________________
૩
- તેજોલેગ્યામાં બંધસ્વામિત્વ - ગુણસ્થાનકનું નામ | શo | દ0 | વેo | મોo |આ૦) ના૦ [ગોઅં૦ | કુલ |
ઓધે | ૫ | ૯ | ૨ | ૨૬૩ ૫૯ ૨ | ૫ |૧૧૧ મિથ્યાત્વે
૯ ૨ [૨૬] ૩૫૬ ૨ | પ|૧૦૮ સાસ્વાદને | ૫ | ૯ | ૨ | ૨૪ | ૩ ૫૧ | ૨ | ૫ ૧૦૧ | મિશ્ર
૨ | ૧૯ | 0 | ૩૬ ૧ | ૫ | ૭૪ ૪ સમર્ક્સ | | ૬ | ૨ |૧૦| ૨ | પ દેશવિરતે | પ | ૬ | ૨ |૧૫] ૧ ૩૦ | ૧ | ૫ ૬૭ | | પ્રમત્તે | ૫ | ૬ | ૨ | ૧૧ | ૧ | ૩૨ | ૧ | ૫ | ૬૩| | | અપ્રમત્તે ૫ | ૬ | ૧ | ૯ ૧૦ ૩૧ | ૧ | ૫ | પ૯પ૮ પાલેશ્યામાં બંધસ્વામિત્વ :
પાલેશ્યાવાળા જીવો એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યચ-મનુષ્ય અને નરકમાં ઉત્પન્ન થતા નથી. એટલે એકેડજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, વિકલેન્દ્રિયત્રિક, અપર્યાપ્તનામકર્મ અને નરકત્રિકને બાંધતા નથી. તેથી પઘલેશ્યામાર્ગણામાં નરકગત્યાદિ૧૨ વિના ઓઘે-૧૦૮, મિથ્યાત્વે તીર્થંકરનામકર્મ અને આહારકદ્ધિક વિના-૧૦૫, સાસ્વાદને-૧૦૧, મિશ્રે-૭૪, સમ્યકત્વે-૭૭, દેશવિરતિ ગુણઠાણે-૬૭, પ્રમત્તે-૬૩, અને અપ્રમત્તે પ૯ કે ૧૮ પ્રકૃતિને બાંધે છે. શુક્લલેશ્યામાં બંધસ્વામિત્વ :
શુકૂલલેશ્યાવાળા જીવો એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યચ-મનુષ્ય, પર્યાપ્તા તિર્યંચપંચેન્દ્રિય અને નરકમાં ઉત્પન્ન થતા નથી. (૩૨)ગતિ-૩ (મનુ0, તિ, દેવ.) + જાતિ-૧ (એક), પંચ0) + શરીર-૫ +
ઉપાંગ-૩ + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + આનુ૦૩ (મનુષ્યાનુ), તિર્યંચાનુ, દેવાનુ0) + વિહા૦૨ = ૩૪ + V૦૮ + ત્રણ-૧૦ + સ્થાવર + અસ્થિરષક = ૫૯