॥ पणयालीसजुअसयं, तित्थूणाऽणुत्तरेसु तुरिअगुणे । आहारदुगे छट्ठे, तिरिणिरयाऊ विणा छचत्तसयं ॥१०॥ ओघव्व णरपणिंदिय-तसभवियेसु सयला गुणा तेर दुमणवयणकायउरल - सुक्काहारेसु पढमा - ऽत्थि ॥११॥ दुमणवय-णयण- अणयण- सण्णीसु हवेज्ज बारसगुणाऽज्जा । दस लोहे चउ विउवा - ऽजएसु चउ छ व कुलेसासुं ॥१२॥ बारसयं तेरसयं, जा पुमथीसु नवमे कमाऽज्जाई । पणचउतिजुअसयं जा, कोहाइतिगे कमा णवमे ॥ १३ ॥ णाणतिगे ओहिम्मि य, नव अजयाई उ वेअगे चउरो । केवलदुगे दुवेंऽता -ज्जा दो तिण्णि व अणाणतिगे ॥१४॥ होइ सठाणं देसे, सुहमे सासाणमीसमिच्छेसुं । अहखाए चरमचऊ, सत्तज्जा तेउपउमासुं ॥ १५ ॥ णवरं तित्थयरं विण, सगचत्तालीससंजुयसयं तु । गुणठाणम्मिय पढमे, तीसु पसत्थासु लेसासुं ॥१६॥ एगिंदिविगलभूदग-वणेसु विण तित्थणारगसुराऊ । पणयालसयं बीए, णराउआहारचउगूणा ॥ १७ ॥ चउआलीससयं जिण - तिआउहीणाऽत्थि तेउवाऊसुं । णिरयामराउगूणा, छायालसयं उरलमीसे ॥ १८ ॥ 303 Page #321 -------------------------------------------------------------------------- ________________ एमेव चउत्थे विण, तित्थं पढमतइएसु सासाणे । तित्थाहारचउक्कं, विणा सजोगिम्मि ओघव्व ॥१९॥ छायालसयं विक्किय-मीसे विण तिरिणराउगं एवं । पढमचउत्थे बीए, चउचत्तसयं अतित्थणिरयाऊ ॥२०॥ कम्मे सव्वा एवं, पढमचउत्थेसु तित्थणिरयाऊ । विण छायालहियसयं, बीए ओघव्व तेरसमे ॥२१॥ णपुमे अडतीससयं, जा ओघव्व गुणठाणणवगम्मि । ताउ खवगसेढीए, गुणठाणे अट्ठमे णवमे ॥२२॥ णेया सगतीससयं, विण तित्थयरं तओऽत्थि णवमगुणे । ओघव्विगवीससयं, तेरसयं च विण तित्थयरं ॥२३॥ ओघव्व पमत्ताई, सत्त उ मणपज्जवम्मि अत्थि परं । अडयालसयट्टाणे, तिरिणिरयाऊ विणा छचत्तसयं ॥२४॥ ओहचउपमत्ताई, समइअछेएसु तुरिअणाणव्व । दो परिहारे अभवे, तित्थाहारचउसम्ममीसूणा ॥२५॥ खइए इगचत्तसयं, विण दसणसत्तगं चउसु एवं । तुरियाईसुं केइ उ, देसाइतिगे विणाउदुगं ॥२६॥ गुणचत्तसयं अट्ठम-गुणाइचउगेऽझुमे गुणे णवमे । अडतीससया इत्तो, जाव अजोगिगुणमोघव्व ॥२७॥ अजयाईसुं अट्ठसु, गुणेसु खलु उवसमम्मि ओघव्व । णवरि णवमदसमेसुं, बावीससयाइवज्जाओ ॥२८॥ अमणे सगचत्तसयं, विणा जिणं एवमेव मिच्छगुणे । साणे चत्तहियसयं, तिआउआहारचउगूणा ॥२९॥ कम्मव्व अणाहारे, ओघव्व चउदसमेऽत्थि वीरपहुं । मुणिवीरसेहरथुअं, णमह हयासेसकम्मरयसत्तं ॥३०॥ सिरिपेमसूरिगुरुवर-रज्जे भूवागहिंदुनह (२०१९) वासे । वीरां-ऽकमयजिणद्दे (२४८९), जावालपुरे समत्तमिणं ॥३१॥ 3०४ Page #322 -------------------------------------------------------------------------- ________________ દ્વીતીયકર્મથ રમણ એકેન્દ્રિયમાગણા ----પંચેન્દ્રિયમાર્ગણા ચઉરિન્દ્રિયમાર્ગણા બેઇન્દ્રિયમાર્ગણા તેઇન્દ્રિયમાર્ગણા BHARAT GRAPHICS : Ahmedabad. Ph. : (079) 22134176, 22124723