________________
શા
1
શુકુલલેશ્યામાં સત્તાસ્વામિત્વઃ
શુકલેશ્યામાર્ગણામાં ઓધે ૧૪૮ અને મિથ્યાત્વગુણઠાણે જિનનામ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે.
* જે જીવે પહેલા નરકા, બાંધેલુ હોય અને પછી ક્ષયોપશમ સમ્યકત્વ પામીને, જિનનામ નિકાચિત કરે, એવા જીવને નરકમાં જતી વખતે અંતર્મુહૂર્ત કાળ જ મિથ્યાત્વગુણઠાણ હોય છે. તે વખતે શુભલેશ્યા હોતી નથી તેથી મિથ્યાત્વગુણઠાણે શુભલેશ્યામાં જિનનામની સત્તા હોતી નથી.
-: શુક્લલેશ્યામાં મિથ્યાત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ :કઈ પ્રકૃતિ ન હોય?
| દ. વે. મો. આ. ના.ગો. એ. કુલ અનેકને આશ્રયી જિતુ વિના | પ| ૯ ૨ ૨૮ ૪ ૯૨ ૨ | ૫૧૪૭ એકને આશ્રયી ૩આયુ+જિનવિના પ| ૯ ૨ ૨૮ ૧૯૨ ૨ / ૫ ૧૪૪ એકને આશ્રય આયુ+જિન વિના
પ|૧૪૫ ૩આયુ+ જિન + આહા૦૪ વિના
આયુઃ જિન + આહા૦૪ વિના સમો ની ઉદ્વેલના પછી
૮૮ ૨ ૫૧૪૦ મિશ્રની ઉદ્ધલના પછી કે અનાદિ મિ. | ૫ ૯ ૨૫ ૨૬ ૧|૮૮ ૨ | ૫ ૧૩૮ | | મિશ્રની ઉદ્દલના પછી કે અનાદિ મિત્ર | ૯ ૨ ૨૪ ૨૮૮ ૨ | ૫૧૩૯ | રથી૧૩ ગુણઠાણા સુધી ઓઘની જેમ [મનુષ્યગતિમાર્ગણાની જેમ] સત્તાસ્વામિત્વ જાણવું.... અસત્યમનોયોગાદિમાર્ગણામાં સત્તાસ્વામિત્વ :दुमणवय-णयण-अणयण, सण्णीसु हवेज्ज बारसगुणाऽज्जा । दस लोहे चउ विउवा-ऽजएसु चउ छ व कुलेसासुं ॥१२॥
૨૨૪
૫/૧૪૦
૫ ૯
૨ | ૨૮
૨ | ૮૮ | ૨ | ૫ |૧૪૧
૨ | ૨૭ ૧ | ૮૮ | ૨ | ૫ [૧૩૯
સ0મો૦ની ઉકલના પછી