________________
વિના ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અને વ્યવહારવચનયોગમાં (અસત્ય-અમૃષા વચનયોગમાં) ઓધે અને મિથ્યાત્વગુણઠાણે વિકસેન્દ્રિયત્રિક યુક્તિ કરવી.
વિવેચન :- મનોયોગમાર્ગણામાં ઓધે આતપ, સ્થાવરચતુર્ક, જાતિચતુષ્ક અને આનુપૂર્વીચતુષ્ક. એ ૧૩ વિના ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
મનોયોગમાર્ગણામાં ઓથે જ્ઞાનાવ૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ08 + નામ-પ૪[આતપાદિ-૧૩ વિના + ગોવર + અંતo૫= ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
| * મનોયોગ માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને જ હોય છે. એકેન્દ્રિય, વિલેન્દ્રિય, અસંજ્ઞી અને સર્વે લબ્ધિ-અપર્યાપ્તાને મન હોતું નથી. તેથી મનોયોગમાર્ગણામાં એકેન્દ્રિયભવને યોગ્ય એકેન્દ્રિય જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, વિકસેન્દ્રિયભવને યોગ્ય ક્રમશ: બેઇન્દ્રિયાદિ-૩ જાતિ અને અપર્યાપ્તનામકર્મનો ઉદય હોતો નથી.
વિગ્રહગતિમાં મનોયોગ હોતો નથી. એટલે મનોયોગમાર્ગણામાં આનુપૂર્વીનો ઉદય ન હોય. મનોયોગમાર્ગણામાં ૧ થી ૧૩ ગુણઠાણે ઉદયસ્વામિત્વ :
(૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૬ [૨૮માંથી મિશ્ર, સમોવવિના] + આયુ૦૪ + નામ-૫૧ [૫૪માંથી આહારકદ્ધિક, જિનનામ વિના] + ગો૦૨ + અંત૦૫ =૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૧૭) ગતિ-૪ + પંચેઈજાતિ + શરીર-૫ + ઉપાંગ-૩ + સંઘ૦૬ + સંસ્થાન
૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૩૧ + V૦૭ [અગુરુલઘુચતુષ્ક, નિર્માણ, ઉદ્યોત, જિનનામ] + ત્રસાદિ-૧૦ + અસ્થિરષક = ૫૪.
૧ ૨ ૫.