Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006433/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) ઃઃ યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી - પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ DHARM GNATA LANG SUTRA PART : 02 શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ભાગ- ૦૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ ÄÄÄÄÄÄÄÄÄÄÄÄÄÄÄÄR. जैनाचार्य - जैनधर्म दिवाकर- पूज्यश्री - घासीलालजी - महाराज विरचितया अनगारधर्मामृतवर्षिण्याख्यया व्याख्यया समलङ्कृतं हिन्दी - गुर्जर भाषाऽनुवादसहितम् श्री ज्ञाताधर्मकथाङ्गसूत्रम् SHREE GNATADHARMA KATHANGA SOOTRAM द्वितीयो भागः नियोजक : संस्कृत - प्राकृतज्ञ - जैनागमनिष्णात- प्रियव्याख्यानि - पण्डितमुनि श्री कन्हैयालालजी - महाराजः प्रकाशकः सा. दिल्ली निवासि लालाजी किशन चंदजी जौहरी - प्रदत्त - द्रव्यसाहाय्येन अ० भा० श्वे० स्था० जैनशास्त्रोद्धार समितिप्रमुखः श्रेष्ठिश्री शान्तिलाल - मङ्गलदास भाई-महोदयः मु० राजकोट प्रथमा - आवृत्तिः प्रति १२०० वीर- संवत् २४८९ विक्रम संवत् २०२० मूल्यम् - रू० २५-०-० w ईसवीसन १९६३ Page #5 -------------------------------------------------------------------------- ________________ भगवा : श्री म.सा. ३. स्थानवासी न शासोद्धार समिति, हैं. १३डिया पारा, श्रीन पासे, सो , (सौराष्ट्र ). Published by : Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra), W. Ry, India. ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां, जानन्ति ते किमपि तान् पति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालो ह्ययं निरवधिविपुला च पृथ्वी ॥१॥ हरिगीतच्छन्दः करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये। जो जानते हैं तत्व कुछ फिर यत्न ना उनके लिये ॥ जनमेगा मुझसा व्यक्ति कोई तत्त्व इससे पायगा । है काल निरवधि विपुल पृथ्वी ध्यान में यह लायगा ॥१॥ भूयः ३. २५%300 પ્રથમ આવૃત્તિ: પ્રત ૧૨૦૦ વીર સંવત ઃ ૨૪૮૯ विभ संवत् : २०१८ इसवीसन १८१३ मुद्र: મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ, घोsiel : AHILE શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના (૧) આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. (૩) માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૯) દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગન્ધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ—જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યુદ્ગત—નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન—કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર—ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચારે મહોત્સવ અને ચાર પ્રતિપદા—આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્ર પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સન્ધ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત્ સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ (१) (२) (३) (8) स्वाध्याय के प्रमुख नियम इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है I प्रातः ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी ( ४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए । मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है । नीचे लिखे हुए ३२ अस्वाध्याय - प्रसंगो में वाँचना नहीं चाहिए— (१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) (२) (३) (8) (५) (६) (७) (८) उल्कापात—बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । दिग्दाह — किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव—बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे ) तक स्वाध्याय नहीं करना चाहिए । निर्घात – आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत - बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए I यूपक — शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए I यक्षादीप्त— यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण - कार्तिक से माघ मास तक घूँए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ ज्ञाताधर्भध्थांग सूत्र ठूसरा भाग ठी विषयानुभशष्ठा अनु. विषय पाना नं. अध्ययन -4 o 6 १ पायवे अध्ययन छी अवतरशिछा २ द्वारावति नगरी हा वर्शन 3 नंनवन-धानछा वर्शन ४ वासुदेवठा वर्शन ५ स्थापत्यापुत्र गाथापतिठा वर्शन ६ मरिष्टनेभीमर्हतप्रभुडा सभवसर ७ सभवसरशमें छा आगमन आध्छिा वर्शन ८ रथापत्यापुत्र गाथापति निष्ठभाराष्ठा वर्शन ८ शैलराठा वर्शन १० सुर्शनसेठठा वर्शन ११ शुष्परिवाठेघीक्षाग्रहाठा वर्शन १२ स्थापत्यापुढे निर्वाठा नि३पारा १३ शैलराठे यरियष्ठा वार्शन ૧૩ ૧પ ૨૮ उ० ४८ પ૧ પર छठा अध्ययन १४ भहावीरस्वाभीडा सभवसर १५ छन्द्रभूतिछावळेविषयमें प्रश्न सातवां अध्ययन १६ धन्य सार्थवाहळे यरियष्ठा वार्शन ७५ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. मठवां अध्ययन १७ आठवे अध्ययनमा अवतरण १८ असरा यरिया वर्शन १८ ससरा टीक्षाग्रहाछा वर्शन २० भहास माछिह राप्नोंडे-यरिया वार्यान २१ प्रभावतीदेवी घोहटा वार्यान २२ तीर्थरछे पन्भनिमित्त टिशाभारि आठिा उत्सवमरनेठा वर्शन २३ भोहगृह निर्भाठा वर्शन २४ भगिनिर्मितपुत्तलिठानिर्भा आहिछा वार्शन २५ ठोसलाधिपति स्व३पठा वर्शन २६ संगराडे यारियडा वर्शन २७ मंगरा यरित्रमें तातपिशाया वार्यान २८ अंगराडे यरित्रमें मरहन्न श्रावळे यरिया वार्यान २८ संगराठे यारिया वर्शन उ० हुशालाधिपति ३वभी राजव्यरित्रमा वर्शन 3१ डाशिराय "शंज" रामायरित्रमा वर्शन 3२ महीनशत्रु राडे यारित्रज वर्शन 33 हितशत्रु राजळे यरिया वर्शन उ४ छहराममोठे युद्धमा वर्शन उप डुमरायुद्धछा वार्शन उ६ मिथिलानगरीठे निरोधष्ठा वर्शन उ७ सुवर्या निर्मितपुत्तलिहाजा वर्शन 3८ छों राजमों जतिस्भर होनााष्टिछा वर्शन 3८ भलीभगवानहीक्षावसरहा नि३पारा ४० भवीलगवान् डे टीक्षोत्सवठा वर्शन ४१ पितशु आहिछहों राजमोठे टीक्षाग्रहाआटिठा वार्शन ૧૨૧ ૧૨૩ ૧૨૪ ૧૨૬ १३४ १४० १४४ ૧પ૪ ૧૬૧ ૧૬૬ ૧૭૨ १८१ ૧૯૧ ૧૯૫ १८७ २०० ૨૦૫ ૨૧૦ ૨૧પ ૨૨૬ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. नववांमध्ययन ४२ भाष्ठंघीघारमुळे यरिठा वर्शन ૨૩૧ शवां अध्ययन ४३ छवोंठे वृद्धि और हानिठानि३पाश २७१ ग्यारहवां अध्ययन ४४ छवोंठे आराध और विराधत्वहोनेडा ज्थन २७६ मारहवां अध्ययन ४५ जातोठे विषयों सुसुद्धिष्ठा दृष्टांत २८१ तेरहवां अध्ययन ४६ तेरह अध्ययन संवन्धष्ठा नि३पारा ४७ नन्टभाइराजारभवठा नि३परा उ०१ ૩૦૨ ॥सभात ॥ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ પાંચવે અધ્યયન કી અવતરણિકા —પાંચમુ' અધ્યયન—પ્રારંભ.— કૂર્માંક ( કાચો! ) નામે ચેાથું અધ્યયન પુરું થઈ ગયુ છે, તે અઘ્યયનમાં અણુસેન્દ્રિયવાળા સાધુ સાધ્વી વગેરે ને નરક વગેરેની પ્રાપ્તિ તેમજ ગુપ્તેન્દ્રિય વાળા સાધુ સાધ્વીઓને નિર્વાણુ વગેરેની પ્રાપ્તિ થાય છે. આ વાત કહેવામાં આવી છે. પાંચમા અધ્યયન માં એ વાત સ્પષ્ટ કરવામાં આવશે કે જે પહેલાં અપ્રતિ સ'લીન ઈન્દ્રિયવાળા ( અણુપ્તેન્દ્રિય ) હોય છે, અને ત્યારબાદ તે સલીન ઇન્દ્રિય વાળા ( ગુપ્તેન્દ્રિયવાળા) થઈ જાય છે ત્યારે તે આરાધક હાય છે, આ રીતે ચાથા અધ્યયનનેા સબધ છે. જમ્મૂ સ્વામી, સુધર્મા સ્વામીને પ્રશ્ન કરે છે- નચાળા મને ! ઇત્યાદિ ધારાવતિ નગરી કા વર્ણન ટીકાથ(નફળ' મતે !) હે ભદન્ત ! જો ( સમળેળ મળ્યા મહાવીરન ) શ્રમણભગવાન મહાવીરે ( 7TH ળયાચળÆ અથમદે પાસે ) ચેાથાજ્ઞાતાધ્યયનના પૂર્વોક્ત અર્થે નિરૂપિત કર્યા છે, ત્યારે ( પંચમલ્સ નં અંતે ! નાયા ચળÆ કે ગઢે વળત્તે) પાંચમા અધ્યયનના શે અ મતાન્યેા છે ? । સૂ.૧”) एवं खलु जंबू, ? ઇત્યાદિ ટીકા-(રવ' લઘુ નવૂ !) હૈ જબૂ ! તમારા પ્રશ્નના જવાખ આપ્રમાણે છે, ( સેળ જાહે ... તેળ સમળ વાવરૂ નામ નચરી હોસ્થા) તે કાળે અને તે સમયે દ્વારાવતી નામે નગરી હતી. ( પાળ પરીળચયા) આ નગરી પૂથી માંડીને પશ્ચિમ દિશા સુધી લાંખી અને (ઢોળ ટ્રાનિ વિસ્થિમ્ના) ઉત્તર દિશાથી માંડીને દક્ષિણ દિશા સુધી પહેાળી હતી. (નવ લોચળવિસ્થિના ) નવ ચેાજન સુધી તે નગરીના વિસ્તાર હતા. ( દુવારુનનોચળાચામા ) ખાર યાજન લગી તે લાંબી હતી. (ધળવમનિમ્નિયા) ધનપતિ-કુબેરે આ નગરી ને પેાતાની બુદ્ધિથી બનાવી હતી ( ચામીયવત્રણવાર - નાનાનિ - વાલિસીસસોદિયા ) તે શહેરના કાટ ( પ્રાકાર ) સેાનાથી બનાવવામાં આવેલા હતા. તેના કાંગરા પાંચ રંગના અનેક મણુિએ વડે બનાવવામાં આવ્યા હતા. કેટ અને કાંગ રાઓથી તે નગરી શે।ભતી હતી. (ત્રવાપુરીમંત્રાજ્ઞા) અલકાપુરી (કુબેરનગરી) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ જેવી સુદર હાય છે તેવી જ તે નગરી પણ સુંદર હતી. (મુદ્યવજ્રીહિયા ) તેમાં રહેનારા નાગરિકે હંમેશાં પ્રસન્ન રહેતા હતા, અને જાત જાતની રમત (ક્રીડાએ) માં વ્યસ્ત રહેતા હતા. (વચમાં તેવોચમૂચા ) તેથી આ નગરી પ્રત્યક્ષ દેવલાક જેવી લાગતી હતી. ॥ સૂત્ર “” | ૮. સીત્તે ન વાવ ’રાત્રિ ॥ ( ટીકા (સીસે ન વાવ નચરીÇ વદ્યા) તે દ્વારવતી નગરીની બહાર જીન્નપુષિમેટ્રિસીમાદ્વત્તાનામવવોથ્થા) ઉત્તર પૂર્વ દિશામાં એટલે ૐ ઈશાન કાણુમાં રૈવતક નામે પંત હતા. ( તુંને શાળતમનુતિસિહ ) તે બહુજ ઉંચા હતા. તેના શિખરે આકાશને સ્પર્શતા હતા. (નાવિદ્દગુરુ શુક્ષ્મજયાવહિવત્ ) અનેક જાતના શુ, ગુલ્મ, લતાએ અને વલ્લીએ થી તે ઢંકાએલા હતા. ગુચ્છ વગેરે શબ્દોના અર્થો પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યાં છે. ( Vમિમયૂરોંચતાણનાચમયળસાજોદોવવે ) હુ'સ, હરણા, મેર, ક્રો'ચ, સારસ, ચક્રવાક મેના અને કાયલાના સમૂહેાથી તે યુક્ત હતા. ( અગેનત૩૩ળવિવ૩૫ચવવાચવાસિ૫૩૨ે ) અનેક તટા મેખલા ܕ એ ( કટકા ) અનેક કદરાએ, અનેક ઉજઝરકા-(ઝરણાએ) પ°તા ઉપરથી નીચે વહેતા પાણીના પ્રવાહે, અનેક પ્રપાતે-તટ વગરના નિરાધાર સ્થાના અથવા ગર્તા, ઘેાડા આગળના ભાગથી નમતા અનેક પર્વત ભાગે તેમજ ઘણાં શિખાથી તે પ્રચુરરૂપથી યુક્ત હતા. એટલે કે તટ, કટક વગેરે તે પર્વતમાં પુષ્કળ પ્રમાણમાં હતા. ( બાળàવસંવચારવિજ્ઞાનિઢુળસંનિચિત્તે ) અપ્સરાઓના ગણાથી, દેવસ ંઘાથી ગગન માગે ગમન કરતા મુનિ વિશેષાથી, અને વિદ્યાધરાના યુગલેાથી તે પર્વત સદા સેત્રિત રહેતેા હતેા. ( નિરુત્ત્વચ ઝળપ લાવવીપુસિત્તેહ્નો શાળ સમુદ્ર વિજય વગેરે દશ દશાર્હોમાં ઉત્તમ ધીર વીર પુરુષોને-કે જેઓ અતુલ બળશાળી નેમિનાથથી યુકત હોવાને કારણે ત્રણે લેાકથી ખળવાન હતા—આ નિત્યાત્સવ માટેનું સ્થાન હતું તેમના બધા ઉત્સવા અહીં જ થતા હતા દશ દશાહના નામે આ પ્રમાણે છે-૧ સમુદ્રવિજય, ૨ અÀાભ ૩ સ્તિમિત, ૪ સાગર, ૫ હિમવાન, ૬ અચલ, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૮ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૭ ધારણ, ૮ પુરણ, અભિચંદ, ૧૦ વસુદેવ, (સોજો) આ પર્વત અત્યંત રમણીય હતે. (સુમો, ચિત્તળ, તુવે, પારા) સુભગ હતું, પ્રિયદર્શી હતે. એટલે કે આંખને ગમે એવો હતે સુરૂપ હતું, પ્રાસાદીય હત, દર્શનીય હતે અભિરૂપ હતું, પ્રતિરૂપ હતું. જેનારાઓના મનને પ્રસ ન કરનાર હોવાથી પ્રાસાદીય, આંખને આનન્દ આપનાર હોવાથી દર્શનીય, સુંદર આકારવાળે હેવાથી અભિરૂપ અથવા તે તેનું રૂપ દરેક ક્ષણે નવું નવું લાગતું હતું તેથી તે અભિરૂપ હતું, અસાધારણ રૂપ સંપન્ન હોવાને કારણે તે પ્રતિ રૂપ હતું. એ સૂત્ર ૩ ! નંદનવન-ઉધાનકા વર્ણન (તસ રેવયારસ) ઈત્યાદિ ! ટીકાર્થ–(તરણ નં રેarણ) રૈવતક પર્વથી (સામવે) અત્યંત દૂર પણ નહિ તેમજ અત્યંત નજીક પણ ન કહેવાય તેમ (ઘરથvi નંગ નામ ઉડાને દોથા ) ત્યાં “ નંદનવન' નામે એક ઉદ્યાન હતું; (તોડવા gવરુપ) તે બધી ઋતુઓના પુપિ અને ફળેથી સમૃદ્ધ (ામે viRUTHVIણે) નંદનવન જેવું હતું. (વાતારૂણ ) દર્શકોના મનને હર્ષિત કરનાર હતું. (Higg ૪) પદની આગળ ચાર ને આંકડો મૂક્યો છે તે એમ સૂચવે છે કે સુભગ પ્રિયદર્શન વગેરે બીજા પણ વિશેષ અહીં સમજવા જોઈએ (तस्स ण उज्जाणस्स बहुमज्झदेसभाए सुरप्पिए नामं जक्खाययण होत्था दिव्वे વાળો) તે ઉદ્યાનની બરાબર વચ્ચે સુરપ્રિય નામે યક્ષનું આયતન હતું. તે દિવ્ય હતું, તેનું વર્ણન અન્યત્ર કરવામાં આવ્યું છે. તે સૂ“ક” છે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ વાસુદેવકા વર્ણન ' तत्थणं वारवईए नयरीए' इत्यादि ॥ ટીકાર્થ-(તસ્થ વાવ નગરપ) તે દ્વારાવતી નગરીમાં (નામ રાહુલે વાયા રિવરફુ) કૃષ્ણ વાસુદેવ નામે ત્રણે ખંડના અધિપતિ રાજા રહેતા હતા. (સે ન રથ સમુવિઝ પામોરવા હજું સામાન્ય) ત્યાં સમુદ્ર વિજય વગેરે દશાહને (ાવવામોવસાન ઘણું મહાવીરા ) બળ દેવ પ્રમુખ પાંચ મહાવીરને, ઉગ્રસેન પ્રમુખ સેળ હજાર રાજાઓને, પ્રદ્યુમ્ન પ્રમુખ સાડા ત્રણ કરોડ યાદવ કુમારને (સંવપામોજવા સQg સુતરાણી) સાઈઠ હજાર દુર્દાન્તસાબ વગેરે ને (વરસેળવાનો વિના વારસાસ્ત્રીyi) એકવીશ હજાર વીરસેન પ્રમુખ વીરેને (માણેન પામોવવા વન્ના વસ્ત્ર સારણીf) છપ્પન હજાર બળવાન મહાસેન વગેરેને (ત્તિી મોરલા વીણા મહિસાણof) બત્રીસ હજાર રુકિમણી પ્રમુખ મહિલાઓને (કાળાપામારવાન' બનroi mનિયા સાક્ષીf) અને અનંગસેના પ્રમુખ હજાર ગણિકાઓને નિવાસ હતે. (કન્સેલિંજ, દૂજે રૂર तलबर जाव सत्थवाहपभिईणं वेयड्डगिरिसायरपेरतस्स य दाहिण? भरहस्स य बारवइए તારી સાવર નાવ પહેમા વિ) અને બીજા પણ ઘણા રાજેશ્વરે, તલવર, માંડલિકે, કૌટુંબિકે શ્રેષ્ઠી સેનાપતિએ સાર્થવાહ વગેરે ઉપર વૈતાઢય ગિરિ અને સમુદ્ર સુધીના દક્ષિણ ભારતનું, નગરીનું આધિપત્ય પરિપત્ય, ભર્તૃત્વ મહત્તરકત્વ આશ્વર સેનાપતિત્વ કરતા રહેતાં હતા. એટલેકે દ્વારકા નગરીમાં કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા. એ સૂત્ર ૫ (તથi Rારવા ઈત્યાદિ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૦. Page #18 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત્યાપુત્ર ગાથાપતિકા વર્ણન ટીકા-(સસ્થળ વાવવું નચરીત્) તે દ્વારકા નગરીમાં (થાપવા ળામ' નાgkવળી વિલક્) સ્થાપત્ય નામે એક ગાથાપત્ની રહેતી હતી. (અટ્ઠજ્ઞાનગરિમૂયા) તે ધનધાન્ય વગેરેથી પરિપૂર્ણ તેમજ મીજી કોઈ વ્યક્તિથી પરાભૂત ન થાય એવી હતી. (સીસેળ થાવન્નાદ્ ગદાવળીર્ પુત્તે યાદમાપુત્તે ગામ સથવારાવ હોલ્યા) સ્થાપત્ય ગાથાપત્નીને એક પુત્ર હતા તેનું નામ સ્થાપત્ય પુત્ર હતું. તે સાથે વાહ દ્વારક નામે પણ પકાયેલેા હતેા. (મુહમારુળિયાળુ ગાય સુત્રે) તેના હાથ પગ સુકુમાર હતા તે રૂપાળો હતા, અહી (યાવત્ ) શબ્દથી (દ્ળŕહજુન) મંત્રિदिय सरीरे लक्खणर्वजण गुणोत्रवेद माणुम्माणपमाणपडिपुण्ण सुजायसव्वंग सुंदरगे સલિયોમાારેજ તેવિયર્સને) આ પાઠનો સંગ્રહ થયા છે. આ સમા અ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે. (તર્જા સા થાષાાિવફળો ત' મુલ્ય સાતિ દેશ અટ્ઠાનનાયય' નાબિત્તા સોળંસિતિળિવિજ્ઞÆત્તમુહુર્ત્તષિ ) સ્થાપત્ય ગાથા પત્નીએ પેાતાના પુત્રને આઠવ' થી થાડા માટે થયેલા જાણીને શુભ તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર અને મુહૂત્તમાં ( હાયરિયમ્સ ) કલાચાય ની પાસે ( વળેર્ ) મેકલ્યા. ( નાવ મોળમત્સ્ય' નાભિન્ના વસીલાર્મન વાહિયાળ વિલે' વાળ શૈન્હાવર્)મેઘકુમારની જેમ તે સ્થાપત્ય પુત્રે પણ ખેત્તેર કલાઓ શીખીલીધી જયારે તે યુવાવસ્થા સ`પન્ન થઈ ને વિષયેાપભાગને લાયક થયા ત્યારે ગાથાપનીએ એકજ દિવસમાં તેનું લગ્ન બત્રીસ મહાધનાઢય સાવાહાની કન્યાઓની સાથે કરાવડાવ્યું ( વૅત્તૌલ' ોવાળો નવ बत्तीसार इन्भकुल बालियाहि सद्धिं विपुले सहकरिसवगंधे जाव भुंज माणे વિક્) ખત્રીસ હિરણ્ય કેટિ, બત્રીસ સુવર્ણ કટિ વગેરે દહેજ મેધકુમા રની જેમજ તેને પણ મળી. ત્યાર પછી સ્થાપત્ય પુત્ર બત્રીસ કુિળ માળાએની સાથે પુષ્કળ શબ્દ, પ, રૂપ વણુ અને ગધ રૂપ પાંચે ઇન્દ્રિયેાના વિષચે ને ભાગવતાં પેાતાના વખત સુખેથી પસાર કરવા લાગ્યા. ॥ સૂત્ર “૬” ॥ સેવં હેાં તેનું સમળ ઈત્યાદિ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ અરિષ્ટનેમીઅર્હતપ્રભુકા સમવસરણ '' ટીકા-(તેનું જ્ઞાનેન્દ્ર તેાં સમાં) તે કાળે અને તે સમયે (અાિ અğિનેની તે દ્વારકા નગરીમાં બાવીસમાં તીર્થંકર અતિ નેમીનાથ ભગવાન પધાર્યા (ત્તો ચેપ વાળો) “ ગાળો ત્તસ્થરે’” ના રૂપમાં જેમ બીજા તીથ કરાનું વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રમાણેજ અરિષ્ટનેમિપ્રભુનું વર્ણન પશુ જાણી લેવુ' જોઇએ. ફક્ત અરિષ્ટનેમિ ભગવાન ની વિષે આટલું વિશેષ સમજવું જોઇએ કે-( સધળુમ્ભેદ્દે નીલુન્ગ્વજયજીનુદ્ધિચગયાલિ મુમનવાલે ) તેમનું શરીર દશ ધનુષ જેટલું ઊંચું હતું. તેમના શરીરના રંગ નીલ કમળ ગવલમહિષના શીંગડાના મધ્યભાગ જેવા, જુલિકા–નીલ જેવા, અથવાતા ગવલ શુલિકા-ઉપર ની ચામડીને ઉપાડી લીધાપછી તેની અંદરના મહિષના શીંગડાની ગુલિકા અને અલસીના પુષ્પના રંગ જેવા હતા. (ટ્રાદિ સમળસાહિ सद्धि संपवुडे चत्तालीसाए अज्जिया साहस्सीहिं सद्धि संपरिवुडे पुव्वाणुपुर्वि चरमाणे जाव जेणेव वारवई नयरी जेणेव रेवयगपवव्ए जेणेव नंदनवणे उज्जाणे जेणेव સુવિચાણ જ્ઞવલાયયળે નેળેત્ર અસોળવાચવે તેનેય વરૂ ) અહુત અરિષ્ટનેમિ પ્રભુ અઢાર હજાર શ્રમણેાની સાથે અને ચાલીસ હજાર આયિકાએની સાથે પૂર્વાનુ પૂર્વાથી—એટલે કે તીથ કર પરંપરા ને અનુસરતાં વિહાર કરતાં જ્યાં તે દ્વારવતી નગરી હતી, જ્યાં રૈવતક પર્વત હતા, જ્યાં નંદનવન નામે ઉદ્યાન હતુ, અને તેમાં જ્યાં સુરપ્રિય યક્ષનું ચક્ષાયતન હતું અને તેમાં પણ જ્યાં અશોકનું શ્રેષ્ઠ વૃક્ષ હતું ત્યાં પધાર્યા. ( વનચ્છિતા ગારૢિ વ નન્હેં બોનિત્તિાસંચમેળ તગલા આવ ન મ વેમાળે વિદ્ ) ત્યાં પધારીને મુનિજનાચિત પ્રણાલિકા મુજખ વનપાલક પાસેથી આજ્ઞા મેળવી અને આજ્ઞા મેળવીને ત્યાં તપ અને સયમથી પોતાના આત્માને ભાવિત કરતાં વિરાજ્યા. તે વખતે વન પાલકે કૃષ્ણ વાસુદેવની પાસે જઇને તેમને શુભ સમાચાર આપ્યા ( સાનિયા ધમ્મો ોિ) દ્વારાવતી નગરીના બધા નાગરીકોએ ‘અરિ નેમિ ભગવાન અત્રે પધાર્યા છે” એવું સાંભળીને તેમની વંદના કરવામાટે નગરીની બહાર નીકળ્યા. બધા નાગરિકા ભગવાનને વંદન કરીને ધમ કથા સાંભળવાની ઈચ્છાથી તેમની સામે બેસી ગયા. પ્રભુએ પણ તેમને ઉપદેશ આપ્યા. ॥ સૂત્ર “ૐ” [ તળ સે ન્હે વાયુરેને ઈત્યાદિ. 11 શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ સમવસરણમેં કૃષ્ણકા આગમન આદિકા વર્ણન ટીકાથ—( સરળ ) ત્યાર બાદ ( સે ન્હે યામુવે) કૃષ્ણ વાસુદેવે (મીલે ÍÇ ૠતું સમાળે) વનપાલકના માંથી અરિષ્ટનેમિ પ્રભુની પધરામણીની વાત સાંભળીને ( કૌટુ વિચરણે સાવે,) કૌટુંબિક પુરુષને ખેલાવ્યા. (સદ્દાનિશ્વા વં વાસી) ખેલાવીને તેમણે કહ્યું-( દ્ધિમિત્ર મોરેવાજીવિયા ! ક્ષમાપ સુમ્ભાપ ) હૈ દેવાનુપ્રિયા ! સત્વરે તમે સુધર્મા નામની સભામાં જઈને (મેષેત્ર મિયામીમફુલ કોમુરીયમે તાજે) મેઘસમૂહના ગન જેવી સાન્દ્ર મધુર શબ્દવાળી તેમજ ઉત્સવના વખતે વગાડવામાં આવતી કૌમુદ્રિક નામની ભેરી ને વગાડા ( તળ તે જાડુ વિચ પુસા હેા વામુદ્રને ખં વં वुत्तासमाणा हट्ट जाव मत्थए अंजलि कहूँ एवं सामी ! तहत्ति जाव पडिसुणे ति) કૃષ્ણ વાસુદેવની આવી આજ્ઞા સાંભળીને કૌટુંબિક પુરુષ ખૂખજ હર્ષિત અને સંતુષ્ટ થયા, તથા મસ્તકે અંજલિ રાખીને કહેવા લાગ્યા, “ હે સ્વામિન્ ! આપની જેવી આજ્ઞા છે, તે પ્રમાણેજ અમે કરીશું આમ કહીને તેઓએ તેમની આજ્ઞા સ્વીકારી લીધી. “ હિમુનિત્તા જન વાયુવેલ સચત્રો હિનિવૃત્ત મંતિ'' આજ્ઞા કાર્યો ખાદ્ય તેઓ કૃષ્ણની પાસેથી બહાર નીકળ્યા.” “ પઽિજિલ્લ મિત્તાનેળેય ક્ષમા મુના નેળેવ હોમુન્ટ્રિયા મેરી àળેય સવાર∞ત્તિ ” અને ત્યાંથી તેઓ સુધર્મો સભામાં જ્યાં કૌમુદ્રિક નામની ભેરી મૂકેલી હતી ત્યાં ગયાં. “ કુવા,ચ્છિત્તા સઁ મેવોષલિય'નમો' મહુલË જોમય મેરિ સાજે'તિ’ ત્યાં જઈને તેમણે મેઘસમૂહના જેવી સાન્દ્ર ગંભીર અને મધુર શબ્દવાળી કૌદ્ધિક લેરીને વગાડી તો બિબ્રહ્મકુળમીડિથુળ વિ સારફળ નાÇળ પિત્ર અઘુરલિય` મેરીજ્ ” તે શેરીમાંથી શરદ ઋતુના મેઘની જેમ ગભીર સાન્દ્ર ધ્વનિ ચામેર પ્રસરી ગયે. ॥ સૂ૮૫ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ “ g તીરે મુફ ” ઇત્યાદિ છે ટીકાઈ–“તoi” ત્યાર બાદ “તીરે ગુરૂચા” તે કૌમુદી “મરિયા તારિજા સમાળી” ભરીને “ વારંવાર નારી નવનાર જિથિન્નg » ન જન વિસ્તાર પામેલી તેમજ “ ટુવાલનોrig” બાર એજન લાંબી "सिंधाडगतियचउक्कचच्चरकंदरदरीविवरकुहरगिरिसिहरनगरगोउरपासायदुवारभवणदेउलपडिसुयसयसहस्ससंकुल करेमाणे बारवई नयरिं सब्मितरबाहिरिय' सव्वओ રમતા રે સદે વિવરરિસ્થા ” દ્વારાવતી નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચિત્વર, કંદરા, કરી વિવર, કુહર, ગિરિશિખર, નગર, પુર, પ્રાસાદ દ્વાર, ભવન દેવકુળ આ બધાં સ્થાનમાં લાખ પડઘા પડયા. ભેરીને ધ્વનિ સેંકડે પડઘાઓથી દ્વારાવતી નગરીની અંદર બહાર ચોમેર પૂર્ણ રૂપે પ્રસરીને બધે વ્યાપ્ત થઈ ગયું. “તi જાવ તાર રોજ વિચિન્ના बारसजोयणायामाए समुहवीजयपामोक्खा सदसारा जाव गणियासहस्साई कोमु. વિશા મેરી સદ્ રોકવા નિર ફુદ તુ જ્ઞાન છઠ્ઠાયાત્યાર બાદ નવ જન પહોળી અને બાર એજન લાંબી દ્વારાવતી નગરીમાં સમુદ્ર વિજય વગેરે દશ દશાહએ અને ગણિકા સાહોએ ભેરીને અવાજ સાંભળીને અને તેને હદયમાં અવધારિત કરીને બહુજ હર્ષ તેમજ સંતેષ યુક્ત થઈને સ્નાન કર્યું, સનાન કરીને “ જાતિધારિયામવાવા ” તેમણે લાંબી લાંબી પુષ્પમાળાઓ વાળાં મોતી વગેરેના હારો ધારણ કર્યા વાગ્ધારિય શબ્દ પ્રલસ્મિત ( લટકતી) અર્થને સૂચવનાર દેશીય શબ્દ છે. “માતા - નિર” નવાં નવાં વસ્ત્રો તેમજ ચંદનના લેપથી પિતાના શરીરને તેમણે શણગાર્યું. “ળિયાહૂણા માં જે “ચાવત ” શwદ છે, તે એમ સૂચવે છે કે સમુદ્રવિજય વગેરે દશ દશોંની સાથે બળદેવ પ્રમુખ પાંચમહાવીએ, ઉગ્રસેન વગેરે સોળ હજાર રાજાઓએ સાડા ત્રણ કરોડ યાદવ કુમારએ, છ હજાર દુદ્દત શાંબાદિકાએ એકવીસ હજાર વીરસેન પ્રમખ વીએ, છપન હજાર બળવાન મહાસેન વગેરેએ તેમજ રુકિમણી પ્રમુખ બત્રીસ હજાર મહિલાઓએ પણ તેમની જેમ હર્ષિત અને સંતુષ્ટ થઈને નાન શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૧૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ * "" કર્યું, અને સ્નાન પછી પેાતાના શરીરને વસ્ત્રો, લેપ તેમજ હારા વગેરેથી थी शत्रुभार्या अप्पेगइया हयगया एवं गयगया रहसीया संदमणीगया " આમાંથી કેટલાક ઘેાડાએ ઉપર સવાર થઈને કેટલાક હાથી ઉપર બેસીને કેટલાક રથામાં એસીને કેટલાક શિખિકા, અને પાલખીમાં બેસીને “ વેળા નાવિદ્રવારેળ પુલિમ્બુરા પરિણિતા '' કેટલાક અનેક માણસે ની સાથે પગે ચાલીનેજ कण्हस्स वासुदेवरस अतिय पाउन्भविस्था " કૃષ્ણ વાસુદેવની પાસે હાજર થયા. तण से कहे वासुदेवे समुहविजयनामोक्खे दस सार जाव अतिय पाउब्भमाणे पासइ આ રીતે કૃષ્ણવાસુદેવે સમુદ્રવિજ્ય વગેરે દશ દશાહ વગેરે તે પેાતાની પાસે ઉપસ્થિત થયેલા જોયા અને “પાસિત્તા” જોઈને તુતુલ ગાય દોડુ નિયવૃત્તેિ સાવે' હર્ષિત થઇછે કૌટુબિક પુરુષાને ખાલાવ્યા ‘‘સાવિતા વ' વચારી” લાવીને તેમણે આ પ્રમાણે કહ્યું. ‘ વિા મેવાઓ રેવાનુવિદ્યા !: વર'નિળી સેળ સîદ્ ” હૈ દેવાનુપ્રિયા! તમે સત્વરે ચતુરગિણી સેના તૈયાર કરી વિનય ના સંધાય વતુવે ્ ” અને વિજ્ય નામક ગાધ હાથીને સુંદર વેષમાં સજ્જ કરીને ઉપસ્થિત કરી. “ તે ત્રિ તત્તિ ઉદ્ભવેતિ જ્ઞાન પન્નુવાસંતિ ” તે કૌટુ'ખિક પુરુષોએ કૃષ્ણ વાસુદેવની આજ્ઞા સાંભળીને ( તથાસ્તુ ) આમ કહીને તેમની આજ્ઞા મુજબ કર્યું અને તેમની પર્ફ્યુ પાસના કરી ! સૂત્ર ૯ । ,, રથાપત્યાપુત્ર ગાથાપતિકે નિષ્ક્રમણકા વર્ણન “ થાવરાપુત્તે વિનિલ ” ઇત્યાદિ ! ટીકા થાય વાપુત્ત વિ નિ” સ્થાપત્યા પુત્ર પણ ભગવાન અરિષ્ટનેમિને વંદન કરવા માટે પેાતાને ઘેરથી નીકળ્યેા. નન્હા મૈદું તહેવ ધમ્મ સોન્ના નિમ્ન जेणेव थावच्चा गाहावइणी तेणेब उवागच्छइ उवागच्छित्ता पायग्गहण करेइ, जहामेहरस સદ્દાયેલ નિવેચળ” મેઘ કુમારે જેમ ધર્મનું શ્રવણ કર્યું હતું તેમજ સ્થાપત્ય પુત્રે પણ પ્રભુને અરિષ્ટનેમિ ભગવાનની પાસેથી ધર્મના ઉપદેશ સાંભળ્યેા. અને સાંભળ્યા પછી ત્યાં તેની માતા સ્થાપત્યા ગાથા હતી ત્યાં ગયા જઈને તેણે માતાના `ને પગ પકડી લીધા તે તેના પગેામાં આળેાટી ગયા અને જેમ મેઘકુમારે પ્રત્રજ્યા માટે પેાતાના માતાપિતાને વિનંતી કરી હતી તેમજ તેણે પણ કરી. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ “વા નો સંગારૂ વિલાગુટ્ટોમણિ કિજૂજાવિ, વહિં થાયવાર્કિંદ પન્ન વા િત્રવાહિર વિનવણજૂિર વિત્તર વા'' ૪ સ્થાપત્ય ગાથા પત્નીએ પિતાને પુત્ર વિષયાનુકૂળ તેમજ વિષયને પ્રતિકૂળ એવી ઘણી વાત કહીને ખૂબ સમજાવ્યું, પણ તે વિષયાનુકૂળ વિષયપ્રતિકૂળ અનેક આખ્યાને વડે, સામાન્ય કથ વડે, પ્રજ્ઞાપનાઓ વડે, વિશેષ કથન વડે, સંજ્ઞાપનાઓ વડે, સંબોધન પૂર્વક કથને વડે, વિજ્ઞાપનાઓ વડે, (તમેજ આ ઘડપણમાં મારે આધાર છે) વગેરે પ્રેમયુક્તદીન વચન વડે પોતાના પુત્રને તે સામાન્ય રૂપથી સમાવવા માટે, વિશેષ રૂપથી સમજાવવાને માટે, વિજ્ઞાપિત કરવાને માટે સંજ્ઞાપિત કરવા માટે સમર્થ થઈ શકી નહિ. એટલે કે આખ્યાન વગેરે ચાર જાતના વચને દ્વારા કે જેઓ વિષયને અનુકૂળ તેમજ વિષયને પ્રતિકૂળ હતા સ્થાપત્ય પત્ની સમજાવીને પ્રવજયા લેતા પિતાના પુત્રને અટકાવવામાં સમર્થ થઈ શકી નહિ “ત મિત્તા રેવ થાવરા પુત્તરણ નિર્ણમાળમજુન્નિરથા” ત્યારે તેણે ઈચ્છા ન હોવા છતાં પ્રવજ્યા ગ્રહણ કરવાની તેને આજ્ઞા આપી. ત્યારે સ્થાપત્યા પછી પિતાના આસનેથી ઉભી થઈ (જન્મત્તિ મર્થ મe કવિ રારિહં જે) ઊભી થઈને મહાર્થસાધક, ઉત્તમ પુરૂને તેમજ રાજાઓને ગ્ય બહુ કિંમતી ભેટ લીધી (ત્તિ) લઈને તે (મિર ગાર પgિer નેન ઝvgણત વાસુદેવ ) મિત્ર વગેરે પરિજનની સાથે કૃષ્ણ વાસુદેવના (અવળવાહિકુવામાં તેને ઉવાચ્છ) જ્યાં પ્રધાન મહેલ ના મુખ્ય દરવાજાની અંદરના લઘુદ્વારને દેશ ભાગ હતું ત્યાં ગઈ ( उवागच्छित्ता, पडिहारदेसिएणं मग्गेणं जेणेव कण्हे वासुदेवे तेणेव उवागच्छइ) ત્યાં જઈને તે દ્વારપાલવડે બતાવવામાં આવેલા માર્ગથી જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં ગઈ (વારિછત્તા જાય. વાવે) ત્યાં જઈને તેણે પિતાના હાથોને અંજલીના આકારે બનાવીને તેમને જય વિજય શબ્દ બોલતા કૃષ્ણ વાસુદેવને વધાવ્યા. (ાવિત્ત સં Hથ મહૂવૅ મહરિહું રાહું પાદૂકું વળે?) વધાવ્યા પછી સ્થાપત્યાએ મહાર્થસાધક મહાર્થ–મોટા માણસોને વેગ્યઅને રાજાઓને લાયક તે ભેટને તેમની સામે મૂકી. (નિત્તા પર્વ ત્રયાણી) મૂકીને તેણે તેમને કહ્યું, છે સૂ-૧૦ છે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ (एस खलु देवाणुप्पिया इत्यादि)। ટીકાર્થ–(રેવાકુથિયા !) હે દેવાનુપ્રિય! (gવ રાહુ) હું, આપની પાસે એટલા માટે આવી છું–કે (મમ પ પુરે થાવારા પુરે ના તારણ) મારે સ્થાપત્યા પુત્ર નામે એકના એક પુત્ર છે. તે (રુદ્દે નાર રે સંસાર મંચ વિજે) મને પ્રિય છે. અહીં (થાવત્ ) શબ્દથી આપાઠને સંગ્રહ થયે છે-તે ખૂબજ કમનીય (ઈચ્છવાગ્ય) છે, પ્રીતિકારક છે, મનેz છે, મારા હૃદયમાં તે સ્થાન પામેલો છે. તેમજ ઉમરડાના પુષ્પના દર્શનની જેમ તે દુર્લભ છે. તે સંસારના ભયથી વ્યાકુળ થઈ (રૂછ કરો રિમિક્ષ નવ પદવત્તા ) અહંત અરિષ્ટનેમિ પ્રભુથી દીક્ષિત થવા ચાહે છે. ( મહું નિવમળ : करेमि. इच्छामिण देवाणुप्पिया! थावच्चापुत्तस्स निक्खममाणस्स छत मउडचामજાગો જ વિવિગો) હું તેને દક્ષાને ઉત્સવ ઉંજવવા ઈચ્છું છું. એટલા માટે છે દેવાનંપ્રિય ! આપ મને તે ઉત્સવ નિમિત્ત નિષ્કમણ-સ્થાપત્યા પુત્રના દીક્ષોત્સવ માટે છત્ર ચામર અને મુકુટ વગેરે આપે. (રખા ૪ વાયુ થવા Ttવળી ઘારા) સ્થાપત્યા ગાથાપત્નીનોઆવાતને સાંભળીને કૃષ્ણાવાસુદેવે સ્થાપત્યાગાથાપત્નીને કહ્યું ( છા થી જ સુમં દેવાળુgિg! સુનિ વ્યા वीसत्था अहण्ण सयमेव थावच्चापुत्तस्स निक्खमणसक्कार करिस्खामि ). દેવાનુપ્રિયે ! તમે આ વિષે નિશ્ચિત, સ્વસ્થ અને વિસ્વસ્થ રહે હું જાતે સ્થાપત્યા પુત્રનો નિષ્કમણ ઉત્સવ કરીશ. (ત રે વારે વારંભિળી सेणाए विजय हात्थिरयण दुरूढे समाणे जेणेव थावच्चाए गाहावइणीए भवणे तेणेव સવાર૪૩) ત્યાર પછી કૃષ્ણાવાસુદેવ ચતુરંગિણી સેનાની સાથે વિજ્યનામના ઉત્તમ હાથી ઉપર સવાર થઈ તે જ્યાં સ્થાપત્યગાથાપત્નીનું ભવન હતું ત્યાં ગયા. (૩વામrfછી થાવાપુર વાણી) ત્યાં જઈને તેમણે સ્થાપત્યા પુત્રને આ પ્રમાણે કહ્યું-(માળે તુને સેવાભુજિયા ! મવિના શ્વથાણ) હે દેવાનું પ્રિય! મુંડિત થઈને તમે દીક્ષા સ્વીકારે નહિ. (મુંજાણ દેવાળું ! શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૭. Page #25 -------------------------------------------------------------------------- ________________ વિલ્હે મનુલ્લર્જામમોર્ મમ લાટુછાયા શ)િ હૈ દેવાનુપ્રિય ! મારી ખાડુચ્છાયા માં રહેતા તમે મનુષ્યભવના પુષ્કળ કામ લાગ ભગવે. ( ક્ષેત્ર देवापियस्स अहं णो संचाएमि वायुकाय उवरिमेण गच्छमाणं निवारितए ) હૈ દેવાનુપ્રિય ! મારી છત્ર છાયામાં રહેતા તમને પ્રતિકૂળ થઈ ને કાઈ સ્પર્શવાની પણ હિમ્મત કરશે નહિ. કૂક્ત વાયુકાયને કે જે તમારી ઉપર થઇને પસાર થાય છે–રાકવાની તાકાત મારામાં નથી. એટલે કે પવન સિવાય મીજા કાઇ પણ પ્રાણી ની એવી હિમ્મત નથી કે મારી છત્ર છાયામાં રહેતા, પ્રતિ કુળ થઈ ને તમારા સ્પર્શ પણ કરી શકે. ( ગળે ન લેવાનુન્દ્રિયમ્સને જેિ વિ વિઞાવાદ્' વાવાવાદ્' ના છવ્વાતિત સવ્વ નિવાìમિ) વાયુકાયના સિવાય બીજી વ્યક્તિ તમને થાડી કે વધારે પીડા આપશે તે તેને હું મટાડીશ. માશ રાજ્યમાં રહેતા તમને કાઇ પણ જાતની તકલીફ થશે નહિ... હમેશા હું તમારી મદદ માટે પડખે ઉભા? શું કામ વ્યર્થ કષ્ટ સાથ્ય-કડણ-દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થયા છે. છેડી આ લપને ! સૂત્ર ૧૧ 66 "" ( तरणं से थावच्चापुत्ते कण्हेणं इत्यादि ) । ટીકા –(ત્ત ળ) ત્યાર પછી (સેથાવરાપુત્તે ટ્રેળ' વામુàવેળ') કૃષ્ણવાસુદેવ વડેઆ રીતે કહેવાએલા સ્થાપત્યા પુત્ર, (૬' વામીવ' વવચારી ) કૃષ્ણ. વાસુદેવને આ પ્રમાણે કહ્યું-( જ્ઞળ'તુમ વાળુળિયા મમ ઝૌવિચ તળમજૂ एज्जमानं निवारेसि जर वा सरीररूवविणासिणि सरीर वा अइवयमाणं निवाરેસિ) હૈ દેવાનુપ્રિય ! જો તમે મારા જીવન ને નાશ કરનાર મૃત્યુ તે મારાથી દૂર કરી શકેા છે, તેમજ શરીરના સ્વરૂપને નષ્ટ કરનાર ઘડપણને મટાડી શકે છે, આત્માથી વિયાગ પામતા આ શરીરને તમે વિયુકત થવા નહિ દો ( સા" અમૈં તવ વાદુાચા શિક્ષિણ ત્રિફે માનુન્નર્જ્ઞામમોને મુ'જ્ઞમાળે વિદ્યામિ ) તે હું તમારી બાહુએની છાયામાં રહીને પુષ્કળ મનુષ્ય ભવના કામભાગે ભાગવતાં ઘરમાં જ રહી શકું તેમ છું. સ`સારમા આસ ક્તિ રાખનાર પ્રાણીના જરા ( ઘડપણું ) મરણ વગેરે દુઃખ ના ક્ષય થતા નથી તેથી અહીં ટૂંકમાં સ'સારના સ્વરૂપ વિષે ચર્ચા કરવામાં આવે છે. જે આત્મ કલ્યાણ ને જંખનાર મેાક્ષાભિલાષી જન હેાય છે, તેઓ આ પ્રમાણે વિચાર કરે છે આ સ'સારનું સુખ નગણ્ય છે. આ સંસારમાં ક્રમ વશ થઈને જીવ નારા પ્રાણીઓ ફક્ત મરણ પ્રાપ્ત કરવામાટે જ જન્મ પામે છે, અને જન્મ મેળવવા માટે જ મૃત્યુને ભેટે છે. સ`સાર ના જેટલા કામ ભોગા છે તે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ સર્વેક્ષણ ભંગુર છે, તેમજ એમના વડે જ જીવ કર્મોને આસવ (કમનું આત્મામાં દાખલ થવું) કરે છે. એટલા માટે આ બધા આત્મવરૂપ છે અને વિપત્તિઓને સ્થાન છે. આ જગતમાં જેટલાં પદાર્થો છે તેઓ સર્વે રેતીના કણાની જેમ પર સ્પર અસંબદ્ધ છે. એમને ઉપભોગ પણ નવા નવા કર્મોના બંધનમાં પ્રાણીને ફસાવનાર છે. તે વારંવાર મેહજનક હોય છે. મેહ (અજ્ઞાન) જાતે એક મેટે ખાટે (ગ) છે. આત્મજ્ઞાન વગરના પ્રાણીઓ વ્યર્થ આમાં પડ્યા કરે છે. આ નિસાર જગતમાં મારો કોની સાથે કે સંબંધ છે? અજ્ઞાન રાત્રિમાં જ્યારે વિવેકની દષ્ટિ અજ્ઞાનથી ઢંકાઈ જાય છે ત્યારે પાંચ ઈન્દ્રિયેના ત્રેવીશ વિષયે અને આ વિષયના પણ બસ ચાલીશ વિકાર રૂપી ચાર (તસ્કર) આત્મગુણ રૂપી ધન ને ચેરતા રહે છે. જેમાં મુસાફરોને નિજળ પ્રદેશ ગમતું નથી તેમ જ મને પણ આ સંસાર સુખ સારું લાગતું નથી. જેમ પર્વત પર રહેલાં વૃક્ષોના શિખરો મૂળ પવન વિશીર્ણ ( છિન્નવિચ્છિન્ન) કરી નાખે છે તેમજ સંસાર ના ભોગે પણ જેના મનને વિશીર્ણ (જીર્ણ) કરી નાખે છે. પિતાની બખેલમાં સળગતે અગ્નિ જેમ જુનાં વૃક્ષોને બાળીને છેવટે જમીન દસ્ત કરી નાખે છે, તેમજ આ સંસારમાં કષાય રૂપ અગ્નિમાં સંતપ્ત થઈને અશા ન થયેલા છે પણ અત્તે નરક વગેરે દુર્ગતિઓમાં જઈને પડે છે. સંસાર દાવાનળથી સંતપ્ત થયેલું મારું મન કંઈ પણ વિષય સુખમાં શાંતિ જોત નથી. અત્યારે મારૂ મન જન્મ જરા (ઘડપણ) અને મરણના દુઃખ રૂપી પથ્થરેથી પરિપૂર્ણ થઈ ગયું છે. એથી મને તો એમ થાય છે કે હું મોટેથી બૂમ પાડી પાડીને ખૂબ. રડું પણ મારાથી રડાતું પણ નથી કેમકે મારા સ્વજને મને રડતે જોઈને પિતે પણ રડવા માંડશે. એટલે નિઃસાર જગતમાં મારે કોઈ આધાર છે તો તે પ્રત્રજ્યા જ કહી શકાય મૃત્યુ અને ઘડપણની ભયંકરતા વિષે વિચાર તે સ્થાપત્યા પુત્ર કહે છે. “ લાકડામાં ઊધઈ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ ની જેમ મૃત્યું મારા શરીરને નષ્ટ કરી રહ્યાં છે. મૃત્યુ રૂપી સુથાર શ્વાસેરાસ રૂપી કરવત વડે શરીર રૂપી વૃક્ષને રાત દિવસ કાપી રહ્યો છે. આ મૃત્યુ રાગદ્વેષ રૂપી વિષેની જવાળા થી વ્યાકુળ થઇને તરસ્યાની પેઠે આયુષ્ય જળને પી રહ્યું છે. જેમ ઘ્રાણી તàાને પીલી નાખે છે તેમજ મૃત્યુ પ્રાણીઓના શરીરને નિષ્પ્રાણ બનાવીને નષ્ટ કરીનાખે છે. ત્રણે લેાકમાં એવું કાઈ પ્રાણી મને દેખાતુ નથી કે જે મૃત્યુથી ક્ષેાભ પામતું ન હોય. મૃત્યુના છ મહિના પૂર્વે દેવાની પણ કલ્પ વૃક્ષના પુષ્પાની માળાએ ચીમળાઈ જાય છે. તેમનુ મન શેક સાગરમાં ડૂબી જાય છે. મૂર્છા રૂપી અંધારાને જોઇને મૃત્યુ રૂપી ઘુવડ દોડતા આવે છે. ઝાકળા જેમ કમળ વનાને નષ્ટ કરી નાખે છે, શિથિલ બનાવીદે છે તેમજ ઘડપણુ પાંચ ઇન્દ્રિયાને વિકૃત કરીને શિથિલ કરીનાખે છે. ખાધેલા વિષની જેમ તે શરીરને જલ્દી નષ્ટ કરે છે. પત્ની પણ ઘરડા પુરુષને આ ઉંટ છે * એમ માને છે. પુત્ર વગેરે પશુ તેમને તિરસ્કારે છે. તે થાડુપણુ તેમનું સન્માન કરતા નથી. આ ઘડપણની જ્વાળા શ્વાસ, કાસરૂપી ધુમાડાથી જીવને વ્યાકૂળ કરીને જે શરીરમાં સળગી ઉઠે છે તેને ભસ્મીભૂત કરી નાખે છે. ઘડપણ બધી આતાનું એકમાત્ર સ્થાન છે. વિકરાળ અગ્નિની જવાળાઓની પેઠે બધાં સુખાના તેમજ મનેરથાના મૃત્યુ નાશ કરનારું છે. મૃત્યુ, ઘડપણ વગેરે ના સ્વભાવ વાળા આ જગત વિષેમારે હવે કઈ વિચાર કરવા નથી. મૃત્યુ તેમજ ઘડપણ રૂપી અગ્નિની જવાળાએથી સંતપ્ત થયેલા મારામાટેતે હવે નિષ્ક્રમણ એટલે કે દીક્ષાગ્રહણ કરવી—જ શરણુ ભૂત થશે કેમકે સ`સારરૂપી ભય’કર વનમાં આ મનુષ્ય શરીર સમાધિ રૂપી કલ્પવૃક્ષનું ક્ષેત્ર છે. આ વિશિષ્ટ પ્રકારના ઉત્તમ પુષ્પરૂપી હળથી ખેડવામાં આવ્યું છે. નિષ્ક્રમણ ( દીક્ષા) તે વૃક્ષનું ( કલ્પવૃક્ષનું ) ખી છે. વેરાગ્યરૂપી * શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ જળના સિંચનથી સમાધિરૂપી કલ્પતરુ ઉત્પન્ન થાય છે અને વધે છે વૈરાગ્યરૂપી પાણીને લાવવામાટે સદ્ભાવનાએારૂપી નાળી છે. જ્ઞાન દર્શન જ ત્યાં પુષ્પ છે. દેવલેકમાંનું સુખ તેમજ સિદ્ધાવસ્થા પ્રાપ્ત જીવને જે અનન્ત સુખ છે તેજ આ બધા ફળોને રસ છે ! સૂત્ર ૧૨ | (ત રે ૪ વાસુદેવે રૂલ્યા ) ટકાW—(તUM ) ત્યાર પછી તેણે ૨ વાયુવે) કૃષ્ણ વાસુદેવે (થાવર પુ' giqજે તમાળે ) સ્થાપત્યા પુત્રની આ વાત સાંભળીને (ાવ વચાર) તેમણે કહ્યું (gu જ રેવાનુcવા ! સુરતિવમણિના જે હજુ સ યુ૪િ. एणा वि देवेण वा दाणवेण वा णिवारित्तए णन्नत्थ अपणो कम्मक्खएण) હે દેવાનુપ્રિય ! આ મૃત્યુ વગેરે દુરતીકમણીય છે. સંસારમાં રહેતા પ્રાણીને માટે તેનું નિવારણ અશક્ય છે. “સૂત્રકાર અહીં એજ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે કે સુબલિક એટલે કે અનન્ત બળશાળી તીર્થકર દેવ અથવા તે મહાબળવાન કેઈ દેવ કે દાનવ પણ આ મૃત્યુ ઘડપણ વગેરે ને દૂર કરવાનું સામ ધરાવી શકયા નથી ફકત આત્મ સંચિત સકળ કર્મોને ક્ષયજ એક માત્ર ઉપાય છે કે જે આ મૃત્યુ, ઘડપણ વગેરેનું નિવારણ કરી શકે. એના સિવાય બીજ કેઈ ઉપાય અમને દેખાતા નથી (છે થાયaryત્ત છઠ્ઠ વારે ga વવાણી) કૃષ્ણ વાસુદેવની આ વાત સાંભળીને સ્થાપત્યા પુત્રે તેમને આ પ્રમાણે કહ્યું (કફ પણ સુરતિમનિકા નો વહુ ના જ્ઞાન નથ अप्पणो कम्मक्खएणत इच्छामि ण देवाणुप्पिया ! अन्नाणमिच्छत्त अविरइ कसाय સાચા સત્તળો મૂકવાં રત્તા) એ જન્મ જરા (ઘડપણ) વગેરે કુરતી કમણીય છે, એમનોથી મુક્તિ મેળવવાની સુબલિક દેવ દાનવ પણ સામર્થ્ય ધરાવતા નથી. ફક્ત કમ-ક્ષય જ એમની નિવૃત્તિને ઉપાય છે, ત્યારે હે દેવાનુપ્રિય! હું જ્ઞાનાવરણીયના ઉદયથી જનિત આત્મપરિણામરૂપ અજ્ઞાનથી સંશય વિપર્યય વગેરેના મિથ્યા જ્ઞાનથી, મિથ્યાત્વ મેહનીયના ઉદયથી જનિત તત્ત્વાર્થ અશ્રદ્ધાન રૂ૫ આત્મ પરિણામથી, અથવા તો કુદેવ વગેરેમાં સુદેવ વગેરેની વિપરીતાભિનિવેશરૂપ બુદ્ધિથી, હિંસા વગેરે પાપનાં સ્થાનેથી, અનિ. વૃતિરૂપ પરિણામથી, સાવદ્ય કામમાં પ્રવૃત્તિથી ક્રોધ, માન વગેરે કષાયથી સંચિત કરવામાં આવેલા જ્ઞાનાવરણીય વગેરે ના આઠ પ્રકારના કર્મોને ક્ષય ચાહું છું. એ સૂત્ર ૧૩ / શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ (રણ છે શબ્દ વાયુવે) ઈત્યાદિ ટીકાઈ—(ત) ત્યારબાદ (સે વાયુવે) તે કૃષ્ણ વાસુદેવને જ્યારે (થાવક્રવારે) સ્થાપત્યા પુત્રે (હવે યુજે તમને) આ રીતે કહ્યું ત્યારે તેમણે (ડુંગર પુરિસે સરવે) કૌટુંબિક પુરૂષને લાવ્યા. (સાવિત્તા, હવે વધારી ) અને બોલાવીને તેમને કહ્યું-(જછ f સેવાનુણચા ! વાસવરૂપ नयरीए सिंघाडगतियगचउक्कचच्चर जाव हथिखधवरगया महया महया सदेण ડોરેમાળા ૨ ૩ઘોસT ) હે દેવાનુપ્રિયે ! તમે જાઓ અને દ્વારવતી નગરીના શૃંગાટક ત્રિક ચતુષ્ક, ચત્વર વગેરે મહાપમાં, રાજમાર્ગોમાં હાથી ઉપર સવાર થયેલા તમે બધા મોટા સાદે આમ ઘેષિત કરે-(ga વસ્તુ देवाणुप्पिया ! थावच्चापुत्ते संसारभउब्विग्गे भीए जम्भमरणाण इच्छइ अरह ओ રિફૂનેમિક ગતિ કુરે મળવત્તા વ્યક્ત્ત) હે દેવાનુપ્રિયે સાંભળે આ સ્થાપત્યા પુત્ર સંસારભયથી વ્યાકુળ તેમજ જન્મ અને મૃત્યુથી ભયગ્રસ્ત થઈને અહત અરિષ્ટનેમિ પ્રભુની પાસે મુંડિત થઈને દીક્ષાગ્રહણ કરવાની ઈચ્છા રાખે છે (ત નો વજુ વાળુgિયા ! સાચા વા કુવા ચા વા તેવી વા કુમારે वा ईसरे वा तलवरेवा कोडुबिय माडबिय इब्भसेद्विसेणावइसत्यवाहेवा थाव જાપુર પાવંતનgવતિ ત ાં જ વાપુરે પુનાળા) તે હે દેવાનુપ્રિયે? જે કઈ રાજા, યુવરાજ, દેવી, રાજકુમાર, ઈશ્વર, તલવર કૌટુંબિક, માર્કેબિકઈભ્ય, શ્રેણી, સેનાપતિ કે સાર્થવાહ સ્થાપત્યા પુત્રની સાથે દીક્ષા ગ્રહણ કરવા ચાહે છે તેમના માટે કૃષ્ણ વાસુદેવ દીક્ષા સ્વીકારવાનિ આજ્ઞા પ્રદાન કરે છે. ( gછતારણ વિ ચ હૈ મિત્તાનિચાણંચંધિ નિજ નામ વરમાળ પરિવતિ રિ ૐ ઘોર ઘોણે કવિ ઘોતિ ) દીક્ષા લેનાર કુટુંબીઓ જે તેમની દીક્ષા બાદ ગમેતે પ્રકારે દુઃખી હશે તો તેમના સંબંધી, મિત્ર, જ્ઞાતિ, નિજક સંબંધી પરિજનનું ગક્ષેમ પણ કૃષ્ણ વાસુદેવ કરશે અને ભાવાર્થ એ પ્રમાણે છે કે જે માણસે પ્રવજ્યા ગ્રહણ કરશે તેમના સંબંધી મિત્ર વગેરેનું જે કર્તવ્યતયાયેગ-અલખ્યને લાભ, ક્ષેમ-લબ્ધનું પરિરક્ષણરૂપ કાર્ય થશે–તે બધું કૃષ્ણ વાસુદેવ પુરૂ કરશે. હે દેવાનુપ્રિયે ! આ ઘોષણાને તમે સારી પેઠે ચિત્તમાં ધારણ કરે જેથી દ્વારાવતી નગરીના દરેકે દરેક માણસ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૨૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ સુધી આ વાત સારી રીતે પહોંચી શકે તમે મોટેથી દુંદુભિ વગેરે રાજાએ વગાડે અને આ વાતની ઘોષણા કરી કૃષ્ણ વાસુદેવની આજ્ઞાને કૌટુંબિક પુરુષોએ સપ્રમાણ માનીને દ્વારાવતી નગરીમાં તેની ઘોષણા કરી. | સૂત્ર ૧૪ (ત થાવશાપુરસ ફુટ્યારિ) ટીકાથં–(તUM' ) ત્યારબાદ (થા વાપુરણ મજુરાણ ) સ્થાપત્યા પુત્ર પ્રત્યે વિશેષ પ્રેમ હોવાને કારણે (પુરિસ સí) એક હજાર પુરુષે (નિવ મળfમg) નિષ્કમણ (દીક્ષા ) માટે તૈયાર થઈ ગયા. (ાર્ચ ) તેઓ નહાયા, (ત વારંપવિમૂરિ ) બધી જાતનાં ઘરેણાંઓથી તેમને પોતાનાં શરીર શણગાર્યા. (ઉત્તેાિં ૨ પુનરાગાદિળીસિવિયાસુહર્ત માં પિત્તના વિ૬ ) ત્યાર બાદ મિત્ર વગેરે પરિજનની સાથે તેમાંથી દરેક દીક્ષાથી એક હજાર પુરુષે વહન કરે એવી પાલખી ઉપર સવાર થઈને (ધારવા પુત્તર અંત્તિ પદમૂ ) સ્થાપત્યા પુત્રની પાસે આવ્યો. (તણ છે #ઇ વાત પુરિનમંતિરં પદમવમાં પાસ) કૃષ્ણવાસુદેવે જ્યારે એકહજાર પુરુષને સ્થાપતાપુત્રને ત્યાં આવેલા જોયા (કારિત્તાં જોડું વિય પુરિતે સદા ) તેમણે કૌટુંબિક પુરુષને બોલાવ્યા. (સાવિત્તા વવાણી) બોલાવીને તેમને ह्यु. ( जहा मेहस्स निक्खमणाभिसेओ तहेव सेयापीएहिं पहावेइ पहावित्ता जाब अरहओ अरिद्वनेमिस्स छत्ताइच्छत पडागाइपडाग पासइ पासित्ता विज्जाહૃાળે વાવ પાલિત્તા વિચાકો પૂરવો ) જેમ મેઘકુમારને નિષ્ફમણાભિષેક થયો તેમજ જળથી પરિપૂર્ણ સફેદ પીળા કળશ વડે તેમજ ચાંદી સોનાના ઘડાઓ વડે કૃષ્ણવાસુદેવે દીક્ષાર્થી સ્થાપત્યા પુત્ર તેમજ તેની સાથેના એક હજાર પુરુષોને અભિષેક કર્યો. અભિષેક પછી તેમણે તેને બધાં ઘરેણાઓ થી શણગાર્યો. શણગાર્યા બાદ તેઓ પુરુષ સહસ્ત્ર વાહિની પાલખી ઉપર સ્થાપત્યા પુત્રને બેસાડીને દ્વારાવતી નગરીની બરાબર વચ્ચે ના માર્ગે થઈને ચાલ્યા. જતાં જતાં જ્યારે તેઓએ અહંત અરિષ્ટનેમિ પ્રભુના છત્ર ઉપર છત્ર આમ ત્રણ ઉપરા ઉપરી છત્ર, પતાકાની ઉપર પતાકાઓને તેમજ પુરુષ સમાજને જે અને વિદ્યાધરોને ચારણ શ્રમને આકાશમાંથી નીચે ઉતરતા, તેમજ જાભકદેને જોયા ત્યારે જોઈને તેઓ પાલખી ઉપરથી નીચે ઉતરી પડયા ૧પ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ Page #31 -------------------------------------------------------------------------- ________________ (तएण से कण्हे वासुदेवे इत्यादि ) ॥ ટીકાઈ—(T) ત્યારબાદ (સે જે વાયુવે) કૃષ્ણવાસુદેવ (થાવરા પુ) સ્થાપત્યા પુત્રને (પુનો ૩) આગળ રાખીને (ઝેળવારા અટ્ટનેમી સેળેવ ) જ્યાં અહત અરિષ્ટનેમિ પ્રભુ હતા ત્યાં ગયા. (૩ાારિકત્તા રેવં નવ ત ચેવ બામણ૦) ત્યાં જઈને તેમણે પ્રભુની આદક્ષિણ પ્રદક્ષિણની સાથે વંદના કરી મેઘકુમારે દીક્ષા વખતે જે કંઈ કર્યું હતું તે બધું સ્થાપત્યા પુત્રે પણ કર્યું. ત્યાર બાદ સ્થાપત્યા પુત્ર અરિષ્ટનેમી પ્રભુની પાસેથી ઈશાન કેણમાં જઈને જાતે જ માળા અને ઘરેણાં ઉતાર્યા, ( તારે) તે વખતે તેની માતા સ્થાપત્યાગાથાપની ત્યાં હતી. તેમણે હંસ જેવી સ્વચ્છ સફેદ સાડીમાં તે ઉતારેલી માળા અને ઘરેણાંઓ વગેરે લઈ લીધાં માળા એને ઘરેણાં ઓ સાડીમાં મૂકતી વખતે (હારવારિધારકિજકુત્તાવરવાણારું અંuિr વિનિમું માળી ૨ સ્વયં રાણી ) તેની આંખોમાંથી નીકળતાં આસુંઓ હાર પાણીની ધારા અને છિન્ન મુક્તવળીની જેમ સતત ટપકી રહ્યા હતાં. આમ આંસુભીની આંખેથી સ્થાપત્યાગાથા પત્ની પિતાના પુત્રને કહેવા લાગી-(રૂથર્વ કાયા ! ઘડિ यव्वं जाया! परिक्कमियठव जाया अस्मि च ण अट्टे णो पमाएयव्वं जामेव િિાં કદમૂયા સામેવ રિત્તિ ઘડિયા) હે પુત્ર ! સંયમની સાધના માટે તમે સદા સાવધ રહેજે હેવત્સ ! સંયમની સાધના માટે પ્રતિકૂળ આળસ્ય વગેરેના નિવારણ માટે પિતાના શારીરિક બળ પ્રસ્કુરિત કરતા રહે જે આ સંયમની સાધનામાં તમે કોઈ પણ વખતે પ્રમાદ કરતા નહિ. આ પ્રમાણે સંબોધીને સ્થાપત્યા પત્ની ત્યાંથી પિતાને ઘેર પાછી વળી. સૂત્ર છે ૧૬ છે (સરળ છે પાવરના પુત્તે) ઈત્યાદિ છે ટીકાઈ–() ત્યારબાદ તે થાવજાપુ) સ્થાપત્યા પુત્ર (TREહિં સદ્ધિ સચવ વંવમુદિ સો રે ) દીક્ષા પામેલા એક હજાર પુરુષની સાથે પોતાના વાળનું પાંચ મુઠી લુંચન કર્યું. (કાવ વરણા) અનેર શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રવજિત થઈને તેણે એક હજાર પુરુષની સાથે અરિષ્ટનેમિ પ્રભુની સામે પંચ મહાવ્રતનું ઉચ્ચારણ કર્યું. આ રીતે તે સ્થાપત્યા પુત્ર દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ અનગાર અવસ્થાપન્ન થઈ ગયા. આ વાત (તણ જે છાવરવા, મારે કg) આ પદે વડે પ્રકટ કરવામાં આવી છે તેઓ કેવા અણગાર થયા તે નીચેના સૂત્રથી બતાવે છે (ઉરિયા સમિg, મારા સમિg, જ્ઞાવ ) ઈસમિતિથી યુક્ત થઈ ગયા. એટલે કે ઈપણ જીવને વિરાધના (કષ્ટ) થાય નહિ એવી રીતે જતનથી ચાલવા લાગ્યા. તે ભાષાસમિતિ વગેરે સમિતિથી યુક્ત થઈ ગયા. થાવત શબ્દથી (grefમg, માયાળમંદામનિવવામિg, ૩રનાર પાસવા હેરસ્ટ રજીસંવાળવરરાવળયા મિણ) આ સમિતિઓ વગેરેનું ગ્રહણ થયું છે. નિર્દોષ ભિક્ષા સ્વીકારવી એષણું-સમિતિ છે ભડામત્રાદિ ઉપકરણોના આદાન એટલે ગ્રહણમાં અને નિક્ષેપણ મૂકવામાં ઉપયોગ પૂર્વક–પ્રવૃત્તિ થવી તે ભાંડામત્રા નિક્ષેપણ સમિતિ છે, તેમજ બંને કાળમાં પ્રતિ લેખના કરવી આ ચેથી સમિતિ છે ઉચ્ચાર, પ્રસવણ શ્લેષ્મ, જલ, શિંઘાણ એમનું પરિષ્ઠાવન કરવામાં શાસ્ત્રમાં કહ્યા મુજબ પ્રવૃત્તિ કરવી આ ઉચ્ચાર પ્રસવણ શ્લેષ્મ જલ શિંઘાણ પરિઠાપનિકા સમિતિ છે. આ સમિતિથી પણ તેઓ યુક્ત હતા આ રીતે સ્થાપત્યા નગાર મનઃ સમિતિથી, વચન સમિતિથી, કાય સમિતિથી, મનગુણિથી કાયગુણિથી યુક્ત થયા. તે ઈન્દ્રિયની અસત વિષયોમાં પ્રવૃત્તિના નિવર્તનથી ગુપ્તેન્દ્રિય થયા. તે મન વચન અને કાય (શરીર) થી પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરનાર હોવા બદલ ગુમ-બ્રહ્મચારી થયા. તે સંપૂર્ણ રીતે ક્રોધ-કષાય વગર હેવા બદલ અક્રોધ માન કષાયના અભાવથી અમાન, માયા કષાયના અભાવથી અમાય, લાભ-કષાયના અભાવથી અલભ પરિણતિવાળા થયા. એટલા માટે જ તે શાંત, પ્રશાંત પ્રશમભાવ સંપન્ન, તેમજ ઉપશાંત કષાય ના કારણેથી વર્જિત થયા-પરિનિવૃત થયા-મન, વચન અને કાયાએ ત્રણ યુગના શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ સંતાપથી રહિત થયા અનાસવ–હિંસા વગેરે પાપકાયાથી રહિત થયા, મમતા ભાવથી રહિત થયા, અકિંચન થયા, તેમજ દ્રવ્ય ને ભાવના પરિગ્રહથી મુક્ત થયા, સ્નેહરહિત થયા, નિરુપલેપ થયા, દ્રવ્ય ને ભાવ લેપથી રહિત થયા, તેય (પાણી) રૂપ નેહ વગર હોવાને કારણે તે કાંસ્યપાત્રની જેમ મુક્ત તોય “થયા. રાગના સંબંધ થી રહિત લેવા બદલ તે શંખની જેમ નિર્મળ થયા. સર્વ દેશમાં વિહાર કરનાર હોવાથી તે જીવની જેમ અપ્રતિહત ગતિવાળા (જેની ગતિ કયાંય રોકાય નહિ કે એવા ) થયા. નિરતિચાર સંયમ ને પાળનારા હોવાથી તે શુદ્ધ સેનાની જેમ જાત રૂપ થયા, દેશ, ગામ વગેરે ના આલંબન થી રહિત લેવા બદલ તે આકાશની પેઠે નિરાલંબ થયાં, અરીસાની જેમ નિર્મળ સ્વભાવના હોવાથી તે “પ્રકટ સ્વભાવ” વાળા થયા, ક્ષેત્ર વગેરેમાં પ્રતિબંધ વગરના હોવાથી તે પવનની જેમ અપ્રતિ બદ્ધ વિહારી થયા, કષાયે. ના ઉપશમનથી શરદ ઋતુના પાણીની જેમ તે સ્વચ્છ હૃદયવાળા થયા, ભેગ વિલાસ રૂપ લેપથી રહિત હોવાથી પુષ્કર કમળપત્ર ની જેમ નિપલેપ થયા કાચબાની જેમ તે પિતાની ઇન્દ્રિયને ગુપ્ત કરનાર હોવાથી ગુપ્તેન્દ્રિય થયા. કેવળ પિતાના આત્માને જ અવલંબ આપનાર હોવાથી તે ગેંડા હાથીના વિષાણ (શીંગડા) ની જેમ એક જાત થયા. સંનિધિ વગર હોવાથી પક્ષી ની જેમ તે વિપ્રમુક્ત થયા. ભારંડપક્ષીની જેમ તે અપ્રમત્ત (મદ વગર) રહેવા લાગ્યા, આ ભાખંડ પક્ષી એક પેટ વાળાં હોય છે. તેમની ડોક પૃથફ હોય છે. અન્ય ફળ ભક્ષી હોય છે તેમજ બે જીવ હોય છે. તે હમેશાં ચકિતચિત્ત રહે છે. તે સ્થાપત્યા પુત્ર કર્મના શત્રુને પરાજિત કરવા માટે દઢ ઉત્સાહ સંપન્ન હોવાથી કુંજર (હાથી) ની જેમ શૂર થયા. શુભ પરિણામોથી સક્ત હોવાથી તે ચંદ્રમંડળ ની જેમ સૌમ્ય લેશ્યા વાળા થયા. બીજા જીવોને શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨ ૬ Page #34 -------------------------------------------------------------------------- ________________ ભ પમાડનાર તેજથી યુક્ત હેવાથી તે સૂર્યની પેઠે દીપ્ત તેજ વાળા થયા. ઉદાર હતા તેથી સાગરની જેમ તેમનું હૈયું ગંભીર થઈ ગયું. પરીષહ અને ઉપસર્ગોના આકરા પ્રહારોથી પણ તે વિચલિત થતા નહિ તેથી સુમેરુ પર્વત ની જેમ તે અપ્રકંપ થયા. સ્વીકારેલા કર્તવ્યના ભારને છેક સુધી પાર લઈ જવા માટે તે બળદ ની જેમ સવિશેષ શક્તિ શાળી થયા. ઉપસર્ગ રૂપી હરણે થી પરાજિત ન થવાથી તે સિંહની પેઠે દુધર્ષ થયા. ઠંડી, ગરમી વગેરે બધું સહન કરવાથી તે વસુંધરા ( પૃથિવી) ની જેમ સર્વ સપર્શ થયા. તે જે લેશ્યા વગેરેની સિદ્ધિ યુક્ત હોવાથી તે સળગતા અગ્નિ ની જેમ સવિશેષ તેજથી પ્રકાશિત થયા. સ્થાપત્યા પુત્ર પ્રતિબંધ રહિત થયાં આ પ્રતિબંધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારને છે. દ્રવ્યની અપેક્ષાએ સચિત્ત, અચિત્ત તેમજ મિશ્ર વસ્તુઓમાં, ક્ષેત્રની દષ્ટિએ ગામ, નગર, અરણ્ય (વન ) વગેરેમાં, કાળની અપેક્ષાએ સમય આવલિકા વગેરેમાં, ભાવની દૃષ્ટિએ કોધ, ભય તેમજ હાસ્ય વગેરેમાં તે સ્થાપત્યા પુત્રને કેઈપણ જાતને પ્રતિબંધ હટે નહિં તેના માટે તે તૃણ, મણિ, લેખ ( મારીનું ઢેકું ) અને કાંચન (સેનું ) આ બધાં સરખાં જ હતાં. સુખ દુઃખ બંને સરખાં હતાં. ઇહ લોક અને પરલેકથી તે અપ્રતિબદ્ધ ( સ્વતંત્ર ) હતા. જીવિતાશંસા તેમજ મરણશંસાથી તે રહિત થયા. સંસારના વિષયોથી રહિત થઈને કર્મોના વિનાશમાંજ તેઓ પુરુષાર્થ સંલગ્ન હતા. આ પ્રમાણે તે સ્થાપત્યા પુત્ર સમિતિ વગેરેથી સમિત થઈને મુક્તિમાર્ગમાં સાવધાન થઈને વિચરણ કરવા લાગ્યા. (ત રે જાવાपुत्ते अरहओ अरिद्वनेमिस्स तहारूवाण थेराण अंतिए सामाइयमाइयाई चोदस પુન્નારૂં ) ધીમે ધીમે સ્થાપત્યા-પુત્ર અનગારે અરિષ્ટનેમિ પ્રભુની પાસે થી તેમજ તથારૂપ સ્થવિરોની પાસેથી સામયિક વગેરે ચૌદપૂર્વેનું અધ્યયન પણ કર્યું. (વદૂષિાર રથે વિટ્ટ) અધ્યયન કર્યા બાદ સ્થાપત્યા પુત્રે ચતુર્થ ભક્ત વગેરે તપસ્યાથી પિતાના આત્માને ભાવિત કર્યો શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ યાવત’ શબ્દથી ઉક્ત અર્થ ને સંગ્રહ થયે છે. (તgi re aff थावच्चापुत्तरस अणगारस्स त इन्भाइय अणगारसहस्स सीसत्ताए दलयड ) ત્યાર પછી અહંત અરિષ્ટનેમિ પ્રભુએ અનગાર રથાપત્યા પુત્રને તેમની સાથે આવેલા અને પ્રત્રજ્યા ગ્રહણ કરેલા ઈભ્ય, શ્રેષ્ઠી સેનાપતિ વગેરે અનગાર સહસ્ત્ર ને શિષ્ય રૂપે આપ્યા (ત રે વાવવાઅજય ચારૂં નિ: વં કંસ) ત્યાર બાદ સ્થાપત્યા પુત્રે કઈ વખત અહંત અરિષ્ટનેમિ પ્રભુને વંદન તેમજ નમસ્કાર કર્યા (વંહિ નમંપિત્તાં gવં રચાતી) વદન અને નમસ્કાર કરીને તેમણે તેમને વિનતી કરી–(ફરછાનિ નં મરે. ભેદિ अब्भणनाये समाणे सहस्सेण अणगारेण सद्धि बहिया जणवयविहार विहरितए) હે ભદંત ! તમારી આજ્ઞા થાય તે હું એક હજાર અનગારી ની સાથે કરાવતી નગરીની બહાર જનપદ વિહાર કરવા ચાહું છું. (સાસુ દેવાgિયા ! તા से थावच्च अणगारसंहस्सेण सद्धिं तेण उराले ण उग्गेण पयत्तण पग्गहिएण ચિા નાવવિER વિદા) પ્રભુએ તેને કહ્યું- હેદેવાનુપ્રિય સુખેથી વિહાર કરે. આ રીતે સ્થાપત્યા પુત્રે આજ્ઞા મેળવીને ષજીવનિકાયના રક્ષણમાં સદા તૈયાર હોવાથી ઉદાર, પરીષહ અને ઉપસર્ગોને સહન કરવાથી ઉગ્ર, યતના પ્રધાન હોવાથી, પ્રયત્ન અને ભગવાનની આજ્ઞા પ્રધાન રૂપથી સ્વીકારવાથી પ્રગૃહીત એવા એક હજાર શિની સાથે ત્યાં થી બહારના દેશમાં વિહાર કર્યો. સૂ-૧૭ શૈલકરાજકા વર્ણન तेण कालेणं तेणं समएणं इत्यादि । ટીકાઈ–વેન ફ્રાફ્રેન સેન સમr) તે કાળે અને તે સમયે (૪ry ના ના સ્થા) શૈલક પુર નામે નગર હતું. (કુમુનિમાને વાગે રે ચા પરાવરૂ જેવી કુંવર કુમારે ગુજરાયા) ત્યાં સુભૂમિ ભાગ નામે ઉદ્યાન હતું શિલક પુરના રાજાનું નામ શૈલક હતું. પદ્માવતી તેની પટરાણ હતી. મંડૂક નામે તે રાજાને યુવરાજ હતે. (તરત કારણ જંથr Sામોવાણા રંપત્તિના હત્યા) આ શૈલક રાજાને પાંથક પ્રમુખ પાંચસે મંત્રીઓ હતા. (उत्पत्तियाए वेणइयाए कम्मियाए परिणामियाए उबवेया रज्जर वितयंति) मा શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ બધા મત્રીએ ઔત્પત્તિકી, વૈયિકી, કાલ્મિકી અને પરિણામિકી આ રીતે ચાર જાતની બુદ્ધિથી રાજ્યનું રક્ષણ તેમજ સંવČનનું કામ કરતા હતા, થાવરાપુત્તે લેજળપુરી સમોસà) વિહાર કરતાં કરતાં સ્થાપત્યા પુત્ર શૈલગપુરમાં આવ્યા.( રાયાશિળને ધમ્મા ) સ્થાપત્યાં પુત્ર અનગારનું આગમન સાંભળીને શૈલક રાજા પેાતાના નગરથી નીકળ્યા અને સ્થાપત્યાપુત્ર અનગારની પાસે પહોંચ્યા. ત્યાં પહેાંચીને તેમણે તેમને વિધિપૂર્વક વન અને નમસ્કાર કર્યો. વંદના અને નમસ્કાર કરીને તેઓ ઉચિતસ્થાને બેસી ગયા. સ્થાપત્યાપુત્ર અનગારે શ્રેત્રચારિત્ર લક્ષણવાળી ધર્મકથાના ઉપદેશ આપ્યા. ( ધર્મ' યોજવા નફાનું દેવાળુવિચા णं अते बहवे उग्गा भोगा जाव चइता हिरन्न' जाव पत्रइता, तहा अहं णो સંન્નાર્ણમ ગર્લ ) ધ કથા સાંભળીને શૈલક રાજાએ સ્થાપત્યા અનગારને વિનતિ કરી– હે ભદત ! આપ દેવાનુપ્રિયની પાસેથી જેમ આ અનેક ઉગ્ન. વંશીય ભાગવંશીય રાજાએ એ દ્રવ્ય વગેરે બધું ત્યાગીને ભાગવતી દીક્ષા સ્વીકારી છે તેમ હું દીક્ષા સ્વીકારી શકું તેમ નથી, રાજ્ય વગેરે ત્યજીને પ્રત્રજયા ગ્રહણ કરવા માટે હું અસમર્થ છું. ( અન્ત' રેવાલ્વિયાનં 'સિદ્ पंचाणुव्वइयं जाव समणोवासए जाव अहिगयजोवाजीवे जाव अहा परिnવિધિ' તો મહિ' પ્લાાં આવેમાળે વિહરક) હું ફકત દેવાનુપ્રિયની પાસેથી પાંચ અણુવ્રતાને સ્વીકાંરીને શ્રમણેાપાસક થવા ચાહુ છું. અહીં યાવત્ શબ્દથી સાત શિક્ષા તાનું ગ્રહણ થયું છે. ખાર વ્રતરૂપ જે શ્રાવકધમ છે તેને સ્વીકારવા ચાહુ છુ... આ રીતે શૈલક રાજાએ પાતાની ઈચ્છા સ્થાપત્યાપુત્રની સામે પ્રકટ કરી. શૈલકરાજાની આ જાતનીઈચ્છા જાણીને સ્થાપત્યાપુત્ર અનગારે તેમને કહ્યું—હૈ દેવાનુપ્રિય ! યથાસુખ એટલે કે જેમાં તમને શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ સુખ થાય તેમ કરે. આ પ્રમાણે સ્થાપત્યા અનગારથી આજ્ઞાપિત થયેલા શૈલક રાજાએ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મો સ્વીકાર્યા અને તેઓ શ્રમ પાસક થયા. શ્રમણે પાસકેના ધર્મોનું સવિસ્તર વર્ણન અમે ઉપાસકદશાંગસૂત્રની અગાર ધર્મ સંજીવની નામની ટીકામાં કર્યું છે. જિજ્ઞાસુ જન તેમાંથી જાણી શકે છે. જીવ અને અજીવના સ્વરૂપ વિષેનું જ્ઞાન પણ શિલક રાજાને થઈ ગયું. અનેક જાતની તપસ્યાઓ તેઓ કરવા લાગ્યા. આ રીતે યથાપરિગ્રહીત તપ કર્મો વડે પિતાની જાતને ભાવિત કરતા રહેવા લાગ્યા. ( પંચનામોલ્લ વંવમંતિયા મળવારા નાથા થાવ સાપુ વહિવા કાવિહાર વિહારૂ ) રાજાના પથક પ્રમુખ પાંચસે મંત્રી હતા તેઓ પણ શ્રમણોપાસક તેમજ બાર વ્રત ધારી થઈ ગયા. ત્યાર બાદ સ્થાપત્યા પુત્ર અનગાર શૈલકપુર નગરથી બહાર બીજા જનપદમાં વિહાર કરવા માટે નીકળી પડયા. એ સૂત્ર ૧૮ ! સુદર્શન સેઠકા વર્ણન तेण कालेणं वेणं समएणं इत्यादि । ટીકાર્થ-(સેf સેoi તેf agri) તે કાળે અને તે સમયે (સોગંધિવા નામ નારો હોથો) સૌગ ધિકા નામે નગરી હતી. (વન્નો) ઔપપાતિક સૂત્રમાં જે પ્રમાણે ચંપાનગરીનું વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રમાણે જ અહીં પણ જાણી લેવું જોઈએ, (નીહા કદના) આ નગરીમાં એક ઉદ્યાન હતું જેનું નામ નાલાક હતું. (વન્નો) પહેલાંની જેમ આ ઉદ્યાનનું વર્ણન પણ જાણી લેવું જોઈએ. (તથi નો વિચાર નવરી સુરંગે ના નાટ્ટી પરિવારુ, શ કવ રમૂહ) તે સૌગંધિકા નગરીમાં સુદર્શન નામે નગર શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૩૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ શેઠ રહેતા હતા. તે ખૂબજ અશ્વ સંપન્ન અને અપરિભૂત હતેા. કોઈ પણ વ્યક્તિ તેમના તિરસ્કાર ન કરી શકતી હતી. ( તેનું જાહેબ' સેન સમળ પુણ નામ'. વનિાચણ્ દોથા) તે કાળે અને તે સમયે એક શુક નામે પરિત્રા જક હતા. (વ્રુિત્તેય, નજીવૈય, સામવેય, અથવળવેય, સદ્ગિતંત છે, સંઘ समए लट्ठे पंचजमप' चनियमजुत्त सोयमूलगं दसप्पयारपरिव्वायगधम्मं क्षणधम्मं च सोयधम्मं च तित्थाभिसेय च आघवेमाणे पण्णवेमाणे धाउरत्तवत्थપવતિર્ ) તે ઋગ્વેદ, યજુવેદ, સામવેદ, અથવેદ તેમજ ષષ્ઠિત ત્રમાં કુશળ હતા, નિપુણ હતા. સાંખ્યસિદ્ધાન્તમાં કહેલા બધા તત્ત્વાના તે જાણુનાર હતા, તે પાંચ યમ તેમજ પાંચ નિયમ થી યુક્ત હતા. તે શૌચમૂલક દશ જાતના પરિત્રાજક ધર્મના, દાનરૂપ ધર્મના શૌચરૂપ ધર્મના તીર્થાભિષેક (તી સ્નાન ) ને ઉપદેશ આપતા હતા. અને પેાતાના ધર્મના પ્રચાર કરતા હેતા. અહિંસા, સત્ય અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચ ‘ યમ છે શૌચ, સતાષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમે છે. માટી અને પાણીથી શુદ્ધ કરવુ તે શૌચ કહેવાય છે. ગંગા વગેરે તીથ જળામાં નાહવું તે તીર્થોભિષેક કહેવાય છે. આ યમ નિયમેનું આખ્યા વચન તેમજ પ્રરૂપણા કરતા તે શુક પરિવ્રાજક ઐરિક (ગેરુઆ) વસ્ત્રો પહેરતા હતેા. એટલે કે ગેરુ ચીરગેલા વસ્ત્રો જ તે પહેરતા હતે. (તિર્ ૩ હિય, દત્ત, ઇજ઼ચ સપ वित्तयकेसरीहत्थगए परिव्त्रायगसहस्सेणं सद्धिं संपरिवुडे जेणेव सोगंधिया સચરી નેળેવ —િચળાવત તેળેવ લવાજØરૂ ) મન, વચન અને કાય આ ત્રણ ઈંડાના રિજ્ઞાન માટે તે દંડત્રય (ત્રણુદડ) ધારણ કરતા હતેા. કમંડળુ છત્ર, ત્રિકાષ્ટિકા, અંકુશ તાંબાની વીંટી અને ચીવરખંડ આ બધાં તેના હાથ માં હતાં. એક હજાર સાધુએ તેની સાથે હતા. તે ક્રૂરતા કરતા જ્યાં સૌગધિકાનગરી હતી અને જ્યાં પરિવ્રાજકોના આશ્રમ હતા ત્યાં આશૈ. ( उवागच्छित्ता परिव्त्रायगावसह सि भंडगनिक्खेव करेइ, करिता संख समणेण વાળ આવેમાળે નિફ્ ) તે પરિત્રાજકાના આશ્રમમાં પહોંચીને તેને પોતાની બધી વસ્તુએ મૂકી દીધી અને ત્યાં સાંખ્યસિદ્ધાન્તને અનુસરીને પેાતાના ધર્મને પ્રચાર કરતા રહેવા લાગ્યા ( તળ સોળંધિચાલુ નચરીત્ વિષયાળતિાષા૨તુ દુગળો બન્નમન્નલ્લ વમાલકૢ ) ત્યારમાદ સૌગધિકા નગરીમાં શ્રંગાટક, ત્રિક, ચતુષ્ટ ચત્વર અને રાજમામાં ઘણા માણસે આ રીતે વાત કરવા લાગ્યા-( જ્ઞ વધુ પુર્વાણ ક્ ૢ ફ્વમાણ્વ નિર્) મિત્રા ! આપણી આ નગરીમાં શુક નામે એક પરિવ્રાજક હમણાં જ આવ્યે છે. સાંખ્યસિદ્ધાંત અનુસાર તે પોતાની પ્રવૃત્તિએ આચર તા પરિવાજક આશ્રમમાં રાકાા છે. આ વાતની જાણુ થતાં જ ( પરિક્ષા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૩૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ निग्गवा, सुदंसणो निग्गए तएण से सुए परिव्वायए तीसे परिसाए सुदसणस्स જ અહિં ર વહૂનું સંલ્લા ઘર્મે રિફ) નાગરીકેની પરિષદ તેની પાસે જવા પિત પિતાને ઘેરથી નિકળી. સુદર્શન પણ પોતના ઘેરથી ત્યાં જવા માટે બહાર નીકળે. ત્યાર પછી શુક પરિવ્રાજ કે ઉપસ્થિત થયેલી નગરીકે ની પરિષદ સુદર્શન તેમજ બીજા એકઠા થયેલા માણસોની સામે સાંખ્યધર્મ ને ઉપદેશ આપે. ઉપદેશ આપતાં શુક પરિવ્રાજકે આ પ્રમાણે કહ્યું (ga રણછુ સુવંસ કરું તો જશે 10 ) હે સુદર્શન ! અમારે ધર્મ શૌચમૂલક પ્રજ્ઞપ્ત થયેલ છે. (રેવિય તો દુવિદ્ goળ) શૌચના બે પ્રકાર છે. (વો મારોહ ૨) ૧, દ્રવ્ય શૌચ, ૨, ભાવ શૌચ. (લવણ ૨ ઉમદિયાહ ૨) પાણી અને માટીથી દ્રવ્ય શૌચ થાય છે. (મારોહ મે ૨ મહિં ) ભાવ શૌચ દર્ભ અને મંત્રો વડે થાય છે. (ને બન્ને देवाणुप्पिया ? किं चि असुइ भवइ त सव्व सज्जो पुढवीए आसिप्पइ, तओ પછી સુન રારિબા પાટિન) હે દેવાનુપ્રિય ! અમારા હાથ, પગ કમં. ડછું વગેરે અપવિત્ર થઈ જાય છે તે પહેલાં તેને નવીન માટીથી અમે ઉટકી એ છીએ. અને ત્યાર પછી શુદ્ધ પાણી થી સાફ કરી લઈએ છીએ. (તો त असुई सुई भवद एवं खलु जीवा जलाभिसेय पूयप्पाणे अविग्घेण सग्गं અતિ ) એ પ્રમાણે તે અપવિત્ર પદાર્થ પવિત્ર થઈ જાય છે. આ રીતે જીવ પણ પાણીથી સ્નાન કરીને પવિત્રાત્મા થઈને સત્વરે કઈ પણ જાતના અટ. કાવ કે મુશ્કેલી વગર સ્વર્ગે પહોંચી જાય છે. (ત સુણે સુરત અંતિg વ સોજા ૬ સુચ અતિ રોય ધર્મ જિug) અ રીતે તે સુદર્શન નગર શેઠ શુકની પાસેથી ધર્મનુ શ્રમણ કરીને ખૂબજ હર્ષ પામ્યા અને તેની પાસેથી તેમણે શૌચ મૂલક ધર્મ સ્વીકાર્યો (બ્રિજ્ઞા વડ્યિા विपुलेणं असणपाणखाइमसाइमेण वत्थपरिगहेण परिलाभे माणे जाव विह(૩) શૌચ મૂલક ધર્મ સ્વીકારીને તેમણે શુક પરિવજકને અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચારે પ્રકારના આહારે તેમજ વસ્ત્રો અપને લાભાન્વિત કર્યો અને સન્માન કર્યું. (તપનું રે ઘવાયો શોપિયાગો રાણીનો નિતા૪૬, નિજાજીિરા વહિયા રળવવવિહાર વિહારૂ) ત્યાર પછી શુક પરિવ્રાજક સૌગંધિકા નગરીથી બહારના બીજા દેશ તરફ વિહાર કરવા નીકળ્યા સૂ૦૧ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૩૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ तेण कालेण तेण समएण इत्यादि ॥ ટીકાઈ-(તે અને તે સમgr') તે કાળે અને તે સમયે તેજ સૌગં. ધિકા નગરીમાં વિહાર કરતાં (થાવરણા પુરણ સમોસર) સ્થાપત્યા પુત્ર અનગાર આવ્યા (પરિક્ષા નિયા તુરંતળો વિ નામો) સ્થાપત્યા પુત્રને આવવાની જાણ થતા જ સૌગંધિકા નગરીને નાગરિકે તેમને વંદન કરવા નીકળી પડ્યા સુદર્શન શેઠ પણ તેમને વંદન કરવા નીકળ્યા. (થાવરાપુ , નમંસ ચંતિતા, નમંતિજ્ઞા પૂર્વ કચાસ) ત્યાં પહોંચીને તેમણે સ્થાપત્યા પુત્ર અનગાર ના વચનથી સ્તુતિ કરીને વંદન કર્યા તેમજ કાયાથી નમીને તેમને નમસ્કાર કર્યા. વંદન અને નમસ્કાર કરીને સુદર્શન શેઠે તેમને વિનંતી કરી (તુi T કૂર ને જન્નત્તે) હે ભગવાન! આપના ધર્મના મૂળભૂત સિદ્ધાન્ત શું છે. (તાdi થાવાપુર સરંસળેof ga સમાને gવં વાણી) સુદર્શન શેઠના આ પ્રશ્નને સાંભળીને રથાપત્યા પુત્ર અનગારે જવાબમાં તેમને કહ્યું ( સુવંજ કM વિજાણે ઇમે પત્ર) હે સુદર્શન ! અમારા ધર્મને આધાર વિનય મૂલક છે. દુર્ગતિમાં જતા પ્રાણીઓને જે અટકાવે છે અને શુભસ્થાનમાં તેમને લઈ જાય છે તે ધર્મ–આચાર કહેવાય છે. સમસ્ત કલેશને ઉત્પન્ન કરનાર આઠ પ્રકારના કર્મોને જે નાશ કરે છે તેનું નામ વિનય ” છે. એવું જ વિનય ચારિત્ર રૂપ અનુષ્ઠાન વિશેષ છે આ વિનય જ ધર્મનું મૂળ કારણ છે કહ્યું છે કે જેના વડે જીવ જલદી કમેને નાશ કરે છે તેમજ અપવર્ગ (મોક્ષ) રૂપી વૃક્ષનું જે મૂળ છે તે વિનય” જ છે આવો વિનય ચારિત્ર રૂપ જ ગણાય છે (જે વિર વિIT સુવિ vvm) તે વિનય ના પણ બે પ્રકાર કહેવામાં આવ્યા છે. ( 7 ) તે પ્રકારે આ પ્રમાણે છે ( રવિણ રવિ) ૧, આગાર વિનય, ૨, અનગાર વિનય આ બન્ને વિનયના પ્રકારે ચારિત્ર ગત વિનયને અનુલક્ષીને જ કરવામાં આવ્યા છે જ્યારે વિનય શબ્દનો અર્થ “વિનીતતાં (નમ્રતા) થાય છે ત્યારે દ્રવ્યની અપેક્ષાએ નગ્નતા તેમજ ભાવની અપેક્ષાએ પણ નગ્નતા આ રીતે પણ તેના બે ભેદ થાય છે (તરી છે કે તે સાવિળા રે જે રત્તારિ બgવચારું સત્ત સિવાયચારું, શુક્રવારનવારદિમાગો ) આગાર વિનય પાંચ અણુ વ્રત સાત શિક્ષાવ્રત તેમજ અગિયાર ઉપાસક પ્રતિમા રૂપ છે. આ વિષે સવિસ્તર માહિતી ઉપાસક દશાંગસૂત્રની અગારધર્મ સંજીવની ટીકામાં આપે લી છે જિજ્ઞાસુ જનોએ ત્યાંથી જાણી લેવું જોઈએ. વિશેષ કેવળ એટલું જ છે કે ત્યાં જેવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનું શાસન હોવાથી આનન્દ ગાથાપત્નીના વર્ણનમાં પાંચ અણુવ્રત અને પાંચ મહાવ્રત કહેલાં છે. પરંતુ અહીં બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમી ભગવાનના આસનમાં ચેથાવતને શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦ર ૩૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ પાંચમાં પરિગ્રહ વિરમણ વ્રતમાં અન્તભાવ હેવાથી “જાગsitમો ધ” એ વચનથી ચાર અણુવ્રત અને ચારમહાવ્રત કહયાં છે. (તરથ ? તે મળri વિના તે નં રારિબાવચારું ) આ રીતે જ અનગાર વિનય પણ ચાર મહાવ્રત રૂપ છે. જેમકે (સરવાળો ઘણારૂવાચાળો વેરમાં સન્નાટો મુરાવાયા वेरमणं सव्वाओ अदिन्नदाणाओ वेरमणं सव्वाओ परिग्गहाओ वेरमणं सव्वाओ राइ મોબાળો વેરમvi Sાવ નિદોસણામો મri) સકળ પ્રાણાતિપાતથી વિરમવું સકળ મૃષાવાદ (અસત્યભાષણ) થી વિરમવું, સકળ અદત્તાદાનથી વિરમવું, અને સકળ પરિગ્રહથી વિરમવું આ ચાર જાતના મહાવ્રત રૂપ છે. રાત્રિ ભેજનથી વિરમવું યાવત મિથ્યાદર્શન શલ્યથી વિરમિત થવું, (રવિ પન્નવળે વારસમિધુરિમાળો ) દશવિધ પ્રત્યાખ્યાનરૂપ અને બાર પ્રતિમારૂપ छ.