________________
૨] ૨] ૫ | ૧૪૪
૫ | ૧૪૧
જતી વખતે મનુષ્યભવનું છેલ્લું એક જ અંતર્મુહૂર્ત જેટલું આયુષ્ય બાકી રહે છે ત્યારે મિથ્યાત્વગુણઠાણુ આવી જાય છે. પછી તે જીવ નરકમાં ઉત્પન્ન થઇને, સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ સમ્યકત્વ ગુણઠાણે આવી જાય છે. એટલે જિનનામની સત્તાવાળા જીવને મિથ્યાત્વગુણઠાણે મનુષ્યભવના છેલ્લા અંતર્મુહૂર્તમાં અને નારકભવના પહેલા અંતર્મુહૂર્તમાં ૮૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. તે સિવાય અન્ય કોઈ પણ જીવને મિથ્યાત્વગુણઠાણે ૮૯ પ્રકૃતિ સત્તામાં હોતી નથી.
-: નરકગતિમાં મિથ્યાત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ :[ કઈ પ્રકૃતિ ન હોય? | શા. દ. વે. મો. આ. ના. ગો. એ કુલ ] અનેકને આશ્રયી દેવાયુ વિના | | | | ૨૮ ૩ ૭ ૨ પ|૧૪૭] એકને આશ્રયી ૩ આ જિળ વિના ૫ ૯ ૨ ૨૮૧૦ બાયુને ૨ આયુo+જિન વિના | ૫ ૯ ૨ ૨૮૧ ૨ ૨ ૨ ૨ ૧૪૫ ૩ આયુ0+આહા૦૪ વિના ૩ આયુઆહા૦૪જિળ વિના | ૫ ૯ ૨ ૨૮ ૦ ૮ ૨ ૫ ૪૦
આયુ0+આ૦૪+જિતુ વિના | | ૯ ૨ ૨૮ | ૨ | ૯૮૨| ૫ |૧૪૧] સ0મોની ઉદ્ધલના કર્યા પછી | ૫ ૯ ૨ ૨૦૧૦ ૮૮ ૨ ૫ ૧૩૯] બદ્રાયુને સમોની ઉદ્ધલના પછી | | ૨ ૨૭ ૨૮ ૨ ૫ ૧૪૦ મિશ્રની ઉદ્ધલના પછી કે અનાદિમિ0 | ૫ | | ૨૬ | ન |૮૮ ૨ | ૫ |૧૩૮ મિશ્રની ઉદ્ધલના પછી કે અનાદિ મિત્ર ૫ ૯ ૨ ૨૬૨ | ૯૮) ૨ ૫ ૧૩૯
- નરકગતિમાં સાસ્વાદન ગુણઠાણે સત્તાસ્વામિત્વ :
કઈ પ્રકૃતિ ન હોય ? | શા. દ. વે. મો. આ. ના. ગો. અં. | કુલ] અનેકને દેવાયુજિઆ૦૪ વિના પ૯ | ૨ ૨૮૩ |૮૮| ૨ | ૫ | ૧૪૨ એકને ૩ આ૦+જિ0+આ૦૪ વિના ૫| ૯ | ૨ |૨૮ નવ૮૮| ૨ | ૫ | ૧૪૦ ૨ આયુ0+જિન૦આ૦૪ વિના | ૫ | ૯ | ૨ |૨૮| ૨ |૮૮ | ૨ | ૫ | ૧૪૧ (૩) એક નારકની અપેક્ષાએ જો પરભવાયુ બાંધેલું હોય, તો બે આયુષ્ય સત્તામાં હોય છે. અને જો પરભવાયુ બાંધેલું ન હોય, તો એક જ આયુષ્ય સત્તામાં હોય છે. (૪) જિનનામની સત્તાવાળા જીવને નરકભવમાં પહેલા અંતર્મુહૂર્તમાં જ મિથ્યાત્વગુણઠાણ હોય છે. તે વખતે પરભવાયુનો બંધ થતો નથી. એટલે ૮૯ની સત્તાવાળા નારકને મિથ્યાત્વગુણઠાણે માત્ર નરકાયુની જ સત્તા હોય છે.
૨૦૩