________________
સુધીના કુલ ૪ ગુણઠાણે ૧૪૮ પ્રકૃતિ સત્તામાં હોય છે તેમાં પ્રન્થિભેદજન્ય ઉપશમસમ્યકત્વમાં જિનનામ અને આહારકચતુષ્કની સત્તા સંભવતી નથી. પણ શ્રેણિગતઉપશમસમ્યકત્વની અપેક્ષાએ જિનનામ અને આહારકચતુષ્કની સત્તા સમજવી.
ઉપશમશ્રેણીમાં ઉપશમસમ્યકત્વને ૮થી૧૧ સુધીના કુલ-૪ ગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક, નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય વિના ૧૪૨ પ્રકૃતિ સત્તામાં હોય છે.
કેટલાક આચાર્ય ભગવંતનું એવું માનવું છે કે, અનંતાનુબંધી ચતુષ્કની ઉપશમના કરનારા જીવો પણ ઉપશમશ્રેણી માંડી શકે છે. તેથી મતાંતરે ઉપશમશ્રેણીમાં ઉપશમસમ્યકત્વીને નરકાયું અને તિર્યંચાયું વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. પરંતુ ક્ષપકશ્રેણીમાં નવમા ગુણઠાણે જે ૧૨૨ વગેરેની સત્તા અને દશમા ગુણઠાણે ૧૦૨ પ્રકૃતિની સત્તા કહી છે. તે ઉપશમસમ્યકત્વ માર્ગણામાં ન હોય.. કારણકે ઉપશમસમ્યકી ક્ષપકશ્રેણી માંડી શકતો નથી...
-: ઉપશમસમ્યકત્વમાં ૪થી ૭ ગુણઠાણે સત્તાસ્વામિત્વ :કઈ પ્રકૃતિ ન હોય ? | શા. દ. વે. મો. આ. ના.ગો. એ. કુલ | અનેક ઉસમ્યકર્તીને આશ્રયી | પ| ૯ ૨ ૨૮ ૪ ૩ ૨ ૨ ૧૪૮
એકને આશ્રયી ૩આયુ વિના એકને આશ્રયી આયુ વિના
આયુ + જિન વિના | ૫ | ૯ ૨ ૨૮ ૧૫૯૨ ૨ ૨ ૧૪૪ ૨આયુ + જિન વિના ૩આયુ + આહા૦૪ વિના | ૫ ૯ ૨ ૨૮ ૧૯ ૨ ૨ ૧૪૧ આયુ + આહા૦૪ વિના આયુ + આહાજિરા વિના | ૫ ૯ ૨ ૨ ૧૮ ૨ ૫ ૧૪૦ ૨ આયુ + આહા૦૪+જિ૦ વિના | | | ૨૮ ૨૮૮ ૨
૫ | ૯ી ૨ | ૨૮
૩| ૨] ૫ ૧૪૬
૯ી
૨|| ૨૮ ૨ [૮૯ ૨ | ૫ ૧૪૨
૫]
૧૪૧
૨૫૨