________________
વિવેચન :- વૈક્રિયમિશ્રયોગ દેવ-નારકને અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. ત્યાં પરભવાયુનો બંધ થતો નથી. કારણકે દેવ-નારકો પોતાના આયુષ્યના છ માસ બાકી રહે છે. ત્યારે પરભવાયુને બાંધે છે. તે વખતે દેવ-નારકને વૈક્રિયકાયયોગ હોય છે. પણ વૈક્રિયમિશ્રયોગ હોતો નથી. તેથી વૈક્રિયમિશ્રયોગ માર્ગણામાં ઓધે મનુષ્યાય અને તિર્યંચાયુ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે.
* વૈક્રિયમિશ્રયોગમાં મિથ્યાત્વગુણઠાણે દેવને જિનનામની સત્તા હોતી નથી. પરંતુ નારકને જિનનામની સત્તા હોય છે. તેથી વૈક્રિયમિશ્રયોગ માર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા કહી છે.
-: વૈક્રિયમિશ્રમાં મિથ્યાત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ :કઈ પ્રકૃતિ ન હોય?
| શા. દ.| વે. મો. આ.ના.ગો. અં. કુલ | અનેકની અપેક્ષાએ આયુ વિના _ ૫ ૯ ૨ ૨૮ ૨ © ૨ ૫ ૧૪૬ એકને ૩આયુજિન વિના રૂઆયુઆહાવજ વિના T ૫૯ ૨ ૨૮૨૦૯ ૨૫૪૧ ૩આયુઆહા૦૪+જિ૦ વિના ૫ |૯| ૨ ૨૮| ૧ | | સ0મોની ઉદ્ધલના પછી | ૫ | | | ૨૭ ૧ |૮૮| ૨ | ૫૧૩૯ મિશ્રની ઉદ્દલના પછી કે અનાદિ મિ | ૫ | ૯ ૨ ૨૬ ૧ ૮૮ ૨ | પ|૧૩૮ કે કોઈપણ જીવ સાસ્વાદનગુણઠાણું લઈને નરકમાં જતો નથી. તેથી વૈક્રિયમિશ્રયોગ માર્ગણામાં સાસ્વાદન ગુણઠાણે નરકાયુષ્યની સત્તા હોતી નથી.
-: વૈક્રિયમિશ્રમાં સાસ્વાદનગુણઠાણે સત્તાસ્વામિત્વ :કઈ પ્રકૃતિ ન હોય ? |શા. દ. વે. મો. આ.ના.ગો. અં. કુલ | ૩આયુજિન વિના | |૫ ૯ ૨ ૨૮ દેo ૯૨ ૨૫૪૪
આયુજિન + આહા૦૪ વિના | પ૯ ૨ ૨૮ દેo૮૮ ૨૫૧૪૦ (૨૧) તિર્યચ-મનુષ્યોને ઉત્તરક્રિયશરીરના પ્રારંભકાળે અને દેવ - નારકોને પણ ઉત્તરવૈક્રિયશરીરના પ્રારંભકાળે વૈક્રિયમિશ્રયોગ હોય છે તેની અહીં વિવક્ષા કરવામાં આવી નથી.
૨ | ૨૮] ૧ |૯૨) ૨
૫T૧૪૪
૮૮) ૨
૫ [૧૪
૨૪૧