________________
સનકુમારાદિદેવો, ઇન્દ્રિય અને કાયમાર્ગણામાં બંધસ્વામિત્વ :रयणुव्व सणकुमाराइ, आणयाई उज्जोय चउरहिया । अपज्जतिरियव्व नवसयमिगिंदि पुढविजलतरुविगले ॥११॥ रत्नवत्सनतकुमारादय आनतादय उद्योतचतुष्करहिताः । अपर्याप्ततिर्यग्वन्नवशतमेकेन्द्रिय पृथ्वीजलतरुविकले ॥११॥ ગાથાર્થ :- સનત્કુમારાદિ દેવો રત્નપ્રભાનારકીની જેમ ઃકર્મપ્રકૃતિને બાંધે છે. આનતાદિદેવો ઉદ્યોતચતુષ્ક રહિત બંધ કરે છે અને એકેન્દ્રિય, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય અને વિકલેન્દ્રિય જીવો અપર્યાપ્તા તિર્યંચોની જેમ કર્મપ્રકૃતિને બાંધે છે.
વિવેચન :- સનત્યુમારથી સહસ્રાર સુધીના દેવો રત્નપ્રભાની જેમ કર્મપ્રકૃતિને બાંધે છે. કારણકે સનત્કુમારાદિ દેવલોકમાં રહેલા દેવો વિશુદ્ધ પરિણામવાળા હોવાથી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. એટલે એકેન્દ્રિયભવને યોગ્ય એકેન્દ્રિયજાતિ, સ્થાવર અને આતપ એ ત્રણ કર્મપ્રકૃતિને બાંધતા નથી. એટલે સનત્કુમારાદિદેવો રત્નપ્રભા નારકીમાં રહેલા નારકોની જેમ દેવદ્ધિકાદિ-૧૯ વિના ઓથે ૧૦૧ કર્મપ્રકૃતિને બાંધે તીર્થંકરનામકર્મ વિના મિથ્યાત્વે ૧૦૦, નપુંસકચતુષ્ક વિના સાસ્વાદને-૯૬, અનંતાનુબંધી વગે૨ે ૨૬ વિના મિશ્રે-૭૦ કર્મપ્રકૃતિને બાંધે છે તેમાં મનુષ્યાયુ અને જિનનામ સહિત કરતા સમ્યક્ત્વ-૭૨ કર્મપ્રકૃતિને બાંધે છે.
-: સનત્કુમારથી સહસ્રારદેવોનું બંધસ્વામિત્વ :
છે.
ગુણસ્થાનકનું નામ શા. દ. | વે. | મો. |આ.
૨૬
ઓઘે ૧ | મિથ્યાત્વગુણ૦
૨ | સાસ્વાદનગુણ ૩ | મિશ્રગુણ૦ | ૪ | સમ્યક્ત્વગુણ૦
૫
||||ર
૭ | ૩ | ૪ | u | u
♥♥♥♥♥
2
૬
૪૯
૨૬
૨૪
૧૯
૧૯
૩|૪|૪||0|
ના.
૫૦ ૨
૪૯
૪૭
|2|જી
ગો. અં. | કુલ
૧૦૧
૧૦૦
૯૬
૩૨
|¥|¢|૪||
3|||||
૦૭
૧ ૩૩ ૧ ૫ ૭૨