________________
ચક્ષુદર્શનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :ચક્ષુદર્શનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :चक्खुम्मि तिजाइसुहम-थावर साहारणायवजिणूणा । चउदससयं दससयं, मिच्छे सम्माइचउवजं ॥ ६७ ॥ सासायणम्मि वज्जिअ, मिच्छापज्जणिरयाणुपुव्वीओ । સૉનુમાથે રસનું ફિગુરુ ગોત્ર I ૬૮
ગાથાર્થ - ચક્ષુદર્શન માર્ગણામાં ઓથે ત્રણજાતિ, સૂક્ષ્મ, સ્થાવર, સાધારણ, આતપ અને જિનનામ વિના ૧૧૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સમ્યકત્વમોહનીયાદિ-૪ વર્જીને ૧૧૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ, અપર્યાપ્ત, નરકાનુપૂર્વી વિના ૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને મિશ્રાદિ દસગુણઠાણે ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું...
વિવેચન - ચક્ષુદર્શનમાર્ગણામાં એકેન્દ્રિયજાતિ, બેઈન્દ્રિયજાતિ, તે ઇન્દ્રિયજાતિ, સૂક્ષમ, સ્થાવર, સાધારણ, આતપ અને જિનનામ... એ ૮ વિના ઓથે જ્ઞા૦૫+ દ૦૯+ વે૦૨+ મોહ૦૨૮ + આયુ૦૪ + નામ-૫૯ (એકેન્દ્રિયજાત્યાદિ-૮ વિના) + ગો૦૨+ અં૦૫ = ૧૧૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
કર્મગ્રન્થકારનાં મતે લબ્ધિ-પર્યાપ્તા ચઉરિન્દ્રિયાદિ જીવોને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી પર્યાપ્તાવસ્થામાં ચક્ષુદર્શન હોય છે અને કેટલાક કર્મગ્રન્થકારનાં મતે ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી
(૪૩) પ્રજવિિનિસુવંસ રુમના... ૬I...............ચોથો કર્મગ્રન્થ]
પના ૩પfiવિસુ સવલg..... . .................[પંચસંગ્રહ દ્વાર-૧] (૪૪) તિય છ a fબ્રયર ઘણુમિ | ૭
[ચોથો કર્મગ્રન્થ] ચક્ષુદર્શનમાર્ગણામાં પર્યાપ્તા ચઉરિજિયાદિ ત્રણ જીવભેદ ઘટે છે. મતાંતરે ચઉરિક્રિયાદિ ત્રણ પર્યાપ્તા અને ત્રણ અપર્યાપ્તા એમ કુલ છ જીવભેદ ઘટે છે. છતિ વ વવનકુલ.....[પંચસંગ્રહ દ્વાર-૧] ટીકા : પર્યાપ્તાવસ્થાથામfપ ક્રિયાતી વેશ્ચન્દ્રશુર્શનો યોજાશેદવાર્ !
૧૬૬