( इच्चेएणं दुविहेणं विणयभूलएणं धम्मेणं अणुपुत्रवेणं अदृ कम्मपगडीओ खवेत्ता રોપાણા મવંતિ ) આ રીતે વિનયના બંને પ્રકારો જે ધર્મનાં મૂળ છે એવા ધર્મની આરાધના કરવાથી જીવ ધીમે ધીમે અનુક્રમે કર્મોની આઠ જાતની પ્રકૃતિઓને નાશ કરીને લેકના અગ્રભાગે સ્થાન પ્રાપ્ત કરે છે, તેઓ સિદ્ધપદને ભેગવનાર થાય છે, -૨૦ / તof થાવા પુ” ત્યાર ! ટીકાઈ-(તળ થાવશાપુ) (સુવંશi g) આ રીતે ઉપદેશ આવતા સ્થાપત્યા પુત્ર અનગારે ફરી, (સુરંત ઘઉં) સુદર્શનને સંબોધતા કહ્યું-(તુમેoi તુટું, તળા ! જિં મૂરું થમે વ) હે સુદર્શન તમારા ધર્મનું મૂળ શું પ્રજ્ઞપ્ત થયું છે? (અહીં તેવા પ્રયા ! સચણૂકે ઘને પત્તે) જવાબ આપતાં સુદર્શને કહ્યું “હે દેવાનપ્રિય ! મારા ધર્મનું મૂળ શૌચ (પવિત્રતા) છે.” એટલેકે મારે ધર્મ શૌચ મૂલક છે. (ાવ જ છતિ) “યાવત્ સ્વર્ગમાં પહોંચે છે ” સુદર્શનના કથનમાં અહીં સુધી લેવું જોઈએ. જેમ “ો વિર તો સુવિહે પતે તં કદા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૩૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ दव्वसोए य भावसोए य ,, અહીંથી " एवं खलु जीवा जलाभिसेयपूयप्पाणो અતિ વેગ '' અહી સુધી સુદર્શનનું કથન સમજવું જોઇએ. ( તી થાવા પુત્તે પુર’સાં વંવચાલી) આ રીતે સુદનની શૌચ મૂલક ધવિષેની વાત સાંભળીને સ્થાપત્યા પુત્ર અનગારે તેમને આ પ્રમાણે કહ્યું-( યુ કળા ! તે જ્ઞા नामए केइ पुरिसे एगं महं रुहिरकथं वत्थं रुहिरेण चैव धोवेज्जा तरणं सुदंसणा ? तस्स रुहिरकयस्स वत्थस्स रुहिरेणं चेव पक्खालिज्जमाणस्स अस्थिकाइ सोही १ ) હે સુદન ! કેઇ પુરુષ લેાહીભીનું મેાટુ લૂગડુ લેાહીથી જ સાફ્ કરતા તે લેાહીથી સાફ કરેલું લૂગડુ' શું શુદ્ધ થશે ! (ળો ફળદ્રે સમદ્રે ) જેમ લેહી ભીનું લૂગડું લાહીથી સ્વચ્છ થાય જ નહિ આ વાત પ્રામાણિક બુદ્ધિથી ગમે તેને કરીએતા પણ માન્ય થાય જ નહિ ( વામેય મુસળા ? તુષિ વાળાવાળ નાનમિચ્છાયુ જ્ઞળપહેાં નસ્થિ લોહી) તે રીતે સુદર્શન ! તારી પણ પ્રાણાતિપાત થી કે યાવત્ મિથ્યાદર્શન શલ્યથી શુદ્ધિ થતી જ નથી. જેમ કે લાહીથી ખરડાએલા લૂગડાની શુદ્ધિ લેહી વડે જ થતી નથી. ( સુટ્સના ? લે जहा णामए केइ पुरिसे एगं महं रुहिरकयवत्थं सज्जियाखारेणं अणुलिंपइ, अणुर्लिपित्ता पण आरुहेइ, आरुहित्ता उन्हे गाइ, गाहित्ता तओ पच्छा सुद्धेणं वारिणा धोवेज्जा से णूणं सुदंसणा ! तस्स रुहिरकयरस वत्थस्स सज्जियाखारेणं अलित्तस्स पयणं आरुहियस्स ऊन्हं गाहियस्स सुद्धेणं सुद्धेणं वारिणापक्खाજિન્નમાળÆ સોફી મTM ) હું સુદૃ`ન ! લેાહીથી ખરડાયેલા લૂગડાની શુદ્ધિ આ પ્રમાણે થાય જેમ કે સૌ પહેલાં લેાહીભીના વસ્રને માણસ સાજીખાર ના પાણીમાં ભેળીને માટીના વાસણમાં મૂકીને તેને ચૂલા ઉપર ચઢાવે છે અને નીચે અગ્નિ પ્રકટાવીને તેને ઊનું કરે છે અને ત્યાર બાદ લૂગડાને શુદ્ધ પાણીથી સાફ કરી નાખે છે તે તે નિશ્ચિત પણે સાજીખારમાં ખેાળવાથી શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૩૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ ,, ચૂલા ઉપર ચઢાવીને ગરમ, કરવાથી તેમજ શુદ્ધ પાણીથી સાફ કરવા થી સ્વચ્છ થઇ જાય કે નહિ ( તા મવદ્ ) સુદર્શને જવાખમાં કહ્યું ' સ્વચ્છ થઈ જાયછે, ” ( ામેત્ર પુત્ર વળા ! અમ્હેવિ વાળા વાચવે મળેાં નાવ મિચ્છા êસળસવે મળેનું અસ્થિસોફી) તે આ પ્રમાણે જ પ્રાણાતિપાત વિરમણાથી યાવત્ મિથ્યાદર્શન શલ્યના વિરમણથી શુદ્ધિ થાય છે. એટલે કે એમનાથી આત્મા પવિત્ર થાય છે. (જ્ઞદ્દા વા તસચિÆ વચરણ જ્ઞાવ મુદ્દે વાળિા વલાછિન્નમાળÆ અસ્થિ સૌદ્દી) જેમ કે લેાહીભીનાં લૂગડાં સાજીખાર તેમજ શુદ્ધ પાણીથી શુદ્ધ થઇ જાય છે. ( તાં તે સુસળે સંયુદ્ધે થાયષ્યાપુત્ત જંતુ સમસરૂ, વૃત્તિા નમંત્તિતા વૅ વચારી ) આ રીતે ઉપદેશ અપાએલા સુદર્શન શેઠે સ્થાપત્યાપુત્ર અનગરને વિનંતી કરતાં કહ્યું : 'હે ભગવાન ! શ્રુતચારિત્ર રૂપ ધર્મ ના આરાધક તમને ધન્ય છે. “ આ રીતે કહીને તેમને વંદન તેમજ નમસ્કાર કર્યા. વંદના અને નમસ્કાર કરીને તેમણે સ્થાપત્યાપુત્ર અનગારને વિન`તિ કરી - ( इच्छामि णं भंते ! धम्मं खोच्चा जाणित्तए जाव समणोवासए जाए अहिगयનીવાસીને લાવ દિલ્હામેમાળે વિ) હે ભદંત ! વિનયમૂલક શ્રુતચારિત્ર રૂપ ધર્મોની વાત સાંભળીને હું હવે જીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, ખંધ અને મેક્ષ આ આ તત્ત્વને સ્પષ્ટ રૂપે સમજવાની ઇચ્છા રાખુ છું. આ પ્રમાણે સ્થાપત્યાપુત્ર અનગાર ના માઢેથી આ બધાં છત્ર અજીવ વગેરે તત્ત્વ વિષે સાંભળીને શેઠ શ્રાવક ધર્મ સ્વીકારીને શ્રમણેાપાસક થઈ ગયા. શ્રમણેાપાસક થઈને શેઠે સ્થાપત્યાપુત્ર અનગારને આહાર વગેરે અપીને સત્કાર કર્યાં સન્માન કર્યું. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૩૬ Page #44 -------------------------------------------------------------------------- ________________ આ ઉક્ત દષ્ટાન્ત દષ્ટાતિક રૂપે આ રીતે સમજવું જોઈએ-આ આત્મા વસ્ત્ર રૂપે છે. પ્રાણાતિપાત વગેરે અઢાર પાપસ્થાને લેહીની જેમ છે. એમનાથી આત્મા મલિન થઈ રહ્યો છે સાજીખારના રૂપમાં સમ્યકત્વ છે, જ્યારે આત્મા સમ્યકત્વ રૂપ સાજીખારથી અનુલિપ્ત થાય છે અને પિતાના શરીર રૂપી વાસણને જિનક૯૫ તેમજ સ્થાવિરકલ્પરૂપ પચન સ્થાન (ચૂલા) ઉપર મૂકે છે તપ રૂપ અગ્નિ વડે શરીર રૂપી વાસણને તપાવે છે ત્યારે તે સ્વચ્છ દર્પણ ના રૂપમાં પ્રકાશિત થાય છે. આત્માની શુદ્ધિને આ કેવળ એકજ માગે છે કે જેનાથી આત્મશુદ્ધિ ચકકસ પણે સંભવિત થાય છે. એના સિવાય બીજા કોઈ ઉપાયથી આત્મ-શુદ્ધિ થવી અસંભવિત છે જે પ્રાણાતિપાત વગેરેમાં લીન થયેલા છે શુદ્ધિને માટે માટી અને પાણીને ઉપ ગ કરે છે, અને તેમનાથી આત્મશુદ્ધિ માને છે-ગંગા વગેરે તીર્થ સ્થાનોમાં સ્નાન કરવાથી પાપ નષ્ટ થાય છે એમ માને છે તેમના પ્રત્યે જીવ અને અજવના રવરૂપને જાણનારા વિદ્વાને સદય થઈને કહે છે-જુઓ તે ખરા, અજ્ઞાનને આ કે પ્રબળ મહિમા છે ? કે જેઓ પ્રાણાતિપાત વગેરેના સેવનથી જનિત જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારના કર્મ રૂપી જળને હમેશાં લેવાનું લેપને સંગ્રહવામાં લીન થયેલા એ છ ફરી તેજ પ્રાણાતિપાત વગેરેના સેવનથી પિતાની શુદ્ધિ ઈચ્છે છે. સૂત્ર “ ૨૧ ” ( ‘તo તરફ સુથર્સ ” ફૂલ્યા ! ટીકાર્થ (ત ) ત્યાર બાદ (તરણ ) શુક પરિવ્રાજકે જ્યારે (રૂમીને સમાળા) આ વાત સાંભળીને સુદર્શન શેઠ શ્રમણોપાસક થઈ ગયા છે, ત્યારે (બરવાજો ક્ષત્તિથ નાવ સમુન્નિત્થા) તેના મનમાં વિચાર કુર્યો-(gવં સુવંmળ રોચકૂરું ઘર વિશ્વના વિજયકૂ ઘને વિને) કે સુદર્શન શેઠે શૌચ મૂલક ધર્મ ત્યજીને વિનય મૂલક ધર્મ સ્વીકાર્યો છે (તં તે વસ્તુ મમ સવંamta વિદ્રિ વારંg go સોયમૂવૅ ધમે બાવરણ) તે હવે મારે સુદર્શનની વિનય મૂલક ધર્મ ઉપરથી શ્રદ્ધા મટા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૩૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ ડીને ફરી શૌચ મૂલક ધમપ્રત્યે તેની શ્રદ્ધા જમાવવી જોઇએ. ( fત્ત કર્યું વ સંવેદે) આ રીતે મનમાં વિચાર કરીને તેણે પહેલાંની જેમ તેને સમજાવવાના વિચાર કર્યો (સંવત્તિા પવાચાસસ્થેળી સદ્ધિ મેળેત્ર સોગંધિયા સૂચવી નેગેવ રિક્વાયાવર, તેળેવ વાળĐર્ ) વિચાર કરીને તે ફરી એક સહસ પરિવ્રાજકાની સાથે જ્યાં તે સૌગધિકા નગરી અને તેમાં પણ જ્યાં પરિવ્રાજ કાશ્રમ હતા ત્યાં આવ્યા. ( ૩ગાચ્છિત્તા વિચાવલ`પ્તિ મંનિસ્પ્લેન કરે) આવીને તેણે પેાતાની બધી વસ્તુએ ત્યાં મૂકી. (ક્ત્તિા ધત્તગસ્થપરિક્ષિત વિરહવૃદ્ઘિમાળેન્દ્િસદ્ધિ સંયુિકે વાયા સદ્દામો પત્તિનિત્વમરૂં ) મૂકીને તે નૈરિકધાતુથી રંગાએલાં વસ્ત્રો પહેરીને થાડા પરિવ્રાજકને સાથે લઈને આશ્રમની બાર નીકળ્યા. ( પદ્ધિનિલમિત્તા સોળંધિયાદ્ નીર્ મા મોળ નેગેવ સુર્'સળન્ન નિષે લેબેન ધ્રુવ સળે તેળવવા જીરૂ ) બહાર નીકળીને સૌગધિકા નગરીની ખરાબર વચ્ચે થઈને જ્યાં સુદર્શનનું ઘર 'અને તેમાં પણ જ્યાં સુદન હતા ત્યાં ગયા. ( તળ સે મુસળે તે પુરું જ્ઞમાનં સર્ ) સુદર્શને પણ પરિવ્રાજકને આવતા જોયા. ( પશ્ચિત્તા નો અમુò૬, નો વસ્તુ. જીર્, નો માઢાર, નો ચાળા, નો વંવ, સુષિળીણ્ સંચિટ્ટુ) પરતુ જોઇ ને તે ઉભા થયા નહિ, સ્વાગત માટે તેની સામે ગયા નહિ, તેને આદર આપ્યા નહિં, તેના આગમનની તેમણે સરાહના કરી નહિં, તેની સ્તુતિ પશુ કરી નહિ ફ્ક્ત તેઓ ચુપચાપ પાતાની જગ્યાએ બેસી જ રહ્યા. ( તત્ત્વ છે सुए परिव्वायए सुदंसणं अणव्भुट्ठियं० पासित्ता एवं वयासी ) शु પરિવ્રાજકે શેઠને સત્કાર માટે પેાતાની સામે નહીં આવતાં જોઇને કહ્યું–(તુમ નં सुदंसणा ! अन्नया मम एज्जमाणं पासित्ता अब्भुट्ठेसि जाव वदसि इयाणि सुदंसणा ! तुमं ममं एज्जमाणं पासित्ता जाव णो वंदसि तं कस्स तुमे सुसणा ક્રમેયાત્ત્વવિળયમૂલે ધર્મો હિમ્ને ) હે સુદન ! પહેલાં તું ગમે ત્યારે મને આવતાં જોતા ત્યારે સ્વાગત માટે ઉભા થતા અને સામે આવીને વંદન વિગેરે કરતા હતા પણ અત્યારે મને જોઇને તું ઉભા થયા નથી તેમજ તે' મને વંદન પશુ કર્યાં નથી. હું સુદન ! તે આ કેવાપ્રકારના વિનયમૂળક ધર્મ સ્વીકાર્ય છે ? (तणं से सुदंसणे सुकेणं परिव्वायए णं एवं पुत्ते समाणे आसणाओ अब्भुट्ठेइ अभुट्ठित्ता ચહ॰ મુયં વિાચમાં વં ચાલી ) શુક પરિવ્રાજકની વાત સાંભળીને સુદન પેાતાના સ્થાનેથી ઉભા થયા અને ઊભા થઇને બન્ને હાથની અંજલીને મસ્તકે મૂકીને તેને કહ્યું-(વં રવજી લેવાનુણ્વિયા ! બાિબો અદ્ધિનેમિલ અંતેત્રાસી થાવદરાપુત્ત નામંગળવારે ગાય રૂમાળÇ Àવ નીજાતોÇ ઇન્ના વિરૂ ) હે દેવાનુપ્રિય ! શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૩૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ અહત અરિષ્ટનેમિ પ્રભુના અંતેવાસી ( શિષ્ય) સ્થાપત્યા પુત્ર નામના અનગાર મુનિ પરંપરાને અનુસરતા એક ગામથી બીજે ગામ વિહાર કરતા સૌગંધિકા નગરીમાં સુખેથી આવ્યા. અને હમણાં નીલાશેક ઉદ્યાનમાં ઉતર્યા છે. (ત જો વંતિ વિનામૂ ધ રિવરને) તેમની પાસે મેં સારી પેઠે સમજીને વિનય મૂલક ધર્મ સ્વીકાર્યો છે. તાત્પર્ય એ છે કે હું પણ તેમને વંદન કરવા ગયા હતા તેમના શ્રીમુખથી મેં ધર્મકથા સાંભળી. મને તેમના સિદ્ધાતે નિર્દોષ તેમજ શાસ્ત્ર સમ્મત લાગ્યા. એથી મેં તેમની પાસેથી આ ધર્મ સ્વીકાર્યો છે. સૂત્ર ૨૨ ! તe રે સુણ રૂચારિ” ટીકાર્થ (ત) ત્યાર બાદ (સે મુર) શુક (રિસાયણ) પરિવ્રાજકે (સુરંત gવં વાસી) સુદર્શનને આ પ્રમાણે કહ્યું-(તં નામો vi સુવંસળt ! તા મારિયા થોરવાયુત્તર ગંતિયં કદમવાનો) હે સુદર્શન! તો હવે અહીં થી હું સીધે તારા ધર્મગુરુ સ્થાપત્યા પુત્રની પાસે જઉ છું (ફુમારું વ vi વાવાઝું મારું કરું પણTોડું ખારૂં વાજાનારું પુછામો કરૂણ મે से इमाई, अट्ठाई, जाव वागरइ तएणं अहं वंदामि, नमसामि, अहमेसे इमाई अढाई जाव नो से वागरेइ तएणं अहं एएहिं चेव अडेहिं हेउहिं निप्पટ્રસિM વારાં રિસરામિ) તેમની સાથે હું અર્થો, હેતુઓ, પ્રશ્નો, કારણે, અને વ્યાકરણ ના વિષે ચર્ચા કરીશ, જે તે મારા અર્થો, હેતુઓ, પ્રકને, કારણે તેમજ વ્યાકરણ વિશેના પ્રશ્નો નાં સારી પેઠે સમાધાન કરશે તે હું તેમને વંદન કરીશ અને જે તે મારા અર્થો વ્યાકરણ વગેરે ના વિષે સારી રીતે સ્પષ્ટી કરશું નહિ કરી શકે તે હું તેમને તરત જ પ્રશ્નોત્તર કરવામાં અસમર્થ કરીશ ! સૂત્ર ૨૩ | શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ ‘તા રે’ ' ઈત્યાદિ !' ટીકાથ(તા) ત્યાર બાદ (તે સુર ) શુક પરિવ્રાજક (જવ્યિાપારણે सुदंसणेण य सेट्रिणा सद्धि जेणेव नीलासोए उज्जाणे जेणेव थावच्चापुत्ते अणगारे તેવિ કલાછ ) એક હજાર પરિવ્રાજકે અને સુદર્શન શેઠની સાથે જ્યાં નીલાશેક ઉદ્યાન હતું અને તેમાં જ્યાં સ્થાપત્યા પુત્ર અનગાર હતા ત્યાં ગયે. (કાછિત્તા ઘાવદરાપુરં વે વાલી) ત્યાં જઈને તેણે સ્થાપત્યા પુત્ર ને કહ્યું-(કત્તા તે મંતે ! કવનિન્નો લગાવાદું જ તે યુથવિહાર') હે ભદન્ત ! શું તમારી યાત્રા છે ? યાપનીય છે? આવ્યાબાધ છે? તમારે પ્રાસુક વિહાર છે? (agi રે વિદત્તાપુ સુai gબાયોf gવં પુર મળતુર્થ વરિકari gયં વાસી) શુક પરિવ્રાજકની આ વાત સાંભળીને સ્થાપત્યા પુત્ર અનગારે શુક પરિવ્રાજકને કહ્યું-(સુથા ! સત્તા વિ મે જવનિકનંદિ ર દવા વાëવિ એ મુવિાર' ) હે શુક! અમારી યાત્રા પણ છે, યાપનીય પણ છે, આવ્યાબાધ પણ છે. અને અમારે પ્રાસુક વિહાર પણ છે. ( તi છે સુણ થાવરાપુર પ વાણી) જ્યારે સ્થાપત્યા પુત્ર અનગારે શુક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું, ત્યારે સ્થાપત્યા પુત્ર અનગારે તેમને કહ્યું-(વિ. મતે જ્ઞા) હે ભદંત ! યાત્રા સબ્દનો અર્થ શું છે. (કુચા ૪૪ મા બાળ સાવરિન્નતવનિયમiામમggfહું જોઉં ગયા છે તે ત્તત્તા) સ્થાપ ત્યા પુત્ર અનગારે કહ્યું- શુક ! જ્ઞાન દર્શન, ચારિત્ર, તપ, નિયમ, સંયમ, વગેરે માં અને મન, વચન અને કાયાના વ્યાપારમાં જે અમારી જાન પૂર્વક આચરણ કરવાની પ્રવૃત્તિ છે, તેજ યાત્રા છે, અને એ યાત્રા અમારી સુખેથી પસાર થઈ રહી છે, શત્રુંજય વગેરે તીર્થોની યાત્રા વીતરાગ માર્ગને અનુસરનારાઓ માટે નથી. જ્ઞાનાવરણીય કર્મના પશમથી અથવા ક્ષયથી જીવ અજીવ વગેરે વિષયમાં જે તેમના સ્વરૂપ વગેરેના નિર્ણય રૂપ આત્મ પરિણામ ઉત્પન્ન થાય છે તે જ્ઞાન છે. દર્શન મોહનીય કર્મના ક્ષપશમથી અથવા ક્ષયથી જીવતા જે તત્વ શ્રદ્ધાન રૂપ આત્મપરિણામ હોય છે તે દર્શન છે. ચારિત્ર મોહનીય કર્મના ક્ષપશમથી અથવા કાંયથી જે રસ્થૂલ તેમજ સૂક્ષમ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૪૦. Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાતિપાત વગેરે પાપા થી નિવૃત્તિ રૂપે આત્મા ના પરિણામ થાય છે તે ચારિત્ર છે. તપ, અનશન વગેરેના ભેદથી ખાર પ્રકારનું છે. " ' ,, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની સાથે ઉત્તર ગુણુ રૂપ જે અનેક જાતના નિયમ–( અભિગ્રહ ) ગ્રહણથી જ સંયમનું પણ ગ્રહણ થઈ જાય છે, છતાં એ અહી જે સંયમનું સ્વતંત્ર રૂપે ગ્રહણ કરવામાં આવ્યું છે, તે મને વખત પ્રતિ લેખના કરવી અને કાલ ચતુષ્ટયમાં સ્વાધ્યાય કરવા તે · સયમ ' છે, આ વાકય એજ અર્થ અહીં સૂચવે છે, આદ્વિપદ્મ વડે ધ્યાન આવશ્યક ” પાનું સૂચન થાય છે. ધર્મ વિષે ધ્યાન વગેરે ધ્યાન ’ કહેવાય છે, તેમજ આવશ્યક રૂપે કરવા ચેાગ્ય કર્તવ્યનું નામ આવશ્યક’ છે. આ આવશ્યકના છ પ્રકારે છે. અન્નાનાદિકા વગેરેમાં તેમજ યોગામાં જે યતના છે તેજ યાત્રા છે. બીજી કાઈપણ જાતની યાત્રા છે જ નહિ. આ વાત “ ભગવતી સૂત્ર ના અઢારમા શતકના દશમા ઉદ્દેશકમાં ભગવાને સામિલ બ્રાહ્મણને કહી છે, (લે જ સ' મતે વળિગ્ન') હૈ ભદન્ત ! યાપનીય શબ્દના અર્થ શું છે ? ( सुया ! जवणिज्जे दुविहे पण्णत्ते तं जहा इंदियजवणिज्जे य णो इंदिय નવનિને ચ ) શુકપરિવ્રાજકના પ્રશ્નને સાંભળીને સ્થાપત્યાપુત્ર અનગારે તેને સમજાવતાં કહ્યું કે-હે શુક ! યાપનીયના એ પ્રકારેા કહ્યાં છે. (1) ઇન્દ્રિય યાપ નીય અને (ર) ના ઈન્દ્રિય યાપનીય (સે་િસચિન-નિઝ' ) ઇન્દ્રિય યાપનીયનું સ્વરૂપ શું છે ? શુક પરિત્રાજકના આ પ્રશ્નના ઉત્તરમાં સ્થાપત્યા પુત્રે धु - (सुया ! जन्न मम सोइदिय चक्विंदिय जिब्भि' दियफासि दियाई' निरुबह ચા વર્ષે વકૃતિ, એ તો રૂચિનવળિજ્ઞ') હે શુક ! શ્રોત્રેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિ પ્રાણ ઇન્દ્રિય, જિજ્ઞા ઇન્દ્રિય, સ્પર્શ ઈન્દ્રય, નિરુપત થઈને મારા વશમાં થઈને તેજ ઇન્દ્રિય યાપનીય છે. એટલે કે કાઇપણુ જાતન વાંધા વગર વિષયાને ગ્રહણ કરવાની તાક્ત હેાવા છતાં એ પાંચે ઇન્દ્રિયા મારે વશ થયેલી છે તેજ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૪૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય યાપનીય છે. (સે નો ફુરિયાવળિજો ) હે ભદત ! ને ઈન્દ્રિય યાપનયનો શો અર્થ થાય છે. (સુરા નગ્ન ફ્રોમાઇ માચારોમાં હીના રૂવનંતા તો કરિ રે તૂ નો દૃવિચગવળિ) હે શુક ! ક્રોધ, માન, માયા, અને લેભ એ ચારે કષાય ક્ષય પામીને અથવા તે ઉપશમિત થઈને ફરી ઉદય પામતી નથી એજ ને ઇન્દ્રિય યાપનીય છે. ને ઈન્દ્રિય એટલે મન, અને ક્રોધ, માન, માયા, અને લોભ એ ચારે મનનાજ વિકારે છે. એથી આ બધાંને ઇન્દ્રિય શબ્દથી ગૃહીત થયાં છે. યાપનીય શબ્દને અર્થ વશ કરવું છે. આ બધા કષાયે મારે વશ થયેલા છે. એજ નેઈન્દ્રિય યાપનીયને હું વર્તી રહ્યો છું ( તે મિતે અલ્લાવાé) હે ભદત ! અવ્યાબાધ ને શો અર્થ છે? ( સુચા ને મમ વારૂપિરિમિયાન્નિવાયા વિવિI रोयायका नो उदीरे ति से त अव्यावाह से किं तते फासुयविहार आरामेसु उज्जाणेसु देवउलेसु सभासु पव्वएसु इत्थी, पसुपंडगविविज्जियासु वसहीसु पाडिहारिय पीठफलगसेज्जासंथारय उग्गिण्हित्ताण विहरामि से तं फासुयविहार) હે શુક! વાત, પિત્ત અને કફથી જન્મતા તેમજ આ ત્રણેના સન્નિ પાતથી ઉદ્ભવતા અનેક દાહજવર વગેરે, રેગે શીઘઘાતક શૂળ વગેરે આતંક મારા શરીરમાં ઉદ્ભવતા નથી એજ અવ્યાબાધ મારામાં વર્તી રહ્યો છે. અવ્યાબાનું સ્વરૂપ એજ છે. શુકે સ્થાપત્યા પુત્રને બીજો પ્રશ્ન કર્યો –હે ભરંત ! પ્રાસુક વિહારનું સ્વરૂપ શું છે.? તેને ઉત્તર આપતા સ્થાપત્યા પુત્ર કહે છે-હે શુક ! હુ ઉપવનમાં, પુખ્ય પ્રધાન રાજકીય વનમાં, દેવ ઘરમાં એટલે કે વ્યંતરાયતનમાં, પરિષદમાં પર્વતેમાં-ઉપલક્ષણથી અઢાર સ્થાનમાં સ્ત્રી, પશુ,પંડક, નપુંસક વગરની વસ્તીઓમા મઠમાં પ્રાતિહારિક શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ -એટલે કે યાચના કરેલી વસ્તુ કે જે પાછી અપાય જેમકે પીઠ, ફળક, શમ્યા સંસ્મારકની યાચના કરી ને વિચરું છું. એજ મારે પ્રાસુક વિહાર છે. શક પરિવ્રાજક ઉપહાસના અભિપ્રાયથી ફરી પ્રશ્ન કરે છે કે (સરિસતા તે મતે %િ મરચા સમચા !) હે ભદંત ! “સરિસવય” તમારા શાસ્ત્ર પ્રમાણે ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? (સયા રિસાચા અરયા વિં સમય વિ) સ્થાપત્યા પુત્રે તેના ઉત્તરમાં કહ્યું–હે શુક ! “સરિસવય” ભઠ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. (તે વેળÈí મતે ! વં સરિતસવથા માયા િવમવેચા વિ) શુકે તેમને ફરી પ્રશ્ન કર્યો-કે હે ભદંત ! તેમ “સરિસવય” તે ભક્ષ્યા તેમજ અભક્ષ્ય કયા અર્થની અપેક્ષાએ કહી રહ્યા છે. (સુરા રવિયા સુવિધા વન્નત્તા ના નિત્તારિતવયા: ધનપરિસંવા) સ્થાપત્યા પુત્રે તેને સમજાવતાં કહ્યું કે હે શુક ! “સરિસવય’ શબ્દનો અર્થ એ રીતે થાય છે. ૧ મિત્ર, સરિસવય, ૨ ધાન્ય, સરિસવય.’ શબ્દની સંસ્કૃત છાયા ૧, સદશવય, અને ૨, સર્ષપક બે રીતે થાય છે. જ્યારે સરિસવય ને “શદશવય” ( સર. ખી આયુષ્ય ધરાવનારા મિત્ર જન ) આ અર્થ ગ્રહણ કરવામાં આવે છે ત્યારે “સરિસવય” અભક્ષ્ય છે આ અર્થ જણાય છે તેમજ “સરિસય” પદ સર્ષપક (સરશિયું ) અર્થમાં લેવાય છે ત્યારે તે શક્ય છે આ પણ અર્થ થાય છે. એજ વાતને વિશેષ સ્પષ્ટ કરતાં સૂત્રકાર કહે છે કે (તથા जेत मित्त सरिसवया ते तिविहा पन्नत्ता, तजहा-सहजायया, सहसंवढियया, પરંતુ%ોઢિચયા તે સમળા નિથાન જમાવેથા) આમાં જ્યારે સંરિસવય શબ્દનો અર્થ મિત્ર હોય છે, ત્યારે તેના ત્રણ પ્રકાર સમજવા જોઈએ જેમકે ૧, સહજાતક, ૨, સહવર્ધિતક, અને ૩, સહપાસુકીડિતક. આપણી સાથે જન્મ લેનાર સહજતક કહેવાય છે. આપણી સાથે મેટા થનાર સહવર્ધિત શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #51 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે, તેમજ જેએ એકી સાથે માટીમાં રમતાં રમતાં મેાટા થયા છે તેએ સહુપાંસુક્રીડિતક મિત્ર કહેવાય છે. શ્રમણ નિા માટે આ બધા અભક્ષ્ય છે. ( તસ્થળ' ને તે પન્નસન્નિવયા તે દુવિા વત્તા, ત' ના સથ ળિયાચ અપ્રસ્થ પળિયાચ) ધાન્ય એટલે કે જે અનાજના રૂપમાં સિરસવથ ( સરશિપુ' ) છે તેના બે પ્રકાર છે—૧ શસ્ત્ર પરિણત, ૨, અશસ્ર પરિણત, ( तत्थण जे ते असत्यपरिणया ते समणाणं णिग्गंथाण अभक्खेया तत्थण जे ते સસ્થળિયા તે દુવિા વળતો તનહા-દામુવાચ બામુનાય ) આમાં જે અશસ્ત્ર પવિણત-‘ સચિત્ત ’ ધાન્ય સરિસત્રય છે તે શ્રમણ નિગ્ર થૈા માટે અભ ક્ષ્ય છે, અખાદ્ય છે. તેમજ શસ્રપરિણત-અચિત્ત છે તે પ્રારુક અને અપ્રાસુક આમ એ પ્રકારના છે. (અામુયાળ' સુચા નો મવયા-તથ નં ને તે વાસુચા તે दुविहा पत्ता तं जहा जाइयाय अजाइयाय तत्थणं जे ते जाइया ते दुबिहा पन्नत्ता ત'ના સાનિક ાચ અળસનિજ્ઞાચ આમાંથી આ પ્રાસુક ધાન્ય સરસિયું ( સિરસવય ) છે, તે અખાદ્ય છે પ્રાસુક ધાન્ય સરસિયા (સરિસય ) ના એ પ્રકાર છે-યાચિત અને અયાચિત, આમાં અયાચિત સરિસય અભક્ષ્ય ગણાય છે. શ્રમણ નિગ્ર'થા આહારમાં અયાચિત સરિસવયના પ્રયોગ કરતા નથી. ( तत्थण' जे ते एसणिज्जा ते दुविधा पन्नत्ता लद्धा य अलद्वाय, तत्थण जे ते अलद्धा, ते अभक्खेया, तत्थण जे ते लद्धा ते समणाण' निभगंथाण भक्खेया ) એષણીય ( ઈચ્છનીય ) સરિસવયના લખ્યું અને અલબ્ધ એ પ્રકાશ છે નિગ્ર થાને માટે અલબ્ધ રિસય ( સરશિયું ) અભક્ષ્ય છે અને લખ્યું સસરસવય ભક્ષ્ય છે. (CC ન અઢેળ સુચા ત્ર પુષ્પત્તિ સન્નિવયા મÒયા વિ ગમવુંયા વિ' ત્યા વિ માળિયરા) હે શુક ! પ્રમાણે સરિસય ને પૂર્વોક્ત રીતે અર્થ સ્પષ્ટ કરતાં તેને લક્ષ્ય અને અભક્ષ્ય આમ ખંને રીતે કહી શકાય આ રીતે ‘ કુલત્થા’ ના વિષે પણ સમજી લેવું જોઈએ. (નવર'મૈં નાળTM' ) આ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૪૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ 6 " આનું સ્પષ્ટીકરણુ એવી રીતે કે ( સ્ત્યી પુત્થાચ ધન્નત્યાય ) એક કુલસ્થા અને ખીજું ધાન્ય ( અનાજ ) કુલત્થા.ની છાયા કુલસ્થા ’ થાય છે. તેના એ રીતે અર્થ સમજી શકાય છે. સ્ત્રી ને પણ કુલસ્થા કહેવાય છે અને કુલસ્થા એક જાતનું કઠોળ પણ હાય છે તેને ‘કળથી ' કહે છે. ( इत्थीकुलत्था तिबिहा पन्नत्ता तजहा कुलवधूयाइय कुलमाउयाइ य कुल धूयाચ) સ્ત્રી કુલસ્થાના ત્રણ પ્રકાર છે જેમ કે-(૧) કુળ વધૂ, (૨) કુળ માતૃકા, અને (૩) કુળ દુહિતા ( દિકરી ) ( ધન્ન સ્ત્યા તદેવ ) ધાન્યાવાચી કુલસ્થા શબ્દનું નિરૂપણું ધાન્ય સરિસવની જેમ સમજવું જોઇએ (વ માસા विनवर इम नाणत्त मासा तिविहा पन्नता त'जहा - काल मासाय, अत्थमासाय, धन्नमासाय, तत्थण जे ते कालमासा तेणं दुवालसविहा पन्नत्ता तजहा सावणे जाव आसाढे तेणं अभक्खेया अत्थमासा दुविहा हिरन्न मासा सुवण्णमासाय સેળ અમરત્વેયા વનમાના તહેન ) આ પ્રમાણે જ માસ’ શબ્દ વિષે પણ વિશેષાર્થી જાણવા જોઇએ, ‘ માસ ' શબ્દના અર્થ ત્રણ રીતે થાય છે. જેમ કે કાળ માસ, (૧) અર્થ માષ, (ર) ધાન્ય માષ, (૩) કાળ વાચક માસ ( મહિના ) ના શ્રાવણુ થી માંડીને આષાઢ સુધી ખાર પ્રકારે છે. આ બધા અભક્ષ્ય છે. હિરણ્યમાષ અને સુવર્ણમાષ આ મને અમાષના એ પ્રકારે છે. એ પણ અભક્ષ્ય છે. અનાજના રૂપમાં જે ધાન્ય ભાષ ( અડદ) છે તેના માટે ધાન્ય સરિસવની જેમજ નિરૂપણ સમજવું જોઇએ. શુક પિર ત્રાજક તત્ત્વજ્ઞાનની જિજ્ઞાસાથી તેમને પ્રશ્ન કરે છે કે (જ્ઞે મન તુવે મત્ર' અગેને भव' अक्खए भव अवर भव अट्ठिए भवं अणेगभूयभात्रभविए वि भव' ? ) તમે એક છે, એ કેવી રીતે ? એટલે કે આત્મા માં જો એકત્વ મનાય તેા શ્રોત્ર વગેરે વિજ્ઞાના અને અવ્યવાની અપેક્ષાએ તેમાં અનેકતા ઉપલબ્ધ હાય છે તેથી. આત્મામાં એકત્વ સિદ્ધ થતું નથી. અહીં ‘ ભવ' શબ્દ આત્મ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૪૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ ને માટે છે. આત્મા એક છે. આ સિદ્ધાન્તને વિષે શુક પરિવ્રાજક સ્થાપત્યાપુત્ર અનગારને કહે છે કે આત્મા વિષે એકત્વપક્ષ યુક્તિ સંગત લાગતું નથી. કારણ કે શ્રોત્ર વગેરે ઇન્દ્રિય થી જે જુદી જુદી જાતનાં વિજ્ઞાન ઉત્ય ન્ન થયાં છે અને જે જુદા જુદા અવયવોની ઉપલબ્ધિ થાય છે તેથી આત્મા માં એકત્વ બાધિત થાય છે. આ રીતે જ જે આત્મામાં દ્વિત્ર માનવામાં આવે તે આ વાત પણ ઉચિત લાગતી નથી, કેમકે “મહું” “અ” આ રીતે જે આત્મામા એકત્વની પ્રતીતિ થાય છે તેથી આત્મા એક વિશિષ્ટ છે એ અર્થ જ સ્પષ્ટ થાય છે. આ રીતે આત્મામાં દ્વિત્વ વિષે પણ વધે ઉભે થાય છે. “મને માં” આત્માને અનેક પણ માની ન શકાય કેમકે તેમાં પછી “અહં” “અહં” આ જાતની એકત્વની પ્રતીતિ સંભવિત થઈ શકતી નથી. એનાથી તેમાં એક વનીજ પ્રતીતિ થાય છે. આ રીતે અનેકતા ની સાથે આ પ્રતીતિ ને વાંધે ઉભે થાય છે. આ પ્રમાણે આ પક્ષ પણ સદેષ જ કહેવાય (ાવવા મä') આત્મા અક્ષય છે. (અશ્વપ મi') અવ્યય છે. (નવgિ માં') આત્મા અવસ્થિત છે નિત્ય છે, ( વાળમૂત્રમાલમના વિ મયં) અનેક ભૂત, ભાવ અને ભાવિક પર્યાય વાળે છે અનિત્ય છે, ભૂત શબ્દનો અર્થ ભૂતકાળ છે. ભાવ શબ્દનો અર્થ વર્તમાનકાળ અને ભાવિક શબ્દને અર્થ ભવિષ્ય કાળ થાય છે, એટલે કે આત્માના ભૂત પર્યાય અંશ, વર્તમાન પર્યાય અંશ તેમજ ભવિષ્યમાં થનારા પર્યાય રૂપ અંશ તેના (આત્માના) અવયવ રૂપ છે. એથી આત્મમાં અનિત્યતા સિદ્ધ થાય છે. આ રીતે શુક પરિવ્રાજકે સ્થાપત્યા પુત્ર અનગારના બધા પક્ષેને સદોષ સિદ્ધ કર્યા, આત્મા વિષે નિત્ય અને અનિત્ય આમ બંને પક્ષે એક બીજાથી વિરૂદ્ધ છે આ પ્રમાણે જ અનિત્યપક્ષ નિયપક્ષ ની સાથે વિરુદ્ધ છે. સ્થાપત્યા પુત્ર અનગાર સ્યાદ્વાદ સિદ્ધાન્ત મુજબ શુકપરિવ્રાજકને જવાબ આપતાં કહે છે–(સુથા જે વિ બહું દુવેર જ નાવ જગમાવિમાવિવિ અટું) હે શુક ! હું એક પણ છું, હું બે પણ છું, અને હું અનેક ભૂત, ભાવ તેમજ ભવિક પર્યાય વાળ પણ છું ( જે ળટ્રેન મંતે gવં યુદૉ, ને વિ અટું ના મળમૂત્ર ભાવમવિ વિ છું) શુકે સ્થાપત્યા પુત્ર અનગારને કહ્યું કે હે ભદન્ત ! શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ (C ,, ' તમે કયા આધારે કહી રહ્યા છે!કે હું એક પણ છું અનેક પણ છું અને હું અનેક ભૂત, ભાવ અને ભવિક પર્યાય વાળા પણ છું ? સ્થાપત્યાપુત્ર અનગાર શુક પરિવ્રાજક ને જવાબ આપતા કહેવા લાગ્યા કે~( જ્ઞા सुया ! दव्याए एगे अहं णाणदंसणट्टयाए, दुवेवि अह पएसट्टयाए अक्खए वि अहं अore वि अहं अवट्टिए वि अह उब ओगट्टयाए अणेगभूयभावभविए વિત્રā') હે શુક ! હું એક છું મારૂ આ કહેવું દ્રવ્યાર્થિ ક નયની અપે ક્ષાએથી છે. દ્રવ્યાર્થિક નયના વિષય એક અખ’ડ દ્રવ્ય હોય છે, દ્રવ્ય એક હાવાથી, આ દૃષ્ટિએ હુ' એક છું, પ્રદેશોની અપેક્ષાથી હું એક નથી જ્ઞાન દર્શીનની દૃષ્ટિએ મારા એ રૂપ પણ છે. હું બે જાતના સ્વભાવવાળા પણ છું. આત્માનું લક્ષણ ઉપયાગ છે. જ્ઞાન અને દર્શનની દૃષ્ટિએ ઉપયાગના એ પ્રકાર થાય છે. આમ હું એક હાવાં છતાં પણ એ રૂપ વાળાધ્યું. આથી હું અનેક ' એ પ્રશ્નના ઉત્તર પણ પુષ્ટ થાય છે, આ માન્યતાથી ત્યાં ‘અહંની પ્રતીતિમાં કોઈપણ જાતના વાંધા જણાતા નથી. અને આ રીતે આત્મામાં દ્વિભાવની સ્થાપનાથી તેમાં શ્રોત્ર વગેરે વિજ્ઞાનાની તેમજ અવયવેાની અનેકતામાં પણ કાઇ પણ જાતના વરાધ જણાતા નથી. આત્મામાં એક સ્વભાવતા માનવામાંજ આ વાંધા ઊભા થાય છે. આ પ્રમાણે મૂળ રૂપે એક હાવાં છતાં પણ અનેક સ્વભાવની માન્યતા કાઇ પણ રીતે ખાષિત થતી નથી, જેમકે દેવદત્ત આ એક પદાર્થČમાં પિતૃત્વ પુત્રત્વ ભ્રાતૃત્વ વગેરે ઘણા સ્વભાવાની પ્રતીતિ એકજ કાળમાં થાય છે. એક આત્માના અસંખ્યાત પ્રદેશે શાસ્ત્રકારો એ કહ્યા છે. આ અસ`ખ્યાત પ્રદેશામાંથી કાઇ પણ એવા પ્રદેશ નથી કે જેના કાઇપણ રીતે નાશ થઇ શકે. એથી આ પ્રદેશની અપેક્ષાએ હુ અક્ષયછું. આ રીતે આત્માના એક પણ પ્રદેશના ગમેતે સ ંજોગોમાં કોઇપણુ રીતે નાશ નહિ થવાથી ‘ આત્માં અવ્યય.... અવ્યય શબ્દના અર્થ ′ કોઈ એ એવી રીતે કર્યો છે કે “ કેટલાક પ્રદેશ ના વ્યય થતા ન હાય તે અવ્યય ' તા આ અર્થ આગમથી વિરુદ્ધ છે. કારણકે આ અને માનવાથી કેટલાક પ્રદેશાના નાશ થાય છે' આવેા અર્થ પણ નીકળે છે. ’ ત્રિકાળમાં ' આત્મા < શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૪૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ પણ આત્મામાં અસંખ્યાત પ્રદેશાનેા યુક્ત ભાવ નષ્ટ થતા નથી. એટલા માટે અસખ્યાત પ્રદેશાથી યુક્ત રહેનારૂ આત્માનું સ્વરૂપ છે તેનાથી આ આત્મા અવિચળ છે હમેશાં અવસ્થિત છે. એનાથી એ સ્પષ્ટ થાય છે કે નિત્ય સ્વરૂપ વાળે છુ. હું અક્ષય છું. હું અવ્યય છું હું. અવસ્થિત અને આ બધા એક અર્થ વાચક પર્યાય શબ્દો આત્મા રૂપ અર્થમાં પ્રયુક્ત કરવામાં આવ્યા છે, તે શિષ્યની બુદ્ધિને નિળ બનાવવા માટેજ, આમ સમજી લેવુ જોઇએ. ( જીવોટ્ટયા ગળેળમૂચમાવવિશ્f ' ) અહીં જે અનેક શબ્દ છે તે વિષય ભેદની અપેક્ષાથી અનેક વિધ ઉપયાગાના વાચક છે. આ અનેકવિધ ઉપયેાગે જેનાં પહેલાં થઈ ગયા છે, વર્તમાન કાળમાં જેમાં થઇ રહ્યા છે અને ભવિષ્યમાં જેમાં થશે એટલે કે શ્રોત્ર વગેરે વિજ્ઞાન રૂપ જેમાં ભૂતકાળમાં ઉત્પન્ન થયા છે, વર્તમાન કાળમાં પણ જેમાં ઉત્પન્ન થયા છે નષ્ટ થયા છે તેમજ ભવિષ્ય કાળમાં પણ જેમાં ઉત્પન્ન થશે અને નાશ પામશે તે ઉપયેાગે! આત્માથી કથચિત અભિન્ન છે. એટલા માટે આ ઉપયાગની અપેક્ષાએ હું ‘ આત્મા ' ધણા ભૂત, ભાવ અને ભાવિક વાળે પણુ છુ. આ રીતે આત્મામાં અનિત્યતા પણ આવી જાય છે તે આ અનિત્ય ભાવના પક્ષ પણ અમારા માટે સદોષ કહી શકાય નહિ. કેટલાક ભાવ શબ્દને! અર્થ સત્તા કે પરિણામ પણ કરે છે તે ઉચિત નથી. અહી' ભાવ શબ્દ ફક્ત વર્તમાન કાળના વાચક છે. સત્તા કે પરિણામ અને વાચક નથી. કારણ કે જે અતીત અને ભાવી ભાવે હાય છે તે અનેકાર્થાન્વયી હાય છે, એથી અતીતાક ભૂત શબ્દની પહેલાં જ પ્રયુક્ત કરવામાં આવેલા ભાવ શબ્દને તેના પછી પ્રયાગ કરવા ઉચિત લાગતા નથી. વળી સત્તા કે પિરણામ વાદીઓના મતે અતીત અને ભવિષ્ય ભાવેા ભાવાન્વયી ડાવા ખઠ્ઠલ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૪૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ અતીત અને ભવિષ્ય (ભૂત, ભાવિક) આ બંને શબ્દો ભાવ પહેલાં કે ભાવ પછી સાથે સાથે પ્રયુક્ત થવા જોઈએ ભાવ શબ્દથી વ્યવહિત (યુક્ત) થઈને પ્રયુક્ત થવા ન જોઈએ પણ અહી તે તે બંને શબ્દો ભાવ શબ્દથી વ્યવહિત ( યુક્ત) થઈને જ પ્રયુક્ત થયા છે. એથી અહીં ભાવ શબ્દ વર્તમાન કાળને અર્થ બતાવે છે. ભગવાનને અભિપ્રાય એજ જણાય છે. (યુદ્ધ थावच्चापुत्त वंदइ नमसइ वंदित्ता नमंसित्ता एवं वयासी इच्छामिण भंते ! तुब्भे દ્વતિ દેસ્ટિવન્નત્ત ધH' નિમિત્તg,માળવા) આ પ્રમાણે સ્થાપત્યા પુત્ર અનગારનાં વચનો સાંભળીને શુક પરિવ્રાજકને સમ્યકત્વબોધ થયે અને તેણે સ્થાપત્યા પુત્ર અનગારને વંદન કર્યા સ્તુતિ કરી અને તેમને નમસ્કાર કર્યા. વંદના અને નમસ્કાર કરીને તેણે તેમને કહ્યું કે હે ભદંત ! હું તમારા શ્રી મુખથી કેવલી પ્રજ્ઞખ ધર્મ ને સાંભળવાની ઈચ્છા રાખું છું. શુક પરિવ્રાજક ની આવી વિનંતી સાંભળીને સ્થાપત્યા પુત્રે તેને ધમકથા સંભળાવી સ્થા. પત્યા પુત્ર અનગારે જે ધર્મકથા શુક પરિવ્રાજકને કહી સંભળાવી તેનું વર્ણન “ઔપાતિક સૂત્ર” માં કરવામાં આવ્યું છે જિજ્ઞાસુઓએ તે ત્યાંથી જાણી લેવી જોઈએ. “ઉપાસકદશાંગ સૂત્ર” ની અગારધર્મસંજીવની ટીકામાં પણ મેં આ કથાનું સવિસ્તર વર્ણન કર્યું છે. " સૂત્ર “૨૪ ” શુકપરિવ્રાજકકે દીક્ષા ગ્રહણકા વર્ણન ( तएण' से सुए परिव्यायए इत्यादि ) ટીકાથ–() ત્યારબાદ તે સુપ) શુક (Fરિરાજા) પરિવ્રાજકે (જાવવા પુત્તરણ અતિ ઘમં સોદરા) સ્થાપત્યા પુત્ર અનગારના શ્રી મુખ થી શત્ર ચારિત્ર રૂપ ધર્મનું શ્રવણ કરીને (બિન ) તેને સારી પેઠે હૃદયમાં અવધારિત કરીને (ga વવાણી) તેમને આ રીતે કહ્યું- (રૂાનિ ' ! परिव्वायगसाहस्सेण सद्धिं सपरिपुडे देवाणुप्पियाण आंतिए मुडे भवित्ता पव्व રુત્તા) હે ભદંત ! તમારી પાસેથી એક હજાર પરિવ્રાજકની સાથે હું મુંડિત થઈને દીક્ષિત થવા ચાહું છું. ( બાહુદ્દે નાવ ઉત્તર પુરથિમે વિમાઘ तिडडय जाव धाउरत्ताओ य एगीते एडेइ एडित्ता सयमेव सिंह उप्पाडेइ उत्पाडित्ता વેળા થાવ વાપુરે તેણેવ વાઘદદરૂ) શુક પરિવ્રાજકની દીક્ષિત થવાની ઈચ્છા સાંભળીને સ્થાપત્યા પુત્ર અનગારે તેમને કહ્યું “હે દેવાનુપ્રિય ! તમને જેમ ગમે તેમ કરે. ઇચ્છિત કાર્યમાં એટલે કે દીક્ષાગ્રહણ કરવામાં મેડું કરે નહિ આ રીતે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૪૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત્યા પુત્રની આજ્ઞા સાંભળીને શુક પરિવ્રાજકે ઈશાન કોણમાં જઈ ને પોતાના ત્રિદંડ વગેરે સાત ઉપકરણે તેમજ ગેરૂ રંગના વસ્ત્રોને એક તરફ મૂકી દીધાં એટલે કે આ બધી વસ્તુઓને તેણે સદાને માટે ત્યાગ કરી દીધે એના પછી તેણે જટા રૂપ પિતાની શિખાનું લંચન કર્યું. દીપિકાકાર કર ચંદ્રજી ગણિએ “ નવ વર્દિ કહે ” આ કપોલકલિપત મૂળ પાઠ બતાવતાં દીપિકામાં એ પ્રમાણે લખ્યું છે કે તેણે (પરિવ્રાજકે ) પિતાના હાથેથી વિદંડિકેના નિવાસ (મઠ) ને સમૂળ નષ્ટ કરી નાખ્યું હતું આ વાત ઠીક કહી શકાય નહિ કેમ કે આ જાતને પાઠ હસ્તલિખિત તેમજ મુદ્રિત (છપાએલી) જૂની પ્રતમાં જોવા મળતો નથી તે પ્રતમાં તે “જિંદ પાઠજ લખેલે મળે છે. આવી રીતે પોતાની કપોલક૫ના મૂલક અસત્ય વાતેથી પાઠકેને ભ્રમમાં મૂકવાના પ્રયાસો કરવા તે ખરેખર “ ઉસૂત્રધરૂપણુ” જ છે પિતાની શિખાનું લંચન કરીને શુક પરિવ્રાજક જ્યાં સ્થાપત્યા પુત્ર અનગાર હતા ત્યાં ગયા. ( વવાછિન્ન મુરે મરવત્તા વ ઘટવા તમારૂચમારૂશા ઝાઝું નહિ ) ત્યાં જઈને મુંડિત થઈને તેમની પાસેથી દીક્ષા મેળવી લીધી. સામયિક વગેરે અગિયાર અંગે ને તેમજ ચતુર્દશ પૂર્વેને તેણે સ્થાપત્યા પુત્ર અનગાર પાસે રહીને અભ્યાસ કર્યો. શુક ની સાથે રહેનારા એક હજાર પરિવ્રાજકોએ પણ ભાગવતી દીક્ષા સ્વીકારી લીધી. (ત થાવ વાપુ ગુણ મરહૂર રીસત્તા વિચા) સ્થાપત્યા પુત્ર અનગારે તે એક હજાર સાધુઓને શુક પરિવ્રાજકના જ શિષ્ય બનાવ્યા. ( ago રે ઘાવદત્તાપુત્તે સોગંધિવા નીચાણવાળો પરિનિવરત્રમ, નિમિત્તા ચા જ્ઞાવિાર વિરુ) ત્યાર બાદ સ્થાપત્યા પુત્ર અનગર સૌગંધિકા નગરી અને નીલાશેક ઉદ્યાનની બહાર થઈને બીજા જન પદ (દેશ) માં વિહાર કરવા નીકળ્યા. એ સૂત્ર ૨૫ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ પ૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત્યાપુત્રકે નિર્વાણકા નિરૂપણ ‘ તળ' સે ધાવવાપુત્તે !' ઈત્યાદિ ॥ ટીકાર્થ-(સ) ત્યારબાદ( à થાવરવાપુત્તે) સ્થાપત્યાપુત્ર (ગળવારસમ્ભેળ સદ્ધિ' સરિંવુડે ) એક હજાર અણુગારની સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરતાં ( નેનપુરી પત્ર) જ્યાં પુંડરીક પર્યંત હતા ( તેળવ ગવાનજીવું) ત્યાં આવ્યા ( વાછિત્તા છુંદરીય' વચ' સળિયર દુરુષર ) ત્યાં પહોંચીને તેએ પુ’ડરીક પર્વતપર ધીમે ધીમે ચઢવા માંડથા. ( દુત્તા મેત્રવનસંનિવાસ' ફેવસંનિવાર યુદ્ધવિસિષ્ઠાદુય' નાવ વગોવામળ જીવને ) ચઢીને તેમણે મેઘ સમૂહ જેવી કાળી તેમજ નિર્વાણુ વગેરેના ઉત્સવના વખતે દેવે જ્યાં એકઠા થાય છે એવી શિલાપર પ્રતિલેખના કરીને પાદાપગમન સંથારા સ્વીકાર્યાં. તેમની સાથે એક હજાર સાધુઓએ પણ (સળ સે થાવાપુત્તે પધૂળિયાસાળિ સામન્તરरियोग पाउणत्ता मासियाए सलेहणाए सट्ठि भत्ताइं अणसणाए छेदित्ता जाव केवलवर નાળવું'સળ સમુવાડેત્તા તોવચ્છ સિદ્ધે નાવ વહીને ) આ રીતે સ્થાપત્યાપુત્ર અનગારે ઘણાં વર્ષો સુધી શ્રાવણ્ય પર્યાયનું પાલન કરીને એક મહિનાની સલેખનાથી સાઈઠ ભક્તોનું અનશન વડે છેદન કરીને છેવટે કેવળ જ્ઞાન કેવળ દન મેળવ્યું. ત્યાર બાદ બધાં કર્મો ક્ષય થયાં ત્યારે તેમને સિદ્ધ પદ મળ્યું અહી' જે યાવત્' શબ્દ આવ્યેા છે તેથી ( યુદ્ધ: મૂળ: સતુલનદ્દીનઃ તન્મ નામળા દુ:લદ્દિો જ્ઞાતઃ) આ પદોના સંગ્રહ થયા છે ! સૂ૨૬ ૫ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૫૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ શૈલકરાજકે ચરિત્રકા વર્ણન ( સઘળ` સૈસુર ઈત્યાદિ ટીકા”——( સળ' ) ત્યારબાદ (તે સુ) શુક અનગાર (અન્નયા ચાર્') કાઇ એક વખતે (ઊનેવ સેપુરે નરે નેગેવ સુમૂમિમાળે લડ્યાળે તેનેવ સમા સ)િ જ્યાં શૈલક પુર નામે નગર અને તેમાં પણ જ્યાં સુભૂમિ ભાગ નામે ઉદ્યાન હતુ ત્યાં વિહાર કરતાં કરતાં આવ્યા. (રિશ્તા નિચા સેન્ડો નિओ धम्म सोच्चा जाव देवाणुप्पिया पंथगपामोक्खाइ पंचमंतिसयाई आपुच्छामि मंडुयच कुमारे रज्जे ठावेमि तओ पच्छा देवाणुप्पियाण अतिए मुंडे મવિત્તા બાળા ગોળાય. પશ્ર્વયામિ ) તેમનુ આગમન સાંભળીને શૈલક પુરના નારિકાના સમૂહા તેમની વંદના કરવા માટે બહાર નીકળ્યા. શૈલક પુરના રાજા પણ વંદન માટે બહાર જવા નીકળ્યા. તેએ બધા જ્યાં શુક પરિવ્રાજક વિરાજમાન હતા ત્યાં પહોંચ્યાં. શુક પરિવ્રાજકે બધાને ધર્મસ્થા સંભળાવી. ધમ કથા સાંભળી ને બધા પાત પેાતાને સ્થાને જતા રહ્યા. ધર્મ કથા સાંભળીને શૈલક રાજા ને મેધ થયા. તેમણે શુક અનગારને વિનતી કરતાં કહ્યું કે-“ દેવાનુપ્રિય ! હું મારા પાંચસે મંત્રીઓને પૂછી લઉં છું અને મારા પુત્ર મંડુક કુમારને રાજ્યસિંહાસને બેસાડી દઉં” ત્યાર પછી તમારી પાસે મુંડિત થઈને હું અગાર અવસ્થા ત્યજીને અનગાર અવસ્થા ધારણ કરીશ ( અદ્દાદુદ્ સવળ સેલેરુળ્ રાયસેનપુર'નયર અણુવિસર્અણુવિ '' सित्ता जेणेव सए गिहे जेणेत्र बाहिरिया उपद्वानसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणे सन्निसन्ने, तएण से सेलए राया पंथगपामोक्खे पंचमंतिसए सदावेइ ) શૈક્ષક રાજાના આ જાતના વિચાર સાંભળીને શુક અનગારે તેમને કહ્યુંયથાસુખ ” એટલે કે તમને જેમાં સુખ મળે તે કરો. શુક પરિવ્રાજકની દીક્ષા ગ્રહણ કરવામાટેની અનુમતિ મેળવીને શૈલક રાજા ત્યાંથી શૈક્ષકપુર નગ રમાં આવ્યા. ત્યાં આવીને તેએ સીધા પેાતાના મહેલની અંદર ઉપસ્થાન શાળા એટલે કે સભાસ્થાન હતું ત્યાં પહોંચ્યા. ત્યાં જઇને તેમણે સિંહાસન ઉપર બેસીને પાંચસે પાંથક પ્રમુખ મંત્રીઓને ખેલાવ્યા. ( સાવિજ્ઞા वयासी एवं खलु देवाणुपिया ! मए सुयस्स अतिए घम्मे पिसते से वियधम्मे इच्छिए पडिच्छिए अभिरुप अहं णं देवाणुपिया ! संसारभयउब्विगे जाव पव्व શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૫૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ ચામિ તુમેળ સેવાજીયા ! વિરહ ક્રિયાને ચિતિ !) મેલાવી ને રાજાએ તેમને કહ્યું કે હે દેવાનુપ્રિય ! મેં શુક અનગાર પાસેથી શ્રુતચારિત્ર રૂપ ધર્માંના ઉપદેશ સાંભળ્યેા છે. તેનાથી હું બહુજ પ્રભાવિત થયો છું. શ્રુત ચારિત્ર રૂપ ધર્મને સ્વીકારવાની મારી તીવ્ર ઈચ્છા છે, મારા આત્માના પ્રત્યેક ભાગમાં શ્રુત ચારિત્ર રૂપ ધર્મો વ્યાસ થઇ ગયા છે. હે દેવાનુપ્રિયા ! હું સૉંસારના ભયથી જન્મ જરા ( ઘડપણુ ) ઇષ્ટજનના ત્રિયાગ, અનિષ્ટ સ ંચે ગ વગેરેની બીકથી અત્યારે વ્યાકુળ થઇ રહ્યો છું. તેથી હું સંયમ ધારણ કરીશ હૈ દેવાનુપ્રિયા ! તમે શુ કરશો ? તમે શા ઉદ્યોગ કરશે ? આ વિષે તમારા મનમાં કઇ જાતના વિચારો આવવા માંડ્યા છે ? (તત્ત્વ તે પથરવામોકવા સેન રાચŌ યાલી) રાજાની વાણી સાંભળીને પાંથક પ્રમુખ પાંચસે મત્રીઓએ શૈલકરાજને આ પ્રમાણે કહ્યું—(નફળ તુએ àાજીવિયા ! સલામત્રિશા નાય पव्वयह अम्हाणं देवाणुविया ! किमन्ने आहारे वा आलवेवा अम्हे वि य णं देवाणुવિયા ! સલામત્રિના નાવ પયામો)હે દેવાનુપ્રિય ! તમે જો સંસાર ભયથી ભય ત્રસ્ત થઈને દીક્ષા મેળવવાની ઈચ્છા રાખેાછે તે તમારા સિવાય અમારેશ ખીજો કાણુ આધાર થશે ? આફતના વખતે અમને આશ્રય આપનાર કાણુ થશે ? અમારે માટે તે તમે જ શરણુ રૂપ છે, એટલે જ્યારે તમે દીક્ષિત થવાની ઈચ્છા રાખેા છે ત્યારે અમે લેકે! પણ આસંસારથી ક’ટાળી ગયા છીએ તમારી સાથે અમે પણ ચક્કસ દીક્ષા 'યમ ધારણ કરીશુ' ( હ્રદ્દા મૈત્રાળુયિા ! अम्ह वहुसु कज्जेसु य कारणेसुय जोव तहाण पव्वतियाणवि समणाण નમુનાવ નવુંમૂ ) હે દેવાનુપ્રિય ! તમે જેમ અહીં અમારા માટે ઘણા રાજવહીટના કામેામાં ઘણાં કારણેામાં-રાજ્ય સરક્ષણ વિષેના ઉપા ચામાં ચક્ષુભૂત રહ્યા છે તેથી અમારી સાથે પ્રત્રજિત થઇને પણ અમે લેાક ચારિત્રપાલન કાર્યમાં પણ તમે જ અમારા નેતા થએ એવી અમારી ઇચ્છા છે, ( તત્ત્વ તે સેને 'થામોછે 'મતિસવ' વાસી) મ`ત્રીએ આ જાતના વિચારો સાંભળીને શૈલક રાજાએ તે પાંથક પ્રમુખ પાંચસ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૫૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ મંત્રીઓને આ પ્રમાણે કહ્યું-(સફળ રેવાનું સુરમે સંસાર જ્ઞાવ વવચઠ્ઠ गच्छह ण देवाणु० सएसु २ कुडुबेसु जेट्टे पुत्ते कुडुबमझं ठावेत्ता पुरिससहस्स बाहिणिओ सीहाओ दुरू ढा समाणा मम अंतिय पाउन्भवहत्ति तहेव पाउદમયંત) હે દેવાનુપ્રિયે ! ખરેખર જે તમે સંસારભયથી સંત્રસ્ત તે જાઓ અને પોતપોતાના કુટુંબમાં પિતાના સ્થાને જયેષ્ઠ પુત્રો ને મૂકીને પુરુષસહસવાહિની પાલખીઓમાં બેસીને મારી પાસે આવે. આ રીતે રાજાનું કથન સાંભળીને તેઓ બધા પોત પોતાને સ્થાને યેષ્ઠ પુત્રોને મૂકીને પુરુષ સહસ્ત્રવાહિની પાલખીઓમાં સવાર થઈ રાજાની પાસે આવ્યા. (તનું રે सेलए राया पंचमंतिसयाइ पाउन्भवमाणाई पासइ पासि ता तुह्रतुढे कोडुबिय પુરિસે સારૂ સાવિત્તા વયાણી) ત્યાર બાદ પિતાના પાંચસો મંત્રીઓને આવેલા જોઈને રાજા ખૂબજ પ્રસન્ન થયા અને સંતુષ્ટ થયા રાજાએ તરત જ પિતાના કૌટુંબિક પુરુષને બોલાવ્યા અને બોલાવીને તેમને કહ્યું-( હિપ્પામેવ भो देवाणुप्पिया ! मंडुयस्स-कुमारस्स महत्थ जाव रायाभिसेय उववेह अभिसि વરૂણ રાવ રાયા વાવ વિર૩) હે દેવાનુપ્રિયે ! તમે સત્વરે મંડૂક રાજ કુમારનો મહાઈ સાધક મહાપ્રયજન ભૂત-રાજ્યાભિષેક કરે કૌટુંબિક પુરુ એ રાજાની આજ્ઞા પ્રમાણે જ મંડૂક રાજકુમાર રાજ્યભિષેક કર્યો એટલે કે તેઓએ સેના રૂપાના કળશોથી મંડૂક કુમારને અભિષેક કર્યો. અને બધા અલંકારોથી તેને શણગારીને રાજ્ય સિંહાસન ઉપર બેસાડ, I સૂત્ર “૨૭” (ત જે સેસણ રાયા) ઇત્યાદિ ટીકાર્થ-(તtળ) ત્યૌર બાદ (ત્રણવાળા) શૈલક રાજાએ (મંડુાં માં બાપુ ૪૬) મંડૂક રાજાને કહ્યું કે હે દેવાનુપ્રિય! હું દીક્ષા સ્વીકારીશ. (તળું રે મંડુ રાજા કુંવરપુરિસે લાવે) ત્યાર પછી મંડૂક રાજાએ કૌટુંબિક શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૫૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ પુરુષને બતાવ્યા (સાવિત્તા પર્વ વચાતી) બેલાવીને આ પ્રમાણે કહ્યું( खिप्पामेव भो देवाणुपिया ! सेलगपुर नगरं आसित्तसंमज्जिवलित વિધવમૂિત જરૂર વાય) હે દેવાનુપ્રિયો ! તમે શેલકપુરને પાણીથી સત્વરે સિંચિત કરે કચરો વગેરે સાફ કરીને, છાણ વગેરેથી લીપિ તેમજ સુવાસિત પાણીથી વારંવાર તેને સિંચિત કરે અને તેને ગંધવતિ એટલે કે ધૂપસળીની જેમ સુવાસિત બનાવે તેમજ બીજાઓથી સુવાસમય બનાવડાવો (#રતા વાવિત્તા મળત્તિયં પ્રgિre) આ પ્રમાણે જાતે કરીને અને બીજાઓની પાસેથી કરાવડાવીને કામ પુરૂં થયાનું અમને જણાવો. ( તeળ રે मुडए राया दोच्च पि कौडुबियपुरिसे सहावेइ, सद्दावित्ता एवं वयासी) ત્યાર બાદ મંડૂક રાજાએ બીજી વખત કૌટુંબિક પુરુષને બોલાવ્યા. અને બોલાવીને તેમને કહ્યું–કે (વિપામે મો વેઢારણ નો મર્થ રાવ નિવમા મિર્ચે નવ તદેવ ળવ પાકમાવતી તેવી જાણે વરિષ્ઠ ) તમે મેવકુમારના દીક્ષોત્સવની જેમ મોક્ષદાયક શૈલક રાજાને દક્ષિોત્સવ જે પ્રથમ અધ્યયનમાં મેઘકુમારના દક્ષિોત્સવ વિષે જેમ વર્ણન કરવામાં આવ્યું છે તેમ જ અહીં પણ સમજવું જોઈએ. આ રીતે મંડૂક રાજાની આજ્ઞા પ્રમાણે જ કૌટુંબિક પુરુષેએ મેઘકુમારના દીક્ષોત્સવની જેમજ સરસ રીતે દીક્ષોત્સવ ઊજ. મેઘકુમારના દીક્ષોત્સવમાં અને શૈલક રાજાના દીક્ષોત્સવમાં તફાવત આટલે જ સમજવો કે–મેઘરાજાના દોત્સવ વખતે જ્યારે તેમનાં માતા ધરિણદેવીએ ચાર આંગળ છેડીને બાકીના બધા નાપિત વડે કપાએલા વાળે પિતાના અંચળામાં લીધા હતા, અને શૈલક રાજાના દીક્ષેત્સવમાં તેમનાં પટરાણી પદ્માવતી દેવીએ શૈલક રાજાના વાળ ચાર આંગળ છેડીને આગળના વાળને પિતાના વસ્ત્રાંચળમાં લીધા. (સવૅર રિnહં જાગ રોચ ટુરિ અવયં તવ કાલ સામારૂચમigયારું દ્રારા ગંજરું અહિંન્ન) શૈલકરાજા તેમના મંત્રીઓ તેમજ શૈલક રાજાની અઅધાત્રી વગેરે બધાં રજોહરણ અને પાત્રો વગેરે લઈને પાલખીમાં સવાર થઈ ગયાં. ભગવાન મહાવીરની પાસે જેમ મેઘકુમારે પ્રવજ્યા લીધી હતી તેમજ શુક અનગારની પાસે શૈલક રાજાએ પ્રવજ્યા સ્વીકારી. રાજાની સાથે તેમના પાંચ પાંથક પ્રમુખ મંત્રીઓ એ પણ ત્યાં જ દીક્ષા લીધી , દીક્ષા લીધા બાદ શૈલક રાજાએ સામયિક વગેરે અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ( ફિઝિરો વહૂર્દૂિ વષરથ નાવવિહરવું, तएणं से सुए सेलयम्स अणगारस्स ताई पथगपामोक्खाई पंच अणगारसयाई સીસત્તા વિચા) અધ્યયન પછી તેમણે અનેક જાતના ચતુર્થભક્ત વગેરેની તપસ્યા કરી શુક અનગારે શૈલક અનગારને પાંથક પ્રમુખ પાંચસો અન શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨. પપ Page #63 -------------------------------------------------------------------------- ________________ ગારોને શિષ્ય રૂપે આખ્યા. (ત સે દુર કન્વચા સારું લેપુરો નયા सुभूमिभागाओ पडिनिक्खमइ पडिनिक्खमित्ता बहिया जणवयविहार विहरइ ) ત્યાર બાદ કોઈ એક વખતે શુક અનગાર શૈલકપુરના સુભૂમિભાગ ઉદ્યાનથી બહાર નીકળીને ત્યાંથી બહારના બીજા જનપદોમાં વિહાર કર્યો. ( તer' सुए अणगारे अन्नया कयाई तेण अणगारसहस्सेणं सद्विं संपडिवुडे पुवाणुपुट्विं ઘરમાણે નામાનુજમ વિમાને કેળવ પવીણ દવા જાવ હિ) શુક પરિ. વ્રાજક એક ગામની બીજે ગામ વિહાર કરતાં કરતાં કોઈ વખતે પિતાના એક હજાર અનગાર શિષ્યની સાથે તીર્થકર, ગણાધરોની પરંપરાને અનુસરતાં ચારિત્રની આરાધના કરતાં કરતાં જ્યાં પુંડરીક નામે પ્રસિદ્ધ પર્વત હતે ત્યાં ગયા. પહોંચીને તેમણે ત્યાં પૃથિવી શિલાપટ્ટકની પ્રતિલેખન કર્યા પછી તેમણે તેના ઉપર પિતાના એક હજાર શિષ્યની સાથે પાદપિગમન સંથારે કર્યો. આ રીતે તે શુક પરિવ્રાજકે ઘણાં વર્ષો સુધી શ્રમણ્ય પર્યાયનું પરિપાલન કરીને છેવટે કેવળજ્ઞાન કેવળ દર્શન મેળવીને બધા કર્મો જ્યારે નાશ પામ્યાં ત્યારે મુક્તિ મેળવી છે. સૂત્ર “૨૮” શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૫૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ (तएण तस्स सेलगस्स इत्यादि) ' ટીકાથ–(તળ) ત્યાર બાદ (વચર્ફે સુઝમાચરણ મુદ્દોષિયાસ) શરીરની પ્રકૃતિ સુકુમાર તેમજ આરામ લેગવવા ચેગ્ય ( જ્ઞાન સેહરણરાયરિલિસ ) રાજ ઋષિ શૈક્ષક ( વીરગત્તિ ) ના શરીરમાં ( તેન્દ્િ ગયિદ્િચ તુચ્છેદું ચ लहेहिं अरसेहिं य विरसे हिंय सीएहिं य उण्हेहिय का लाइकक तेहिय पमाणाइ àચિ, નિષ્પ વાળમોચહિંચ) અનગાર ધર્મ મુજખપ્રાપ્ત થયેલા અન્ય, પ્રાંત, તુચ્છ, રૂક્ષ, અરસ, વિરસ, શીત, ઉષ્ણુ તેમજ અસમય ( કાલાતિક્રાંત ) માં હંમેશાં પાન, ભેાજન ( આહાર ) કરવાથી ( મેચના વારમૂયા ) વેદના થવા વાગી. મલ્લ ચણુક (ચણા) વગેરે ‘ અંત ’ કહેવાય છે. વાસી આહાર નુંનામ ‘ પષિત ’ છે. ઘેાડા આહારનું નામ તુચ્છ છે. સ્નિગ્ધતા ( ધી રહિત ) વગર આહાર રુક્ષ કહેવાય છે. હિંગ વગેરેના વધાર વગરના આહારને અરસ કહે છે જૂના થઈ ગયેલા અનાજના આહાર મનાવવામાં આવે તે ‘વિરસ ? નામે ઓળખાય છે બહુ વખત પહેલાં બનાવીને મૂકી રાખેલા ઠંડા થઇ ગયેલા આહારને ‘શીત’ કહેવામાં આવે છે. એકદમ ગરમ આહારને ઉષ્ણુક હે છે. ભૂખ અને તરસના વખતે અહાર ન મળે તેને કાલાતિક્રાંત કહેવાય છે. અથવા ભૂખ અને તરસને ચેાગ્ય આહાર ન મળવા તેને પણ કાલાતિકાંત કહેવાય છે. ભૂખ અનેતરસના પ્રમાણમાં આહાર અને પાણી મળે નહિ ઘેાડા પ્રમાણમાં મળે તે એનાથી શરીરમાં શિથિલતા આવી જાય છે. અતગાર અવસ્થામાં સાધુને અનુ મૂળ આહાર પણી મળતું નથી એથી પ્રતિકૂળ આહાર પણીના સેવનથી શરીર અનેક રીતે નબળું થઈ જાય છે. રાજઋષિ અનગારની હાલત પશુ આવી જ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૫૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ ' થઇ ગઈ તેમના શરીરમાં (૩ ન્ના નાવ દુપયા) વેદના ખૂબજ થવા માંડી હતી તેથી પ્રલયના અગ્નિની જેમ તેમના શરીરમાં મળતરા થતી હતી. અહીં યાવત્' શબ્દ થી (ત્રિયા વાઢા ) આ પદોના સંગ્રહ થયા છે. આત્મા ના બધા પ્રદેશેામાં વેદના વ્યાસ થઈ હતી તેથી તે તીવ્રતર હતી, દિવસે દિવસે વેદના વધતી જ જતી હતી તેથી તે ‘ પ્રગાઢ હતી એટલા માટે જ વેદના દુધ્યાસ એટલે કે બહુ કષ્ટથી સહ્ય હતી. વેદનાને લીધે રાજ ઋષિના શરીરની હાલત કેવી થઈ તે સૂત્ર કાર અહીં સ્પષ્ટ કરતાં કહે છે ( દુ ટ્રાવિત્ત રશિયસરીરે ) કે તે રાજઋષિ અનગારનું શરીર કડ્ડયન-ખરજવાની પીડાથી અને પિત્તના જવાથી વ્યાપ્ત થઈ ગયું. તેમની છાતીમાં હાથામાં, પગેામાં અને આંખેામાં બળતરા થવામાંડી પિત્તજવર થી પિત્તમાં ગરમીનું પ્રમાણુ વધી જવાથી કરેલા આહારનું પાચન થતું નહિ અને તે ઊલટી થઈ ને બહાર નીકળી જતા હતા. ખાવાપીવા તરફ તેમને સાવ અણુ ગમે થઈ ગયા હતા. (તળ છે તેટ્સેળ રોચાય વેળ મુદ્દે જ્ઞાત્ ચાવિ होत्था तएण से सेलए अन्नया कयाई पुव्वाणुपुत्रि चरमाणे जाब जेणेव सुभूमि માટે નાવ વિરૂ ) તેથી શૈલક અનગાર સામાન્ય રાગથી આતંક એટલે કે સખત રાગથી સૂકાઇ ગયા. સાવ દૂબળા થઇ ગયા. કેાઈ વખતે પૂર્વાનુ પૂ થી વિહાર કરતાં શૈલક અનગાર રૌલક પુર નગરના સુભૂમિભાગ ઊદ્યાનમાં આવ્યા, અને તપ અને સયમથી પોતાના આત્માને ભાવિત કરતાં તે ત્યાં રોકાયા. ( વિજ્ઞાનિયા મંજુબો વિનિનો લેય' અનારે નાક યંત્ર, નર્મલક્ત્તા, વસ્તુવારTM ) તેમને વંદન કરવા માટે નાગરીકેની પરિષદ નગરની બહાર નીકળી. ત્યાં પહાચીને બધા નાગરિકેાએ શૈલક રાજઋષિને વંદન અને નમસ્કાર કર્યો. વંદન અને નમસ્કાર કરીને મહૂક રાજાએ તેમની સેવા કરી. ( તા' છે મજુર્યા સૈયરણ મળનારÆ મરીચ સુ મુદ્રા' નવ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૫૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ સત્તાવાર્દ રો પાસરૂ) ત્યાર બાદ મંડૂક રાજાએ રાજઋષિના શરીરને શુષ્ક વશ યાવત પીડિત તેમજ રોગાક્રાંત જોયું તે (વાસિત્તા વવાતી ) જોઈને તેમને આ પ્રમાણે કહ્યું-(- શ ાં મ ! તુમ કહાનવ િતિનિહિં જદાજa i ગોરમેasi ' મરવાળે ૪ રિ$િ ભટ્રાવેનિ) હે ભદંત! મારી ઈચ્છા છે કે હું રોગોને મટાડનાર એગ્ય વૈદ્યોની ઉચિત પ્રાસુક ઔષધો અને ભેજ દ્વારા તેમજ નિરવદ્ય અને પાન થી તમારી ચિકિત્સા ( ઇલાજ) કરાવડાવું એટલા માટે (સુદન મેતે ! મમ કાલાહાકું સાદું સુગ gણજિક વિદ્યારે નારંવાર લોજિnિત્તા' વિઠ્ઠ) તમે અમારી રથ શાળામાં પધારા અને સુખ શાંતિ પૂર્વક ત્યાં રહે. મુનિ જનેચિત પ્રાસુક એષણીય, પીઠફલક. શય્યા સંસ્તારક ત્યાંથી માગી લેજે (ત સેઢા માવારે મંડાણવાળો થમäત ત્તિ વડિpળ૬) મંડૂક રાજની આ પ્રમાણે વિનંતિ સાંભળીને શૈલક અનગારે તેમની વિનંતિને “તહત્તિ” આમ કહીને સ્વીકારી લીધી. (ત તે મંજુર ચં નમંફ ચંફિત્તા મંરિરા ગામે વિલિ પાકમૂર્ણ તાવ ) ત્યાર બાદ મંડૂક રાજા શૈલક અનગારને વંદન અને નમસ્કાર કરીને જ્યાંથી આવ્યા હતા ત્યાં જતા રહ્યા એટલે કે તેઓ પિતાને રાજભવનમાં ગયા ! સૂત્ર ૨૯ છે (તણ પેઢણ) ઈત્યાદિ છે ટકાથ–(ત ) ત્યાર બાદ (૨૪ ) શૈલક અનગાર ( ઈ જાવ जलते सभडमत्तोवगरणमायाए पंथयपामोक्खेहिं सद्धि सेलगपुरमणुपविसह) સવારે સૂર્ય ઉદય પામ્યા ત્યારે (ત્તમ મત્તાવાવનમાયાણ) ભાંડોપકરણ લઈને પથક પ્રમુખ પાંચસો અનગારોની સાથે શૈલક પુર નગરમાં પ્રવિષ્ટ થયા (મધુપવિનિત્તા તેવ મંદુરસ્ત રાખવા તેવા સવાછ ) પ્રવેશીને તેઓ જ્યાં મંડ્રક રાજાની રશિાળા હતી ત્યાં પહોંચ્યા. (૩વારિજીત્તા વઢવાવ વિર ) ત્યાં પહોંચીને શૈલક અનગારે મુનિ કલ્પાનુસાર એષણીય, પીઠ ફળક શય્યા સંસ્તારકની યાચના કરી અને તે બધી વસ્તુઓ તેમજ આજ્ઞા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૫૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ મેળવીને તેઓ ત્યાં રોકાયા. (તળ છે મંજુર ચિત્તિષ્ઠત્ સદ્દવે) ત્યાર ખાદ મણૂક રાજાએ વૈદ્યોને ખેલાવ્યા. ( સાવિત્તા વવચાલી) ખેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું ( તુમેળ લેવાનુંયિા ! સેરુચરણ દાસુત્તળિને ળ' ગાવ સેનિ આટ્ટે ) હે દેવાનુપ્રિયા ! તમે શૈલક રાજઋષિ અનગરની પ્રાસુક અષણીય ઔષધ અને ભેષજ થી ચિકિત્સા કરા, (તળ તે સૈનિઋચા મકુળ रन्ना एवं बुत्ता हट्ठा तुट्ठा, समाणा सेलयस्स अहापवत्तेहि ओसहमे सज्जभत्तपाणेहिं નિનિચ્છ આરૃત્તિ). આ રીતે મંડૂક રાજાની વાત સાંભળી ને ષિત તેમજ સંતુષ્ટ થયેલા વૈદ્યો શૈલક રાજઋષિની ઉચિત ઔષધ અને બ્રેષોથી તેમજ ભક્તપાનાથી ચિકિત્સા ( ઇલાજ ) કરવા લાગ્યા. ( મજ્ઞાળયંચ સેકસિતિ ) અને નિદ્રાવશ થઈ શકાય તેવા પઢાર્થ વિશેષને પીવાની વિધિ તેમને સમજાવી. અહીં ( મન્ગ ) મઘ શબ્દ આવ્યા છે તે મંદિશ ( દારુ) ના અથ ને બતાવવા માટે નહિ પણ નિદ્રાવશ થવાય તેવા પેટા પદ્મા વિશેષ ને સૂચવવા માટે પ્રયુક્ત થયા છે. કેમકે–સાધુએની ચિકિત્સામાં પ્રાસુક એષણીય ઔષધીએજ ગ્રાહ્ય સમજાય છે અહી પ્રકરણ પણ ઔષધીઓનું જ ચાલી રહ્યું છે મદિરા વિષે ની તા અહી કઈ વાત જ નથી ખીજી વાત એ પણ છે કે સાધુઓને મદ્યપાન ના અધિકાર પણ નથી, શાસ્રીય વિધિવિધાનની દૃષ્ટિએ તેઓ મદ્યપાનની ખાખતમાં અધિકારી ગણાય છે આ ગમે તે સાધુઓને મદ્યપાન કરવાની મના કહી છે કેમકે મદ્યપાનથી ચારિત્ર નષ્ટ આય છે. જ્યાં ચારિત્ર નથી ત્યાં સાધુતાની કલ્પના કરવીજ વ્યર્થ છે. દારૂ પીવાથી સાધુતા નાશ પામે છે આ વાત આગમમાં સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી છે. દા. ત. દશ વૈકલ્પિક સૂત્ર ” માં સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે કે-(સુરવા પ્રેરતંત્રા વાવ અસ્ત્ર વામમ્નસ, સસલું ન નિવેમિફ્લૂ નસ સરસ મળો) ક. ૫, ૬ ૧, ૧ રૂ.નમુક્રિયા સફ્સ માયા મોક્ષેચ 'r શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૬૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ મિન્તુળો બનતોષ નિવાાં સમય જ. અન્નાદુયા ) અ. પ . ૨, ગાથા ૩૮ આ એ ગાથાઓ વડે આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે જે સાધુએ પેાતાના સયમ રૂપ યશને રક્ષવા ચાહે છે, તે મદિરા ( દારૂ ) મેરક (સરકા) અને ખીજા પણ કેટલાક માદક પદાર્થો છે તેમનું સેવન કરે નહિ એમના સેવનથી સેવન કરનારમાં મદ્યપાન વિષેની આસક્તિ વધે છે કપટ અસત્ય વચન અને અસયમ જેવા ભાવાની પણ વૃદ્ધિ થાય છે, અને છેવટે એનાથી જીવનમાં શાંતિભ’ગ થાય છે. અસાધુતા (દુષ્ટતા ) વધે છે. ખરેખર મદ્યપાન જગતના બધા અનર્થોનું મૂળકારણ છે. ઉક્ત અને ગાથાઓની સવિસ્તર વ્યાખ્યા ‘ દશવૈકાલિપક સૂત્ર'ની આચાર મણિ મજૂષામાં આવી છે જિજ્ઞા સુજનાએ ત્યાંથી જાણી લેવું જોઇએ. ‘શાલિગ્રામ નિઘંટુ' નામે વૈદ્યક ગ્રંથમાં પણ મદિરાને બુદ્ધિને નષ્ટ કરનારી હાવા અદ્દલ તેના વિષેધ સૂચવ્યા છે. એટલે આવી નાની સરખી વાતાતા દરેક વ્યક્તિ સમજી શકે છે તેા પછી રત્નત્રયના સ'રક્ષક સાધુજને પેાતાની ચિકિત્સામાં પણ મદિરાપાન કેવી રીતે કરી શકે છે ? તેઓ આવું કરેતેા તેમને તેનું પ્રાયશ્ચિત્ત કરવુ પડે છે. ખીજા પણ શાસ્ત્રકારો મદિરાને નિષેધ કરતાં કહેછે ( અજ્ઞાનાત્, વાળી પીવા संस्कारेणैव शुद्धति । मतिपूर्वमनिर्देश्यं प्राणान्तिकमिति स्थितिः || मनुस्मृति શ્રધ્ધાચ ૨૧ સ્રો-૨૪૬ ।) આશ્લેાક વડે કહેવામાં આવ્યું છે કે જો કેાઈ અજાણુમાં પણ દિરાનું સેવન કરી જાય તે યજ્ઞોપવીત ( જાઇ ) સંસ્કારથી તે ફરી શુદ્ધ થાય છે. અને જો તે જાણી મૂછને મદિરાનું સેવન કરે તે પેાતાના પ્રાણેને અર્પણ કરીને એટલે કે મૃત્યુને ભેટીને જ તે શુદ્ધ થઈ શકે છે, બીજા કાઈપણુ ઉપાયથી તેની શુદ્ધિ અસ`ભવિત છે. ધમશાઓનું એજ વિધાન છે. અહીં પૂર્વાપરના મૂળપાઠથી પણ મદ્યશબ્દથી મદિરા વિષેના અથ સિદ્ધ થતા નથી. જેમકે મંડૂક રાજાએ શૈલક રાજ ઋષિની સામે વિનતી કરતાં अधुं-( यथाप्रवृत्तकैः चिकित्सकैः यथाप्रवृत्तेन औषधभैषज्येन भक्तपानेन चिकित्सां આવર્તયામિ ) રાગેને મટાડનારા સમ વૈઘોદ્વારા હું યથોચિત પ્રાસુક ઔષધ ભૈષજ્યથી તમારી ચિકિત્સા (ઇલાજ) કરાવીશ મારી થશાળામાં તમે પ્રાસુક એષણીય પીઠ લક વગેરેની યાચના કરીને ત્યાં રોકાએ ત્યારે મંડૂક રાજાની વિનંતીને સ્વીકારતાં ‘ તથૈતિ’ (સારૂ) કહીને તેએ તેમની રથશાળામાં આવ્યા. શૈલક અનગારની ચિકિત્સા માટે મહૂકે વૈદ્યોને બાલાવ્યા અને ખેલાવીને એમ આજ્ઞા કરી કે તમે પ્રારુક એષણીય વગેરે ભેષજથી એમની ચિકિત્સા શરુ કરે. વૈદ્યોપણુ મંડૂક રાજાની આજ્ઞા પ્રમાણેજ પ્રાસુક એષણીય ઔષધ વગેરેથી તેમની ચિકિત્સા ( ઈલાજ ) કરવા લાગ્યા. એની સાથે સાથે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૬૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ બીજી વાત એ પણ છે કે જ્યારે સાધુમર્યાદા મુજબ અકય તેમજ પ્રવ ચન નિષિદ્ધ વસ્તુ ને આપવા માટે મંડૂક રાજાએ વૈદ્યોને આદેશ આપે નહિ તે વૈદ્યોની શી તાકાત કે તેઓ તેમની આજ્ઞાને ઓળંગીને શૈલક અનગારને મધ પીવડાવે ? તેમજ આગળના “મૂળ પાઠને ” જેવાથી પણ આવાત સિદ્ધ થાય છે કે ગુણોને નષ્ટ કરનાર મદ્ય અહીં મદ્ય-શબ્દને વાચાર્ય થઈ શકે જ નહિ. જેમકે- ચાર જાતના આહાર અને મધ પાનમાં મૂવશ થયેલા શૈલકને પ્રમાદ દેષથી ફક્ત જનપદે વિહાર કરવા માટેની અશક્તિ જ આવી ગઈ છે. તેમના મૂળગુણોને નાશ થયો નથી આવું સમજીને જ પાંથકને ત્યાં મૂકીને બધા મુનિએ ત્યાંથી બીજા બહારના જન પદેશમાં વિહાર કરવા માટે નીકળી પડ્યા પાંથકને શૈલકની વૈયાવૃત્તિ માટેજ મુનિએ મૂકીને ગયા હતા. આ સૂત્રકાર આ પ્રમાણે આગળ વર્ણન કરવાના જ છે. હવે જે શૈલકે આગમનિષિદ્ધ મંદિરનું સેવન કર્યું હતતો તેઓ મૂળ ગુણેથી પણ હીન થઈ જાય અને આ પ્રમાણે અનગાર ધ રહિત રહેવા બદલ પાંચક અનગારની તેમની માટેની વૈયાવૃત્તિ પણ ઉચિત ગણાત જ નહિ અને બીજુ કે જ્યારે મદ્યપાન કરીને પૂર્વાપરાહ્ન કાળમાં શૈલક રાજ ઋષિ સુખેથી સૂતા હતા ત્યારે ચાતુર્માસિ પ્રતિક્રમણ કરવાની ઈચ્છાથી જ્યારે ક્ષમાપના માટે પાથકે તેમનાં ચરણોમાં પિતાના મસ્તકનો સ્પર્શ કર્યો ત્યારે તેઓ જાગ્રત થઈ ગયા. અને ઓચિંતા નિદ્રાભંગ થતાં તેઓ ક્રોધા. વિષ્ટ થઈ ગયા. પાંથકે તેમને ગુસ્સે થયેલા જોઈને ફરી તેમના ચરણોમાં મસ્તક નમાવીને વિનંતી કરતાં કહ્યું કે હે ભગવાન ! મારે ગુને માફ કરો ફરીથી આવું નહિ થાય. જે મદ્ય શબ્દ મદિરાના અર્થને સૂચવનાર હોય મૂળસૂત્રમાં શૈલકને માટે રાજઋષિ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યું છે, તેમને રાજઋષિના વિશેષણથી સંબોધવામાં આવ્યા છે તે કેવી રીતે બને ? પાંથક અનગારે તેમના પ્રત્યે ક્ષમાપના રૂપ વંદન વિનય વગેરે બતાવ્યું તે પણ ઉચિત કેવી રીતે કહી શકાય ? બીજુ કે જે મદ્ય શબ્દને મદિરાના અર્થમાં સ્વીકારીએ તે શૈલક અનગાર પશ્ચાત્તાપના ઉદયથી વિશુદ્ધ ચારિત્રની આરાધન શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ માટે કૃત પ્રતિજ્ઞ દેખાય છે અને ત્યાર બાદ તેઓ બીજા દિવસે સવારે જ પૂર્વ પરંપરા અનુસાર એક ગામથી બીજે ગામ વિહાર કરવાની ઈચ્છા કરે છે જે આવું હેત તેમનામાં આવી ઈચ્છા પણ પ્રકટ કેવી રીતે થાત? કેમકે પ્રાયશ્ચિત્ત વગર આવું તે કરી શકે જ નહિ. એટલા માટે અહીં મદ્ય શબ્દ મદિરાને અર્થ સૂચવતું નથી પણ (મકવાણાં વાઇ પુળ્યાવરામચંતિ સવા “મદ્ય શબ્દ મૂળપાઠને અનુલક્ષી તે નિદ્રા જનક પાન દ્રવ્ય વિશેષ “ અર્થ ને જ સૂચવનારો છે. (મજ્ઞાળાં ર તે કવિનંતિ નાવ મ ળે માણા ર મુછ મન્ના મુરિ, સુરદુમકા પણ ) પૂર્વાપરની અપેક્ષાએ મૂળપાઠ વિષે આપણે ગંભીર પણે વિચાર કરીએ તો ઉક્ત પાઠ પ્રક્ષિપ્ત જ લાગશે. (તણ તરસ લેયર બહાraહું કાર મHળજા રોયા જે વસંતે હોઘા) આ પ્રમાણે યથા પ્રવૃત્ત પ્રાસુક એષણીય યાવત ઓષધ મૈષથી અને ચગ્ય પથ્ય આહારથી શલક રાજઋષિના રોગો મટી ગયા. (हढे मल्लसरीरे जाए ववगयरोयायके, तएण से लए तंसिरोगायकसि उवसंतसि समाणंसि तसि विपुलंसि असण०पाण खाइम साइमे मज्जपाणेणय मुच्छिए गढिए गिद्धे अज्झोववन्ने ओसन्नो, ओसन्न विहारी एवं पासत्थे २ पासत्थविहारी कुसीले २ कुसील विहारी पमत्ते संसत्ते उउवद्धपीठफलगसेज्जासंथारए पमत्ते શાવિ વિરુ ) તેઓ શરીરથી પુષ્ટ તેમજ પ્રસન્ન ચિત્ત થઈ ગયા. આ રીતે ગ અને આતકે થી તેઓએ એકદમ મુક્તિ મેળવી લીધી. ત્યારબાદ તેઓ જાત જાતનાં પુષ્કળ પ્રમાણમાં બનાવવામાં આવેલા અશન, પાન, ખાદ્ય અને વાદ્ય રૂપ ચાર પ્રકારના આહારમાં તથા મદ્યપાનમાં આસક્ત થઈ ગયા. તેઓ નેહરૂપી દેરીથી બંધાઈ ગયા. વૃદ્ધ-એટલે કે લેલુપ થઈને સરસ આહારેના સેવનમાં તેઓ ટેવાઈ ગયા. પ્રાન્ત વ્યક્તિની પેઠે સવાધ્યાય પતિ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #71 -------------------------------------------------------------------------- ________________ લેખન ધ્યાન વગેરે ક્રિયાઓમાં તેમજ મોક્ષમાર્ગમાં તેઓ શિથિલ થઈ ગયા અવસન્ન વિહારી થઈ ગયા,-શિથિલ આચરણ વાળા થઈ, અળસને લીધેચરણ સત્તરી અને કરણસત્તરી રહિત થઈ ગયા આમ તેઓ પાર્શ્વસ્થ થઈ ગયા સદગુણામાં રચ્યાપા બનીને રહેનારા બની ગયા. જ્ઞાન વગેરેની સમ્યફ આરાધના તેમનાથી હવે નહાતી થતી પાર્શ્વના વિહારની જેમ તેમનું આચરણ થઈ ગયું. ઉત્તર ગુણોની વિરાધનાથી અને સંજવલન કષાયના ઉદયથી તેઓ કુત્સિત આચાર વાળા થઈ ગયા. કુશીલ વિહારી થઈ ગયા. મેહનીય વગેરે કર્મોના ઉદયને લીધે તેઓ સંજવલન કષાય નિદ્રા વિકથા રૂપ પ્રમાદેમાં થી કોઈ પણ એક પ્રમાદના યોગથી સંયમને આરાધનામાં શિથિલ થઈ ગયા. ગૌરવત્રયને આશ્રયથી તેમને આચાર શિથિલ બની ગયો. કારણ વગર પણ તેઓ ગમે ત્યારે પીઠ ફલક વગેરે નું સેવન કરવા લાગ્યા. તેઓ હંમેશાં તેના ઉપર પડયા જ રહેતા હતા. તેને સંવાઇ મુળજ્ઞ ઢિ વષિણિરા મંgધ જ રાય અgદિઇત્તા વહિયા જળવયવહાર બુઝાળ પળ પાણિg વિદ્યુત્તિ) પ્રાસુક એષણીય પીઠ ફલક વગેરે પાછાં આપી તેમજ મંડૂક રાજાને પૂછીને બહારનાં બીજાં જનપદે માં વિહાર કરવા માટે પણ તેઓ સમર્થ થઈ શક્યા નહિ. જે વિહાર ઉત્તમ ગ રૂપ ઉદ્યમ વડે કરવા માં આવે છે, એટલે કે જેમાં પ્રમત્ત દશા રહેતી નથી તેમજ જે વિહારને કરવાની ભગવાને આજ્ઞા આપી છે, અને તીર્થકરે પણ જેને કરતા આવ્યા છે. તેમાં તેઓ અસમર્થ થઈ ગયા. તાત્પર્ય એ છે કે આ સંજવલન કષાય, નિદ્રા તેમજ વિકથા રૂપ પ્રમાદે, માંથી કોઈ પણ એક પ્રમાદના વશવર્તી થઈને ત્યાંથી બહાર વિહાર કરવા સમર્થ થઈ શક્યા નહિ. છે સૂત્ર ૩૦ છે (તf વંચયવાન) ઈત્યાદિ 1 ટીકાર્થ–(ત) ત્યાર બાદ (તેસિં પંથ વાઝાનું પંavહું મારા વાળ अन्नया कयाई एगयओ सहियाण जाव पुवावरत्तकालसमयसि धम्मजागरियं નામાનાનું ગમેવારે કથિત કાર સમુનિથા ) પાંચસો પાંચક અનગાર વજે મુનિઓને કઈ એક વખતે મધ્યરાત્રિમાં જ્યારે તેઓ બધા એકઠા થઈને ધર્મધ્યાન પ્રબોધિની કથા વિષે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેઓને આ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ જાતને પ્રવચન સંમત, ચિતત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ વિચાર ઉદ્ભવ્ય ( एवं खलु सेलए रायरिसि चइत्ता रज्जं जाव पब्वइए विउलेण ४ मज्जपाणे मुच्छि ए नो संचाएइ जाव विहरित्तए नो खलु कप्पइ देवाणुप्पिया ! समणाण निगथाणं કાર પત્તા વિત્તિ:) શૈલક રાજાએ રાજ્યભવ ત્યજીને ભાગવતી દીક્ષા સ્વીકારી છે જેથી તેઓ રાજઋષિ તરીકે પ્રસિદ્ધ થયા છે. પણ અત્યારે તેઓ પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય આહાર તેમજ નિદ્રાકારક પાનદ્રવ્ય વિશેષમાં આસક્ત થઈ રહ્યા છે. બીજે કંઈ વિહાર કરવાની પણ તેઓની ઈચ્છા લાગતી નથી. હે દેવાનુપ્રિયે ! આ રીતે શ્રમણને પ્રમત્ત થઈને સંયમમાર્ગમાં રહીને વિહાર કરે યોગ્ય લાગતું નથી. (ત્ત તે खलु देवाणुप्पिया! अम्हकल सेलय रायरिसिं आपुच्छित्ता पाडिहारिय पीढ फलगसेज्जासंथारगं पच्चप्पिणित्ता सेलगस्स अणगारस्स पंथयौं अणगार, वेयावच्चकर ठवेत्ता बहिया अब्भुज्जएण जाव पवत्तेण पग्गहिएण जणक्यविहार વિત્તિ ) એટલે હે દેવાનુપ્રિયે ! આપણા માટે કલ્યાણને માથે એક જ રહ્યો છે કે સવારે શેલક રાજષિની આજ્ઞા મેળવીને પીઠફલક, શય્યા સસ્તા રક વગેરે પાછાં આવીને શલક રાજઋષિની વૈયાવૃત્તિ કરવા માટે પાંથક અનગારને નીમીને ઉદ્યમપૂર્વક આપણે અહીંથી તીર્થકરોની આજ્ઞા મુજબ તેમજ તીર્થકરોની આજ્ઞાનું પાલન કરતાં બહારના બીજા દેશમાં વિહાર કરવા નીકળી પડીએ. gધ સંવેરિ સંહિત્તા વાર૪ કાવ કરતે ૪ બાપુરિશ્વત્તા, ચારિ पीठफलगसेज्जासंथारय पच्चप्पि णत्ता पंथयंअणगार वेयावच्चकर ठावंति કાવિત્તા વહિયા જાવ વિતિ ) આ પ્રમાણે તેઓએ વિચાર કર્યો, વિચાર કરીને જ્યારે સવારે સૂર્ય ઉદય પામે ત્યારે શૈલક રાજષિની અજ્ઞામેળવીને પ્રત્યર્પણીય એટલે કે પીઠફલક શય્યા સંસ્મારકને પાછા સેંપીને રાજઋષિની વૈયાવૃત્તિ માટે પાંથક અનગારને ત્યાં નિયુક્ત કરીને તેઓ ત્યાંથી બહારના બીજા દેશોમાં વિહાર કરવા નીકળ્યા. એ સૂત્ર ૩૧ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ Page #73 -------------------------------------------------------------------------- ________________ (તરૂ રે પંથg) ઈત્યાદિ , ટીકાર્થ (તાળ) ત્યાર બાદ (સે થg) પાંથા (૪) શૈલક રાજઋષિની । सेज्जासंथारयउच्चारपासवण-खेल्ल-जल्ल-सिंधाणमल्ल-ओसह मेसज्जभत्तपाणएणं ) શા સંસ્તારક દ્વારા, તેમજ ઉચ્ચાર પ્રસ્ત્રવણ, ખેલ, સિંધાણ મલ વગેરે ની પરિઝાપના દ્વારા (જિસ્ટા) કેઈપણ જાતને અણગમો કે ધૃણા વિનાના બનીને (વિજળ) ખૂબજ નગ્ન થઈને (વેચાવાં ) વૈયાવૃત્તિ કરવા લાગ્યા. (તળે રે સેન્ટર ના વા) એક દિવસ શૈલક રાજષિ (कत्तियचाउम्मासियंसि विउलं असण - आहारमाहरिए सुबहुं मज्जपाणये पीए પુછવાઇફવાહનમણિ સુમુત્ત) ચાતુર્માસના કાતિક માસમાં ખૂબ જ પ્રમાણ માં અશન વાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર જાતના આહાર કરીને અને નિદ્રા કારક આપનક દ્રવ્ય વિશેષનું પાન કરીને સાંજના છેલા પહેરના વખતે સુખેથી સુતા હતા. અહીં “ઘણા લેકે સમાધિ પૂર્વક સુખેથી શૈલક રાજઋષિ સૂતા હતા.” એ પ્રમાણેને પાઠ હેવાનું કહે છે તે એગ્ય ગણાય જ નહિ કેમકે પ્રમાદઅવસ્થામાં સમાધિ થઈ શકતી નથી. અમર્યાદિત નિદ્રા અને સમાધિ આ બંને વચ્ચે વિરોધ છે. આવી સ્થિતિમાં સમાધિ થઈ શકતી જ નથી. (तपणं से पथए कत्तियचाउम्मासि यसि कयकाउस्सगे देवसिय पडिक्कमणं पडिक्कते चाउमासिय पडिस्कामिउकामे सेलय रायरिसि खामणद्वयाए सीसेण Tigg સંવ ) આ વખતે ચાતુર્માસના કાર્તિક માસમાં જ પાંથક અનગારે કાયેત્સર્ગ કરીને દૈવસિક પ્રાતિકમણ કર્યું. ત્યાર પછી ચાતુર્માસિક પ્રાતિકમણું કરવાની ઈચ્છાથી તેમણે પિતાના દોષેની ક્ષમાપના માટે લક રાજઋષિના ચરણમાં પિતાના મસ્તકને સ્પર્શ કર્યો. તેમાં જે સ્ત્રી વંથળ सीसेणं पाएसु संघट्टिएसु समाणे आसुरुत्ते जाव मिसमिसेमाणे उद्वेइ ) પાંથક અનગારના મસ્તકના બંને પગેામાં થયેલા સ્પર્શથી શલક રાજઋષિ એકદમ લાલ ચોળ થઈ ગયા, અને કોધ ની જવાળામાં સળગતા તેઓ ઉઠીને બેઠા થઈ ગયા. (૩ાિ વં જારી ) બેઠા થઈને તેઓએ આ પ્રમાણે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ કહ્યું જે મો ઘર વસ્થિવરિથા રાજ પરિવારનg ) અરે આ કેણ છે? જે શ્રી હી થી રહીત મૂર્ખ બેલાવ્યા વગર જ અહીં આવતે રહ્યો છે. ( મમ મુકુળપુરં વાર સંઘ) કે જે સુખેથી વિશ્રામ કરનારા અને પગમાં સ્પર્શ કરી રહ્યો છે. (ત રે પંથ gm gવે જો તમારે મા તળે તિર જર૪૦ રદ હવે કથારી ) શૈલક રાજઋષિની આ વાત સાંભળીને પાંચક અનગાર ડરી ગયા, ઉદ્વિગ્ન થઈ ગયા અને તેમના અણુ અણુમાં ભય વ્યાસ થઈ ગયો. તરત જ તેઓ બંને હાથની અંજલિ મસ્તકે મૂકીને આ પ્રમાણે કહેવા લાગ્યા-( અooi તે પણ ચાર વરિચારિક મvi पडिवक्कते चाउम्मासिय खामेमाणे देवानुप्पियं ! वदमाणे सीसेणं पाएस संघटेमि) હે ભેદત ! આતે હું છું આપને શિષ્ય પાંથક મેં કાયોત્સર્ગ કરીને દૈવસિક પ્રતિકમણ કરી લીધું છે ચાતંર્માસિક દેની ક્ષમાપના માટે તમારા ચરણોમાં મેં મસ્તકનો સ્પર્શ કર્યો છે. (સં મંસુ ન લેવાનું વિચા! રણજંતુ રેડવું तमण्णं देवाणुप्पिया ! णाइ मुज्जो एवं करणयाए तिकट्टु सेलय अणगारं gવન વિજuri મુનો ૨ રામે) એથી હે દેવાનુપ્રિય ! તમે મને ક્ષમા કરે. હે દેવાનુપ્રિય! હવેથી મારાથી આવું કેઈપણ દિવસ થશે નહિ. આ પ્રમાણે પથક અનગારે શૈલક રાજઋષિની પોતાના અપરાધ બદલ વારંવાર વિનમ્ર થઈને ક્ષમા યાચના કરી. ( તi તરત તેઢયાર રારિસિદણ પંથળ ga ગુત્તર અમેયાહવે વાવ કુપ્પનિયા) આ પ્રમાણે પાથક અનગારની વાત સાંભળીને શૈલક રાજઋષિના મનમાં આ જાતનો સંકલ્પ-વિચાર ફર્યો है ( एव खलु अह रज च जाव ओसन्नो जाव उउबद्धपीढफलगसेन्जा संथारंग गिहित्ता विहरामि तं नो खलु कप्पइ समणाणं ओसन्नाणं पासत्थाणं ના વિત્તિ) સકળ રાજવૈભવને ત્યાગ કરીને મેં જિનદીક્ષા મેળવી છે. પણ અત્યારે ફરી હું પુષ્કળ પ્રમાણમાં અશન, પાન વગેરેના સેવનમાં આસ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #75 -------------------------------------------------------------------------- ________________ કત થઈ રહ્યો છું. નેહરૂપી દેરીમાં હું બંધાઈ ગયો છું. હું લુપ થઈ ગયે છું. મારું જીવન સરસ આહારને આધિન થઈ ગયું. છે. સ્વાધ્યાય પ્રતિલેખન વગેરે આવશ્યક ક્રિઓમાં હું શિથિલ થઈ ગયું છું. મારી ચરણ સત્તરી અને કરણ સત્તરી બંને આળસને લીધે મંદ થઈ રહી છે. એથી હું પાર્શ્વસ્થ થઈ રહ્યો છું. મારે વિહાર અને આચરણ પણ પાર્વતની જેમ જ થવા માંડે છે. કુશીલ-એટલે કે હું કુત્સિત આચરણ વાળ થઈ ગયે છું. કુશીલ-વિહારી થઈ રહ્યો છું. પ્રમત્તના જેવી દશાવાળે હું, ગૌરવવયથી સંકીર્ણ આચાર વાળો થઈ રહ્યો છું. હું તબદ્ધ પીઠ ફલક શય્યા સંસ્તારક ને સેવનાર થઈ ગયા છે. એથી અવસ, પાર્શ્વસ્થ કુશીલ પ્રમત્ત અને સંસક્ત થઈને અનગાર રૂપે રહેવું ને શ્રેયસ્કાર નથી. (તં રેર્ચ ર છે વાઈ मंडुयं राय आपुच्छिता पाडिहारियं पीठफलग सेज्जा संधारयं पच्चपिणिता पथएणं अणगारेणं सद्धि'बहिया अब्भुजए णं जाव जणवय विहारेणं विहरित्तए एवं संपेहेइ ત્તિ જ સાવ વિરુ) હવે મારા પિતાને માટે તે એજ શ્રેયસ્કાર ગણાય કે સવારે મંડૂકરાજાને જણાવી પીઠ ફલક શય્યા સસ્તારક સેંપીને પથક અનગારની સાથે ઉત્તમ યોગરૂપ ઉદ્યમથી યુક્ત-અપ્રમત્તદશાવિશિષ્ટ -અને તીર્થકર વગેરે દ્વારા આચરિત અને ગુરુ જન દ્વારા ઉપદિષ્ટ વિહાર કરૂં એટલે કે નવ કપિત વિહારથી બીજાદેશમાં વિહાર કરે જ હવે અત્યારના સંજોગોમાં મારે માટે હિતાવહ છે. આરીતે શૈલક અનગારે વિચાર કર્યો. ત્યાર પછી એ વિચાર પ્રમાણે જ ત્યાંથી તેઓએ બીજે વિહાર કર્યો અહીં ધાવત’ શબ્દથી “નતે મંજુર્થ વાર્થ આપુછતા વારિરિવું વીત્રજાના संथारयं पच्चप्पिणइं, पच्चप्पिणित्ता पथएणं अणगारेणं सद्धिं बहिया अब्भुज्जएणं સાવ નજીવવિજેoi) આ પાઠને સંગ્રહ થયે છે. આનો અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. I સૂત્ર “૩૨ ” (gવામેવ સમજાવતો) ઈત્યાદિ ટીકાથ-(gha) જેમ શૈલકરાજ ઋષિ પ્રમાદવશ થયા તેમ (મારો) હે આયુષ્મા શ્રમણ ! (જો હું નિ થવા નિરોથીવા રાચરિયં ૩વષયof अंतिए पव्वइए समाणे ओसन्ने जाव सथारए पमत्त विहरइ इह लोए चेव વહૂ સમાન છે દીળિને સંપાશે માળિચવો) જે કઈ અમારા નિર્ચથકે નિર્ચ થી જન આચાર્ય ઉપાધ્યયની પાસે પ્રવ્રજિત થઈને અવસન્ન થઈ જાય છે. યાવત્ ઋતુ બદ્ધ પીઠ ફલક શય્યા સંરતારકમાં પ્રમત્ત થઈને બેસી રહે છે. તે આ લેકમાં ઘણાં શ્રમણ શ્રમણુઓ અને શ્રાવક શ્રાવિકાઓ દ્વારા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૬૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ હીલનીય હોય છે, નિંદનીય હોય છે, ખિંસનીય હોય છે, ગીંણીય હોય છે, પરિભવનીય હોય છે. તેમજ પરલેકમાં પણ ઘણી જાતની શિક્ષાને પાત્ર થાય છે. તે સંસારમાં પરિભ્રમણ કરતે જ રહે છે. સંસાર પરિભ્રમણ વિષે પાઠ અહીં આ પ્રમાણેજ જાણે જોઈએ (કળાફાં ગળવાં વીમદ્ધ વારંવારજંતાર' અનુપરિચ) અને ભાવાર્થ આ પ્રમાણે છે કે–ચતુર્ગતિ રૂપ વિભાગવાળા અનાદિ અનંત રૂપ સંસાર કાંતારમાં કે જેને માર્ગ ખૂબજ દીધું છે વારંવાર જીવ પરિભ્રમણ કરે તે જરહે છે. સૂત્ર ૩૩ (तएणं ते पथगवज्जा ) इत्यादि ! ટીકાર્થ-(તpor) ત્યાર બાદ (તે થાવ જા જ કારણ મીરે વાઘ ૪ સમાન નન્ન રાતિ ) પાંથકને બાદ કરતાં બીજા ચારસો નવાણું રાજઋષિ શૈલકના શિષ્યઓએ જ્યારે આ બધી વિગત જાણી ત્યારે ઇચ્છિતા અર્થની પ્રાપ્તિની અભિલાષા રાખતા તેઓએ એક બીજાને એક સ્થાને એકઠા થવા માટે બોલાવ્યા (સાવિત્તા પ્રાં રચા) બેલાવીને એક જગ્યાએ એકઠા થઈને તેઓ વિચાર કરવા લાગ્યા, (તે સાચરિકી થgi સન્દ્રિ વરિચા નાર વિદ) કે શૈલક રાજત્રાષિ પાંથક અનગારની સાથે બહાર જનપદમાં વિહાર કરી રહ્યા છે, અહીં જે (વાવ) શબ્દ છે તેનાથી ( અમુક વો દિન. પિન રાવવિહાર) આ પાઠને સંગ્રહ થયે છે, આ પદેની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. (તં સેવં વસ્તુ રેવાળુવા ! કહું તેવું રસંન્નિત્તાનું વિશિષ્ટ) એથી હે દેવાનુપ્રિયે ! અમારા માટે એજ હિતાવહ છે કે અમે બધા તે શૈલક રાજઋષિની આજ્ઞા મેળવીને બહાર ના જનપદમાં વિહાર માટે નિકળીએ | (gવં લહેંતિ) આ પ્રમ ણે વિચાર કર્યો ( સંપત્તિ સે રાયે વસંવનિત્તા વિદતિ) વિચાર કરીને તેઓ બધા શૈલક રાજઋષિની પાસે ગયા. અને તેમની આજ્ઞા મેળવીને વિહાર કરવા લાગ્યા. મેં સૂત્ર “૩૪” | શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ ( તાં તેસર થવામોકવા ) ઇત્યાદિ ટીકાથ−(ai) ત્યાર બાદ (સેટ) શૈલક રાજઋષિ અને (વચનામોરલા 'ચ અળસયા) પાંથક પ્રમુખ પાંચસે અનગાર ( જૂનિ વાસાળિ ) ઘણાં વર્ષો સુધી ( સામન્તરિયા પાળિા) શ્રમણ્ય પર્યાયનું પાલન કરીને ( મેળેવ પોંડીચે પત્રણ તેનેત્ર વાચ્છતિ ) જ્યા પુંડરીક પર્યંત હતા ત્યાં આવ્યા. (૩)નાષ્ટિત્તા નહેવયાના પુત્તે તહેવ સિદ્ઘ ) ત્યાં આવીને સ્થાપત્યા પુત્ર અનગારની જેમ એક માસની સલેખના કરીને કેવળી થઈ મુક્ત થઈ ગયા. એટલે કે તે સિદ્ધ થયા ( एवामेव समणाउसो जो अम्म निग्गंयो वा निम्गंथी वा जाव विहरिस्सइ) આ પ્રમાણે શૈલક રાજઋષિની જેમ (સમળાઽસો) હે આયુષ્મ'ત શ્રમણેા ! ( નો અTM'નિમંથો વા નિમાંથી વાનાય વિન્નિર) જે અમારા નિત્ર થ શ્રમણ અને નિગ્રંથ સાધ્વી જત પ્રમાદ વેગેરેને ત્યજીને સાદ્યમ પ્રદત્ત-તિર્થંકરાનુાપિત ગુરૂ પષ્ટિ અને પ્રગૃહીત તેમજ તીર્થંકરા દ્વારા સ્વીકૃત એવા જનપદ વિહારથી યુક્ત થશે તે અનગાર ચતુર્વિધ સંઘને અનીષ, વંદનીય થઇને યાવત્ સસારના અત કરીને મેાક્ષપદ મેળવશે एवं खलु जंबू ! समणं भगवया महावीरेणं जाव संपत्ते णं पंचमस्स णाय ચળસ (ચમઢે વત્તે ત્તિયેમિ) આરીતે હે જમ્મૂ ! સિધ્ધ ગતિ પામેલા ભગવાન મહાવીરે આ જ્ઞાતા અધ્યયનના પાંચમા અધ્યયનના અથ પ્રાપ્ત કર્યો છે. આમ હું તને કહું છું, “કૃતિમવિમિ ” આ પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે આ સગ્રહ શ્લાકના અથ આ પ્રમાણે છે-કે જે પ્રમાદથી અલસન્ન પાર્શ્વસ્થ તેમજ કુશીલ થઈ જાય છે, તે સાધુ (અનગાર ) સ’વેગ ભાવથી પેાતાના ચારિત્રમાં ઉદ્યમશીલ થઈને શૈલક રાજઋષિની જેમ સિધ્ધ પદ્મને મેળવનાર થાય છે. । સૂત્ર‘૩૫” || શ્રી જૈનાચાય જૈનધર્માં દિવાકર શ્રી ઘાસીલાલજી મહે રાજકૃત જ્ઞાતાધ કથાગ સૂત્રની અનગાર ધર્મોમૃતવર્ષિણી વ્યાખ્યાનું પાંચમુ અધ્યયન સમાસ ॥॥ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૦૦ Page #78 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીકા સમવસરણ છા અધ્યયનનો પ્રારંભપાંચમા અધ્યયન પછી આ છઠું અધ્યયન પ્રારંભ થાય છે. પાંચમા અધ્યયનમાં આ પ્રમાણે નિરૂપણ કરવામાં આવ્યું છે કે પ્રમાદિ અનગાર ઘણા અનર્થો મેળવે છે તેમજ જે આ પ્રમાદિ હોય છે તે ઘણું ગુણ પ્રાપ્ત કરે છે. તે હવે આ અધ્યયનમાં તે ગુણે અને દોષનું કથન વર્ણવવામાં આવશે. પાંચમા અધ્યયનની સાથે આ છઠ્ઠી અધ્યયનને એ જ સંબંધ છે. આ સં. બંધને વિચારવાના ઉપકમથી જ આ અધ્યયન શરૂ થયું છે. છઠ્ઠા અધ્યયન નું પહેલું સૂત્ર આ છે-ના મતે ! મને ત્યાર .. ટીકાઈ–(તે) હે ભદન્ત ! () જે (કાર સંઘ સમi) મુક્તિ મેળવેલા શ્રમણ ભગવાન મહાવીરે ( પંરમણ ) પાંચમા જ્ઞાતાધ્યયનને (ઝીમ પન્નત્ત) આ પૂર્વોક્ત અથ નિરૂપિત કર્યો છે તે (જીસ i મતે ! નાયબર સમuni =ાવ સંપન્ન છે ટ્રે વન?) મુક્તિ મેળવેલ શ્રમણ ભગવાન મહાવીરે છઠ્ઠા જ્ઞાત ધ્યયનને શું અર્થ પ્રરૂપિત કર્યા છે? (પર્વ @જુ ) જંબૂ સ્વામીને આ જાતના પ્રશ્નને સાંભળીને જવાબ આપતાં સુધમાં સ્વામી તેમને કહેવા લાગ્યા કે હે જબૂ! તમારા પ્રશ્ન ને ઉત્તર સાંભળો. (तेणं कालेण तेण समएण रायगिहे समोसरण परिसा निगाया) કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં ભગવાન મહાવીર પધાર્યા. ભગવાન મહાવીર સ્વામીના આગમનની જાણ થતાં તેમને વંદન કરવા માટે રાજગૃહ નગરથી પરિષદ નીકળી. ( તે શાળં તેનું સમur) તે કાળે અને તે વખતે (કમળ ને તેવાણી ફુવમૂરું દૂરણામને કાર ઘwજ્ઞાળવાર વિરુ) શ્રમણ ભગવાનના પ્રધાન અંતેવાસી ઈન્દ્રભૂતિ ઉચિત રથાને બેઠેલા ધર્મ ધ્યાનમાં લીન હતા. | સૂત્ર ૧ / શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૭૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રભૂતિકા જીવ,વિષયમેં પ્રશ્ન 'तएण से इंदभूई जाय सड्ढे' इत्यादि ટીકાઈ–(ત) ત્યાર બાદ તેણે ઇંભૂ ગાય સ) પ્રભુ ઉપર ખૂબ જ શ્રદ્ધા ધરાવનાર ઈન્દ્રભૂતિએ (સમાન રૂ ઘa વાલી) શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પ્રશ્ન પૂછયો. (વ8 મતે ! ઝીવા ગુણવત્ત વા ચંદુ વા જઉંતિ) હે ભદન્ત ! ભારે અગમન કરનાર સ્વભાવને તેમજ ઉર્વગમન કરનાર લઘુ સ્વભાવને જીવ કેવી રીતે મેળવે છે? તેમના આ પ્રશ્નનો જવાબ ભગવાન મહાવીર સ્વામી દષ્ટાંતની સાથે આ પ્રમાણે આપે છે. ( गोयमा! से जहानामए केइ पुरिसे एगं मह सुक्क तु निच्छिड्ढे निरुवयं दभेहि कुसेहि वेढेइ बेढित्ता महियालेवेण लिंपइ. लिंपित्ता उण्हे (૪) હે ગૌતમ! જેમ કેઈ માણસ એક મોટી નિચ્છિક વાતાદિવિકાર રહિત વગર તૂટેલી તુંબીને દાભ તેમજ કુશથી વીંટી લે છે અને ત્યાર બાદ માટીથી તેની આસ પાસ લેપ કરે છે અને તેને તાપમાં સૂકવે છે. (સુ સમા રોદવંશિ મેણિય વેરૂ, રેઢિા મલ્ફિયાસે वेण लिंपई, लिपित्ता उण्हे सुक्क समाण तच्चपि दम्भेहिय कुसेहिय वेढेइ, वेढित्ता મટ્ટિયાન જિંપ ) જ્યારે તુંબી સારી રીતે સૂકાઈ જાય ત્યારે બીજી વખત પણ તેને દાભ અને કુશથી વીંટાળીને ફરી તેના ઉપર માટીને લેપ કરે છે, લેપ કર્યા બાદ તેને તાપમાં મૂકે છે. આમ સૂકાઈ ગયા બાદ ત્રીજી વખત દાભ અને કુશથી વીંટાળીને માટીને લેપ કરે છે. ( gવું एएणुवाएणं अत्तरा वेढेमाणेअंतरा लिंपेमाणे अंतरा सुक्कवेमाणे जाव अहिं મપ્રિયહિં કિંજરુ જામતા પરિસિયંતિ રતિ વિરહવે ) આ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ ( પ્રમાણે તુંખીને આઠ વખત દાભ અને કુશાથી વીંટાળીને તથા આઠ વખત માટીને લેપ કરીને તાપમાં સુકવે છે ત્યાર બાદ તેને ઉંડા અતાર • તેમજ પુરુષ પ્રમાણ કરતાં વધારે ઘેરા પાણીમાં નાખીદે છે. ( ણચાä) આ દેશીય શબ્દ છે અને તેના અર્થ આગાધ હોય તે. ( સે પૂર્છા ોચમા ! સેતુને મેસિ अह महियाले वाणं गुरूयात्ताए भारिंयत्ताए गुरियभारित्ताए उपि सलिलमइ વત્તા અને પાળિચટ્ટાને અવર્ ) હે ગૌતમ! પાણીમાં નાખેલી તે તુંબી આઠ વખત માટીના લેપથી ભારે થઇ જવાને કારણે તેમજ આઠ વખત દાભ તથા કુશના ભારથી ભારે થઇ જવાને લીધે પાણીમાં નાખતાની સાથે જ પાણીમાં નીચે જતી રહે છે અર્થાત્ ડૂબી જાય છે. ( ામેય નોચમાં ! ) આ પ્રમાણે હું ગૌતમ ! (ગીવાવ વાળાવાળ જ્ઞાનમિચ્છાનું મળતજ્ઞેળ અવુલેળો અદમ્બવળકીઓ લજ્ઞિતિ) જીવ પણ પ્રાણાતિપાત યાત્ મિથ્યાદર્શન શલ્યથી ક્રમપૂર્વક આઠ કર્મીની પ્રકૃતિએનું ઉપાર્જન કરતા રહે છે. એટલે કે આઠ કર્મોથી જીવ બધાતા જાય છે. (તાપ્તિ ગુહ્રયત્તાહ માત્તાત્ गुरुयभारिता कालमासे कालं किच्चा घराणियलमइवाइता अहं नरगतलपट्टाणा મવૃત્તિ વૈં હજુ ગોયમા ! નીવા મુત્ત જ્વમાંતિ) તે જ્ઞાનાવરણાદિ કર્મ ની પ્રકૃતિએ પૌદ્રુગલિક છે, ગુરુ તેમજ ભારે છે, એટલા માટે તેમનાથી આ ક મધવાળા જીવેા પણ ગુરુ તેમજ ભારે થઈ જાય છે. એથી તે જીવેા કાળ માસમાં કાળ કરે છે ત્યારે પૃથ્વીનું અતિક્રમણ કરીને તેની નીચે નરક તળમાં અવસ્થિત થઈ જાય છે. આ પ્રમાણે હે ગૌતમ ! જીવ જ્યારે પ્રાણાતિપાત વગેરે કર્મો કરે છે તે સમયે જ તેઓ ગુરુત્વ અવસ્થા મેળવે છે. આ વાત ‘ હૅવ્ય જણાય છે. | સૂત્ર ૨ ॥ શબ્દ થી ( અઢાં નોયમા ! ) ઇત્યાદિ ! ટીકા-( ઊમૂળ શોચમા ) 'હું ગૌતમ! જેમ ( સે તુ ંને સંસિ પઢમિજી गंसि मट्टिया लेवंसि तिन्नंसि कुहियंसि परिसडियसि ईसिं धरणियलाओ उत्पत्ताणं વિદ્યુ૩) પાણીમાં ડૂબી ગયેલી તુંખીની ઉપરના પહેલા લેપ જ્યારે પાણીથી આ થઈ જાય છે—કૂથિત-નાશ-પામે છે, પતિ-ખંધ મુક્ત થઈ જાય છે ત્યારે તે નીચેથી કઇક થાડી ઉપર આવે છે, ( સફ્ળતર' ૨ નાં ટોમિટ્ટિયાહને શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૭૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ जाव उत्पादत्ताणं चिट्ठ एवं खलु एएणं उवारणं तेसु अट्टसु मट्टियाले बेसु तिन्नेसु जाव त्रिमुक्कवंधणे अहे धरणियल मइवहता उपिं सलिलतल पट्ठाणे મન્ત્રક્) આ રીતે તુંબડીના ઉપરના ખીજી વખતના લેપપણ ભીને થઇને એગળી જાય છે, નષ્ટ થઇ જાય છે અને પિરશિત થઇ જાય છે ત્યારે તે પહેલાં કરતાં પાણીમાં કઇંક ઘેાડી વધારે ઉપર આવી જાય છે. આમ તુંબડીના આઠે આ લેપ ભીના થઇને ઓગળી જાય છે. ત્યારે તુંબડી પેાતાની મેળે જ પાણીની ઉપર તરવા માંડે છે. ( વામેય ગોયમા ! લીયાવાળાનાયનેમળે ण जाव मिच्छाद सण सल्लवेरमणेन अणु पुग्वेण अट्ठ कम्म पगडीओ खवेत्ता गगणतमुपइत्ता उप्पिलोयग्गपट्टणा भवति ) આ પ્રમાણે જ હે ગૌતમ ! જીવ પ્રાણાતિપાત ના વિરમણથી યાવત મિથ્યા દર્શન શલ્યના વિરમણથી અનુક્રમે આઠ કર્મોની પ્રકૃતિનેા નાશ કરી ને ઉપર ગગનતળમાં પહેાંચીને લેકના અગ્ર ભાગમાં સિદ્ધ સ્વરૂપથી અવસ્થિત થાય છે. ( एवं खलु गोयमा ! जीवा लहुयत्तं हव्वमागच्छति - एव खलु जंबू ! समणेण भगवया महावीयेण छस्टुस नायज्झयणस्स अट्ठे पनते तिमि । |૩| આ પ્રમાણે હું ગૌતમ ! જીવ ઉર્ધ્વગમનવાળા સ્વભાવને તરત જ મેળવી લે છે. એટલે કે જ્યારે જીવ કર્મોના નાશ માટે પ્રવૃત્ત થાય છે, ત્યારે જ તે લઘુકત્વ સ્વભાવને મેળવે છે હે જમ્મૂ આમ ભગવાન મહાવીરે છઠ્ઠા અધ્યયનના અથ નિરૂપિત કર્યાં છે. ॥ સૂત્ર ૩ ॥ શ્રી જૈનાચાય જૈનધ'દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજકૃત જ્ઞાતાધમ કથાગ સૂત્રની અનગાર ધર્મામૃતષિણી વ્યાખ્યાનું છઠ્ઠું· અધ્યયન સમાપ્ત ॥૬॥ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૭૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ ધન્ય સાર્થવાહકે ચરિત્રકા વર્ણન સાતમું અધ્યયન પ્રારંભ. છઠ્ઠા અધ્યયન બાદ હવે સાતમું અધ્યયન શરૂ થાય છે. સાતમા અધ્ય. યનને છઠ્ઠા અધ્યયનની સાથે સંબંધ આ પ્રમાણે છે. છઠ્ઠા અધ્યયન માં પ્રાણાતિપાત વગેરે કરનાર પ્રાણુઓમાં કર્મની ગુરૂતા કહેવામાં આવી છે અને પ્રાણાતિપાત નહિ કરનાર પ્રાણીઓમાં કમની લઘુતા કહેવામાં આવી છે. તેમજ અનુક્રમે આ બંનેનું ફળ એટલે કે અનર્થ અને અર્થની પ્રાપ્તિ થવી આ વિષે કહેવામાં આવ્યું છે હવે સાતમા અધ્યયનમાં કહેવામાં આવશે કે જે પ્રાણાતિપાત વગેરેથી વિરતિ ધારણ કરવા છતાં તેનાથી ખલિત થઈ જાય છે, તે જ અનર્થ પરંપરા અને ભાગવે છે અને જે છે તેની રક્ષા કરે છે તેઓ અભીષ્ટ-મનગમતા એટલે કે ઈચ્છિત અર્થ ને મેળવે છે. “s મને સમvi ' ઈત્યાદિ ! ટીકાઈ–() જંબૂ સ્વામી પ્રશ્ન પૂછે છે કે હે ભદન્ત ! (મોળું जाव संपत्तण उस्स नायज्झयणस्स अयमढे पण्णत्ते सतमस्स ण भंते नायज्झચળ જે જ વરે ? ) મુક્તિ પામેલા શ્રમણ ભગવાન મહાવીરે છઠ્ઠા જ્ઞાતાધ્યયનને અર્થ પૂર્વોક્ત રીતે રજુ કર્યા છે ત્યારે હે ભદંત ! તેઓશ્રીએ સાતમા જ્ઞાતાધ્યયનને શો અર્થ પ્રરૂપિત કર્યો છે? (ા હજું જૂ!) આ પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રી સુધર્મા સ્વામી તેમને કહેવા લાગ્યા કે હે જબૂ! સાંભળો ! શ્રમણ ભગવાન મહાવીરે સાતમા જ્ઞાતાધ્યયનને અર્થ આ પ્રમાણે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૭૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ નિરૂપિત કર્યો છે. (તેજ જાળ તે સમur) તે કાળે અને તે સમયે (ાચરિ નામ ના હોરા ) રાજગૃહ નામે નગર હતું (સુમૂમિમા સાથે) તે નગરની બહાર સુભૂમિભાગ નામે એક ઉદ્યાન હતું (તરથ રાજિહે પળેનામં અથવા વિતરુ) રાજગૃહ નગરમાં ધન્ય નામે સાર્થવાહ રહેતે હતે. (બહુ મા મારિયા શહીળ રિચ. રાવ સુવા) તે ઘણે જ ધન ધાન્યથી સમૃદ્ધ હતે. ભદ્રા નામે તેની પત્ની હતી. તેનું શરીર અહીન પંચેન્દ્રિયોથી પરિપૂર્ણ હતું તે સુંદર અંગવાળી હતી. “યાવત્ ' શબ્દથી અહીં ( હલાવંકળrળવવા, માજુમા માળeguપુઝાયરાવાસુવા, સોમવાર, તા વિયાળા મુળા) આ પાઠને સંગ્રેડ થયું છે. આ પદને પહેલાં ઘણી વખત અર્થ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. (ત ધUU૪ સથવાર પુત્તા પ્રાપ્ત મારિચાર કરવા રત્તર અયવહારયા હોય) ધન્ય સાર્થવાહને ભદ્રા ભાર્યાના ઉદર જન્મ પામેલાં ચાર સાર્થવાહ દારકો-પુત્ર-હતા. (=ા) તેમના નામે આ પ્રમાણે છે-(ઘવાજે ઘરે ધોવે ધારિ ) ધનપાળ, ધનદેવ, ધનગેપ અને ધનરક્ષિત. ( તલનું ધારત થવા હતા ૩vહું પુરાd માયા રાશિ સુણાવ્યો હોવા ) ધન્ય સાર્થવાહના આ ચારે પુત્રને ભાર્યાએ હતી. (સં = ઉકિરાણા માવઠ્ઠયા, રજવરૂયા, ફિળિયા) ધનપાળની ભાર્યા ઉઝિતા હતી ૧, ધનદેવની ભાર્યા ભેગવતિકા હતી, ૨, ધનગેપની ભાર્યા રક્ષિતા હતી ૩, ધનરક્ષિતની ભાર્યા રેહિણિકા હતી ૪, આ સૂત્ર ૧ / “તા તા ધારણ” રૂારિ ! ટીકાર્થ-() ત્યાર બાદ (તસ્ત્ર ધારણ) ધન્ય સાર્થવાહને (કાયા જાવું) કે ઈ વખતે ( પુરાત્તાપત્તામસિ) અડધી રાત્રિના સમયે જ્યારે તે કુટુંબ જાગરણ કરતું હતું. (ચાક બકરણ રાવ સમુહૂરજ્ઞસ્થા) ત્યારે આ જાતને આધ્યાત્મિક એટલે કે આંતરિક ઉપાયથી સાધ્ય સુખદુઃખ વગેરે રૂપ યાવત સંકલ્ય ઉદભવ્ય-(ga ગહું રાશિ દૂi - શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ जाव पन्भिईण' सयस कुडुबस्स बहसु कज्जेसु य कारणेसुय, कुडुबेसु य, मंतेसुय, गुज्झे रहस्से निच्छए ववहारेसुय, आपुच्छणिज्जे पडिपुच्छणिज्जे, मेढीपमाणे બાહારે કાઢવો) રાજગૃહ નગરમા હું ઘણા એશ્વર્યશાળી, તલવર, માડુંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ વગેરેના તેમજ પિતાના કુટુંબનાં જ ખાસ કામમાં, કાના સાધન ભૂત કારણમાં સગાં વહાલાંના કર્તવ્યના નિશ્ચય માટે ની ગુપ્ત મંત્રણાઓમાં છુપાવવા યોગ્ય લજજાથી સંબંધિત ગેપનીય કાર્યોમાં-પ્રચ્છન્ન વ્યવહારોમાં–પૂર્ણ નીર્ણયોમાં, સગાં સંબંધીઓ વડે આચારથી વિરુદ્ધ અનાચરણીય કરવામાં આવેલા કાર્યો માટે ની પ્રાયશ્ચિત્ત વિધિમાં-એટલે કે આ બધી સામાજિક રાજનીતિક અને ધાર્મિક બાબતમાં બધા મને પૂછે છે. બધા માણસે મારી સલાહ લે છે. આ બધા લેકે માટે હું મેલી રૂપ છું, પ્રમાણુ રૂપ છું. અનાજ વગેરેની હાલણ માટે બળદે જે થાંભલાને બાંધવામાં આવે છે. તેનું નામ મેધી છે. મેધી જેમ પશુઓને માટે ખાસ કેન્દ્રરૂપમાં રહેલે આધાર હોય છે તેમજ તે પણ બધાને માટે મેથી રૂપ હત પ્રત્યક્ષ વગેરે પ્રમાણે જેમ વસ્તુના તત્વને બતાવનારા હોય છે તેમજ ધન્યસાર્થવાહ પણ બધાને દરેકે દરેક વસ્તુનું સાચું સ્વરૂપ સમજાવતો હતો. તેથી તેને પ્રમાણ કહ્યો છે. કુટુંબને હું જ આશરો છું. હું જ ઉંડા ખાડામાં પડેલા માણસને દેરીની જેમ ઉદ્ધારક છું એથી હું તેમના માટે અવલંબન (આધાર) રૂપ છું. ચક્ષુ જેમ સામેની વસ્તુને પ્રકાશિત કરે છે. તેમજ તે પણ સલાહ માટે આવેલા માણસોને વસ્તુના સાચા રહસ્યથી વાકેફ કરતો હતો. એટલા માટે જ (જમેરીમા જાવ સરવડાવવા) મેધિ પ્રમાણે આધાર આલંબન અને ચક્ષુ આ પદની સાથે સૂત્રકાર એ જ વાતને વધારે સ્પષ્ટ કરવા માટે ઉપમા વાચક “ભૂત” શબ્દનો પ્રયોગ કરતાં કહે છે કે ધન્ય સાર્થવાહ બધાને માટે મેધિભૂત હતું, પ્રમાણ ભૂત હતા, આધાર ભૂત હતો, આલંબન ભૂત હતું અને ચક્ષુ ભૂત હતે. એથી અહીં પુનરુક્તિ રૂપ દેષ ઉદ્ભવવાની શકયતાથી ઉભી થતી નથી. કેમકે પૂર્વ કથનમાં જ તેને મેઘિ વગેરે રૂપ બનાવવામાં આવ્યો છે અને આ વર્ણનમાં પણ તેને તે પ્રમાણે જ વર્ણવવામાં આવ્યું છે. આ રીતે પુનરુક્તિ દોષનું નિવારણ પણ થઈ જ ગયું કહેવાય. ધન્ય સાર્થવાહ બધા ઈશ્વર વગેરે લોકોના બધા કામેને પાર પમાડનાર હતું. એથી જ તેને “સર્વ કાર્ય વહેંક” કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે ધન્ય સાર્થવાહ પિતાની મેળે આ બધી વાને વિષે વિચાર કરતો આગળ આમ વિચારે છે કે (વં णज्जइ जं मए गय सिवा चुयंसिवा मयंसिवा भग्गंसिवा, लुग्गंसिवा, सडियासिवा, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર: ૦૨ Page #85 -------------------------------------------------------------------------- ________________ पडियासिवा, विदेसत्यासि वा विप्पवसयसि वा इमस्स कुडुबस्स किं मन्ने आहारे वा કાઢવે વા વિશે વા મણિરુ) જે હું અહીંથી બીજે ગામ જતું રહ્યું કે કર્મવશાત સ્વપદ (પિતાના અધિકાર) થી ભ્રષ્ટ થઈ જાઉં કે મરણને ભેટું, રોગ વગેરેમાં સપડાઈને કૂબડે અથવા અપંગ થઈ જાઉં, રોગી થઈ જાઉં કઈ વ્યાધિ વિશેષમાં સપડાઈને સાવ દુર્બળ શરીરવાળે થઈ જાઉં, કેઈ મકાન ઉપરથી ઓચિંતે પડી જાઉં, વિદેશમાં જઈને ત્યાં રહેવા લાગું અથવા તે અહીંથી વિપ્રષિત-પરદેશમાં રહેનાર થઈ જાઉં ત્યારે એવી સ્થિતિમાં મને એવી કઈ પણ વ્યક્તિ દેખાતી નથી કે જે મારા કુટુંબને આધાર થઈ શકે, આલંબન ભૂત થઈ શકે. સાવરણીનાં છૂટાં પડેલાં તરણુઓને એકીસાથે બાંધનાર દેરીની જેમ મારા આ કુટુંબને એકી સાથે સંપીને રાખનાર તેમજ તેની રક્ષા કરનાર કેણ હશે ? જે અત્યારે આવી પરિસ્થિતિ છે તે મારો એ વિચાર છે કે(त सेय खलु मम कल्ल जाव जलंते विउलं असणं ४ उवक्खडावेत्ता मित्तणाइ જઇ સુoi ગુઢારવો સામા ) હું કાલ સવાર થતાં જ સવારે સૂર્યોદય થતાં અશન, પાન, સ્વાદ્ય અને ખાદ્ય આમ ચાર પ્રકારને વિપુલ માત્રામાં આહાર તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ, નિજક સ્વજન, સંબંધી તેમજ પરિજન અને ચારે પુત્રો ચારે પુત્રવધૂઓ તથા એમના માતાપિતા વગેરેને જમવા માટે બેલાવીને (તેં મિત્તારૂ બિચારચા, ૨ રાઇÉ સુઠ્ઠા ગુઢવાવ વિષi असण ४ धुव पुप्फवस्थगंध जाव सकारेत्ता सम्माणेत्ता त्तस्सेव मित्तणाइ० चउण्ह सुहाणं परिरक्खणद्वयाए पंचरसालि अक्खए दलइत्ता जाणामि तावका વિઠ્ઠું વા વહેડુવા સંજોવેવા સવવા ) મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન સંબંધીઓને, પરિજનેને, પોતાની ચારે પુત્રવધૂઓને, અને તેમના માતા પિતા વગેરેને પુષ્કળ પ્રમાણમાં બનાવવામાં આવેલા અશન વગેરે ચારે પ્રકારના આહારો થી અને ધૂપ, પુષ્પ વસ્ત્ર ગંધ વગેરેથી સત્કાર કરૂં તથા મધુરવાણું થી તેમનું સન્માન કરૂં. તેમની સત્કાર તેમજ સન્માનની વિધિ પૂરી કર્યા બાદ હું મિત્ર, જ્ઞાતિ વગેરે તથા પુત્રવધુઓના કુટુંબીજનેની સામે ચારે પુત્ર શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૭૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ વધૂની પરીક્ષા માટે તેઓમાંથી દરેકને પાંચ પાંચ શાલિકણેા ( ડાંગરના કણા) આપુ અને આપીને એ વાતની પરીક્ષા કરૂ કે તેએમાંથી કાણુ કેવી રીતે તે શાલિકણાને સાચવી રાખે છે. કઇ પુત્ર વધૂ શાલિકણાને પેટી વગેરે માં મૂકીને ગુપ્ત રાખે છે? અને કઈ પુત્રવધૂ શાલિકા ને વાવીને તેમની વૃદ્ધિ કરે છે ! ॥ સૂત્ર ૨ ॥ 'વ' સહે, સંવેદ્રિત્તા' ઈત્યાદિ ! ટીકા –(વ' સંવેદ્દે) ધન્યસા વાહે પૂર્વોક્ત રૂપે પાતાના મનમાં વિચાર કર્યા. (સંપત્તિા) વિચાર કરીને ( રું જ્ઞાનમિત્તન. ચન્દ્' મુદ્દા′ જીવર વાં ગામંતર્ ામંતિત્તા ત્રિકમાં અસળ ૪ વલાને) સવારે સૂર્ય ઉદયપામતાં ની સાથે જ તેણે પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન વગેરેને અને ચરે ચાર પુત્ર વધૂઓના કુટુબીજનાને તેમના માતાપિતા વગેરેને જમવા માટે આમત્રિત કર્યાં. આમંત્રણ આપ્યા પછી ધન્ય સાવાહે પુષ્કળ પ્રમાણમાં અશન વગેરે ને! ચાર પ્રકારના આહાર બનાવડાવ્યેા. ( तओपच्छाहाए भोयणमंडवांसि सुहासण मित्तणाइ चउण्हय सुण्हाणं રુઘરોળ સર્જિત ત્રિજ્ઞ અલગં જ જ્ઞાન સારેટ્ સન્માનેર્ ) જ્યારે ચારે જાતના આહાર તૈયાર થઇ ગયા ત્યારે તે સ્નાન કરીને રસેઇ ઘરમાં સુખેથી આસન ઉપર બેસી ગયા અને મિત્ર, જ્ઞાતિ અને પેાતાના સ્વજને વગેરેની સાથે તેમજ પેાતાની પુત્ર વધૂએનાં સગાં વહાલાંઓ માતાપિતાએ ની સાંથે ચારે જાતના પુષ્કળ પ્રમાણમાં તૈયાર કરવા માં આવેલા આહારને જમ્યા જમ્યા પછી તેણે વસ્રો વગેરે આપીને તે બધાને સત્કાર્યો તેમજ મધુર વચનેાથી તે બધાનું સન્માન કર્યું. ( સાત્તિા સમ્ભાળેત્તા તણેવ मित्तणाइ, चउण्हय सुण्हाणं कुलधरवग्गस्स य पुरओ पंचसालि अक्खए નૈન્દ્ર, એક્ત્તિા બેન્રા મુર' ાિયા ત. નાવેર્ ) જ્યારે બધા આમત્રિત શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૭૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ મહેમાનોને સત્કાર તેમજ સન્માન થઈ ગયું ત્યારે ધન્ય સાર્થવાહે પોતાના મિત્ર જ્ઞાતિ વગેરે સ્વજને તેમજ ચારે પુત્ર વધૂઓના માતાપિતા વગેરે સગાવહાલા એની સામે પાંચ શાલિકણે (ડાંગરના કણે) લીધા અને પિતાના સૌથી મોટા પુત્રની ભાર્યા ઉઝિકાને બોલાવી. (સાવિત્તા પૂર્વ वयासी तुम णं पुत्ता ! ममहत्याओ इमे पंचसालि अक्खए गेण्हाहि गेण्हित्ता અજુપુર્વે તારામાણી વેમાળી વિરાફ ) બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું “હે પુત્રઆ પાંચ શાલિકાને તમે સ્વીકારે અને એમને સારી રીતે સંભાળીને સુરક્ષિત રાખે. (ચા અરું પુત્તા ! તુર્મ મે પંજ રાત્રિ કag લાઇક તથાd તુમે મન મે જંજારિ બકા પરિણિકાલિ) હે પુત્રિ ! જ્યારે હું તમારી પાસેથી શાલીક માગું ત્યારે તમે મને પાછા આપજો. (ત્તિ સુogણ થે ચરુ ) આમ કહીને તેણે મોટા પુત્રની વધૂના હાથમાં શાલીકો ને મૂકી દીધાં. ( રચિત્તા પરિચિત ) શાલીકણે આપીને તેમને જવાની આજ્ઞા આપી. (તqui ના સંક્ષિા ધvળ તત્તિ પ્રથમÉ પરિણુળ) જતી વખતે મોટા પુત્રની વધુ ઊઝિકાએ ધન્ય સાથે વાહને “ સારૂં'(તથાસ્તુ) આમ કહીને તેની આજ્ઞાને સ્વીકારી. (દિમુણિત્તા ઘળા પત્થવાક્ષ હજાગો તે વંર વારિzar oછૂ) આજ્ઞા સ્વીકાર્યા પછી ધન્ય સાર્થવાહના હાથથી તેમણે પાંચ શાલિકણે લઈ લીધાં. (બ્દુત્તા પામવ ) શાલિક ને લઈને તે ત્યાંથી એકાંત સ્થાન તરફ જતી રહી. (guતવણચાણ રૂમેચા હવે મરિથg૦ ) ત્યાં એક તરફ આવીને તેણે વિચાર કર્યો-( gવં વહુ તાયાળ ક્રોટ્રારં િવ વાસાહિi gિoori fટૂંતિ) “ મારા સસરાના કોઠારમાં ચેખાના ઘણા પલ્ય ભરેલા છે. ( પલ્પક એક પ્રમાણ વિશેષનું નામ છે. તે ૩ મણનું હોય છે ) (તે जयाणं मम ताओत्ति कटु पंच सालि अक्खए जाइस्सइ तयाण अहं पल्लंतराओ अते पंच सालि अक्खए गहाय दहामि तिकटु एवं संपेहेइ, संपेहिता ते पंच सालि अक्खए एगंते एडेइ, एडित्ता सकम्मसंजुत्ता जाया यावि होत्था) જ્યારે, ઘણા પલ્પકે ચોખા કે ઠારમાં છે તે જ વખતે સસરા પાંચ શાલિકણે માગશે તે વખતે પાંચ શાલિકણે કે ઠારના પલ્યુકેમાંથી લઈને તેમને આપી દઈશ. “ આ પ્રમાણે વિચારીને સસરાએ આપેલા પાંચ શાલિકોને મોટા પુત્રની વધુ એક તરફ ફેંકી દીધા. અને ફેંકીને પિતાના હંમેશાના ઘરકામમાં પરોવાઈ ગઈ. સૂત્ર “ ૩ . શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ Page #88 -------------------------------------------------------------------------- ________________ “gવં માવતિચાવિ ” ઈત્યાદિ ટીકાર્થ-(પર્વ મોક્લવતિયા રિ) આ પ્રમાણે ધન્યસાર્થવાહે ભગવતિકા નામની પિતાની બીજી પુત્રવધૂને બોલાવી (નવર) ભગવતિકાના વિષે વધારાનું એ જાણવું જોઈએ કે (ા છો ) તેણે શાલિકણને પિતાના નિવાસ સ્થાને લઈ જઈને તુષ (તરા) વગરન બનાવ્યા (છોરિજીત્તા કપુ૪િ) અને શાલિકણો નાં ફોતરા સાફ કરીને તેમને ખાઈ ગઈ. (બgm૪ત્તા જાયા) ખાધા પછી તે પોતાના કામમાં પરોવાઈ ગઈ. (પૂર્વ વિદ્યા વિ) આ રીતે ધસાર્થવાહ પિતાની ત્રીજી પુત્રવધૂ રક્ષિતાને બોલાવી (નવર' બ્રુિત્તા રમેયારે ગન્નથિ) બેલાવીને તેમને પણ પાંચ શાલિકણે આપ્યા. રક્ષિતાએ શાલિકણને લઇ લીધા અને ત્યાર બાદ તેને આ જાતને વિચાર ઉદ્ભવ્યો-(ga खलु ममताओ इमस्स मित्तणाइ चउण्ह य सुण्हाण कुलवरवग्गस्स य पुरओ સત્તા પર્વ વવાણી) “ મારા સસરા પિતાના મિત્ર, જ્ઞાતિ વગેરે તેમજ ચારે પુત્રવધૂઓ ના માતાપિતા વગેરેની સામે મને બોલાવીને આ પ્રમાણે કહી રહ્યા છે.