________________
ઓછી કરવી. એટલે ૯૪માંથી ૨૯ પ્રકૃતિ ઓછી કરવાથી ૬પ રહે, તેમાં જિનનામ, દેવદ્ધિક અને વૈક્રિયદ્ધિક એ-૫ પ્રકૃતિ ઉમેરવાથી ૭૦ પ્રકૃતિનો બંધ ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં સમ્યકત્વગુણઠાણે સંભવે છે અને ગ્રન્થકાર ભગવંતે મૂળ ગાથામાં ૭૫ પ્રકૃતિનો બંધ લેવો એવો કોઈ ઉલ્લેખ પણ નથી કર્યો...
સયોગીકેવલીભગવંતોને કેવલી સમુઘાતમાં બીજા-છઠ્ઠા-સાતમા સમયે ઔદારિકમિશ્રકાયયોગ હોય છે. તે વખતે એક જ શાતાવેદનીય કર્મપ્રકૃતિ બંધાય છે.
-: ઔદારિકમિશ્રકાયયોગમાં બંધસ્વામિત્વ :ગુણસ્થાનકનું નામ જ્ઞા. દ. વે. મો. આ. ના. | ગો. અં. કુલ | ઓથે | ૫ ૯ | ૨૫ ૨૬ ૨ | ૬૩ ૨ | ૫ ૧૧૪ ૧ મિથ્યાત્વગુણઠાણે | ૫ | ૯ | ૨ ૨૬] ૨ ૫૮ ૨ | ૫ ૧૦૯ ૨ સાસ્વાદનગુણઠાણે ૫ ૯ ૨ ૨૪૦૪૭ ૨ | ૯૪ જ સમ્યકત્વગુણઠાણે ૫ | ૬ | ૨૧૯૦ ૧૩૭ ૧ | ૫ | ૧૩ સયોગી ગુણઠાણે | | | | | | | | | ૧
||
૭૫
(૨૩) ગતિ-૨ (મનુ0, તિo) + જાતિ-૫ + શ૦૩ (૦, તૈ૦, કાવ) + ઔ0 અં૦
+ સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + આનુ૦૨ (મનુ0, તિર્યંચાનુ0) + વિહાર
=૩૧ + પ્ર૭૭ (અગુરુલઘુ-૪, નિર્માણ, આતપ, ઉદ્યોત) +૦૧૦+ સ્થા૦૧૦ = ૫૮ (૨૪) ગતિ-૨ (મ0,તિo)+ પંચ0+ શ૦૩ (ઔ, તૈo, કા૦) + ઔ૦ અં+સં૦૫
+ સં૦૫ + વર્ણાદિ-૪ + આનુ૦૨ (મ), તિo) + વિહા૦૨ = ૨૫ + પ્ર૦૬
(અગુરુલઘુ-૪, નિર્માણ, ઉદ્યોત) + 20 ૧૦ + અસ્થિરષક = ૪૭ (૨૫)ગતિ-૨ (દેવગતિ-મનુષ્યગતિ) + પંચ0+ શ૦૪ (ઔ૦, વૈ૦, તૈo, કાવ) +
અંગોપાંગ-૨ (વૈઅંગોઇ, ઔ૦અંગો) + પ્રથમ સંઘયણ + પ્રથમ સંસ્થાન + વર્ણાદિ-૪+ આનુ૦૨ (દેવાનુ), મનુષ્યાનુ0) + શુભવિહા૦ = ૧૮+ D૦૬ (અગુરુલઘુ-૪,નિર્માણ, જિનનામ)ત્રણ-૧૦+અસ્થિર+અશુભ+અયશ=૩૭