________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
પૂજ્ય શ્રીવીરશેખરસૂરીશ્વર મહારાજા વિરચિત સત્તાસ્વામિત્વ
મંગલાચરણ :
हय निखिलकम्मसत्तं, सिरिवीरं वीरसेहरं सरिउं । पयडीण मग्गणासुं जहसुत्तं कहिमु सत्तसामित्तं ॥ १ ॥
ગાથાર્થઃ-વીરપુરુષોમાં શિરોમણી અને સંપૂર્ણ કર્મસત્તાનો ક્ષય કર્યો છે જેમણે એવા શ્રીવીરજિનેશ્વરનું સ્મરણ કરીને, જે પ્રમાણે સૂત્રમાં કહ્યું છે, તે પ્રમાણે માર્ગણામાં પ્રકૃતિનું સત્તાસ્વામિત્વ કહીશ.........
નરકગતિમાર્ગણામાં સત્તાસ્વામિત્વ ઃ
નરકગતિમાર્ગણામાં સત્તાસ્વામિત્વ :
णिरयेसु विण सुराउं, सगचत्तसयं तहाऽज्जतुरिएसुं । बीए बायालसयं, आहारचउक्कतित्थूणा ॥२॥ आहारचउक्कजुआ, हवेज्ज मीसे छचत्तसयमेवं पढमचउत्थगुणेसु वि, तीसुं तुरिआइणिरयेसुं ॥३ ॥ जिणणरदेवाऊ विण, पणचत्तअहियसयं तमतमाए । एवं गुणेसु चउसु वि, परमाहारचउगं विणा बीए ॥ ४ ॥
ગાથાર્થ :- પહેલી ત્રણ નરકમાર્ગણામાં દેવાયુ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, પહેલા અને ચોથા ગુણઠાણે જાણવું. બીજાગુણઠાણે આહારકચતુષ્ક અને જિનનામ વિના ૧૪૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. મિશ્રગુણઠાણે આહારકચતુષ્ક યુક્ત કરતાં
૨૦૧