(તુમાં પુત્ત! મમ સ્થાઓ ગાવ દિવિજ્ઞાનાસિ રિ મમ સ્થિતિ સા૪િ ૩રવણ રચવું તે વિચાથm') “ હે પુત્ર! આ પાંચ શાલિકણે તમે મારી પાસેથી લે અને લઈને એમને સંભાળીને રાખો. જ્યારે હું તમારી પાસેથી શાલિકણે માગુ ત્યારે આ પાંચે શાલિકણે તમે મને પાછા આપજે. આમ કહીને મને આ શાલિકણે આપી રહ્યા છે તે એની પાછળ ગમે તે કારણ તે તેવું જ જોઈએ. ( ર હૃદુ પરં લપે संपेहित्ता ते पंचसालि अक्खए सुद्धे वत्थे बंधइ ,बंधिता रयण करडियाए पक्खिवेइ જમણવેરા વસીલા મૂકે અવે કવિતા તિä વરિજામાળી વિદ્દ :) આમ વિચારીને તેણે પાંચ શાલિકણને શુદ્ધ વામાં બાંધીને રન જડેલી એક ડાબલીમાં મૂકી દીધા. ડાબલીમાં મૂકીને તેણે તે ડાબલીને પિતાના - શીકાની નીચે મૂકી દીધી. આ પ્રમાણે તે સવાર બપોર અને સાંજ આમ ત્રણ વખત તે ડાબલીને સંભાળીને રાખવા લાગી. / સૂત્ર ૪ . શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ Page #89 -------------------------------------------------------------------------- ________________ “તણાં રે ધો” ઈત્યાદિ ! ટીકાર્થ-() ત્યાર બાદ તે ઘm) ધન્ય સાર્થવાહે (તત નિરં સાવ રથિ રોહિળી કુણું સારૂ) આ પ્રમાણે જ મિત્ર વગેરે સંબંધીઓની સામે પિતાની ચોથી પુત્ર વધૂ હિણીને બોલાવી. (સાવિત્તા ના તં મળિયa) બોલાવીને તેણે પાંચ શાલિકણે આપીને તેઓને સુરક્ષિત રાખવા માટે કહ્યું, સસરાની વાત સાંભળીને રોહિણીએ ત્રીજી પુત્રવધૂ રક્ષિકાએ જેમ વિચરે કર્યા તેમજ તેણે પણ આ વિષે ઘણી જાતના વિચાર કર્યા. છેવટે તે એ નિર્ણય ઉપર આવી કે સસરાએ મને પાંચ શાલીકણે આપ્યા છે અને તેઓની રક્ષામાટે મને જે કંઈ કહ્યું છે તેની પાછળ કંઈને કંઈ કારણ તે ચક્કસ હવું જ જોઈએ. (ાં ચં રજુ પંર પાહિ જાણ સરવેમાળી સંભાળ સરમાળી રિ પ સંખેડ) તે મારી એજ ફરજ છે કે હું તેઓની રક્ષા કરૂં તેઓનું સંપન તેમજ સંવર્ધ્વન કરૂં. આ પ્રમાણે રોહિણી એ પાંચ શાલિક ને માટે વિચાર કર્યો. (સંહિત્તા ગુરુપુરિસે સા) વિચાર કરીને તેણે કૃષિકર્મ કરવામાં એટલે કે ખેડવામાં ચતુર એવા પિતાના જ કુટુંબના માણસને બોલાવ્યા. (સાવિત્તા પર્વે વથાણી) બોલાવીને તેણે આ રીતે કહ્યું(तुम्भेण देवाणुप्पिया! एए पंच सालि अक्खए गिण्हइ गिहित्ता पढम पाउसंसि महावुटिकासि निवइयासि समाणासि खुड्डाग केयार सुपरिकम्मिय करेह) હે દેવાનુપ્રિયે ! તમે આ પાંચ શાલિકણે લે અને વર્ષાકાળ ના પ્રારંભમાં અપૂકાયમહાવૃષ્ટિ રૂપે જળ વૃષ્ટિ થાય ત્યારે તમે નાની સરખી એક કયારી ને આ શાલિકણે વાવી શકે તે રીતે ગ્ય બનાવજે, (ત્તિ દુ પંર સ૪િ अक्खए वावेह वावित्ता दोच्चापि तच्चापि उक्चइ निहए करेह, करित्ता वाडि vબ્લેકં દ પિત્તા કારમાળા સંજોમાળા અggf સંવા ) કયારી જ્યારે સરસ રીતે તૈયાર થઈ જાય ત્યારે તેમાં આ પાંચે શાલિકોને વાવજો. વાવીને બીજી અને ત્રીજી વખત ઉત્પાત નિહિત કરે એટલે કે જ્યારે શાલિકણે કયારીમાં ઊગી જાય ત્યારે તેઓના વર્ધન માટે તે સ્થાનેથી ઉપાડીને ફરી બીજે સ્થાને રેપો. આ પ્રમાણે તમે બે ત્રણ વખત કરે આમ કરીને તમે તે શાલિકણવાળી યારીની ચેમેર કાંટાઓની વાડ બનાવે. આ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે તમે તે વાવેલા શાલિકની વિવિધ રીતે સંભાળ પૂર્વક રક્ષા કરતાં કરતાં તેનું વર્ધન કરે. (ત તે દુનિયા રળિg gÉ દિgMતિ તે पंच जालि अक्खए गिण्हति गिण्हित्ता अणुपुत्वेण सारखे ति सगोवंति विहरति) હિણીના-શાલિકણોના વર્ધન માટેના બધા સૂચને કૌટુંબિક પુરુષોએ સ્વીકાર્યા, અને પાંચે શાલિકોને તેમની પાસેથી લઈ લીધા. લઈને રહિણીની સૂચના મુજબ શાલિકણે ની તેમણે ઉપદ્રવથી રક્ષા કરી. ___ (तएण ते कौडुबिया पढमापाउससि महाबुड्ढि काय सि णिवइयांसि समाण सि खड्डीय केयार सुपरिकम्मियं करेति, करित्ता ते पंचसालि अक्खए ववति दुच्चपि तच्चपि अक्खए निहए करेंति, करित्ता वाडिपरिक्खेव करेंति करिता અgger રાધેમાના નોવેમiા સંવાળા વિનંતિ) વષ કાળના પ્રારંભમાં જ્યારે સૌ પ્રથમ અપકાય મહાવૃષ્ટિ ના રૂપમાં જળ વર્ષા થઈ ત્યારે તે લોકોએ શાલિકણોને વાવવા યોગ્ય એવી એક નાની સરખી કયારી બનાવી નાની કયારી બનાવીને તેઓએ તેમાં પાંચ શાલિકણને વાવ્યા. જ્યારે શાલિકણે અંકુરિત થયા ત્યારે તેઓએ તેમના પિતાના મૂળ સ્થાનેથી ઉપાડીને બીજા સ્થાને રેપી દીધા. ત્યાર બાદ કયારીને તેઓએ કાંટાની વાડ કરી લીધી. આ પ્રમાણે તે લેકોએ યથાક્રમે વાવેલા શાલિકણની રક્ષા કરી, ઉપદ્રથી તેમની સંભાળ રાખી અને તેમનું વર્ધન કર્યું. એ સૂત્ર “પ ” તાં તે શાસ્ત્રી અનુપુત્ર ' ઈત્યાદિ ટીકાઈ-(તા) ત્યારબાદ (તે સારો) બીજા ખેતરમાં ઉપાડીને વાવેલા શાલિ કણે (અનુપુર્વેf) યથાક્રમે (નાવવજ્ઞમાં વિજ્ઞાન, લંવઢિામના સાકીનાકા) તેઓથી રક્ષિત, સંગેપિત તેમજ વર્ધિત થઈને ખૂબજ વૃદ્ધિ પામ્યા. (જિલ્ફ ક્રિોમાના ના નિયમૂયા, પ્રાણાયા રળિઝા, મિરજા) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #91 -------------------------------------------------------------------------- ________________ તે શ્યામ રંગના થઈ ગયા. તેમનામાંથી કાળી આભા ફૂટવા લાગી. ચાવત્ તે મેઘનીકુરખ જેવાં થઇ ગયા. આ રીતે વાવેલી તે ડાંગર શાખા પ્રશાખઓના પ્રવેશથી સાંદ્ર તેમજ સઘન છાયાથી રમણીય મેઘસમૂડા જેવી શેલવા લાગી. જે કાઇ તેના સૌદય ને જોતું ત્યારે તેનું મન હુ ઘેલું થઇને નાચી ઉઠતું હતું. તેને જોવાથી નેત્ર શીતળતા અનુભવતા હતા. એથી તે કમનીય અને પ્રતિરૂપ લાગતી હતી. તે ચિત્તને આકનારી તેમજ ખૂબજ મનોહર હતી. (સળ' સાડી ત્તિયા, वत्तिया, गब्भिया, पसूया आगमगंधा, खीराइया बद्धफला पक्कापडियागया, सल्लइया પત્તા, ચિ પથ્થ ંડા નાચા ચાત્રિ હોસ્થા) સમય જતાં યથાક્રમે તે ડાંગર પાંદડા વાળી થવા માંડી. આકારમાં તે ગેાળ દેખાવા લાગી. ડાંગરની દાંડીની ઉપર નાની શાખાઓ વગેરે અવયવા સરખી રીતે છતરીના આકારમાં નીચે નમેલાં હતાં એથી જ તે આકારમાં ગેાળ દેખાતી હતી. જ્યારે તે સારી પેઠે મેાટી થઇ ગઈ ત્યરે તેમાં મંજરી નીકળી. અને તેની સુવાસ ચામેર પ્રસરી ગઈ. ધીમે ધીમે મંજરીઓમાં દૂધ ઉત્પન્ન થયું અને યથા સમયે તે દૂધ તેમાંજ કણેાના રૂપમાં બંધાવા લાગ્યું. આમ સમય જતાં શાલિકા સંપૂર્ણ રીતે પરિપકવ તેમજ પુષ્ટ થઈ ગયા. આ રીતે જ્યારે તે શાલિધાન્ય નો પાક તૈયાર થઇ ગયે. ત્યારે તેના પાંદડાંસૂકાઇ ગયાં અને તે શલાકા (સળી) ના આકારે તેમાં લટકવા લાગ્યા. તેમાં લટકવા લાગ્યાં ધીમે ધીમે પાકેલાં પાંડાં તેમાંથી ખરવા લાગ્યાં. એથી ખૂબજ થાડાં પાંદડાં તેની ઉપર રહી ગયાં. તેના પર્વ કાંડ ( છેડની બે ગાંઠ વચ્ચેના ભાગ ) પરિપકવ થઈ જવાથી માફુ. ભવિત અંકુરની જેમ પીળા થઈ ગયા હતા. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૮૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ ( तएण ते कौडुबिया ते खालीए पत्तिए जान सल्लइय पतइए जाणित्तो तिक्खेहिं णवपज्जण एहि आसियएहिं लुणेंति लुणित्ता करयलमालिए करेंति, करिता पुणेति तत्थण चोक्खाणं सयाण अक्खंडाण अप्फुडियाण छड्डछडापूयाण' साली ળ માળÇ પત્થર્નાર્ ) આ પ્રમાણે જ્યારે તે શાલિધાન્ય પૂર્ણરૂપે પરિપકવ થઈને તૈયાર થઈ ગઈ ત્યારે કૌટુંબિક પુરુષોએ તેને પત્રિત યાવત શલ્ય કિત પત્રાંતિ એટલે કે પાકેલાં પાંદડાં વાળી જોઈ ત્યારે તેને પૂર્ણરૂપે પિરપકવ થયેલી જાણીને તીક્ષ્ણ ધારવાળી દાતરડીથી તેને કાપી નાખી. ર લુહાર વડે તપાવી તેમજ ટીપીને પહેલાં તીક્ષ્ણ ધારવળાં અનાવવામાં આવે અને ત્યા બાદ ફ્રી તપાવીતે પાણીમાં ડૅંડાં કરવામાં આવે તેને નવ. પાયતક ’કહેવામાં આવે છે. ‘ આસિઐહિં ’ આ દાત્ર (દાતરડી) વાચક દેશી શબ્દ છે. ડાંગરને કાપીને તેઓએ શાલિમ જરીઆને હથેળીથી મસળીને શાલીકણા છૂટા પડયાં. ભૂસાને તેઓએ ત્યાંથી દૂર કર્યું. આ રીતે તે સ્થાન ભૂસુ વગેરે સાફ કરવાથી સ્વચ્છ શાલિકણા શૂક યુક્ત-વાવવા ચાગ્ય, અખંડ-અક્ષત સૂપ વગેરે, થી છડે છડ શબ્દ કરાવડાવીને સાકરેલાં શાલિકણા નીકળ્યા. તે શાલીકણા મગધદેશ પ્રસિદ્ધ એક પ્રસ્થ પ્રમાણુ હતા. ( તળ` તે રૌદુનિયા ते सालिणवसु घडए पक्खिवति पक्खिवित्ता, उवलिपति उवलिंपित्ता लछियमुदिए करेंति, करिता कोट्टागारस्स एगदेसंसि ठावेंति, ठावित्ता सारक्खेमाणा, સંશોવેમાળા નિતિ ) ત્યાર બાદ કૌટુંખિક પુરુષોએ શાલિકણાને નવા નાના નાના કળશે।માં ભરીને મૂકી દીધા. ત્યાર બાદ કળશેાના માં ઢાંકીને તેમને છાણુ વગેરેથી લીંપીને અંધ કરી દીધા. કળશને બંધ કરીને રેખાએ વગેરેથી તેમને ચિહ્નિત કરીને તેમના ઉપર નામની મહાર લગાવી દીધી. ત્યાર પછી ભડારમાં એક તરફ ફળશેાને શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૮૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ મૂકી દીધા. યથા સમયે તેઓ તેમની સંભાળ પણ રાખતા હતા. (તoi તે कौडुबिया दोच्चंचि वासारत्तंसि पढम पाउसंसि महावुढिकायंसि निवइयसि વુક્કામાં ચાર સુવર્ય શાંતિ) ત્યાર પછી કૌટુંબિક પુરુષોએ બીજા વર્ષે ચિમાસાના દિવસો આવ્યાં ત્યારે સૌ પહેલાં મહાવૃષ્ટિના રૂપે જળવષ થયા બાદ હળથી ખેડીને તેમજ કોદાળી વગેરે થી ખેદીને એક નાનું ખેતર તૈયાર કર્યું જેમાં ચીકણી અને કમળ માટી નાખીને તેને ખૂબજ સરસ શાલિ (ડાંગર) વાવવા ગ્ય બનાવી દીધું. (તે લાસ્ટીવપતિ, વંfષ તપ ૩૪aનિgg નાવ જુતિ) ત્યાર પછી ખેતરમાં શાલિવાવી દીધી. પહેલાંની જેમ જ્યારે શાલિના અંકુરો બહાર નીકળ્યા ત્યારે કૌટુંબિક માણસ એ તેના છેડેને ત્યાંથી ઉપાડીને બીજા સ્થાને રોપી દીધા. આ રીતે આ ઉત્પાત (ઉપાડવું) નિખાત (રેપવું ની ક્રિયા તેમણે બે ત્રણવાર કરી. સમય જતાં યથાસમયે જ્યારે પાક તૈયાર થઈ ગયે ત્યારે તેઓએ તેને કાપી લીધે. (जाव चरण तल मलिए करेति कत्ता पुणंति, तत्थणं सालीणं वह वे कुडवा जाव एगदेसंसि, ठावेंति ठावित्ता सारक्खमाणा संगोवेमाणा विहरंति) અને “ચાવતુ ? તેને પોતાના પગોથી મતિ કર્યો ત્યાર પછી તેમાંથી ભૂસું વગેરે સાફ કર્યું. આ પ્રમાણે ત્યાં શાલિઓ (ડાંગર) નો ઘણું કુડવ–કળશે -ભરાઈ ગયા. આ રીતે તે કૌટુંબિક પુરુષોએ પહેલાંની જેમ જ શાલિથી પરિપૂર્ણ કળશને કે ઠારમાં એક તરફ મૂકી દીધા. યથા સમય શાલિના કળશોની તેઓ સંભાળ પણ રાખતા હતા. (तएणं ते कौडुबिया तच्चपि वासारत्तंमि महावुडिकायंसि निवइयंसि वहवे केयारे सुपरिकम्मिए जाव लुणेति, लुणिता, संवहंति संबंहिता खलयं, करेंति, વર્ષ જેરા પતિ નવ વા મા ગાવા) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #94 -------------------------------------------------------------------------- ________________ આ રીતે સમય પસાર થતાં જ્યારે ત્રીજી વખત વર્ષો કાળ આન્યા અને મહાવૃષ્ટિના રૂપે પ્રથમ જળ વર્ષા થઇ ત્યારે કૌટુંબિક પુરુષાએ ઘણાં ખેતરા તૈયાર કર્યાં. બધાં ખેતરામાં તેઓએ શાલી વાવી. અને આમ સમય જતાં જ્યારે તે પહેલાંની જેમ પરિપકવ થઈ ગઇ ત્યારે કૌટુબિક પુરુષોએ શાલિના પાક કાપી લીધા. જ્યારે લણણી થઇ ત્યારે ભારાએ ખાંધી માથે તેમજ ખણે મૂકીને બધા ખેતરાની શાલિને ખળામાં લઈ આવ્યા. ત્યાં લાવીને તેઓએ ધાન્ય મન ચેાગ્ય ખળુ તૈયાર કર્યું" તૈયાર કર્યો ખાઇ તેઓએ શાતિ ને પાથરી દીધી. અને બળદો ફેરવીને ખળુ` કર્યું. આ પ્રમાણે આગળની પહેલાંની જેમ ખધી વિધિ પતાવ્યા બાદ ખેતીમાંથી શાલિષ્ઠાન્ય આટલું ખર્યું થયું કે જેનાથી ઘણા મોટા મોટા કળશે। ભરાઈ ગયા. ( तरणं ते कोडुंबिया साली कोट्ठागारंसि पक्विवेंति, जाव विहरति च उत्थे वासारत्ते बहवे कुंभसया जाया ) ', ત્યાર ખાદ તેઓએ શાલિધાન્યથી ભરેલા કળશેાને કાઠારમાં મૂકી દીધા અને યથા સમય તેમની સંભાળ રાખવા લાગ્યા. આ પ્રમાણે જ ચાથા વર્ણના ચામાસામાં વાવવામાં આવેલી શાલિથી સેંકડા માટા કળશા ભરાઈ ગયા. એટલે કે શાલિ ધાન્યના એટલેા. બધા સરસ પાક તૈયાર થયા કે તેનાથી સેકડા ભેટા મેટા કળશા ભરાઈ ગયા. ૫ સૂત્ર “ ૬ ” u “ તળ તક્ષ્ણ ધૂળÆ ' ઇત્યાદિ ' Asta - (aqui) ત્યાર ખાદ ( તરસ ધાસ ) ધન્ય સાાહને (નમયંતિ સંવલિ બિલમાળ'fs) પાંચ વર્ષો જ્યારે પૂરાં થયાં ત્યારે(પુત્રવત્તાવ રાજાલનયંત્તિ) અડધી રાત્રિના વખતે (Àચાવે અક્ષસ્થિત્ ગાય સમુગ્નિસ્થા આ જાતના આધ્યાત્મિક ચાવતુ મનેાગત સ`કલ્પ ઉદ્ભન્યા. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૮૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ __ (एवं खलु मए इओ अईए पंचमे संवच्छरे चउण्हाण परिक्खणट्टयाए ते पचसालि अक्खया हत्थे दिन्ना- सेयं खलु मम कल्लं ते जाव जलंते पंचसालि अक्खए पडिजाइत्तए) કે આજથી પાંચ વર્ષ પહેલાં મેં ચારે પુત્રવધૂઓને તેમની બુદ્ધિ પરીક્ષા માટે તેમના હાથમાં પાંચ શાલિકણે આપ્યા હતા તે હવે સવારે સૂર્ય ઉદય પામતાની સાથે જ હું તેમની પાસેથી પાંચે શાલિકણો પાછા માગું એ જ ઉચિત છે. ( जाव जाणामि ताव काए किण्हं सारक्खिया वा संगीविया वा संवड़िया जाव त्ति कहु एवं संपेहेइ) । એનાથી મને એ વાતની ખબર પડશે કે મેં જેટલાં શાલિકણે તેમને આપ્યા હતા તેને કઈ પુત્રવધૂએ કેવી રીતે સંરક્ષિત, સરગેપિત તેમજ સંવર્ધિત કર્યા છે. આ રીતે તેણે વિચાર કર્યો. (संपेहित्ता कल्लं जाव जलंते विउलं असण पाण खाइमं उवक्खडावेइ उवक्खडावित्ता मित्तनाइ. चउण्ह मुण्हाणं कुलघर जाव सम्माणित्ता तस्सेव मित्तणाइ चउण्हय सु ण्हाणं कुलघरवग्गस्स पुरओजेटं उज्झियं सदावेइ) વિચાર કરીને તેણે સવારે સૂર્ય ઉદય પામ્યા બાદ અશન, પાન ખાદ્ય અને સ્વાદ્ય આમ ચાર જાતને પુષ્કળ પ્રમાણમાં આહાર તૈયાર કરાવડાવ્યા. ચારે જાતને આહાર સારી રીતે તૈયાર થઈ ગયે ત્યારે તેણે પિતાના બધા મિત્ર જ્ઞાતિ વગેરે પરિજને તેમજ ચારે પુત્રવધૂઓનાં સગાંવહાલાંઓની સાથે ભેજન કર્યું. જમ્યા બાદ તેણે બધાંને સત્કાર તથા સન્માન કર્યું. ત્યારબાદ મિત્ર વગેરે પરિજને અને ચારે પુત્રવધૂઓનાં સગાવહાલાંઓની સામે તેણે મેટા પુત્રની વધુ ઉઝિતાને બેલાવી. ( सावित्ता एवं वयासी एवं खलु अहंपुत्ता । इओ अईए पंचमंसि संवच्छरंसि इमस्स मित्तनाइ चउण्हय मुण्हाणं कुलघरवग्गस्स पुरओ तव हत्थंसि पंचसालि अक्खए दलयामि) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ બોલાવીને તેણે કહ્યું કે હે પુત્રિ! આજથી પાંચ વર્ષ પહેલાં મેં તને આ બધા મિત્ર જ્ઞાતિ વગેરે પરિજન અને ચારે પુત્રવધૂઓના સગાં વહાલાંઓની સામે તમારા હાથમાં પાંચ શાલિકણે આપ્યાં હતા. (जयाणं अहं पुत्ता एए पंचसालि अक्खए जाएज्जा) અને એમ કહ્યું હતું કે જ્યારે હું તમારી પાસેથી આ પાંચ શાલિકણ માગું (तयाणं तुम मम इमे पंच सालि अक्खए पडिदिज्जएसित्ति) ત્યારે તમે મને આ પાંચે શાલિકણો પાછા આપજો. (તે ખૂiyત્તા અને સમ હે પુત્રિ ! બેલે મેં તમને એજ વાત કહી હતી ને ? (દતા અરિક) ત્યારે ઉઝિતાએ કહ્યું “હા એજ વાત કહી હતી.” તor yત્તા! મમ તે સાદ્ધિ કરવા ઘનિષજ્ઞાષ્ટ્રિ) તો હે પુત્રિ ! તે પાંચે શાલિકણે તમે મને પાછા આપી. (तएणं सा उज्झिण धण्णस्स सत्थवाहस्स, एयममु सम्म पडिसुणेइ पडिसुणित्ता जेणेव कोठागारं तेणेव उवागच्छइ ) ઉન્નિતાએ ધન્યસાર્થવાહની આજ્ઞા સ્વીકારી અને ત્યાર પછી તે જ્યાં કોઠાર હતું ત્યાં ગઈ. (उवागच्छित्ता पल्लाओ पंचसालि अक्खए गेण्हइ, गिण्हित्ता जेणेव धण्णे सस्थवाहे तेणेव उवागच्छइ ) ત્યાં જઈને તે શાલિકેકમાંથી પાંચ શાલિકણે લઈ લીધા અને લઈને તે ધન્યસાર્થવાહની પાસે પહોંચી. (ડવાઈઝરા ઘoor સથવાથું ઘર વાસી) ત્યાં આવીને તેણે ધન્યસાર્થવાહને આ પ્રમાણે કહ્યું. (एएणं ते पंचसालि अक्खए त्ति कटु धण्णस्स सत्यवाहस्स हत्थंसि ते पंच सालि अक्खए दलयइ) તમે આપેલાં પાંચ શાલિક આ રહ્યા” આમ કહીને તેણે પાંચે પાંચ શાલીક ધન્યસાર્થવાહને આપી દીધા. (तएणं धण्णे सत्थवाहे उज्झियं सवहसावियं करेइ करिता एवं वयासी कि पुत्ता ते चेव एए पंच सालि अक्खए उदाहु अन्ने ? तएणं उज्झिया धणं શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૮૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ सत्थवाहे एवं वयासी एवं खलु तुम्भे ताओ ! इओ अईए पंचमे सवच्छरे इमस्स मित्तनाइ. चउण्हय सुण्हाणं कुल. जाव विहराहि ) તે પાંચ શાલિકણાને હાથમાં રખાવીને ધન્યસા વાહે તેને શપથ (સમ) આપીને ફરી પૂછ્યું કે હું પુત્રિ ! ખેલા, આ પાંચે શાલિકણા મારા આપેલા જ છે કે ખીજા. આ રીતે ધન્યસાની વાત સાંભળીને ઉજ્જિતા એ તેમને કહ્યું–“ હું તાત ! આજથી પાંચવર્ષ પૂર્વે મિત્ર જ્ઞાતિ વગેરે પરિજના તેમજ ચારે પુત્રવધૂઓના સગાવહાલાંઓની સામે મને પાંચ શાલિકણા આપતાં તમે કહ્યું હતું કે હું પુત્રિ ! તમે મારા આ પાંચ શાલિકણેાની રક્ષા કરા અને એઆને ઉપદ્રવાથી બચાવેા. ( तरणं अहं तुन्भं एयमहं पडिमुणेमि, पडिणित्ता ते पंचसालि अक्खर गेहामि, गिण्हित्ता एगतमवकमामि तरणं मम इमेयारूवे अज्झत्थिए जाव समुपज्जत्था ) મે' તમારી આજ્ઞા પ્રમણે તે શાલિકા લઇ લીષા, ત્યાર ખાદ હું તમારી પાસેથી એક તરફ ગઈ ત્યાં આવતાં જ મને વિચાર સ્ફુર્યો ( एवं खलु तायाणं कोट्ठागारंसि जाव सकम्म सपउत्ता जाया तं णो खलु ared daiसालिअक्ख एरणं अन्ने ) મારા સસરાના કાઠારમાં ડાંગરથી ભરેલા ઘણા પહ્યા છે. તે જ્યારે પણ તેએ મારી પાસેથી ફરી પાંચ શાલિકણેા માગશે ત્યારે કાઠારમાંથી ખીજા પાંચ શાલિકા તેમને આપીશ. આમ વિચાર કરતાં મેં તમારા આપેલા પાંચે શાલિકણાને આમ તેમ ફેંકી દીધા અને ત્યારે ખાદ હું મારા હુંમેશાના ઘરકામમાં પરાવાઈ ગઈ. એથી હું તાત ! આ શાલિકણા તમે જે આપેલા હતા તે નથી. પણ આ તેા બીજા જ છે. ( तरणं से घण्णे उज्झियाए अंतिए एयमहं सोच्चा णिसम्म आसुरते जाव भिसेभिसे माणे उज्झतियं तस्स मित्तणाइ० च उन्हय सुण्हाणां कुलघरवग्गस्सय શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૯૦ Page #98 -------------------------------------------------------------------------- ________________ पुरओ तस्स कुलघरस्स छारुज्झियं च छाणुज्झियं च कयवरुज्झियं च समुच्छियं च सम्मच्छियं च पाउवदाई च पहाणोवदाई च बाहिरपेसणकारिं ठवेइ) આ પ્રમાણે તે ધાન્ય સાર્થવાહ ઉઝિતાના મુખેથી આ વાત સાંભળીને તેને હૃદયમાં અવધારણ કરીને એકદમ ગુસ્સે થઈ ગયે. કુપિતાવસ્થામાં તે ક્રોધની જ્વાળાઓમાં સળગવા લાગ્યો. તેણે તેજ ક્ષણે ઉજિઝતાને મિત્ર જ્ઞાતિ વગેરે પરિજનો તેમજ ચારે પુત્રવધૂએ ના કુળના માણસોની સામે ઘરની રાખ સાફ કરનારી, છાણ સાફ કરનારી, કચરે વગેરે સાફકરનારી, ઘરના આંગણામાં પાણી છાંટનારી, સાવરણી થી કચરો વાળનારી, પગ ધોવા માટે તેમજ સ્નાન કરવા માટે પાણી તૈયાર રાખનારી અને ઘરની બહારના કામ કરનારી બનાવી દીધી. એટલે બહારનાં કામ કરનારી દાસીનારૂપે ધન્યસાર્થવાહે તેની નિમણુક કરી (एचामेव समणा उसो जो अम्हं निग्गयो वा निग्गंधीवा जाव पन्धइए पंच यसे महन्बयाई उज्झियाई भवंति, सेण इहमवे चेव बहूणं समणाणं ४ जाव अणुपरियट्टिस्सइ जहा सा उज्झिया) શ્રી વર્ધમાન સ્વામી આવિષે ઉપસંહાર કરતાં કહે છે કે હે આયુમંત શ્રમણ ! અમારા જે કોઈ નિગ્રંથ કે નિર્ગથી સાધ્વીજન દીક્ષા સંયમ લેવાના વખતે પાંચ મહાવ્રતે સ્વીકારે છે અને ભવિષ્યમાં સ્વીકારેલા તે મહાવતે ને પરિત્યાગ કરે છે તો તે ઉઝિતા ની જેમજ આ ભવમાં ઘણા શ્રમણ વડે તેમજ ચતુર્વિધ સંઘ વડે હીલનીય હોય છે, નિંદનીય હોય છે, ગહણીય હોય છે-યાવત-તે ચતુર્ગતિ વાળા આ સંસારમાં પરિભ્રમણ કરતે રહે છે. (एवं भोगवइयावि, नवरं जाव कंडंतियं च कुट्टयंतियंच पीसंतियंच, एवं શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ रूधंतियं च रंधतियं परिवेसंतियं, परिभायंतियं च अभंतरियं च पेसणकारि महाणसिणिं ठवेइ) આ પ્રમાણે જ ધન્યસાર્થવાહે પિતાની બીજી પુત્રવધૂગ વતીકાજે પાંચે શાલિહણે ખાઈ ગઈ હતી–તેને બેલાવી અને તેની પાસેથી પણ ઉઝિતાની જેમ પાંચે શાલિકણે માગ્યા. જવાબમાં ભગવતીકાએ જ્યારે એમ કહ્યું “કે તે પાંચે શાલિકણો હું ખાઈ ગઈ છું. ત્યારે ધન્યસાર્થવાહ તેને મિત્ર જ્ઞાતિ વગેરે પરિજને તેમજ ચારે પુત્ર વધૂઓને કુટુંબીઓની સામે તેને ઘરની અંદરના કામોમાં તેની નિમણુંક કરી. ધન્યસાર્થવાહે ઘરના નીચે મુજબના કામે તેને સેંપ્યા હતાં ખાંડણિયા સાંબેલાથી શાળ (ધાન્ય) ખાંડવી અને ચેખા તૈયાર કરવા, તલ વગેરેને ભૂકો કરે. ઘટીમાં ઘઉ વગેરે દળીને લેટ તૈયાર કરો. આખા ચણ વગેરે ની દાળ તૈયાર કરવી. તથા કેદરા વગેરેને ઘંટીથી ભરડીને તેનાં છેતરાં દૂર કરી તેમાંથી કાદરી બનાવવી, ભાત તૈયાર કરવા, જમનારાઓને પીરસવું સગાં સંબંધીઓનાં ઘરમાં પીરસણ વગેરે મોક્લવું રસોઈઘરનું બધું કામ કરવું. (एवामेव समणाउसो जो अम्हं समणोवा जाव पंचय से महन्बयाई कोडियाई भवंति से णं इह भवे चेव बहूण ४ जाव हीलणिज्जो समणाणं ४ जहाव सा भोगवइया) આ પ્રમાણે તે આયુષ્યન્ત શ્રમણ ! જે અમારા શ્રમણ કે શ્રમણીજન પ્રજિત થઈને પાંચ મહાવ્રતનું ખંડન કરે છે. તે ભગવતીકાની જેમ આ ભવમાં ઘણું શ્રમણો વડે તેમજ ચતુર્વિધ સંઘ દ્વારા હીલનીય હોય છે. યાવત્ અનાદિ અનંત આ સંસારમાં પરિભ્રમણ કરે છે. (एवं रक्खिड्यावि नवरं जेणेव वासघरे तेणेव उवागच्छइ. उवागच्छित्ता मंजूसं विहाडेइ विहडित्ता रयणकरंडगाओ ते पंचसालि अक्खए गेण्हइ) - આ રીતે જ ધન્યસાર્થવાહે પિતાની ત્રીજી પુત્રવધૂ રક્ષિતા પાસેથી પોતે આપેલા પાંચ શાલિકણે માગ્યા. તે ત્યાંથી પોતાના નિવાસ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ સ્થાને આવી. ત્યાં તેણે પેટી ખોલીને અંદરથી રત્નજડિત ડાખલી બહાર કાઢી. ડાબલીમાંથી તેણે પાંચે શાલિકા લીધા. ( ffત્તા એળેય પળે તેનેય વા(૬) અને લઈને ધન્યસા વાહ જ્યાં હતા ત્યાં આવી. ( उवागच्छित्ता पंचसालि अक्खए धष्णस्सहत्थे दलयइ ) ત્યાં આવીને તેણે પાંચે શાલિકણા ધાન્યસા વાહને આપી દીધા. ( સળ` સે પળે રવિવ વ વયાસી ) ધન્યસાવાહે શાલિકણા લઈને રક્ષિતાને કહ્યું ( òિ i પુત્તા ! તેચેવ જ પંચસાહિ બનવવા ઉતાહ અન્તે ! ત્તિ ) હે પુત્રિ ! આ પાંચ શાલિકણા તે જ છે કે બીજા ? 66 .. ( तरणं रक्खिया धण्णे सत्यवाहे एवं वयासी ते चैव ताया ! एए पंच सालि अक्खया णो अन्ने ) ત્યારે રક્ષિતાએ ધન્યસા તે જ છે બીજા નહિં. વાહને કહ્યું- હું તાત ! આ પાંચ શાલિકણા "" ( कहणं पुत्ता एवं खलु ताओ ! तुभे इओ पंचमंसि जाव ' भवियव्वं एत्थ कारणेणं 'त्ति कडे ते पंचसालि अक्खए सुद्धे वत्थे जात्र ति संम्मं पडि जागरमाणी २ विहरामि ) આ રીતે રક્ષિતાની વાત સાંભળીને ધન્યસાય વાહે તેને પૂછ્યું “ હું પુત્રિ ! અત્યાર સુધી કેવી રીતે આ શાલિકણાને રાખવામા આવ્યા. ત્યારે રક્ષિતાએ જવાખ આપતાં કહ્યું ‘‘સાંભળેા,હુ’ બધી વિગત તમારી સામે રજુ કરૂં છું. આજથી પાંચ વર્ષ પહેલાં બધા મિત્ર જ્ઞાતિ વગેરે પરિજના તેમજ ચારે પુત્રવધૂના કુટુબીજનાની સામે તમે મને શાલિકણા આપ્યા હતા, હે તાત ! તમે મને ધા સ્વજનાની સામે પાંચ શાલિકા આપીને તેની રક્ષામાટે મને આજ્ઞા આપી હતી જેથી મેં વિચાર કર્યો કે આમાં કાઈ રહસ્ય ચાક્કસ છુપાયેલું છે આમ વિચાર કરીને પાંચે શાલિકણાને સ્વચ્છ નિમળ વસ્ત્રમાં બાંધીને એક રત્નની ડામલીમાં મૂકી દીધા, અને તેને એશીકાની નીચે મૂકીને આજ (દિવસ) સુધી તેની રક્ષા કરતી રહીયુ.. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૯૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ ( तं एएणं कारणं ताओ ! ते चेत्र एए पंचसालि अक्खए णो अन्ने) એટલે હું તાત ! તે પાંચ શાલિકણા એજ છે, બીજા નથી ( तरणं से धण्णे रक्खियाए अंतिए एयमहं सोच्चा हट्टतुट्ठ० तस्स कुलधरस्त हिरनस्य जाव कंसइस बिउल धणजाव तेज्जस्सय भंडारगारिणि ठवे ) આ રીતે ધાન્યસા વાહે રક્ષિકાના મુખેથી ખધી વિગત સાંભળીને ખૂબજ પ્રસન્ન તેમજ સંતુષ્ટ થતાં તેને પોતાના ઘરમાં જેટલું સેાનું ચાંદી વગેરે ધન હતું તેની અધિકારીણી ખનાવી દીધી. ( एवामेव समणाउसो जाव पंचयसे महव्वयाई रक्खियाई भवंति सेणं इहभवे चैव बहूणं समणाणं ४ अच्चणिज्जे ४ जहाव सा रक्खिया ) આ પ્રમાણે હૈ આયુષ્યન્ત શ્રમણેા ! જે અમારા શ્રમણુ તેમજ શ્રમણી જના પ્રજિત થઈને આમ તેમ વિહાર કરતા રહે છે. તેમ કરતાં જો તેમના પાંચ મહાવ્રતા સુરક્ષિત રહે છે તે આ ભવમાં તે અનેક શ્રમણાં દ્વારા અર્ચ નીય હાય છે. યાવત્ સન્માનનીય હાય છે, ધન્યસાવાહની ત્રીજી પુત્રવધૂ રક્ષિતા જેમસન્માનીત થઈ તેમજ તે પણ સન્માનીત થાય છે. (रोहिणियावि एवं चेव नवरं तुग्भे ताओ ! मम सुबहुयं सगडी सागडं दलह जेणं अहं तुम्भं ते पच सालि अक्खए पडिणिज्जाए मि ) આ પ્રમાણે હવે આપણે ધન્યસાથવાહની ચેાથી પુત્રવધૂ રાહિણીના ચરિત્ર વિષે પણ જાણવું જોઇએ. તેના ચરિત્રની વિશેષ વાત આ પ્રમાણે છે કે— જ્યારે ધન્યસા વાહે પોતાની ચેાથી પુત્રવધૂ રાહિણિકાને મેલાવી અને લાવીને તેને એમ કહ્યું કે આજથી પાંચ વર્ષ પહેલાં મેં તને પાંચ શાલિકણા આપ્યા હતા તે મને પાછા આપે. ત્યારે રાહિણિકાએ તેમને કહ્યું. કે હું તાત ! તમે મને અનેક નાની મેાટી ગાડીઓ આપે! કે જેથી તમે આપેલા પાંચ શાલિકાને તેમાં ભરાવીને અહી લાવું અને તમને પાછા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૯૪ Page #102 -------------------------------------------------------------------------- ________________ આપી શકું (તાજુ બળે સેિિ વ વવાણી) રેહિણિકાની આ રીતે વાત સાંભળીને ધન્યસાર્થવાહે તેને આ પ્રમાણે કહ્યું (कहणं पुत्ता ! तुम ते पंचसालि अक्खए सगडीसागडेणं निज्जाइस्ससि) હે પુત્રી ! મેં આપેલા પાંચ શાલિકાને તમે નાની મોટી ઘણી ગાડી એમાં ભરાવીને કેવી રીતે આપવા માંગે છે (तएणं सा रोहिणी धणं एवं वयासी -एवं खलु ताओ ! तुम्भे इओ पंचमे संवच्छरे इमस्स मित्त. जाव वहवे कुंभसया जाया तेणेव कमेणं एवं खलु ताओ तुम्भे ते पंचसालि अकवर सगडी सागडेगं निज्जाएमि ) ધન્યસાર્થવાહનું કથન સાભળીને હિણિકાએ તેમને કહ્યું- હે તાત! આજથી પાંચ વર્ષ પહેલા મિત્રજ્ઞાતિ વગેરે પરિજન ની સામે મને બોલાવીને તમે પાંચ શાલિકણે આપ્યા હતા અને આપતી વખતે તમે તેમના સંરક્ષણ સંવર્ધન વગેરેની બાબતમા સૂચનો કર્યા હતાં. તમારી પાસેથી શાલિકણે લઈને મેં આમ વિચાર કર્યો કે આ પાચ શાલિકણે તાતે આપ્યા છે અને તેમના સંરક્ષણ તથા સંવર્ધન વિષે જે કંઈ મને કહ્યું છે, જેથી ચેકકસ આ વાતમાં કંઈક રહસ્ય હોવું જોઈએ. એમ વિચાર કરીને મેં પિયરના માણસોને બોલાવ્યા અને તેમને વર્ધન માટે પાંચ શાલિકણે આવ્યા. તેમણે શાલિકણે લઈ લીધા, અને સુપરિકર્મિત ખેતરમાં વાવીને તે કણેની ખૂબ વૃદ્ધિ કરી. પહેલા વર્ષે મગધ દેશ પ્રસિદ્ધ પ્રસ્થ પ્રમાણ જેટલા શાલિકણે થયા. બીજા વર્ષે વાવવાથી ઘણું કળશ ભરાય તેટલા થયા, ત્રીજા વર્ષે બીજા વર્ષ કરતાં પણ વધારે કળશે ભરાય તેટલી શાલિ થઈ. ચોથા વર્ષે વાવવાથી સેંકડે કળશ ભરાય તેટલી શાલિ થઈ. આ પ્રમાણે તમે આપેલા પાંચ શાલિકણે આજે ઘણી નાની મોટી ગાડીઓમાં ભરાય તેટલા થઈ ગયા છે, તેથી જ હું આપને તે પાંચ શાલિકણે અનેક ગાડીઓમાં ભરાય તેટલા પ્રમા ણમાં વધીને કરીને પાછા આપી રહી છું. (तएणं से धण्णे सत्यवाहे रोहिणियार सुबहुयं समडी सागडं दलयइ, શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૯૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ तणं सा रोहिणीं सुबहु सगडीसागडं गहाय जेणेव सए कुलधरे तेणेव उवागच्छ, उवागाच्छित्ता कोडागारे बिहाडेई ) આ રીતે હિણિકાની વાત સાંભળીને ધન્યસાવાડે તેને ઘણી નાની મોટી ગાડીઓ આપી. રાહિણિકા તે બધી નાની મોટી ગાડીઓને લઈને જ્યાં પેાતાનું પિયર હતું ત્યાં આવી ત્યાં આવીને તેણે ત્યાંના કોઠાર ઉઘાડયા(નિહારિત્તા પરૂં કમિ) ત્યારબાદ ત્યાં મૂકેલા શાલિના કાઠારાને ઉઘાડચા ( કિંમત સાલડીનારનું મળે) અને તેમનાથી નાની માટી ઘણીં ગાડીઓને ભરી. ( भरिता रायगिहं नयरं मज्झ मज्झेणं जेणेव सए गिहे जेणेव घण्णे सत्थवाहे तेणेव उवागच्छइ ) ભરીને રાજગૃહ નગરના ઠીક મધ્ય માર્ગે થઈને જ્યાં તેનું પોતાનું ઘર અને જ્યાં ધન્યસાવાહ હતા ત્યાં પહોંચી ( तणं रायगिहे नयरे सिंघाडग जाव बहुजणो अन्नमन्नं एवमाइक्खर, घणे देवाणुपिया ! घण्णे सत्थवाहे ते पंचसालि अक्खए सगडीसागडेणं नि जाइए पास पासित्ता हट्ट तुट्ठ पडिच्छर पडिच्छित्ता तस्सेत्र मित्तणाई. चण्ह सुहाणं कूलरस्स पुरओ रोहिणियं सुहं तस्स कुलधरस्स बहुसु कज्जेसुय जाव रहस्सेसुय आपुच्छणिज्जं जाव सव्वकज्ज वड्डावियं पमाणभूयं ठावेइ ) જ્યારે તે નાની મોટી ગાડીએ રાજગૃહ નગરના મધ્યમાગે થઇને પસાર થઈ રહી હતી ત્યારે નગરના શ્રૃંગાટક વગેરેમાં એકઠા થયેલા લેકે પરસ્પર આ પ્રમાણે વાતા કરવા લાગ્યા “ દેવાનુપ્રિયે ! જુએ ધન્યસા વાહ કૈટલેા ખધે! ભાગ્યશાળી છે કે જે આજે ચૈાથી પુત્રવધૂ રાહિણિકા વડે પાંચ શાલિકણાનાં ગાડાંએ અને ગાડીએ ભરીને ફરી પાછા આવતાં જોઈ રહ્યો છે. અને પ્રસન્ન થઈને તુષ્ટ થઈને તેને સ્વીકારી રહયેા છે. તે આ બધું સ્વીકારીને રહિણિકાને મિત્ર, જ્ઞાતિ વગેરે પરિજના તેમજ ચારે પુત્રવધૂઓના કુટુંબી શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૯૬ Page #104 -------------------------------------------------------------------------- ________________ એની સામે પિતાના કુટુંબની ઘણી બાબતેમાં યાવત બીજી પણ ઘણું રહસ્યની મહત્વપૂર્ણ વાતેમા તેની સલાહ લઈને તેને પ્રમાણભૂત બનાવી રહ્યો છે. તેમજ હિણિકાને તે બધા કામને સંપૂર્ણ રીતે પાર પાડનારી માની રહ્યો છે. કેમ કે ધન્યસાર્થવાહે રોહિણિકાને પિતાના આખા કુટુંબની અધિષ્ઠાત્રી બનાવી દીધી છે (एवामेव समाणाउसो ! जाव पंचय से महत्वया संवड़िया भवंति से णं इह भवे चेव बहुणं समणाण ४ अच्चणिज्जे जाव वीईवइस्सइ जहाव सा रोहिणिया एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं सत्तमस्स नायज्झयणस्स अयमढे पन्नत्ते तिबेमि) આ પ્રમાણે જ છે આયુશ્મન્ત શ્રમણ ! જે અમારા શ્રમણ તેમજ શ્રમણીજન દીક્ષિત થઈને પોતાના પંચમહાવ્રતનું વર્ધન કરતા રહે છે–તે હિણિકાની જેમ આ જગતમાં જ ઘણા શ્રમણ વગેરે મહાનુભાવે દ્વારા તેમજ ચતુર્વિધ સંઘદ્વારા અર્ચનીય હોય છે. અને તે ચતુર્ગતિ રૂપ આ અનાદિ સંસાર કાંતાર (જંગલ) ને પાર થઈ જાય છે. અહીં શ્રેષ્ઠીના સ્થાને ગુરુજ છે. જ્ઞાતિજનેના સ્થાને શ્રમણ સંઘ છે. સગાવહાલા એના સ્થાને ભવ્ય જન છે અને શાલિક ના સ્થાને પંચમહાવતે છે. આ રીતે હે જબૂ! મુક્તિ મેળવેલા શ્રમણ ભગવાન મહાવીરે આ સાતમા નાતા ધ્યયનનો અર્થ પૂર્વોક્ત રૂપે નિરૂપિત કર્યો છે. આમ હું તમને કહી રહ્યો છું. શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “જ્ઞાતાધર્મકથા સૂત્રની અનગાર ધર્મામૃતવર્ષિણ વ્યાખ્યાનું સાતમું અધ્યયન સમાપ્ત મા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #105 -------------------------------------------------------------------------- ________________ આઠવે અધ્યયનકા અવતરણ આઠમું અધ્યયન. સાતમું અધ્યયન પુરૂ' થઈ ગયુ' છે. હવે મલ્ટી નામે આઠમું અધ્યયન પ્રારંભ થાય છે. આ અધ્યયનના પૂર્વ અધ્યયનની સાથે સબંધ એવી રીતે છે કે—સાતમા અધ્યયનમાં એ પ્રકારે ચર્ચા થઇ કે જે સાધુ મહાત્રતાની વિરાધના કરે છે તે ઘણા અનર્થોને ભાગવનાર હાય છે, અને તે ચતુતિ રૂપ આ સ‘સારમાં પરિભ્રમણ કરે છે. જે પચમહાવ્રતાની રક્ષા કરે છે—સારી પેઠે તેમની આરાધના કરે છે તે શિવસુખ પ્રાપ્તિરૂપ પરમા ને ભેાગવતા હોય છે. હવે આઠમાં અધ્યયનમાં સૂત્રકાર એ ખાખતનું સ્પષ્ટીકરણ કરે છે કે મહાત્રતોમાં જો ઘેાડી પણ માયા શલ્યથી મલીનતા આવી જાય તો તેમનું મૂળ સંપૂર્ણ પણે મળતું નથી. એજ સબંધની ચર્ચા માટેના આઠમા અઘ્યયનનું આ પહેલું સૂત્ર છે. ‘ નળ' અંતે ' ચાયું— બલરાજકે ચરિત્રકા વર્ણન ટીકા –(નફળ મતે !) શ્રી જમ્મૂ સ્વામી પૂછે છે કે (નળ' મતે) હે ભંદત ! જો ( समणं भगवया महावीरेणं जाव संपत्तेणं सत्तमस्स णायज्झयणस्स अयमट्ठे पण्णत्ते अट्टमस्स णं भंते ! के अद्वे पण्णत्ते ) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૯૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ મેક્ષ પામેલા શ્રમણ ભગવાન મહાવીરે સાતમાં જ્ઞાતાધ્યયનના પૂર્વોત રીતે અથ સ્પષ્ટ કર્યો છે. તેા હૈ ભતાં તેમણે આઠમાં જ્ઞાતાધ્યયનના શો અથ નિરૂપિત કર્યાં છે. ( एवं खलु जंबू तेगं कालेणं तेणं समएणं इहेव जंबू दीवे दीवे महाविदेहे वासे मंदरस्स व्वयस्स पच्चत्थिमेणं निसदस्स वासहरपव्वयस्स उत्तरेणं सीयो या महाण दाहिणं सुहावहस्स वक्रखारपव्त्रयस्स पच्चत्थिमेणं पञ्चत्थिमलव समुदस्स पुरत्थिमेणं एत्थणं सलिलावा नामं विजए पन्नत्ते ) શ્રી સુધ સ્વામી જંબૂ સ્વામીને જવાબ આપતાં કહે છે કે હે જમ્મૂ ! તમારા પ્રશ્નનના ઉત્તર આ પ્રમાણે છે કે તે કાળે અને તે સમયે આ જમ્મૂદ્વીપ નામે દ્વીપમાં સ્થિત મહાવિદેહ નામે ક્ષેત્રમાં સુમેરુપર્વતની પશ્ચિમદિશામાં નિષિધપર્વતની ઉત્તર દિશામાં, મહાનદી શીતેાદાની દક્ષિણે, સુખાપાદક વક્ષસ્કાર પવ તની પશ્ચિમે, પશ્ચિમ લવણુ સમુદ્રની પૂર્વીશામાં સલિલાવતી નામે વિજય છે. પશ્ચિમ સમુદ્રમાં મળનારી મહાનદી થીતેાદાની દક્ષિણ દિશામાં સલિલાવતી નામે એક ક્ષેત્ર-ખંડ–છે, જેને ચક્રવર્તી સામ્રટો જીતતા આવ્યા છે-તેનું નામ સલિલાવતી વિજય છે (તસ્થળ' સહિજ્જાવતી વિજ્ઞ વીયસોજા નામ રાવાળી પત્તા ) લિલાવતી વિજયમાં વીતશેાકા નામે એક રાજધાની છે (નવ નોચન વિચિન્તા નાવ ચલ ફેવોચ મૂચા) તેના વિસ્તાર નવ ચેાજન જેટલે તેમજ તેને આયામ ૧૨ (બાર) ચાજન જેટલે છે તે પ્રત્યક્ષ દેવલોક-અમરપુરી–જેવી સુંદર છે. ( સીત્તેળ' નીચલોળાર્ રાચદ્દાનીÇ ઉત્તરપુરાસ્થિને વિનિમાર્ ૢ મે નામાં કજ્ઞાળે) તે વીત શાકા નગરીના ઈશાન કેણુમાં ઇન્દ્રકુભ નામે એક ઉદ્યાન હતેા. ( तत्थणं बीयसोगाए रायहाणीए बले नाम राया, तस्स धारणी पामोक्खं શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૯૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ देवी सहस्सं ओराहे होत्था) તે વીતશેકા નામની રાજધાનીમાં બલ નામે રાજા રહેતે હતે. તેને રણવાસમાં ધારણ પ્રમુખ એક હજાર રાણીઓ હતી. (तएण सा धारिणीदेवी अन्नया कयाइं सिहे सुमिणे पास्सित्ताणं पडिबुद्धा जाव महवले नाम दारए जाए उम्मुक्कजाव भोगस मत्थे ) એક વખતની વાત છે કે ધારિણીદેવી પિતાની શય્યા ઉપર સુખેથી સૂતી તે સમયે રાત્રિના છેલ્લા પહોરમાં તેણે સ્વપ્નમાં એક સિંહ જોયે. સ્વપ્ન જેતાની સાથે જ તે જાગી ગઈ, અને સ્વપ્નની વિગત પિતાના પતિને કહી સંભળાવી. સ્વપ્ન પાઠકને બોલાવ્યા અને તેમણે રાજાને સ્વપ્નના ફળ વિષે બધી વાત કહી. રાણીએ પણ સ્વપ્નના રહસ્યને સ્વપ્ન પાઠકના મુખેથી સાંભળ્યું તે સગર્ભા થઈ. ગર્ભના નવ માસ અને સાડા સાત દિવસે સુખેથી પસાર થયા. ત્યાર બાદ યથા સમયે તેને મહાબલ નામે પુત્રને જન્મ થયો. સમય જતાં મહાબલ બચપણ વટાવીને જુવાન છે. ઉંમરના વધારાથી વધીને તે સવિશેષ વિકાસ યુક્ત જ્ઞાનવાળે થયો. તે બધી કળાઓમાં કુશળ બુદ્ધિ વાળો અને પંચેન્દ્રિયોના ભેગોને ભેગવવા ચગ્ય થઈ ગયા. સૂત્ર “1” તoi મારું ” ઈત્યાદિ બલરાજકે દીક્ષાગ્રહણકા વર્ણન ટીકાઈ–(7) ત્યારબાદ (રં મારું સન્માનિત) મહાબલને તેનાં માતા પિતાએ (grવિસેf) ફક્ત એક દિવસમાં જ. (सरिसियाणं कमलसिरीपामोक्खा णं पंचण्हं रायवर कन्नासयाणं) સરખા કુળ અને સરખી આયુષ્યવાળી કમળ શ્રી વગેરે પાંચસે ઉત્તમ રાજ કન્યાઓની સાથે (પણ શ્વતિ) પરણાવી દીધે. (પંર વાસાય સ ર સચ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૦૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ વાગો) અને પાંચ મહેલ તે પાંચસે નવવધૂઓ ને રહેવા માટેબનાવી દીધા. મહાબલ કુમારના સસરાએ પાંચસો પ્રમાણે દેજ આપ્યું. એટલે કે મહાબલકુમારને દેજમાં જેટલી વસ્તુઓ મળી તે તમામ પાંચસેની સંખ્યાવાળી હતી.