________________
તેમાંથી પરાઘાત, ઉચ્છવાસ, શુભવિહાયોગતિ, સુસ્વર અને નિદ્રાદ્ધિક વિના આહારકમિશ્રયોગમાર્ગણામાં પ્રમત્તે જ્ઞાનાવ૫ + દO૪ + વે૦૨ + મો૦૧૩ + મનુષ્યાય + નામ-૨૫ + ઉચ્ચગોત્ર + અંતo૫ = પ૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* કેટલાક આચાર્ય મ.સા. એમ માને છે કે, આહારકશરીર બનાવતી વખતે જ્યાં સુધી આહારકશરીર સંબંધી સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી આહારકમિશ્રયોગ હોય છે. એ મતાનુસારે આહારક મિશ્રયોગમાર્ગણામાં પ૬+ નિદ્રાદ્ધિકાદિ-૬= ૬૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૭) કાર્મણકાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :કાર્પણ કાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :विणपणणिद्दा मीसं, विउवुरलाहारदुग छसंघयणा । छागिइखगइसरायवदुग परघूसासउवघाया ॥ ५३॥ साहारणपत्तेआ, विण सगसीई उ कम्मणे मिच्छे । सम्मजिणूणा पंचा-सीई साणे गुणासीई ॥ ५४ ॥ मिच्छ णिरयतिगसुहम अपज्जूणा, सम्मणिरयतिगजुत्ता । अणजाइचउगथावर - थी विण सम्मे उण तिसयरी ॥ ५५॥ ओहो उरलदुगवइर - आगिइखगइसरणाम पत्तेआ । परघूसासुवघाया विण पणवीसा सजोगिम्मि ॥ ५६ ॥
ગાથાર્થ - કાર્મણકાયયોગમાર્ગણામાં ઓથે નિદ્રાપંચક, મિશ્નમોહનીય, વૈક્રિયદ્ધિક, ઔદારિકદ્રિક, આહારકતિક, છસંઘયણ, સંસ્થાન, વિહા૦ ૨, સુસ્વર, દુઃસ્વર, આતપદ્રિક, પરાઘાત,
(૩૦) મનુષ્યગતિ + પંચેડજાતિ + શ૦૩ [આહારુ, તૈ૦, ક0]+ આહાઅંગો૦
+ પ્રથમસંસ્થાન+ વર્ણાદિ-૪ = ૧૧ + D૦૩ [અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત] + ત્રણ-૯ સુસ્વર વિના] + અસ્થિર + અશુભ = ૨૫
૧૪૯