________________
કાર્મણકાયયોગમાં સત્તાસ્વામિત્વ :કાર્મણકાયયોગમાં સત્તાસ્વામિત્વ :कम्मे सव्वा एवं, पढमचउत्थेसु तित्थणिरयाऊ । विण छायालहियसयं, बीए ओघव्व तेरसमे ॥२१॥
ગાથાર્થ -કાર્મણકાયયોગ માર્ગણામાં ઓથે સર્વે પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, પહેલા અને ચોથા ગુણઠાણે સમજવું. બીજા ગુણઠાણે તીર્થકર નામકર્મ અને નરકાયુષ્ય વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે અને તેરમા ગુણઠાણે ઓઘની જેમ સત્તાસ્વામિત્વ
જાણવું....
|
|
વિવેચન - વિગ્રહગતિમાં અને કેવલીસમુઘાતમાં ત્રીજા-ચોથાપાંચમા સમયે કાર્મણકાયયોગ હોય છે. તેથી કાર્મણકાયયોગમાર્ગણામાં પહેલું, બીજું, ચોથું અને તેરમું એમ કુલ. ૪ ગુણઠાણા હોય છે.
- કાર્મણકાયયોગમાં મિથ્યાત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ - | કઈ પ્રકૃતિ ન હોય ? |શા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ |
અનેક કાળકાયયોગીની અપેક્ષાએ ૫ ૯ ૨ ૨૮ ૪ ૧૯૩ ૨૫૧૪૮ | એકને ૩ આયુ0+ જિનવિના || ૯ ૨ ૨ ૧ ૧૯૨ ૨૫૪૪ | ૩ આયુઆહા૦૪ ૩યુઆહા૦૪નજિ વિના | ૫ ૯ ૨ ૨૮ ૧|૮૮ ૨૫ ૧૪૦ સમોની ઉદ્ધલના કર્યા પછી પ ક ૨ ૨૭ ૧ ૮ ૨ ૫ ૧૩૯ | મિશ્રની ઉદ્ધલના પછી કે અનાદિ મિત્ર ૫ | ૨ | ૨૬ ૧ દેવદ્ધિકની ઉદ્ધલના પછી વૈકિયાકની ઉઠ્ઠલના પછી | ૫ ૯ ૨ ૨ ૧ | ૮૦ ૨ | ૫ ૧૩૦ ઉચ્ચગોત્રની ઉદ્ધલના પછી મનુષ્યદ્ધિકની ઉલના પછી | ૫ ૯ ૨ ૨ ૧ ૫૭૮ ૧૫,૧૨,
|
|
|
|
|
૫ ૧૩૮
|
|
|
|
|
૨ | ૨૬
૧ | ૮૦ | ૧ | ૫ |૧૨૯
| ع
(૨૨) કાર્મણકાયયોગમાં મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા માત્ર નારકને જ હોય છે. મનુષ્યને હોતી નથી.
૨૪૩