(કાવ વિરુ) આ પ્રમાણે મહાબલ કુમાર યાવત” બધા મહેલેમાં રહીને મનુષ્ય ભવના બધા ભેગો ભોગવવા લાગ્યું. (थेरागमण इंदकुंभे उज्जाणे समोसढा परिसा निग्गया बलो वि निग्गओ) એક વખતે વીતશેક નામની તે નગરીમાં સ્થવિરેનું આગમન થયું. તેઓ બધા ત્યાંના ઇન્દ્રકુંભના ઉદ્યાનમાં મુનિપરંપરાને અનુસરતાં અવગ્રહ મેળવીને વિરાજમાન થયા. નાગરિકોની પરિષદ પિત પિત્તાના ઘેરથી નીકળીને મુનિજનની વંદના માટે ઉદ્યાનમાં આવી. બલરાજા પણ ત્યાં આવ્યા, (धम्म सोच्चा निसम्म जं नवरं महब्बलं कुमारं रज्जे ठावेइ, जाव एक्कारसंगवी बहणि वासाणि सामण्णपरियायं पाउणित्ता जेणेव चारूपव्वए मासिएणंभत्तेणं सिद्धे) સ્થવિરે પાસે શ્રી શ્રુતચરિત્ર રૂપ ધમનું વ્યાખ્યાન સાંભળીને તેને સારી પેઠે હૃદયમાં ધારણ કરીને રાજા બલ પ્રતિબુદ્ધ થઈ ગયે, અને તે કહેવા લાગે-“હે દેવાનુપ્રિયે ! હું મહાબેલ કુમારને રાજ્યાસને સ્થાપિત કરીને તમારી પાસેથી દીક્ષિત થવા ચાહું છું. રાજાની આ વાત સાંભળીને સ્થવિરે એ તેને કહ્યું “વિલમ્બ કરે નહિ આ રીતે તેમની આજ્ઞા મેળવીને રાજા નગ૨માં આવ્યા. ત્યાં આવીને તેણે મહાબલ કુમારને રાજ્યસિંહાસન ઉપર બેસાડ. ત્યારબાદ રાજા સ્થવિરેની પાસે આવીને દીક્ષિત થઈ ગયે. ધીમે ધીમે તેણે અગિયાર (૧૧) અંગેનું અધ્યયન કર્યું. આરીતે તેણે ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કર્યું. પાલન કરીને તે જ્યાં ચારુપર્વત હતો ત્યાં આવીને તેણે એક માસનુ ભક્ત પ્રત્યાખ્યાન કર્યું અને અન્ને મુક્તિ મેળવી સૂરા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૦૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ મહાબલ આદિછહ રાજાઓકે =ચરિત્રકા વર્ણન તi Rા મસિરી’ ઈત્યાદિ ટીકાર્થી-() ત્યારબાદ (તા વમવિર) મહાબલ રાજાની રાણી કમલા શ્રીએ (અન્ના ) કે એક વખતે (સીઠું) સિંહને (સુમિ) સ્વપ્નમાં (કાવ નમો ગુમારે નાગો) છે અને જોઈને તે જાગી ગઈ. “થાવત ” સમય જતાં તેને બલભદ્ર નામે કુમાર જો . અહીં “યાવત્ ” શબ્દથી આ પાઠન સંગ્રહ થયે છે કે-કમલશ્રીએ જે સ્વપ્નમાં સિંહ જે હતો તે સ્વપ્ન વિષેની ચર્ચા તેણે પોતાના પતિ મહાબલને કરી મહાબલે સ્વપ્ન પાઠકેને લાવ્યા સ્વપ્ન પાઠકેએ તેને સ્વપ્નનું ફળ બતાવ્યું. સ્વપ્નફળને જાણીને બધાને ખૂબજ આનંદ થયો. કળશ્રી સગર્ભા થઈ. ગર્ભને જ્યારે નવમાસ અને સાડા સાત દિવસ પૂરાં થયાં ત્યારે કમળશ્રીના ઉદરથી બલભદ્રનામે કુમારનો જન્મ થયે. (ગુજરાચા રવિ હૃથા) સમય પસાર થતાં કુમાર બલભદ્ર યુવરાજ પણ થઈ ગયા. (તરણ મહાવરણ નો રૂમે છfeqવાઢવયંસ ાચાળો હોરા) મહાબલ રાજાને ૬ બાલમિત્ર રાજાએ પણ હતા. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર: ૦૨ ૧૦૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ ( સંગદા અયછે, પર, પૂરને, વસ્તુ, વેલનો, મિત્રંને સમાયયા સજ્જ ડ્ડિયા जाव अम्हेहिं एगपओ समेच्चा णित्थरियन्त्र त्ति कट्टु अन्न मन्न स्सेयमहं पडिसुर्णेति તેમના નામે આ પ્રમાણે છે–(૧) અચલ, (૨) ધરણુ, (૩) પૂરણ, (૪) વસુ, (૫) વૈશ્રમણ, (૬) અભિચ. આ બધા મહાબલ રાજાની સાથે જ જન્મ્યા હતા, અને તેમની સાથે જ મેટા થયા હતા, એક વખતે જ્યારે બધા કોઇ કાયવશ એક સ્થાને એકઠા થયા ત્યારે તેઓએ વિચાર કર્યો કે દુઃખ કારક કે સુખ કારક ગમે તેવું કામ હાય પ્રત્રજ્યા ગ્રહણ કરવી ùાય કે પરદેશ ખેડવુ... હાય, તે આપણે બધાએ સપીને જ તે કામ સાથે રહીને કરવુ આ પ્રમાણે તેઓ પ્રતિજ્ઞા (વચન ) અદ્ધ થયા. (ળાહેળસેળ સમÎ ) તે કાળે અને તે સમયે ફૂંક્રમે ઉનાળે થેા સમોસઢા ) ઇન્દ્રકુભ ઉદ્યાનમ ! સ્થવિરા પધાર્યાં. ( परिसा निग्गया महब्बले णं धम्मं सोच्चा जैन वरं छप्पिय बालवयंसए आपूच्छामि बलभद्दच कुमारं रज्जे ठावेमि ) સ્થવિરાનું, આગમન સાંભળીને પેાત પેાતાના સ્થાનેથી નીકળીને વીત શાકા નગરીના નાગિરકાની પરિષદ મુનિયાની વંદન માટે ઉદ્યાનમાં આવી. મહાખલ રાજા પણ ત્યાં ગયા. મુનિએએ ધમને ઉપદેશ આપ્યા. ધર્મોપદેશ શ્રવણુ કરીને રાજા મહાબલને પ્રતિબેાધ થયો, એટલે કે વૈરાગ્ય થયે. મહાખલે તે સમયે જ સ્થવિરાને વિનંતિ કરી “ હે ભદત ! હું તમારી પાસેથી દીક્ષિત થવા ચાહુ છું. પણ તે પહેલાં આ વિષે મારા ખાલસાખાઓને શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૦૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ ત્યાર બાદ હું' પૂછી લઉ અને ખલભદ્ર કુમારને રાજ્યાસને બેસાડી દઉ. તમારી પાસેથી સયમ ગ્રહણ કરીશ. “ આ રીતે રાજાની વિનંતી સાંભળીને સ્થવિરાએ તેને કહ્યું- માઁ વિશ્ર્વ હૈં, માડું કરે। નહિ. ” આમ સ્થવિરાની આજ્ઞા મેળવીને તે રાજા પેાતાને ઘેર પાછા વળ્યેા. ઘેર આવીને તેણે ( નાન વ્હિચવામચંતણ બાપુ જીરૂ પાતાના છએ ખાલસખાઓને પૂછ્યું. _'' ( તપળ તે ઇન્દ્રિયવાવયંસના મન્ત્ર. રાઘવું વાસી ) પાતાના મિત્ર મહાબલની વાત સાંભળીને તે મિત્રાએ તેને કહ્યું- નળ લેવા જ્ઞાન ૧૧યામો) હે મિત્રવર ! તમે જો દીક્ષિત થવા ચાહો છે તે અમારા કાણુ આલખન અને આધાર થશે ? એથી અમે પણ તમારી સાથે જ દીક્ષા સયમ ધારણ કરીશું. (ત........Ë વાસી) આ રીતે પેાતાના ખાલ સખાઓની વાત સાંભળીને મહાખલે તેમને કહ્યું (जइणं तुब्भे मए सर्द्धि जाव पव्बयह तोणं गच्छह जेट्ठे पुत्ते सएहिं २ रज्जे દાવેદ ) જો તમે બધા ખુશીથી મારી સાથે દીક્ષિત થવા ચાહતાહા છે તો સત્વરે પાત પેાતાની રાજધાનીએ જઇને પોત પોતાના મેટા પુત્રા ને રાજગાદીએ બેસાડીને હજાર પુરુષા વહન કરે એવી · પુરુષ સહસ્રવાહિની’ પાલખીએ ઉપર બેસીને અહીં આવે.. ( પુલિસવાળોબોરસીયાઓ દુહા નાવ પાકદમવૃત્તિ) આ રીતે મહાખલ રાજાની વાત સાંભળીને છએ મિત્રા ત્યાંથી પાતપેાતાને ઘેર આવ્યા અને પેાતાના સ્થાને મારા પુત્રાને રાજ ગાદીએ બેસાડીને પુરુષ સહસ્ર વાહિની પાલખીએ ઉપર બેસીને થઇને મહાખલ રાજાની પાસે આવ્યા. (तएण से महब्बले राया छप्पिय बालवयंसर पाउन्भूए पास, पासित्ता हट्ट तुट्ठे कोडुंबियपुरिसं सदावेइ, सदावित्ता बलमदस्त अभिसेओ, आपुच्छर ) પેાતાના છએ ખામિત્રાને પેાતાની પાસે આવી ગયેલા જોઇને રાજા મહાખલ અત્યંત હાષિત તેમજ સતુષ્ટ થયો. રાજાએ સત્વરે તે સમયે જ કૌટુંબિક પુરુ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૦૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ ને બોલાવ્યા અને બેલાવીને બલભદ્ર કુમારને રાજ્યાભિષેક કરાવડાવ્યું. આ રીતે બલભદ્ર કુમાર રાજ્યાસને બિરાજીત થઈ ગયા. રાજા મહાબલે પ્રવજ્યા વિષે બલભદ્રને પૂછ્યું અને પૂછીને પુરુષ સહસવાહિની પાલખી ઉપર બેસીને મહાઋદ્ધિ અને મહાવૃતિની સાથે શોભતા તેઓ ઉદ્યાનમાં સ્થવિરેની પાસે આવ્યા. અને તેઓએ સંયમ સ્વીકાર્યો. તેમણે આચારાંગ વગેરે અગિયાર અંગેનું અધ્યયન કર્યું. અને ચતુર્થભક્ત વગેરે અનેક પ્રકારની તપસ્યા એથી પિતાના આત્માને ભાવિત કર્યો. એ સૂત્ર “3” સઘળું તેલ મહામોવાળ 'ઈત્યાદિ ટીકાર્થ–(ત) ત્યારબાદ (afઉં મફ્રાસ્ટમોરવા હું મારા અન્નયા સારું) કેઈ વખતે મહાબલ પ્રમુખ તે સાતે અનગારોને ( પાયો તથા ચારે નિફો ઇહાન મુજાવે સમુનિથા)-જ્યારે તેઓ એક સ્થાને એકઠા થઈને બેઠા હતા ત્યારે આ પ્રમાણે વિચાર સ્ક-એટલે કે તેઓ આ રીતે અરસ પરસ વાતચીત કરવા લાગ્યા-( નાણું જમણું લેવાનુcવચા! તવો ૩૪ કિના વિરુ) હે દેવાનુપ્રિયે ! આપણામાંથી ગમેતે વ્યક્તિ જે જાતનું તપ કર્મ સ્વીકારીને પિતાના આત્માને ભાવિત કરશે આપણે બધા પણ તેજ તપ આચરીશું (तण्णं अम्हेहिं सव्वेहिं तवोकम्म उवसंपज्जिता णं विहरित्तएत्ति कटु ગouTમાણસ યમ વિભુતિ) આ પ્રમાણે વિચાર કરીને બધાએ મળીને એ વાતને સ્વીકારી લીધી. (દિમુનિત્તા વઘુહિં જાવ વિનંતિ) સ્વીકાર કરીને તેઓએ એકી સાથે ચતુર્થભક્ત વગેરે તપશ્ચર્યા શરુ કરી. (तएणं से महब्बले अणगारे इमेणं कारणेणं इत्थिनामगोयं कम्मं निब्यत्तिसु) મહાબલ અનગારે જેના કારણ વિષેની ચર્ચા આગળ થશે-તેવા “ સ્ત્રી નામ ગોત્ર કર્મનું” ઉપાર્જન કર્યું. એટલે કે મહાબલે પ્રતિજ્ઞા કરીને પણ તે મુજબ તપનું આચરણ કર્યું નહિ. કુટિલ ભાવથી તેઓએ બીજી રીતે તપનું આચરણ કર્યું. “કહેવું કંઈ અને કરવું કંઈ” તેનું નામ માયા છે. એ માયા જ સ્ત્રીત્વ પ્રાપ્તિનું કારણ બને છે. અભિમાનથી માયા ઉત્પન્ન થાય છે. મહાબલ ના મનમાં આરીતે અભિમાન ઉત્પન્ન થયું કે હું બધાને નાયક છું. આ બધા મારે આધીન છે-અનુનાયક છે. જે મારામાં તેઓની અપેક્ષા ઉત્કૃષ્ટતા નહિ હોય તે નાયક અને અનુનાયકેમાં તફાવત શો રહ્યો ? આ જાતની ભાવના શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૦૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ એજ મહાબલના મનમાં અભિમાન ને જન્મ આપ્યુંા હતા. અને એ અભિમાને જ માયાને પણ ઉત્પન્ન કરી હતી. જે કર્માંના ઉયથી જીવ સ્રીપદ મેળવે છે તે સ્ત્રીનામ કમ છે તેમજ જે કમ જાતિકુલ નિતક હાય છે તે ગાત્ર છે. માયા ના સદૂભાવથી આ પ્રમાણે તે અનગારે આ જાતના કર્મનું ઉપાર્જન કર્યુ, " સૂત્ર ઃ ૪ '' !! ' जइणं ते महब्बलवज्जा छ अणगारा · ઈત્યાદિ ટીકા (જ્ઞળ) જો તેએ (મર્ાન્વયના) મહામલ સિવાયના ( ૪ ગળ T) છે અનગારા (ચસ્થ વનસંપગ્નિજ્ઞાળ' વિરતિ) ચતુર્થ ભક્તની તપસ્યા કરતા (તકોણે) ત્યારે તે ( માવજઞળવારે) મહાબલ અનગાર (છઠ્ઠુ સંગિ સાળ વિદ્)એ ઉપવાસ કરતા. એટલે કે જ્યારે છ અનગાર એક ઉપવાસ કરતા ત્યારે મહાખલ અનગાર પણુ એકજ ઉપવાસ કરતા. પણ જ્યારે પારણાને દિવસ આવતા ત્યારે તેએ કહેતા કે આજે મારૂં માથું દુઃખવા માંડયું છે, હું પારણાં કરીશ નહિ, તમે લાકા પારણાં કરે, આરીતે માયાવશ થઈને મહાખલ અનગાર ખીજો ઉપવાસ કરતા હતા. ( जइणं ते महब्बलवज्जा अणगारा छद्धं उवसंवज्जित्ताणं विहरंति, तओ से महम्बले अणगारे अट्टमं उपसंपज्जित्ताणं विहरइ ) આ પ્રમાણે જ્યારે તે બધા છએ અનગારે છઠ્ઠની તપશ્ચર્યા–એ ઉપવાસ-કરતા ત્યારે મહાખલ અનગાર અઠ્ઠમની તપશ્ચર્યાં-ત્રણ ઉપવાસ કરતા હતા ( एवं अमंतो दसमं, अह दसमंतो दुबालसं इमेहिं य णं वीसाएहिय कारयि आसेविय बहुलीकरहिं तित्थयरनामगोयं कम्मं निव्वर्त्तिसु ) તે બધા છ અનગારા જ્યરે અષ્ટમ ભક્તની તપશ્ચર્યા કરતા ત્યારે મહા અલ અનગાર દશમ ભક્તની તપશ્ચર્યા કરતા આ પ્રમાણે જ્યારે તેઓ છ અનગાર દશમભક્તની તપશ્ચર્યા કરતા ત્યારે મહાખલ અનગાર દ્વાદશ ભક્તની તપસ્યા કરતા હતા, આ રીતે વધારે તપ કરવાથી હું' આ બધા કરતાં ઉત્તમ થઇ જઈશ તેમ તેઓ માનતા પણ આમ માયાવંશ તપ કરવાથી તેણે સ્ત્રીનામ ગેત્ર-એટલે કે જે કર્મોના ઉદયથી સ્ત્રીત્વની પ્રાપ્તિ થાય નિક ગોત્ર કર્માંના બંધ કર્યાં. આ એવું સ્ત્રીનામ કમ તેમજ જાતિકુલ વખતે મિથ્યાત્મ અને સાસ્વાદન આ એ ગુણુ સ્થાનાને જીવ અનુભવે છે. કેમકે મિથ્યાત્વ અને અનંતાનુબંધી માયા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૦૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ હેતુકતા સ્ત્રીનામ કમાં રહે છે. ત્યાર બાદ મહાખલ અનગારે શાસ્ત્ર પ્રસિદ્ધ વિંશતિ ( વીસ ) સ્થાનકા વડે-કે જે આસેવિત ખહુલીકૃત હતા.-તીર્થંકર નામ ગાત્ર કર્માંના ખંધ કર્યું. દરેક સ્થાનનું એક વાર સેવન કરવું તે સેવિત અને ઘણી વાર સેવન કરવુ તે મહુલીકૃત છે. (તા'ના ) વીસ સ્થાને નીચે મુજબ છે—અરિહંત, (૧) સિદ્ધ, (૨) પ્રવચન, (૩)ગુરુ, (૪) સ્થવિર, (૫)બહુશ્રુત, (૬) તપસ્વીમાં વાત્સલ્યભાવ-ભક્તિ-રાખવી એટલે કે તેમના યથાવસ્થિત ગુણાનું કીર્તન કરવું. (૭) તેમનાં જ્ઞાનમાં નિરંતર ઉપયેગ કરતા રહેવુ' (૮) દનની વિશુદ્ધિ કરવી (૯) ગુરુ દેવ વગેરેની સામે વિનય રાખવા (૧૦) અને સમયે (સવાર સાંજ ) આવશ્યક ક્રિયાએ કરવીં, (૧૧) શીલ અને ત્રતામાં અતિચાર વગર થઇને પ્રવૃત્તિ કરતા રહેવુ –વ્રત, પ્રત્યાખ્યાન નું નિમળ રૂપથી પાલન કરવું. (૧૨) ક્ષણ, લવ વગેરે કાળેમાં પ્રમાદ રહિત થઇને શુભ ધ્યાન ધરવું. (૧૩) તપ,-ખાર પ્રકારના તપાનું આરાધન કરવું',(૧૪)ત્યાગ, અભય દાન અને સુપાત્ર દાન આપવું, કોઈને પણ ભયની સ્થિતિમાં મૂકવા નહિ તે અભયદાન છે તેમજ બીજાએ દ્વારા ભયની સ્થિતિમાં મૂકાયેલા અથવા તે કાઈપણ રીતે મરણેાન્મુખ થતા વ્યક્તિની પાતાની શક્તિ મુજબ રક્ષા કરવી, તેમની ઉપર કરુણા રાખવી, દયાભાવ બતાવવેા આબધું અભયદાન કહેવાય છે. આ અભયદાન કરુણાદાનના ઉપલક્ષક છે. મહાવ્રતધારી બધા સચમી જનાને અથવાતા પ્રતિમાધારી શ્રાવકોને આહાર વગેરે દાન કરવુ' તે સુપાત્ર દાન છે. ચતુર્વિધ સંઘના માટે સુખનું સર્જન કરવુ. આ તેના ઉપલક્ષક છે. (૧૫) વૈયાનૃત્ય-આચાય` વગેરેની સેવા કરવી, (૧૬) સમાધિ-બધા પ્રાણીઓને શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૦૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન પ્રભાવના સુખ મળે તેમ કરવું-(૧૭) અપૂર્વજ્ઞાનનું વાંચન કરવું. (૧૮ શ્રુતભક્તિ-જિને ન્દ્રપ્રતિપાદિત આગમા-માં ખૂબજ અનુરાગ રાખવેા, ૧૯ “અનેક ભવ્યજીવાને પ્રવ્રજ્યા આપવી સંસાર રૂપી વાવમાં પડનાર પ્રાણીઓની રક્ષા કરવા રૂપ આશ્વાસન માં પરાયણ એવા જિન શાસનના મહિમા પ્રશસ્ત કરવા. જગતના બધા જીવાને જિનશાસનના રસિક બનાવવા. મિથ્યાત્વ રૂપ અધકારના નાશ કરવા, અને ચરણુસત્તરી અને કરણસત્તરીની શરણમાં રહેવુ. આ પ્રવચન પ્રભાવના છે. ૨૦ આ વીસ સ્થાને બધા જીવાને માટે તીર્થંકર પદની પ્રાપ્તિમાં કારણ ભૂત હાય છે. 'ર્દિ કારનેહિં તિસ્થયત્ત રૂર્ નીઓ ” આ કારણેા દ્વારા જ જીવ તીર્થંકર પદ્મ મેળવે છે. બીજી ઘણી જગ્યાએ પણ એજ વાત કહેવામાં આવી છે. જિનાગમામાં અનેક તપ પ્રસિદ્ધ છે, પણ આ શ્રી વીસ સ્થાન રૂપ તપસ્યા જેવી બીજી કાઈપણુ તપસ્યા નથી. આ વીસ સ્થાનામાંથી ગમે તે એક સ્થાનની આરાધના કરીને જીવ અહિતાની મધ્યે ઉત્તમ જિનેન્દ્રના પદને મેળવે છે. પૂતૃતીય ભવમાં આદિનાથ પ્રભુના જીવે અને શ્રી મહાવીર પ્રભુના જીવે વીસ સ્થાનાની આરાધના કરી હતી. વચ્ચેના શેષ ખાવીસ તીર્થંકરા માંથી કાઇએ એક કાઇએ એ, કાઇએ, ત્રણ સ્થાનાની અને કાઈ કાઇએતા બધા સ્થાનાની આરાધના કરી હતી. એવા કોઈ ચાક્કસ નિયમ નથી કે તી”. કર પ્રકૃતિના બંધને માટે ઉક્ત વીસે વીસસ્થાનાની આરાધના કરવી જ પડતી હાય. મલ્લિનાથના જીવેતા આ બધાની વીસેવીસ સ્થાનાની આરાધના કરી હતી આ વીસ સ્થાનેામાં જે રહે છે તેમની આરાધના કરવામાં જે તત્પર રહે છે તેઓ ‘સ્થાનકવાસી’ કહેવાય છે ઉક્ત ચ-તીથ કર પ્રકૃતિને આપનારા ઉક્ત વીસ સ્થાનેામાં આરાધના કરવાના પ્રયાજનથી જેઓ હંમેશા નિવાસ કરે છે વસે છે,તેઆજ સ્થાનવાસી કહેવાય છે. બીજા શ્લાક ના પણ એજ અથ છે. સૂત્ર,પ तएण ते महाबल पामोक्खा ' ॥ ઇત્યાદિ ' ટીકા –(તળ) ત્યાર બાદ તે મહાવવામોરવા) મહાબલ પ્રમુખ સાત અનગારાએ ( માલિય મિસ્તુવૃત્તિમં કલસંપગ્નિત્તાળવિ'તિ) એક માસની પ્રમાણવાળી ૧ પ્રથમ ભિક્ષુ પ્રતિમા ધારણ કરી. (જ્ઞાવાચં વસંગ્નિસાળ' વિત્તિ) આ પ્રમાણે જ બે માસ પ્રમાણવાળી દ્વીતીય ભિક્ષુપ્રતિમા, ત્રણમાસ પ્રમાણુ વાળી તૃતીય ભિક્ષુપ્રતિમા, ચાર ચાર માસ પ્રમાણ વાળી ચતુ. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૦૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ Wભિક્ષુપ્રતિમા પાંચ માસ પ્રમાણવાળી પાંચમી ભિક્ષુપ્રતિમા, છ માસ પ્રમાણ વાળી છઠ્ઠી ભિક્ષુપ્રતિમા, સાત માસ પ્રમાણવાળી સાતમી ભિક્ષુપ્રતિમા, પ્રથમ સાત રાત દિવસ પ્રમાણવાળી આઠમી ભિક્ષુપ્રતિમા, બીજી સાત દિવસ રાત પ્રમાણ વાળી નવમી ભિક્ષુપ્રતિમા, ત્રીજી સાત દિવસ રાત પ્રમાણવાળી દશમી ભિક્ષુ પ્રતિમા તેમજ એક દિવસ રાત પ્રમાણવાળી અગિયારમી ભિક્ષુપ્રતિમા, અને એક રાત પ્રમાણુવાળી બારમી ભિક્ષુ પ્રતિમા, તેઓ બધા અનગારે એ ધારણ કરી. આ બધી પ્રતિમાઓ વિષે વિગત વાર ચર્ચા “દશાશ્રુતરકંધ' ના સાતમા અધ્યયનની મુનિહષિણી નામની ટીકામાં કરવામાં આવી છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણું લેવું જોઈએ. __ (तएणं ते महब्बलपामोक्खा सत्त अणगारा खुड्डागं सीह निक्कीलियं तवो कम्म उवसंपज्जित्ताणं विहरंति ) ત્યાર બાદ મહાબલ પ્રમુખ સાતે સાત અનગારોએ લઘુસિંહનિષ્ક્રીડિત નામે તપ કર્યું. સિંહ જેમ પિતાના પાછળના ભાગની તરફ ડેકીયું કરતે આગળ ચાલે છે તે પ્રમાણે જ જે તપ પૂર્વે કરેલાં તપને સાથે લઈને આગળ કરવામાં આવે છે, તે તપ સિંહ નિષ્ક્રીડિત કહેવાય છે. ( 7 =હા ) અનગારોએ આ ક્ષુલ્લક સિંહ નિષ્ક્રીડિત તપ કેવી રીતે કર્યું ? તે વિષે સૂત્રકાર સ્પષ્ટીકરણ કરતાં કહે છે. (चउत्थं करेंति, करित्ता सयकामगुणियं पारेति, परित्ता, छटुं करेंति करित्ता चउत्थं करेंति, करित्ता अट्ठमं करेंति, करित्ता छटुं करेंति, करित्ता दसमं करेंति. करित्ता अट्ठमं करेंति, करित्ता दुवालसमं करेंति करित्ता चाउद्दसमं करेंति करित्ता दुवालसमं करेंति) તેઓએ સૌ પ્રથમ ચતુર્થભક્ત-એક ઉપવાસ કર્યો. એક ઉપવાસ કરીને વિગય સહિત પારણાં કર્યાં. પારણા કર્યા બાદ ફરી છઠ્ઠભક્ત-બે ઉપવાસ કર્યા. બે ઉપવાસ કરીને તેઓએ પારણાં કર્યા ત્યાર બાદ ચતુર્થ ભક્ત કર્યા બાદ પાર કર્યા. ત્યાર પછી ત્રણ ઉપવાસ રૂપ અષ્ટમ ભક્ત કર્યો. અષ્ટમ ભક્ત શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૧૦૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ કરીને પાણું કર્યા ત્યાર બાદ છઠ્ઠ ભકત રૂપ બે ઉપવાસ કર્યો. ષષ્ઠ ભક્ત કરીને પારણાં કર્યા ત્યાર બાદ દશમ ભક્ત રૂપ ચાર ઉપવાસ કર્યા. ચાર ઉપવાસના અને પારણાં કર્યા ત્યાર બાદ અષ્ટમ ભકત રૂપ ત્રણ ઉપવાસ કર્યા. અષ્ટમ ભકત કરીને પારણાં કર્યા ત્યાર બાદ દ્વાદશ ભકત પાંચ ઉપવાસ કર્યા ત્યાર પછી પારણું કર્યા. ફરી દશમ ભકત કર્યા. દશમ ભકત કરીને પારણાં કર્યા. અને ત્યાર બાદ છ ઉપવાસ રૂપ ચતુર્દશ ભકત કર્યા. ચતુર્દશ ભકત કરીને પારણાં કર્યા. ફરી દ્વાદશ ભક્ત રૂપ પાંચ ઉપવાસે કર્યો. (પિત્તા સરસરમં #તિ પાંચ ઉપવાસ કરીને પારણાં કર્યા. ફરી સોલસ ભક્ત સાતઉપવાસ કર્યા (પત્તા રમં તિ) સાત ઉપવાસ કરીને પારણાં કર્યા ત્યાર બાદ છ ઉપવાસ કર્યો. “#પિત્તા ટ્રાયણમં રિ” પારણા કરીને અષ્ટાદશ ભકત રૂપ આઠ ઉપવાસો કર્યા. “પિત્તા રોય વાતિ આઠ ઉપવાસ કરીને પારણું કર્યા ત્યાર બાદ સાત ઉપવાસ કર્યો. “#રિતા વીરૂપં તિસાત ઉપવાસ કરીને તેણે પારણાં કર્યા, ત્યાર બાદ ફરી નવ ઉપવાસ કર્યો. “વરતા માસમં તિ” અને તેનાં પારણું કર્યો. ત્યાર બાદ આઠ ઉપવાસ કર્યો. “ સત્તા વીલમંતિ ” આઠ ઉપવાસે કરીને તેનાં પારણાં કર્યો. ત્યાર પછી નવ ઉપવાસ કર્યા “સત્તા સોઢામ તિ” નવ ઉપવાસ કરીને તેનાં પારણાં કર્યા. ત્યાર બાદ સાત ઉપવાસે કર્યા “ પિત્તા કદ્દારામ તિ” સાત ઉપવાસનાં પારણાં કરીને આઠ ઉપવાસ કર્યા “ત્તિ વોસમ તિ” અને આઠ ઉપવાસોનાં પારણાં કર્યા. ત્યાર પછી છ ઉપવાસ કર્યા “પિત્તા રોલમં હેરિ” છ ઉપવાસેના પારણાં કરીને સાત ઉપવાસ કર્યા “ ઋરિત્તા હુવારુણમં ૪રંતિ” સાત ઉપવાસ કરીને તેનાં પારણાં કર્યા ત્યાર બાદ પાંચ ઉપવાસ કર્યો. “પિત્તા વાર ત્તિ ” પાંચ ઉપવાસ કરીને તેનાં પારણા કર્યા. ત્યાર બાદ છ ઉપવાસ કર્યા. “ પિત્તા વસકં તિ છે ઉપવાસનાં પારણાં કર્યા, અને ત્યાર પછી ચાર ઉપવાસ કર્યા. “પિત્તા ટુવામં રિચાર ઉપવાસના પારણું કરીને પાંચ ઉપવાસ કર્યા બે શરિત્તા અમે રિઝ પાંચ ઉપવાસનાં પારણાં કર્યા અને ત્યાર બાદ ત્રણ ઉપવાસ કર્યો. “પિત્તા રમ' તિ” ત્રણ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૧૧૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉપવાસના પારણા કરીને ત્યાર પછી ચાર ઉપવાસ કર્યો. “#ત્તિા તિ” ચાર ઉપવાસનાં પરણાં કર્યો, ત્યાર બાદ બે ઉપવાસ કર્યો. “#રિતા અમે જે સિ” બે ઉપવાસનાં પારણાં ત્રણ ઉપવાસ કર્યા “ વારિત્તા વવ fa ત્રણ ઉપવાસના પારણું કરીને એક ઉપવાસ કર્યો. “વરિત્તા છ જત્તિ” એક ઉપવાસનાં પારણું કરીને બે ઉપવાસ કર્યો. “રત્તા રે તિ એ ઉપવાસનાં પારણાં કરીને એક ઉપવાસ કર્યો “સવા સત્ર નાળિ gri mતિ ” તેઓએ બધાં પારણા વિગય સહિત કર્યા હતા. ( एवं खलु एसा खुट्टागसीहनिक्की लियस्स तवोकम्मस्स पढमा परिवाडी छहिं मासेहिं सत्तहिं अहोरत्तेहिंय आहामुत्तं जाव अहाराहिया भवइ ) આ પ્રમાણે ક્ષુદ્રસિંહ નિષ્ક્રીડિત તપની આ પ્રથમ પરિપાટી છે. છ માસ અને સાત દિવસ રાત સુધી સૂત્રોક્ત વિધિ મુજ “યાવતી તેની આરાધના હોય છે. એટલે કે આ વ્રત કરવામાં છ માસ અને સાત દિવસ રાત એટલે વખત લાગે છે અહીં “સર્વ શામળા ” ને પારણના વિશેષણ રૂપે મૂકવામાં આવ્યો છે તેને અભિપ્રાય આ પ્રમાણે છે કે સિંહ નિષ્ક્રીડિત તપ ક્ષુલ્લક અને મહતની દષ્ટિએ બે પ્રકારનું હોય છે. અનુલેમ ગતિથી પહેલાં ચતુર્થ ભક્તથી આરંભીને વિંશતિતમ સુધી તપ કરવામાં આવે છે અને પ્રતિ લેમ ગતિથી પ્રથમ વિંશતિતમ ભક્ત વગેરે થી આરંભિને ચતુર્થ ભકત સુધી પુરૂં કરવામાં આવે છે, આ રીતે અનુલેમ પ્રતિમ વિધિથી કરવામાં આવેલું આ તપ ક્ષુલ્લક નિષ્ક્રીડિત તપ ગણાય છે. અનુલેમ વિધિની સમાપ્તિ બાદ પ્રતિલોમ વિધિથી આ તપ આરંભ કરીને તેના પહેલાં વચ્ચે અષ્ટાદશ ભક્ત થઈ જાય છે આ ચતુર્થ, અષ્ઠ, અષ્ટમ વગેરે એક એક ઉપવાસની વૃદ્ધિથી એક ઉપવાસ, બે ઉપવાસ અને ત્રણ ઉપવાસ વગેરેના હોય છે. આમાં ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, ચતુર્દશ અને ડિશ ભક્ત આ બધા અનુક્રમે ચાર ચાર, ત્રણ ત્રણ, થઈ જાય છે. તેમજ વિંશતિતમ નવ ઉપવાસ બે હોય છે. તપસ્યાના દિવસે ૧૫૪, અને પારણના દિવસો ૩૩, શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૧૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ આમ બંનેના સરવાળેા પ્રથમ પરિપાટીમાં ૧૮૭ દિવસના હાય છે. પારણાંના દિવસે વિગય સહિત આહાર કરવામાં આવે છે. આ પ્રમાણે ક્ષુદ્રસિહ નિષ્ક્રીડિત તપની પ્રથમ પરિપાટી સૂત્રેાક્ત વિધિ મુજબ છ માસ અને સાત વિસ રાત સુધી આંરાધિત હાય છે. આ તપની પ્રથમ પરિપાટીનું યંત્ર ઉપર સસ્કૃત ટીકામાં બતાવ્યા મુજખ છે. આ પ્રમાણેજ દ્વિતીય, તૃતીય ચતુર્થ પરિપાટીના યંત્ર વિષે પણ જાણવું જોઇએ. ( સચાળ તર ... - ..રિતિ ) જ્યારે પ્રથમ પરિપાટી મુજબ ક્ષુદ્રસિંહ−નિષ્ક્રીડિત તપની આરાધના પૂરી થઈ જાય છે ત્યારે દ્વિતીય પરિપટીમાં ચતુર્થ ભક્તની તપસ્યા કરનારા વિકૃતિ વજ્ર આહારનાં પારણાં કરે છે. આ પ્રમાણે ત્રીજી પરિપાટી પણ હાય છે. પણ તેનાં પારણાં વિગય વગરના રૂક્ષ અન્નનાં હાય છે. આ પ્રમાણે ચેાથી પરિપાટી પણ હાય છે. પણ તેનાં પારણાં ભાત વગેરેના ઓસામણમાં એટલે કે અચિત્ત પાણીથી પ્લાવિત થયેલા રૂક્ષ અન્ન અર્થાત્ આય*વિલના હોય છે. ॥ સૂત્ર ૬ ' तरणं' वे महाब्बलपामोक्खा • ઈત્યાદિ ! ટીકા-( તત્ત્વ' ) ત્યારબાદ ‘તે મરવામોરલા સત્તાવારા' મહાખલ પ્રમુખ સાતે અનગારા ( વુડ્ડાન સૌનિીઢિયં) લઘુસિંહ નિષ્ક્રીડિત તપ ક કરીને ( યોFિ"સંવચ્છરદ્દિ' બટ્ટાવાસાણ બોત્તેન્દ્િ)એ વર્ષ ૨૮ દિવસ રાત સુધી (બાસુä ) સૂત્રેાક્ત વિધિ મુજખ (જ્ઞાવ બાળવ આરહેત્તા ) તેમજ તેને આરાધવાની ભગવાનની જેવી આજ્ઞા છે, તે મુજબ આરાધીને ( जेणेव थेरे भगवंते तेणेव उवागच्छति उवागच्छित्ता थेरे भगवंते वदति नमसंति, वंदित्ता, नसित्ता एवं वयासी ) જ્યાં સ્થવિર ભગવાન હતા ત્યાં ગયા ત્યાં જઈને તેમણે ભગવત સ્થવિરાની વંદના કરી અને તેમને નમસ્કાર કર્યો. વન્દ્વના અને નમસ્કાર કરીને તે એ વિનંતી કરતાં આ પ્રમાણે કહ્યું, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૧૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ ( इच्छामो ण भंते ! महालयं सीहनिक्कीलियं तहेव जहा खुड्डागं नवर चोत्तीसइमाओ नियत्तए एगाए परिवाडिए कालो एगेणं संबच्छरेणं छहिं मासेहि अट्ठारसहिय अहोरत्तेहिं य समप्पेइ ) હે ભદંત ! અમે મહાન સિંહનિષ્ક્રીડિત તપ કર્મ કરવા ઈચ્છી એ છીએ. ત્યાર બાદ સ્થવિર ભગવાનની આજ્ઞાથી મહાબલપ્રમુખ સાતે અનગારી મહાન સિંહ નિષ્ક્રીડિત તપ કર્મમાં પ્રવૃત્ત થઈ ગયા. મહાસિંહ નિષ્ક્રીડિત તપની વિધિ પણ સુકલક સિંહ નિષ્ક્રીડિત તપની વિધિની જેમજ હોય છે. પણ તેના કરતાં તેમાં એટલી વિશેષતા હોય છે કે આ તપને આચરનાર સંયમી એક ઉપવાસ રૂપ ચતુર્થ ભકતને સૌ પહેલાં આચરે છે ત્યાર બાદ તે અનુલમ ગતિથી પૂર્વે વર્ણવેલા કુલક સિંહ નિષ્ક્રીડિત તપ કર્મના આરાધન કમની જેમજ સેળ ઉપવાસ રૂપ ચતુર્સિંશત્તમ સુધી આ તપને કરે છે. ત્યાર બાદ તે ત્યાંથી પાછા ફરે છે. પાછા ફરવાનો કમ આ પ્રમાણે છે. જ્યારે તે સેળ ઉપવાસ કરી લે છે ત્યારે પ્રતિમ ગતિથી પ્રત્યાવૃત્તિ કાળમાં વચ્ચે પંદર ઉપવાસ રૂપ દ્વાત્રિશત ભકત કરે છે. ફરીતે સોળ ઉપવાસ રૂપ ચતુસ્ત્રિશત્તમ ભકત કરે છે. ત્યાર બાદ ચતુર્દશ ઉપવાસ રૂપ ત્રીશ ભકત કરે છે. અને ત્યાર પછી પંદર ઉપવાસ કરે છે. આ રીતે પૂર્વોકત ક્રમથી તે ચતુર્થ ભકત પર્યન્ત તપસ્યા કરે છે. મહાસિંહનિષ્ક્રીડિત તપનું પ્રથમ પરિ. પાટી યંત્ર ઉપર સંસ્કૃત ટીકામાં બતાવ્યા પ્રમાણે સમજી લેવું. આ અંકે ઉપવાસ ના છે. આ પ્રમાણે જ દરેક બીજી, ત્રીજી અને ચેથી પરિપાટીઓના અંક જાણવા જોઈએ. મહાસિંહનિષ્ક્રીડિત તપમાં એક પરિપાટિમાં અનુલેમ પ્રતિમાની અપેક્ષા ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, વગેરેથી શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૧૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ માંડીને ત્રિશત્તમ-૧૪ ઉપવાસા-સુધી બધા ઉપવાસેા ચારચાર હાય છે એટલે કે પ્રથમ ભક્ત ૪ ચતુર્થ ભક્ત ૪, ષષ્ઠે ભક્ત ૪, અષ્ટમ ભક્ત ૪, વગેરે ૧૪ ઉપવાસ સુધી જાણવુ જોઇએ. ૧૫ ઉપવાસ ૩ અને ૧૬ ઉપવાસ ૨ થઇ જાય છે. CL આ પ્રમાણે અહીં દરેકે દરેક પિરપાટિમાં અનુલામ પ્રતિલેમ વિધિ મુજબ તપસ્યાના બધા દિવસેાની ગણુત્રી કરીયે તા ૪૭ થાય છે. પારણાંના દિવસેાની સખ્યા ૬૧ હોય છે. આ બંનેના સરવાળાના જેટલા દિવસેા થાય છે. સૂત્રકાર હાÇ વાડીÇ ’’ વગેરે પદે દ્વારા સ્પષ્ટ કરે છે. સૂત્રકાર કહે છે કે એક પિરપાટીનો કાળ એક વ છ માસ અને અઢાર દિવસેામાં પૂરા થાય છે. ( સત્રં વિ સીનિીહિયં ઇન્દુિ નાàર્ફેિ હિં માત્તેદિ વારદ્ધિ બોત્તે િચ સમÒ. અને આ સિંહ નિષ્ક્રીયડિત તપને સંપૂર્ણ પણે પૂરૂ થવામાં છ વર્ષ એ માસ અને બાર દિવસ રાત જેટલા વખત લાગે છે. ( तरणं ते महब्बलपामोक्खा सत्त अणगारा महालयं सिंहनिक्कीलियं अहा सुत्तं जाव आहेत्ता जेणेव थेरे भगवंते तेणेव उवागच्छंति) આ રીતે યથાસૂત્ર અને યાવત્ યથાવિધિ મહાસિદ્ઘનિષ્ક્રીડિત તપને આરાધીને મહાખલ પ્રમુખ સાતે અનગારા જ્યાં સ્થવિર ભગવંત હતા ત્યાં આવ્યા. ( उवागच्छित्ता थेरे भगवंते वंदंति नमसंति, वंदित्ता नर्मसित्ता, बहूणि चउत्थ जाव विहरंति ) ત્યાં જઈને તેમણે સ્થવિર ભગવતા ને વંદન અને નમસ્કાર કર્યાં, અને વંદન તેમજ નમસ્કાર કરીને તેએ ત્યાર બાદ ચતુર્થાં ષષ્ઠ અષ્ટમ વગેરે તપાને આરધતાં વિહાર કરવા લાગ્યા. ।। સૂત્ર “ ૭ ' L શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ܕ ૧૧૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ તgમાં તે મહાઇ પામોલ્લા ના ” ઈત્યાદિ ટીકાર્થ–(તપ ) ત્યારબાદ (મહાગઢનામોરવા સર બળાTRI) મહાબલ પ્રમુખ સાતે અનગારે (તેમાં સુરક્ષા મુવા = વંટો ) ભગવતી સૂત્રના બીજા શત કના પહેલા ધે શકમાં વર્ણિત સ્કંદક મુનિની જેમ તેઓ ઈહલોક અને પરલેક વગેરેની અશંસા ( ઈચ્છા ) રહિત હોવા બદલ પ્રધાન તપથી શુષ્ક શરીર અને બુભુક્ષિત (ભૂખ્યા) થઈ ગયા. (नवर थेरे आपुच्छित्ता चारु पव्ययं दुरूहंति, दुरूहित्ता जाव दो मासियाए संलेहणाए सवीसं भत्तसयं च उरासीइं वाससय सहस्साइं सामण्णपरियागं पाउणंति) * &દક મુનિએ જ્યારે ભગવાન મહાવીર પાસે આજ્ઞા મેળવી હતી ત્યારે એ સાતે અનગારોએ ભગવંત સ્થવિરો પાસેથી આજ્ઞા મેળવી સ્કંદમુની કરતાં એમના વિશે આટલું જ વધારે જાણવું જોઈએ આ પ્રમાણે સાતે અનગારે ભગવત વિરોની આજ્ઞા પ્રાપ્ત કરીને ચારુ નામે પર્વત ઉપર પહોંચ્યા. ત્યાં પહોંચીને તેઓએ પાદપપગમન સંથારો ધારણ કર્યો. આ પ્રમાણે પિતાને ૮૪ લાખ પૂર્વનું સંપૂર્ણ આયુષ્ય પૂરું કરીને અને દેહ છોડીને તેઓ પાંચ અનુત્તર વિમાનમાં જયન્ત નામના વિમાનમાં દેવના પર્યાયથી જન્મ પામ્યા. (तत्थणं अत्थेगइयाणं देवाणं बत्तीसं सागरोवमाइं० ठिई-तत्थणं महब्बल वज्जाणं छण्हं देवाणं देमूणाई बत्तीसं सागरोवमाई ठिई ) ત્યાના કેટલાક દેવની બત્રીશ સાગર પ્રમાણુ સ્થિતિ છે. મહાબલને બાદ કરતાં બીજા છ દેવેની સ્થિતિ બત્રીશ સાગર પ્રમાણમાં થોડી ઓછી થઈ અને મહાબલની સ્થિતિ પૂરી બત્રીશ સાગર જેટલી થઈ છે. સૂત્ર “૮” તમાં તે મહત્રણ વષષા છપિય સેવા ” ઈત્યાદિ ટીકાર્થ-( agi) ત્યારબાદ (તે મહદઢ વઝિયા ) મહાબલ સિવાય તે ( છવિવા) છ દેવે ( તાકો દેવોના માસવણ મવહi fટફ@g) તે દેવલોકના જયંત વિમાનથી દેવલેક સંબંધી આયુ કર્મના દલિકની નિજર થઈ જવાથી એટલે કે દેવ પર્યાય સંબંધી આયુષ્ય ક્ષય થવાથી ભવના કારણ ભૂત ગતિ વગેરેની નિર્જરા થઈ જવાથી, સ્થિતિને ક્ષય હોવાથી (i) તે સમયેજ (વયંવફા ) દેવ શરીરને છોડીને (રુદેવ કબૂરી રીતે મારે વારે) જંબુદ્વીપ નામના એજ દ્વીપમાં ભારત વર્ષમાં-ભરત ક્ષેત્રમાં શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૧૧૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ “વસુદ્ધવિમાને” વિશુદ્ધ માતાપિતાના વંશવાળા રાજકુળોમાં (વયં૨) જુદા જુદા (મારા પાવાવાસ) પુત્ર રૂપે જન્મ પામ્યા. (ત જહા) આ બધામાં. __ (पडिबुद्धं इक्खागराया चंदच्छाए अंगराया संखे कासिराया रुप्पी कुणाला हिवइ अदीणसत कुरुराया, जितसत्तू पंचालाहिवई ) પહેલે અચલને જીવ કેશલ દેશનો અધિપતિ થયો. કોશલ દેશનું પાટનગર અયોધ્યા નગરી હતું. અચલને જીવ ત્યાં પ્રતિબુદ્ધ નામે પંકાયે. બીજે ધરણ અંગ દેશને અધિપતિ થશે. તેનું નામ ચંદ્રછાય હતું. ત્રીજા અભિચંદ્રને જીવ કાશી દેશને રાજા થયે. તે ત્યાં શંખ નામે પ્રસિદ્ધિ પાપે. આ કાશી દેશમાં બનારસનામે નગરી છે. ચોથા પૂરણને જીવ કુણાલ દેશને અધિપતિ થયે. ત્યાં તેનું નામ કમી હતું. આ કુણાલદેશમાં શ્રાવસ્તી નગરી છે. પાંચમો વસુને જીવ કુરુદેશને અધિપતિ થયે. તેનું નામ અદીન શત્રુ હતું. કુરુ દેશમાં હસ્તિનાપુર નગર છે. તેમજ છઠ્ઠો વૈશ્રવણને જીવ પાંચાલ દેશને અધિપતિ થયે. તેનું નામ જિત શત્રુ હતું. પાંચલ દેશમાં કપિલા નામે નગરી છે. આ પ્રમાણે તેઆ છએ જુદા જુદા દેશોમાં રાજ્ય પદે સુશોભિત થયા છે. સૂત્ર “હું” છે તપખં મહદવસે ઈત્યાદિ ટીકાર્થ-( તer) ત્યારબાદ “શે માહે રેવે” દેવ મહાબલને જીવ “તીરં હિંસક” મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણે જ્ઞાનને ધારણ કરનાર થઈને “ મળત” તે છએના પછી પિતાની સ્થિતિ પૂરી કરીને “કાંતળો વિમાનજો” જ્યત વિમાનથી “સત્તા ” ચાલીને “ફર વંરી હવે” જંબૂ દ્વીપ નામના આજ દ્વીપમાં (માહે જાણે) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૧૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ ભરત ક્ષેત્રમાં “મિહિાણ રાચાળી” મિથિલા રાજધાનીમાં ડુંમાણ કમાવા જેવી સુવિ કુંભક રાજાની પ્રભાવતી દેવીના ઉદરમાં “માદાર વાતી ” આહારાના પરિવર્તનથી માનચિત આહારના ગ્રહણથી “ સર વતી” શરીરની વ્યુષ્કાતિથી એટલે કે દેવ શરીરના પરિવર્તન તેમજ મનુષ્ય શરીરના ગ્રહણથી “માવજીંતર ” ભવની ભુક્કાંતિથી દેવ ભવને ત્યજીને મનુષ્ય ભવને ગ્રહણ કરવાની અપેક્ષાથી “જમત્તા, વાજંતે ” ગર્ભ રૂપે જન્મ પામ્યા. જ્યારે તેઓ પ્રભાવતીના ઉદરમાં ગર્ભરૂપે અવતર્યો ત્યારે “ દે, શ્વાણ દિયું ” સૂર્ય વગેરે ગ્રહ ઉચ્ચ સ્થાને હતા. રિલાસોમાકુ ચારે દિશાએ દિગ્દાહ વગેરે ઉપદ્ર વગરની હતી. “વિનિમિg વિશુદ્ધાસુ તીર્થકર ના ગર્ભવાસના પ્રભાવથી દિશાએ પ્રકાશ યુક્ત તેમજ ઝંઝાનિલ રજકણ વગેરેથી રહિત થઈને સ્વચ્છ બની ગઈ તે વખતે (૩ળેકરૂણુ ) કાગડા વગેરે પક્ષીઓ રાજા વગેરેના માટે વિજયને સૂચવનારા શબ્દો ઉચ્ચારી રહ્યા હતા. ( મારુતિ) પવન પણ (જયાપુર્સિ ) પ્રદક્ષિણાવર્ત થઈને (ઉવાચંલી) વાત હતે. શીતળ મન્દ અને સુગંધ યુક્ત પવન અનુકૂળ લાગતો હતો. “ ભૂમિતિ ” તે પૃથ્વીના સ્પર્શ કરતાં વાત હતો હતે. “અંતિ” આ સુખદ સમય હતો કે જેમાં (નિન્ના મેળચંતિ) નિષ્પન્ન ધાનથી મેહિની “પૃથ્વી” લીલાછમ આવરણ થી ઢંકાઈ રહી હતી. “gવાણુ” જનપદ પણ “વકુફર પીપણુ ? હર્ષમાં તરબોળ થઈ રહ્યું હતું. અને જાત જાતની કીડાઓમાં મસ્ત હતું “સદ્ધરત્તાશ્રમસિ” અડધી રાતને વખત હતે. “રિક્ષામાં નોમુવાર M' અશ્વિની નક્ષત્રને ચન્દ્રની સાથે મેંગ થઈ રહ્યો હતો. બને તે હે મંતાળ રાધે મારે અમે વહે ગુણયુદ્ધ ફાગણ મહિના ને શુકલ પક્ષ ચાલતે હતું. આ મહિને હેમંત કાળના મહિનામાં એથે મહિને તેમજ આઠમ પક્ષ છે. “તરણ જાણુણ ર0િ vi” એવી ફાગણ શુકલ ચેથના અડધી રાતના વખતે મહાબલ દેવ પિતાની બત્રીશ સાગરની સ્થિતિ પૂરી કરીને તે ત્યંત નામક વિમાનમાંથી ચવીને પ્રભાવતી દેવીના ગર્ભમાં શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૧૧૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ સ્થિત થયા “નં ર ર ચોરસમણાસુમળા વસ્ત્રો ” તે રાત્રિમાં પ્રભાવતી દેવીએ ૧૪ સ્વપ્નો જોયાં આ બધાં મહાસ્વપ્ન વિષેનું સવિસ્તર વર્ણન જિજ્ઞાસુઓએ બીજેથી જાણી લેવું જોઈએ. પ્રભાવતી દેવીએ. ચંદ્ર, સૂર્ય, વજ, પૂર્ણકળશ, પદ્ધસર, સમુદ્ર, દેવવિમાન રત્નરાશિ અને અગ્નિ આટલી વસ્તુઓ સ્વપ્નમાં જોઈ હતી. આ સ્વપ્નને જોયા બાદ પ્રભાવતીએ પિતાના પતિ કુંભક રાજાને સ્વપ્ન વિષે કહ્યું અને તેમણે તરત જ સ્વપ્ન પાઠકને બોલાવ્યા અને તેમને આ સ્વનેના ફળ વિષે પૂછયું. સ્વપ્ન પાઠકેએ આ સ્વપ્નનું ફળ શું થશે તેની બધી વિગત રાજાને કહી સંભળાવી. જ્ઞાતાધ્યયન ના પ્રથમ અધ્યપનમાં ધારિણિદેવીના પ્રસંગમાં આ વિષે સવિસ્તર વર્ણવ્યું છે. અહીં પણ તે મુજબ જ સમજી લેવું જોઈએ સ્વપ્નમાં ધારિણી દેવીએ ફક્ત એક હાથી જ જે તે પણ પ્રભાવતીએ તે ચૌદ મહા સપને જોયાં હતાં. સ્વપ્નનું ફળ વર્ણવતાં સ્વપ્ન પાઠકએ કહ્યું હે રાજન ! પ્રભાવતી દેવીએ ચૌદ ઉત્તમ સ્વને જોયાં છે, તેને પ્રભાવ થી એમના ઉદરથી કાંતો તીર્થકર જન્મ લેશે કાં કઈ ચક્રવર્તી ! ” આ પ્રમાણે સ્વપ્ન ફળ સાંભળીને પ્રભાવતી ખૂબ જ પ્રસન્ન થઈ. અને સુખેથી ગર્ભ ધારણ કરી ને સમય પસાર કરવા લાગી સૂત્ર ૧૦ / પ્રભાવતીદેવીકે દોહદકા વર્ણન ‘તા તીરે માવા ” ઈત્યાદિ ! ટીકર્થ-(vi) ત્યારબાદ (તીરે માત્ર વોર) પ્રભાવતીદેવીને જ્યારે (તિ મારા વહુવહિપુત્રાળ') ત્રણ મહિના સારી રીતે પસાર થઈ ચુક્યા ત્યારે (રમેયાહવે વોટ્સે પારદમૂહ) તેને આ પ્રમાણે દેહદ ઉત્પન્ન થયું કે (ધનાનો તાળો મમતાસો) તે માતા એ ધન્ય છે. (જાગો ગં કરુ થશે માકુનger રદ્ધવનેí મળે ) જેઓ જળ અને સ્થળમાં ઉદ્દભવેલાં અને વિકાસ પામેલાં પાંચરંગના પુષ્કળ પ્રમાણમાં એકઠાં કરેલાં પુષ્પોથી શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૧૧૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ ( કશુર વાસ્થતિ સન્નિતિ સન્નિસન્નાટો ત્રિવન્ના જ વિદતિ) આ રીતે અનુક્રમે પુના થરથી ઢંકાએલી એવી શમ્યા (પથારી) ઉપર બેસે છે અને સુખેથી શયન કરે છે. (एगं च महं सिरीदामगंडं पाडलमाल्लियचंपयअसोगपुनागनागमरुय. गदमणगअणोज्जकोज्ज पउरं परमसुहफासदरिसणिजं महया गंधद्धणिमुयंतंआधाय माणीओ दोहलं विणेति) જેમાં પાટલ (ગુલાબી), મલ્લિકા, ચંપક, અશોક, પુન્નાગ, નાગ, મરું, દમનક અને સુંદર કુકના રૂપે પુષ્કળ પ્રમાણમાં છે, સ્પર્શ જેને અત્યંત સુખદ છે અને જે દષ્ટિને આનંદ આપનાર છે અને તૃપ્તકરનાર મહાસુગંધ ગુણવાળા પુદ્ગલેને જે ફેલાવી રહ્યો છે-એવા અદ્વિતીય (સર્વોત્તમ) શ્રી દામકાંડ (સુંદરમાળાઓને સમૂહ) ની સુવાસ અનુભવતી પિતાના ગર્ભ મને રથ (દોહદ)ની પૂર્તિ કરે છે. (ખરે ખર તે માતાઓ ધન્ય છે.) ( M) ત્યાર બાદ. (तीसे पभावतीए देवीए इमेयारूवे दोहलं पाउब्भूतं पासित्ता अहासन्नि हिया बाणमंतरा देवा खिप्पामेव जल थलय० जाव दसद्धवन्नं मल्लं कुंभगस्सो य भारगस्सो य कुंभगरस्स रन्नो भवसि साहरंति) પ્રભાવતી દેવીના આ પ્રમાણેના દેહલાને ઉત્પન્ન થયેલે જાણીને પાસે રહેનારા વાનયંતર દેવેએ તરત જ જળ અને સ્થળમાં ઉત્પન્ન થયેલાં પાંચરંગના પુષ્પને કુંભ પરિમાણમાં અને ભાર પરિમાણમાં કુંભક રાજાના ભવન ઉપર લાવીને મૂકી દીધાં (giા મર્દ સિરિલામાં ના પુવૅ જ્ઞાવ વવતિ) પાટલ વગેરે ના પુપો જેમાં ગૂ થેલાં છે, અને જે નેત્રને માટે સુખદ અને સ્પર્શ પણ જેને આનંદ દાયક છે, અને જેમાંથી ચોમેર સુધી પ્રસરી રહી છે એ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૧૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ એક માટે ભારે શ્રીદામકાંડ પણ વાનન્યતા ત્યાં લાવ્યા (તા. સા પમા वती देवी जलथलय નામ મત્સ્યેન ના રોજ' વિષેર્ ) ત્યાર ખાદ પ્રભાવતી દેવીએ જળના વિકસિત પાંચરંગના પુષ્પાથી સમાચ્છાદિત શય્યા ઉપર બેસી ને, શયન કરીને, પાટલ વગેરેના પુષ્પોથી ગૂંથાયેલા સુવાસિત શ્રીદામકાંડને સુધીને પેાતાના દોહદની પૂતિ કરી. ' (तरणं सा पभावती देवी पसत्थदोहला विहरइ, तरणं सा पभावई देवी नवहं मासाणं बहुपडिण्णा अमाणयराइंदियाणं जे से हेमंताणं पढ प्रेमासे दोच्चे पक्खे मग्गसिरसुद्धे तस्सणं एगारसीए पुव्वत्तावरत, आस्सिणीनक्स्वत्तेण जोग मुवागणं उच्चद्वाणट्ठिएस गहेसु पमुइय पक्की लिए जणवएस आरोग्गारोग्गं एकूणवीसइमं तित्थयर पयया ) આ રીતે જેનું દાહદ સપૂર્ણ પણે પૂરૂ થયું છે અને રાજા વગેરે ગુરુ જનાએ પણ જેના દોહદને સન્માનીત કર્યું છે એવી પ્રશસ્ત દાદ વાળી પ્રભાવતી દેવી આનંદની સાથે પોતાના દિવસે પસાર કરવા લાગી, હવે સૂત્રકાર જગત ના કલ્યાણ કરનારા એવા ભગવાન તીર્થંકર ને જન્મ કયારે થયા તેનું વર્ણન કરતાં કહે છે-કે જ્યારે ગર્ભના નવમાસ પૂરા થઈ ગયા અને નવમાસ ઉપર સાડા સાત દિવસરાતને! સમય પસાર થયા ત્યારે હેમતકાળના પ્રથમ મહિનાના શુકલ પક્ષ અગિયારસના દિવસે અડધી રાતના સમયે અશ્વિની નક્ષત્રમાં જ્યારે તે નક્ષત્રના ચેાગ ચન્દ્રની સાથે થઇ રહ્યો હતા અને સૂર્ય વગેરે ગ્રહેા ઉચ્ચ સ્થાને સ્થિત હતા અને આખા જનપદમાં આનંદનાં મેાજાએ પ્રસરી રહ્યા હતાં અને બધા માણસે અનેક જાતની રમતા અને ક્રીડાઓમાં મસ્ત થઇ રહ્યા હતા ત્યારે પ્રભાવતી દેવીએ લેશ અને દુઃખ રહિત થઈને ૧૯ મા તીર્થંકર ને જન્મ આપ્યો. ॥ સૂત્ર "( ૧૧૩ । શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૨૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરકે જન્મનિમિત્ત દિશાકુમારિ આદિકા ઉત્સવકરનેકા વર્ણન “તે છાજે તેનું સમર્થ”-ઈત્યાદિ ટીકાથ––(તેનું જાળ તે સમM) તે કાળે અને તે સમયે (બોટોન જસ્થવાળો) અલેકમાં રહેનારી (ગ) આઠ ( વિસામા ગો) દિશા કુમારિકાઓ ( મરીચાળો નહીં વૃદોવાની ગમi સળં) જેમના નામે ભેગંકરા ભેગવતી, સુભગા, ભેગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વરિષણ, અને બલાહકા-છે-ત્યાં આવી- જંબુદ્વીપપ્રશસિ” માં ભગવાન તીર્થકર ના જન્મ વિષે જેવું વર્ણન કરવામાં આવ્યું છે તેવું જ વર્ણન અહીં પણ જાણવું જોઈએ. (નવ) પણ તેના કરતાં અહીં આટલી વિશેષતા જાણવી જોઈએ કે (મસ્ટિાર ઉંમરણ માર માગો) અહીં મિથિલા નગરી, કુંભક રાજા અને રાણું પ્રભાવતીના સંબંધ વિષે વર્ણન કરવામાં આવે છે એટલે મલિલનાથ તીર્થકરના જન્મ વર્ણનમાં આ બધાને વેગ અપેક્ષિત છે. (નાવ નંસીતારે હવે મહિમા ) દેવેએ મહિલનાથ તીર્થકરનો જન્મત્સવ નંદીશ્વર નામના દ્વીપમાં ઊજવ્યો હતો (તથા વુમણ રાઘા વહૂદિ મવા વરૂ૪ તિથવા ગાયí નાવ નામ ) ઘણુ ભવનપતિ વાન વ્યંતર, તિષ્ક અને વૈમાનિક દેવોએ જ્યારે સારી પેઠે ભગવાન તીર્થકરને જન્મોત્સવ ઊજવી લીધે ત્યારે કુંભક રાજાએ તેમને જાતકર્મ યાવત્ નામ કરણા સંસ્કાર કર્યો. (जम्हाणं अम्हे इमीए दारियाए माउए मल्लसयणिज्जसि दोहले विणीए तं होउणं णामेण मल्ली) રાજાએ તેમનું નામ મલ્લિ પાડ્યું કેમકે જ્યારે તે ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને માલતીના પુપિની માળાની શયાનું દેહદ થયું હતું અને તેમના દોહદની શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૨૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ દેવાએ કરી હતી. એથી જ રાજએ તે પુત્રીનું નામ મલિ પાડયું હતું “ માસાચે તિં તત્ર સાધુવા માઢ્યું ” આ વ્યુત્પત્તિ મુજબ માલ્ય શબ્દના અ કુસુમ ( પુષ્પ ) થાય છે. જ્યારે મલ્લિ માતાના ગર્ભમાં હતા ત્યારે તેમને માલ્ય ની અભિલાષા રૂપ દોહદ ઉત્પન્ન થયું હતુ તે દોહદની પૂર્તિ ધ્રુવેએ કરી હતી. એથી માલ્યના દોહદથી જન્મેલી તે પુત્રીનું નામ રાજાએ મહિલ પાડયું જો કે આ સ્ત્રી રૂપે હતી છતાં એ “જ્ઞન સૌથેજરઃ અર્ વગેરે શબ્દો ના બાહુલ્યથી તે પુÎિલગથી જ સમષિત કરવામાં આવે છે. એટલા માટે અહીં જે પુલિંગ શબ્દથી વ્યવહાર કરવામાં આવે છે તે તેમની તીર્થંકરની અપેક્ષાથી જ, ( जहा महावले नाम जाव पडिवडिया “सा वद्धती भगवती दियलोय चुता ગળોત્રનિરીયા ઢાલાસવુકા વિભા પોમ હિં‘?' ) ભગવતી સૂત્રના મહાખલનાં વર્ણનની જેમ જ મલ્લિના વર્ષોંન વિષેષણુ જાણવુ જોઇએ. “ સા ય” આ ગાથા વડે સૂત્રકાર એજ વાત સ્પષ્ટ કરવા માગે છે. તેઓ વર્ષોંન કરતાં કહે છે કે મલ્ટિ નામે કન્યા દિવસે દિવસે માટી થઈ રહી હતી. તે અશ્વય વગેરે ગુણેથી પૂર્ણ હતી તે અનુત્તર વિમાનથી ચવીને આવી હતી અને અનુપમ શ્રી સપન્ન હતી. તે દાસી દાસેાથી વીટળાયેલી તેમજ ઘણી સહચરીએથી યુક્ત હતી. તેમના વાળ ભમરા જેવા અત્યંત કાળા હતા. તેમનાં નેત્રા મનેાહર હતાં. બંને હોઠે ખિમફળ જેવા લાલ હતા. તેમની દતપંક્તિ કુદ તેમજ મેાતી વગેરે જેવી એકદમ સ્વચ્છ હતી. તાજા કમળ પુષ્પના જેવાં તેમનાં સુકેામળ અંગા હતા. તેમનેા નિશ્વાસ પ્રફુલ્લિત નીલકમળ જેવા સુવાસિત હતા. ॥ સૂત્ર“ ૧૨ ‘ સા સા મલ્ટી ’ઈત્યાદિ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૨૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ મોહગૃહકે નિમણકા વર્ણન ટીકાઈ–(તi) ત્યારબાદ (વિહરાયવરના લા મરછી) વિદહ રાજકન્યાં મલિલ (મુવાઢમાવા) બચપણું વટાવીને (કાવ હવેળ નોલેજ ૨ સાવજોળ ર જતીર ૨ વિઠ્ઠી જ્ઞાચા વારિ સ્થા) યાવત રૂપ, યૌવન અને લાવણ્યથી એકદમ ઉત્તમ શરીરવાળી થઈ ગઈ. (तएणं सा मल्ली देमूण वास समजाया ते छप्पि रायाणो विपुलेण ओहिणो आभोएमाणी २ विहरइ) તેમની ઉંમર તે વખતે સો વર્ષ કરતાં ઓછી હતી. પ્રતિબુદ્ધિ વગેરે પિતાની સાથેના તે છ રાજાઓને તેણે પિતાના અવધિજ્ઞાનથી જાગ્યા ત્યારે તેને જાણ થઈ કે (પરિદ્ધિ લાવ કિચરાં પંજારિયરું) અચલને જીવ કેશલને અધિપતિ થયેલ છે. તે ઈક્વાકુવંશીય છે, અને તેનું નામ પ્રતિબુદ્ધ છે. ધરણને જીવ અંગ દેશને અધિપતિ થયેલ છે અને તેનું નામ ચંદ્રછાય છે અભિચંદ્રને જીવ કાશી દેશના અધિપતિ થયા છે અને અત્યારે તેનું નામ શંખ છે. પૂરણ ને જીવ કુણાલ દેશને અધિપતિ થયેલ છે અને તેનું નામ કમી છે વસુને જીવ કુરુ દેશને અધિપતિ થયો છે અને તેનું નામ અદીનશત્રુ છે. વૈશ્રવણ નો જીવ પંચાલ દેશને અધિપતિ થયે તે અને તેનું નામ જિતશત્રુ છે. ( તof સા મસ્ત્રી કુંવર પુરિસે સારૂ) આ રીતે પિતાના પૂર્વભવના મિત્રોની પરિસ્થિતિ જાણીને મલી ભગવતીએ કૌટુંબિક પુરુષોને બેલાવ્યા. “સાવિત્તા ઘર્ષ વચારી ” અને બોલાવીને તેમને કહ્યું. (तुब्भेणं देवाणुप्पिया ! असोगवणियाए एगं महं मोहणधरं करेह-अणेगखंभ सयसन्निविटं) હે દેવાનપ્રિયે ! તમે અશોક વનિકામાં સેંકડે થાંભલાઓ વાળું એક મોટું સંમોહન ઘર બનાવે. મલી ભગવતીએ સંમોહન ઘર એટલા માટે બનાવડાવ્યું હતું કે પિતાના અવર્ધિજ્ઞાન થી તેમણે એ વાત જાણી લીધી હતી કે તેઓ છએ રાજા પૂર્વ ભવના પ્રેમને લીધે તેમની સાથે લગ્ન કરવા અહીં આવશે એથી તેમને પ્રતિબંધિત કરવાના ઉપાયે તેમણે મલ્લીને કરવા જ જોઈએ કૌટુંબિક પુરુષને તેમણે આગળ કહ્યું– શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૧૨૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ તરણ મોખરણ વહુ તમારૂ છે મિષg ” સંમોહન ઘરને અધવચ્ચે છ ગર્ભગૃહો બનાવે. ( तीसेणं गम्भघरगाणं बहुमज्झ देसभाए जाव घर यं करेह तस्स णं जाल घरयस्त बहुमज्झदेसमाए मणिपेढियं करेइ जाव पच्चप्पिणंति ) ગર્ભગૃહના મધ્ય ભાગમાં જાલ ઘર બનાવે જે ઘરની અંદરની વસ્તુઓ ને બહારના માણસે ઘરની જાળીઓથી જોઈ લે છે, તે ઘરને જાળઘર કહે છે. જાળીઓ ભી તેમાં લાકડા વગેરેની બનાવીને મૂકવામાં આવે છે. ઘરમાં પવન તેમજ પ્રકાશ ને આવવાને માટે બારીઓ હોય છે, તેમજ જાળીઓ પણ મૂકવામાં આવે છે ) આ જાળ ઘરની બરાબર અધવચ્ચે મણિ જડિત પીઠિકા બના. આબધું તૈયાર થઈ જાય ત્યારે મને સૂચિત કરો. આરીતે મલ્લી ભગવતીની આજ્ઞા સાંભળીને કૌટુંબિક પુરુષેએ એક સંમોહન ઘર, તેની વચ્ચે છે ગર્ભગૃહ, તેની વચ્ચે એક જાળગૃહ અને તેની વચ્ચે મણિ જટિત પીઠિકા બનાવી અને બનાવીને તેઓ મલ્લી ભગવતીની સામે આવ્યા અને આવીને કહેવા લાગ્યા-“હે દેવાનુપ્રિયે હમારી આજ્ઞા પ્રમાણે અમે યથાવત બધું તૈયાર કરાવી દીધું છે. “ સત્ર “૧૩ ,, } નgr' મી મનિષેઢિયા ઈત્યાદિ મણિનિર્મિતપુલિકાનિર્માણ આદિકા વર્ણન ટીકાઈ–(તf') ત્યાર બાદ (મસ્ત્રી) મલી કુમારીએ. (मणिपेढियाए उवरि अप्पणो सरिसियं सरितंय सरिव्वय सरिस लावन શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૨૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ जोव्वणगुणोववेयं कणगमई मत्थयच्छिडुं पउमुप्पलपिहाणं पडिमं करे३ ) તે મણિ પીઠિકા ઉપર શિલ્પ શાસ્ત્રીએ પાસેથી પેાતાના જેવી. પેાતાના જેવા આયુષ્યની, પેાતાના શરીર જેવા પ્રમાણની પાતાના જેવા લાવણ્ય વગેરે ગુણાવાળી એક સેાનાની પૂતળી બનાવડાવી. તેના માથામાં એક મેટુ' કાણું રખાવ્યું. તે કાણું રકતનીલ કમળના ઢાંકણાથી ઢાંકેલું હતું. (करिता जं विलं असणं पाणं खाइमं साइमं आहारेइ तओ मणुनाओ असण ४ कल्ला कल्लि एगद्वारेण पिउगहाय.... विहरइ ) જ્યારે આરીતે સેનાની પૂતળી તૈયાર થઇ ગઇ ત્યારે મલ્લી કુમારીએ અશન પાન ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર જાતના પુષ્કળ પ્રમાણમાં આહાર તૈયાર કરાવડાવ્યા, અને હંમેશા તે આહારમાંથી પાતે જમતી, અને ત્યાર ખાદ તેમાંથી એક કાળી લઈને કાણાવાળી સાનાની પૂતળીના માથાના કાણામાં નાખતી. (તળ સીસે બળમત્તીઘ્ર ગાય મસ્જીય છિઠ્ઠા પશ્ચિમાણ્ મેળસિ વિડે ત્રિલqમાળે ર્ તો બંને પામવ૬) આરીતે સોનાની પૂતળીમાં દરરોજ એક એક કાળીયા નાખવાથી તેમાંથી દુર્ગધ નીકળવા લાગી. ( તે નહા નામણ્ મિડ઼ેરૂ વા નાય હો અનિવ્રુતદ્ અનામતરાણ) મરેલા અને સડેલા સાપના જેવી તે દુર્ગંધ હતી. અહીં યાત્રત શબ્દથી ‘ તેમણેવા, મુળળમકેના ’ વગેરેના સંગ્રહ થયા છે. આને અથ આ પ્રમાણે થાય છે કે મરીને સડી ગયેલા ગાયના શરીરના જેવી મરીને સડવા માંડેલા કૂતરાના શરીરના જેવી મરીને સડવા માંડેલા બિલાડાના શરીરના જેવી, મરીને સડતાં માણુસના શરીરના જેવી, મરીને સડતાં પાડાના શરીરના જેવી, મરીને સડતાં ઉંદરના શરીરના જેવી, મરીને સડતાં ઘેાડાના શરીરના જેવી, મરીને સડી ગયેલા હાથીના શરીરના જેવી, મરીને સડી ગયેલા સિંહના શરીરના જેવી, મરીને સડી ગયેલા વાઘના શરીરના જેવી મરીને સડી ગયેલા વરુ અને દીપડા (દ્વીપિ)ના શરીરના જેવી, મરીને સડી ગયેલા સાપ વગેરેના શરીરના જેવી અનિષ્ટકારી દુધ હોય છે તેવી જ અને તેના કરતાં પણ વધારે અનિષ્ટતર પૂતળીમાંથી નીકળતી દુધ હતી. મનને એકદમ અણુગમા થાય તેવી સ`થા પ્રતિકૂળ તેમાંથી નીકળતી દુંગધ હતી. ॥ સૂત્ર “ ૧૪ 69 ।। શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૨૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ કોસલાધિપતિ કે સ્વરૂપકા વર્ણન તેનું તેમાં પણ 'ઈત્યાદિ ટીકાર્થ–(oi #ા તે ) તે કાળે અને તે વખતે (ફ્રોઝ નામ બળવત્ત) કેશલ નામે જનપદ (દેશ) હતે. (તરથ તાળા ના નારે ) તેમાં સાકેત નામે નગર હતું. ( तस्सणं उत्तर पुरथिमे दिसी भाए-एत्थणं महं एगे पागधरए होत्था ) दिव्वे सच्चे सच्चोवाए संतिहिय पडिहेरे ) તેના ઈશાન કોણમાં એક મોટુ નાગધર હતુ. તે દિવ્ય અને દરેકે દરેક માણસની ઈચ્છાને પૂરી કરનાર હોવાથી સત્ય હતું. ગમે તે વ્યક્તિ પોતાની ઈચ્છા-કામના–તેની સામે પ્રકટ કરો. તેની ઈચ્છા તે ચોકકસ પૂરી પાડતું હતું. તેની કામના સફળ તેમજ સત્ય થતી હતી. એથી જ તે સત્યાભિલાષ હતું. વ્યંતર દેવે તેના દ્વારે પ્રતિહારના રૂપમાં ઊભા રહેતા હતા એથી જ તે સંનિહિત પ્રતિહાર્ય હતું. (तत्थणं नयरे पडिबुद्धीनाम इक्खागुराया परिवसइ, पउमावई देवी सुबुद्धी अमच्चे सामदंड भेयकुसले ) સાકેત નગરમાં ઈફવાકુવંશમાં જન્મેલો પ્રતિબદ્ધ નામે રાજા રહે હતે તેની ભાર્યાનું નામ પદ્માવતી હતું. તેના અમાત્ય (મંત્રી) નું નામ સુબુદ્ધિ હતું. તે અમાત્ય સામ દંડ તેમજ ભેદ નીતિમાં કુશળ હતે. શત્રુને શાંતિથી વશ કરે તે સામનીતિ છે. યુદ્ધ લડીને વશ કરે, તેને હરાવ અને પિતાને અધીન કર તે દંડનીતિ તે. શત્રુની સેનામાં મંત્રી તેમજ સૈનિકમાં વિરોધ ઉત્પન્ન કરે તે ભેદ નીતિ છે. (ત વસાવા તેવી મજા વચાહું નાગન્ન યાવિહોરવા) એક સમયની વાત છે કે પદ્માવતી દેવીને ત્યાં નાગયજ્ઞ ને મહત્સવ દિવસ અવ્ય. ( તાજ હા પ૩નાવ નાગાદિ રાજિત્તા કેળવ વહિવૃદ્ધિ તેનેવ વવાઝ) નાગ મહોત્સવ ના દિવસની જાણ થતાં પદ્માવતી દેવી પ્રતિબુદ્ધ રાજાની પાસે ગઈ. (૩નાછિત્તા રચારિ વળચં સિરસાવત્ત રતનદં મતથા મંદિં gā વચારી ) ત્યાં જઈને તેણે બંને હાથની અંજલિ બનાવીને તેને મસ્તકે મૂકીને નમસ્કાર કર્યા અને ત્યારપછી કહ્યું ( एवं खलु सामी मम कल्लं नाग जन्नए यावि भविस्सइ तं इच्छामि गं શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૨૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ सामी ! तुमेहिं अब्भणुनाया समाणी नागजन्नएयं गमितए) હે સ્વામિન્ આવતી કાલે મારે ત્યાં નાગ મહાત્સવ થશે. હું આવતી કાલે મહાત્સવ ઉજવવાની છું. એથી નાગ મહાત્સવ ઉજવવાની તમારી પાસેથી આજ્ઞા મેળવવા આવી છું. તમારી આજ્ઞા થાય તાં હું આવતી કાલે નાગ મહેાત્સવ માણવા નાગધર જાઉ. હું સ્વામિ ! ઉત્સવમાં પધારવા તમને પણ હું આમંત્રણ આપુ છું. ( તળ પત્તિવૃદ્ધિ ૧૩માવત લેવીર્યમાં પહિઘુળેશ્) પદ્માવતીનું થન સાંભળીને પ્રતિબુદ્ધ રાજાએ તેની વિનંતી સ્વીકારી લીધી. “ સરળ पउमाबाई पडिबुद्धिणा रन्ना अन्भणुन्नाया हट्ठट्ठ जाव कोटु बियपुरिसे सद्दावेइ " પ્રતિબુદ્ધિ રાજા વડે આજ્ઞાંકિત થયેલી રાણી પદ્માવતી દેવી ખૂબજ 'િત તેમજ સંતુષ્ટ થઈ. યાવત તેણે કૌટુ ખિક પુરૂષાને ખેલાવ્યા. " सदावित्ता एवं वयासी एवं खलु देवाणुपिया मम कल्लं नाग जण्णए भविस्सर, तंतुभे मालागारे सद्दावेह सद्दावित्ता एवं वदह एवं खलु पउमावईए देवीए कल्लं नागजगए भविस्सइ " '' એલાવીને તેમને કહ્યું- “ દેવાનુપ્રિયા ! મારે ત્યાં આવતી કાલે નાગ મહાત્સવ થશે. એથી તમે માળીઆને ખેલાવે અને ખેલાવીને તેમને એ પ્રમાણે કહેા કે કાલે પદ્માવતી દેવીને ત્યાં નાગ મહેાત્સવ થશે. ( ત` તુમેળ देवाणुपिया ! जल ચય, સદ્ધ મરું નાળપયંત્તિ મારફ્ ) તે હું દેવાનુપ્રિયા ! તમે બધા જળ થળમાં ઉત્પન્ન થયેલાં પાંચ રંગાના પુષ્પાને અને શ્રીદામકાંડને નાગધરામાં પહેાંચાડે. 66 ૭ तणं जल थल० दसद्धवन्ने णं मल्लेणं णाणाविह भत्तिसु विख्यं हँस मियमउर काँच सारस चक्कवायमयणसाल कोइलकुलोववेयं ईहामिय जाव भत्ति चित्तं महग्घं महरिहं विपुलं पूष्फमंडनं विरह ) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૨૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ અને ત્યાર ખાદ જળથળ ના વિકાસ થયેલા પચવર્ણીના પુષ્પોથી તેમજ જાત જાતના ચિત્રોની રચનાથી શેાલતા એક પુષ્પાના માંડવા મનાવે. હુંસ, મૃગ, માર, કૌંચ, સારસ, ચક્રાવાક મદનશાલ અને કોયલ આખધાં પશુ પંખીએ નાં ચિત્રો થી માંડવાને શણગારે તથા ઇહામૃગ, વરુ, ખળદ, ઘેાડા, મગર, પક્ષી બ્યાલક, ( સ ), કિન્નર, રુરુ, શરભ, હાથી, વનલતા, અને પદ્મલતાના સુંદર ચિત્રોથી માંડવાને અદ્ભુત રીતે સુÀાભિત કરો. પુષ્પમડપ કિંમતી તેમજ મહાપુરુષોને ચાગ્ય વિશાળ હવેા જોઈએ. ( तस्स णं बहुमज्झदेसभाए एवं महं सिरिदामगंडं जाव गंधद्धणि मुयंत उल्लोलयंसि ओलंबेह, ओलंबित्ता पडमावई देवीं पडिवालेमाणा २ चिह्न, तणं ते कोडुंबिया जाव चिह्नंति ) અને તાણેલા ચંદરવાની નીચે ઠીક મધ્યભાગમાં નાકને પેાતાની સુવાસ થી નૃત્ય કરાવનાર એક, બહુ માટેા શ્રીઢામકાંડ લટકાવે. લટકાવીને મારી-પદ્માવતી દેવીની બધા ત્યાં પ્રતીક્ષા કરતા શકાય. આ પ્રમાણે પદ્માવતી દેવીએ કૌટુંબિક પુરુષોને નાગમહાત્સવ વિષે સૂચના આપ્યાં પદ્માવતી દેવીના આદેશ મુજબ કૌટુબિક પુરુષાએ માળીઓને ખેલાવ્યા અને ખેાલાવીને તેમને યથાયેાગ્ય પુષ્પમડપ બનાવવાની આજ્ઞા આપી. આ પ્રમાણે બધું કામ વ્યવસ્થિત રીતે પતાવીને પદ્માવતી દેવીની રાહ જોતા તેઓ ત્યાં રોકાયા. ॥ સૂત્ર << ૧૫ ” ॥ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૨૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ તf a vમાવવી ” ઈત્યાદિ ટીકાથ(ત) ત્યાર બાદ (ા ઘાવ તેવી) પદ્માવતી દેવીએ (૪ જોડુંag vä વયાણી) બીજે દિવસે સવારે કૌટુંબિક પુરુષને આ પ્રમાણે કહ્યું. (खिप्पामेव भो देवाणुप्पिया ! सागेयं नगरं सभितरवाहिरियं आसित्त सम्मज्जिवलित्तं जाव पच्चप्पिणेति) હે દેવાનુપ્રિયે ! તમે લેકે સત્વરે સાકેત નગરી ની બહાર અને અંદર સુવાસિત પાણી છાંટે સારણીથી કચરો એકદમ સાફ કરો અને છાણ વગેરેથી લીધે પદ્માવતી દેવીની આજ્ઞા સાંભળીને કૌટુંબિક પુરુષએ તે પ્રમાણે જ કર્યું અને ત્યાર બાદ તેમની પાસે આવીને કહેવા લાગ્યા–હે સ્વામિનિ ! તમે જે કામ કરવાની અમને આજ્ઞા આપી હતી તે કામ અમે એ સરસ રીતે પૂર્ણ કરી દીધું છે. तएणं सा पउमावईदेवी दोच्चपि कोडुबिय खिप्पामेव लहकरण जुत्ता० नाव जुत्तामेव उवटवेह तएणं तेवि तहेव उवट्ठार्वेति) - ત્યાર બાદ પદ્માવતી દેવીએ બીજી વાર કૌટુંબિક પુરુષને બોલાવ્યા. અને બોલાવીને કહ્યું “હે દેવાનુપ્રિયે તમે સત્વરે શીધ્રગતિ વાળ બળદ જેતરીને એક રથ લાવે. પદ્માવતી દેવીની આપ્રમાણે આજ્ઞા સાંભળીને કૌટુંબિક પુરુષો પણ તેમની આજ્ઞા મુજબ રથમાં બળદ જોતરીને લઈ આવ્યા. (ત ar 13મા રેવા તો તે કાંતિ ચા ના ધમિચે ગાdi સુદઢ) જ્યારે રથ સજજ થઈને આવી ગમે ત્યારે પદ્માવતી દેવીએ રણવાસની અંદર જ સ્નાન કર્યું યાવત્ સર્વ પ્રકારના ઘરેણુઓથી પિતાના શરીરને શણગાયું અને ત્યાર પછી તે ધાર્મિક રથમાં બેસી ગઈ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૨૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ ( तरणं सा पउमावईदेवीनियम परिवालसंपरिवुडा सागेयं नयरं मज्झ मज्झेण णिज्जाद णिज्जित्ता जेणेव पुक्खरगी तेणेव उवागच्छइ ) ત્યાર ખાદ પદ્માવતી દેવી પેાતાના સંપૂર્ણ પરિવારની સાથે સાકેત નગર રીની ખરા બર મધ્યમાગ માં થઇને પસાર થઈ અને જ્યાં કમળે! યુક્ત વાવ હતી ત્યાં પહોંચી ( કવચ્છિન્ના પુલળ' કોળાદર) ત્યાં પહોંચીને તે પુષ્કરિણી ( કમળાવ ) માં ઉતરી, ओगाहित्ता जलमज्जणं जाव परमसुइभूया उल्ल पउसाडिया जाई तत्थ उप्पलाई जाव ण्डइ) ઉતરીને તેણે પાણીમાં સ્નાન કયું યાવત તે પરમ પવિત્ર થઇને તેણે ભીનાં લુગડાંથીજ પુષ્કરણીમાંથી કમળા ચૂટયાં. (ચોદ્દિત્તા કેળવ સાધરણ્ તેળેજ પહારેચ ામળા) ચૂંટયા બાદ પદ્માવતી દેવી જ્યાં નાગધર હતુ` તે તરફ ગઈ. (तएण पउमावईए दास चेडीओ बहूओ पुप्फपडलगहत्थगयाओ धूवकडु - च्हत्थगयाओपिओ समणुगच्छंति ) તેની પાછળ ઘણી દાસ-દાસીએ હાથેામાં ઉચકી ચાલવા લાગી. પુષ્પ-કરણ્ડકા તેમજ ધૂપદાનીએ (तएण पउमावई सब्बिडिए जेणेव नागघरे तेणेव उवागच्छा उवागच्छित्ता नागघर अणुपत्रिसर अणुपविसित्ता लीमहत्थगं जाव धूवं डहइ डहित्ता पडिबुद्धि पडिवालेमाणी २ चिर ) આરીતે પદ્માવતી દેવી સખી દાસી વગેરે પરિજન રૂપ પેાતાની સપૂણ્ ઋદ્ધિની સાથે જ્યાં તે નાગઘર હતું ત્યાં પહોંચી અને ત્યાં પહેાંચીને તે નાગઘરની અંદર ગઈ. ત્યા જઇને તેણે મારપીંછી હાથમા લીધી અને ત્યાર પછી તેણે નાગધરને સ્વચ્છ બનાવ્યું. નાગઘરની સફાઈ કરીને તેણે ધૂપ સળગાબ્વે અને પછી પાતાના પતિ પ્રતિબુદ્ધિની પ્રતીક્ષા કરતી ત્યાં જ બેસી ગઈ. સૂ ૧૬ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૩૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ ‘ તળ' દિવ્રુદ્ધિāાÇ ' ઇત્યાદિ ટીકા-(તળ` ) ત્યારબાદ (૧ત્તિવૃત્તિ) પ્રતિબુદ્ધિ રાજાએ (CIC) સ્નાન કર્યુ અને મુકુટ વગેરે આભૂષા તેમજ રાજસી વસ્ત્રોથી અલંકૃત થઈને ( સ્થિલ'પત્રાવ ) પેાતાના ખાસ હાથી ઉપર સવાર થયા. ( सकोरंट जाव सेयवर चामराहि० हयगपरह जोह महया भडचडकरेहिं साकेयनयरं० निग्गच्छइ ) . રાન જ્યારે હાથી ઉપર સવાર થઈ ગયા ત્યારે છત્ર ધારીએ તેમના ઉપર કાર'ટ પુષ્પાના ગુચ્છાથી બનેલું તેમજ માળાએથી શેભિતું છત્ર તાણ્યું. ચમર ધારીએ તેમના ઉપર સફેદ તેમજ ઉત્તમ ચમ્યા ઢળવા લાગ્યા. આમ પ્રતિબુદ્ધિ રાજા હય, ગજ વગેરે સમુદાયની સાથે સાકેત નગરના મધ્યમાગે થઈને (નિમ્પચ્છિત્તા મેળેવના ધરે તેળેવ વાછરૂ ) જે તરફ નાગઘર હતું તે તરફ ગયા. ( उवागच्छित्ता हत्थिखंधाआ पच्चारुहर, पच्चोरुहिता आलोए पणामं करेइ) ત્યાં પહાચીને તેઓ હાથી ઉપરથી નીચે ઉતર્યો અને ઉતરીને જ્યારે તેઓએ નાગપ્રતિમાઓ જોઈ ત્યારે તરત જ તેમણે તેમને નમન કર્યું. (करिता पुप्फ मंडवं अणुपविसइ, अणुपविसित्ता पास, तं एगं महं सिरिदाम गंडे નમન કર્યાં બાદ રાજા પદ્માવતી દેવી વડે બનાવવામાં આવેલા પુષ્પ મડપમાં પ્રવિષ્ટ થયા ત્યાં તેમણે મેટા શ્રીદામકાંડને જોયે. ( तरगं पडिबुद्धि तं सिरीदामगंड सुइरं कालं निरिक्खड़, निरिक्खित्ता सिसिरिदामगंडसिजाय विम्यमणे सुबुद्धिं अमच्चं एवं वयासी ) તેને જોઇને પ્રતિબુદ્ધિરાજાએ સૂક્ષ્મ દૃષ્ટિથી ખહુ વખત સુધી તેનું નિરીક્ષણ કર્યુ. રાજાને શ્રીદામકાંડ જોઈને ખૂબજ આશ્ચય થયુ. તેમણે પોતાના મંત્રી સુબુદ્ધિને આ પ્રમાણે હ્યું (तुमन्नं देवाणुपिया ! मम दोच्वेणं बहूणि गामागार जाव गिहाई अणुविसितं अथणं तु कर्हिचि एरिसए सिरिदामगंडे दिट्ठपुन्वे जारिसएणं इमें परमाई देवीए सिरिदामगंडे ) હૈ દેવાનુપ્રિય ! મારાદ્ભૂત થઈને તમે ઘણાં ગામા, આકરી નગરી અને સનિવેશેામાં ફરતા રહેા છે., ત્યાં ઘણા રાજા ઈશ્વર, તલવર, માડ ંત્રિક કૌટુ બિક, શ્રેષ્ઠી, સેનાપતિ અને સારવાહાના નિવાસ સ્થાનમાં પણ આવાગમન શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૩૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ કરી છે, તેા તમે પદ્માવતી દેવીના જેવા શ્રીદામકાંડ કોઈ સ્થાને જોચા છે? ( તળ મુક્ષુદ્ધિ પવ્રુિદ્ધિાચ થયું વયાસી) રાજાની આ પ્રમાણે વાત સાંભળીને અમાત્ય બુદ્ધિએ પ્રતિબુદ્ધિ રાજાને આ પ્રમાણે કહ્યું ( एवं खलु सामी ! अहं अन्नया कयाई तुब्भं दोच्चेण मिहिलं रायहाणिगए तत्थणं मए कुंभगस्स रन्नो धूयाए पभावईए देवीए अत्तयाए मल्लीए, संत्रच्छर पडिलेहणगंसि दिव्वे सिरिदामगंडे दिट्टपुच्चे ) હે સ્વામિન્ ! એક વખતે તમારા ક્રૂત તરીકે જ હું મિથિલા રાજધાની માં ગયા હતા. ત્યાં મેં કુંભક રાજાની પુત્રી પ્રભાવતી દેવીની આત્મના-પુત્રી-મલ્લીકુમારીના જન્માત્સવ પ્રસંગે ખૂબજ નવાઈ પમાડે તેવા શ્રીદામકાંડ જોયા હતા. ( तस्स णं दिरीदामगंडस्स इमे पउमावईए सिरीदामगंडे सय सहस्सतमे कल्लं ण अधर) તેની સામે પદ્માવતી દેવીને આ શ્રીદામકાંડ લક્ષાંશ પણ નથી. એટલે કે સુગંધ કે સૌંદર્ય તેની દૃષ્ટિએ મલ્ટીકુમારીના જન્માત્સવ પ્રસંગના શ્રીદામકાંડની સામે આ કંઇ જનથી. ( સ યુિદ્ધો મુદ્ધિ અમખ્ય ( ચાસી) આરીતે સાંભળીને પ્રતિબુદ્ધિએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું( મેરિલિયાળ તેનાગુલ્વિયા ! મલ્હો નીયાચવરચન્ના) હે દેવાનુપ્રિય ! વિદેહ રાજ પુત્રી મલ્લીકુામારી એવી કેવી છે કે, " जस्स णं संवच्छरपडिलेहणयंसि सिरिदामगंडस्स पउमावईएदे बीए सिरि दामगंडे सय सहस्सत्तमं पि कलं न अग्धइ 13 જેમના જન્માત્સવના શ્રીદામકાંડની સામે પદ્માવતી દેવીને આ શ્રીદામ કાંડ લક્ષાંશ પણ લાગતા નથી. ( સળ' સુવુદ્ધિ તિવ્રુદ્ધિ લામુરાય... વયાસી ) આ રીતે સાંભળીને ઇક્ષ્વાકુવંશમાં ઉત્પન્ન પ્રતિબુદ્ધ રાજાને સુબુદ્ધિએ કહ્યું (વિવૅહાચવવા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૩૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ સુપર ડુપુરના રાજારા વન્નો) હે સ્વામિન! તે વિદેહ રાજાની ઉત્તમકન્યા મલીકુમારી સરસ આકારવાળા કાચબાની પીઠના જેવા સુંદર ઉન્નત ચરણવાળી છે. (તેમનું વિશેષ વર્ણન જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ વગેરે માં કરવામાં આવ્યું છે. (तएणं पडिद्धि सुबुद्धिस्स अमच्चस्स अंतिए एयमढे सोच्चा णिसम्म सिरिदामगंडजणितहासे दूयं सदावेई) આ પ્રમાણે સુબુદ્ધિ અમાત્યના મઢેથી શ્રીદામકાંડના ગુણ શ્રવણથી તેમજ મહલીકુમારીના સૌંદર્ય વગેરે ગુણોની ચર્ચા સાંભળીને તેને હૃદયમાં અવધારિત કરીને ખૂબજ હર્ષિત થયેલા પ્રતિબુદ્ધિ રાજાએ દુતને બોલાવ્યા. (સાવિત્તા ઇa વવાણી) બેલાવીને તેને કહ્યું-(Tછાદિ ણં તુરં રેવાજવા! મિહિરું ચાળિ) હે દેવાનુપ્રિય ! તમે મિથિલાની રાજધાનીમાં જાઓ. (तत्थण कुंभगस्स रणो धूयं पभावईए देवीए अतयं मल्लि विदेहवरराय कण्णगं मम भरियत्ताए बरेहिं ) અને પ્રભાવતી દેવીના ઉદરથી જન્મ પામેલી કુંભકરાજાની પુત્રી કુમારીની મારી વધૂના રૂપે યાચના કરે, એટલે કે તમે મિથિલા રાજધાનીમાં જઈને કુંભક રાજાને કહો કે સાકેતના અધિપતિ પ્રતિબુદ્ધિ રાજા તમારી પુત્રી મલી કુમારી ને પોતાની વધૂ બનાવવા ચાહે છે તે તમે તેની સ્વીકૃતિ આપો. (કવિરાં ના ચં રકગણુ) મલલીકુમારી અત્યન્ત સૌદર્યવતી તેમજ રાજ્ય જેનું શુલ્ક ( કિંમત) છે આવી અદભુત સુશીલ વગેરે ગુણોવાળી કન્યા છે. એ વાત હું સારી પેઠે જાણું છું એટલે કે અનુપમ ગુણવતી મલી કુમારી પિતાના શુલ્ક રૂપે મારા રાજ્યને પણ માંગશે તે હું મારું આખું રાજ્ય તેને સમર્પિત કરવા તૈયાર છું. (तएण से दूए पडिबुद्धिणा रन्ना एवं वुत्ते समाणे हट० पडिसुणेइ) આ રીતે રાજાને અભિપ્રાય હૃદયમાં ધારણ કરીને સુબુદ્ધિ અમાત્ય ખૂબ જ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૩૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ હર્ષિત તેમજ સતુષ્ટ થયા અને તેણે મિથિલા રાજધાની જવાની રાજાની આજ્ઞા સ્વીકારી. ( દિમુનિત્તા મેળેય સદ્ નેટ્ટે નેગેન પાપીઆણદે તેનેવ જીવાળ જીરૂ ) સ્વીકારીને સૌ પહેલાં પેાતાને ઘેર ગયા. ઘેર પહેાંચીને તે જ્યાં ચાર ધ'ટડીએ વાળા અશ્વરથ મૂકેલા હતા ત્યાં ગયા. ( વાસ્તિવવàાર, ડ્ડિાવે૬) ત્યાં જઈને તેણે ચાતુ ટ શ્ર્વને સારી પેઠે શણુગાન્યે. (पडिप्पाविता दुरूढे जाव हयगय महया भडचडगरेण साया यो णिगच्छ इ) જ્યારે રથ સારી રીતે તૈયાર થઇ ગયા ત્યારે તેના પર સવાર થયા અને હાથી ઘેાડા મહાભટાના દળની ચેટ્ઠાએની સાથે સાથે સાકેત નગરથી મહાર નીકળ્યેા. ( णिगच्छित्ता जेणेव विदेह जणवए जेणेव महिला रायहाणी तेणेव पहारेत्थ गमगाए ) નીકળીને તે જે તરફ વિદેહ જનપદ અને મિથિલા રાજધાની હતી તે તરફ ગયા. ॥ સૂત્ર “ ૧૭ ” | ' અંગરાજકે ચારિત્રકા વર્ણન તેન સાહેબ... તેન સમળ' ઇત્યાદિ ટીકા-(àળ વાઢેળ તેન સળવળ) તે કાળે અને તે સમયે ( અનામ બળવોથા ) અંગનામે જનપદ હતું (તસ્થળ') તે જનપદ્મમાં (૨વા નામ નચરી હોલ્યા ) ચંપા નામે નગરી હતી. ( ત્તસ્થળ' વાર્નચરીદ્યુઅાર્ ગળાચા ોત્યા) તે ચપા નગરીમાં ચંદ્રચ્છાય નામના અધિપતિ રહેતા હતા. ( तत्थणं चंपाए नयरीए अरहन्नगपामोक्खा बहवे संजत्ताणावा वाणियगा परिवसंति ) તે ચંપા નગરીમાં અરડુન્નક પ્રમુખ ઘણા પાતવાણિકા-કે-જેએ વેપાર ખેડવા માટે દેશ પરદેશમાં આવ જા કરતા રહેતા હતા નિવાસ કરતા હતા. નૌકાઓ વડે જે વેપાર કરે છે તેઓ પાતણિક કહેવાય છે (ઢા ગાવ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૩૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ અપરિમૂચા ) તેઓ બધા ધન ધાન્ય વગેરે સમસ્ત વિભથી સંપન્ન હતા તેઓ બધા અપરાજેય હતા. (તાજ સાળોવાથg arોથા) આમાં એક અરહનક નામે શ્રમણોપાસક પણ હતો. તે કેવળ ધન ધાન્યથી જ સમૃદ્ધ નહતું પણ તે આહત આગમાનુરાગી અને શમણુજનેને સેવક પણ હતે. (અહિત નર નોવાની વન્નો) જીવ અને અજીવ સ્વરૂપ વિષે તે સંપૂર્ણ પણે જ્ઞાતા હતે. (આ બાબતનું વિશેષ વર્ણન બીજા સ્થાને કરવામાં આવ્યું છે.) (तएणं तेसिं अरहन्नगपामोक्खाणं संजुत्ता णावा वाणियगाणं अन्नया कयाई एगयओ सहिआणं इमे एयारूवे मिहो कहासंलावे समुप्पज्जित्या ) એક દિવસે અરહનક પ્રમુખ બધા સાંયાત્રિક પિતવણિક કેઈ સ્થળે એકઠા થયા અને તેઓએ પરસ્પર મળીને આ પ્રમાણે વિચાર કર્યો. ( सेयं खलु अम्हं गणिमं, धरिमं च मेज्जं च परिच्छेज्जं च भंडगं गहाय लवणसमुदं पोतवहणेण ओगाहित्तए ) ગણિમ- ગણીને વ્યવહાર (વેપાર) કરી શકાય જેમ કે નારિયેળ, સોપારી, વગેરે ધરિમ–ત્રાજવાં માં જોખીને વ્યવહાર (વેપાર) કરી શકાય જેમકે ધાન વગેરે, મેય-માપના પ્રમાણથી વ્યવહાર (વેપાર) કરી શકાય જેમકે તેલ વગેરે અને પરિચ્છેદ્ય-ગુણથી પરીક્ષા કરીને વ્યવહાર કરી શકાય જેમકે વસ્ત્ર રત્ન વગેરે આ ચારે જાતની વસ્તુઓ વિકય માટે બે નૌકાઓમાં લાદીને આપણે લેકે બહાર લવણસમુદ્રને પાર કરીએ તો આપણને ખૂબ લાભ થશે. (त्ति कटु अन्नमन्नं एयमढे पडिमुणेति, पडिसुणित्ता गणिमं च ४ गेण्हंति, गेण्हित्ता सगडसागडियं भरेंति ) આ રીતે ચારે જાતની વેપારની વસ્તુઓ નૌકાઓમાં મૂકીને લવણસમુદ્રને પાર કરવાની બધાએ સર્વસમ્મતિથી સ્વીકારી. અને સ્વીકારીને તેઓએ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૩૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ ચારે જાતની વેચાણની વસ્તુઓને નવા દોરડાઓવાળી ગાડી તેમજ ગાડાઓમાં મૂકી. (भरित्ता सोहणंसिं तिहिकरणनक्खत्तमुहुर्तसि विपुलं असणं४ उवक्खडावेंति) ભરીને તેઓએ શુભતિથિ, કરણ, નક્ષત્રરૂપ મુહૂર્તમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય આમ ચારે જાતના આહાર પુષ્કળ પ્રમાણમાં બનાવડાવ્યા. (મિત્તાનાફુ - મોઢા મુંજાતિ જ્ઞાન શાકુરતિ) જ્યારે આહાર તૈયાર થઈ ગયે ત્યારે તેઓએ પોતાના મિત્ર જ્ઞાતિ વગેરે પરિજનેને જમવામાટે લાવીને જમાડયા અને જમ્યા પછી તેમને તેઓએ પૂછયું “ અમે બધાં વેપાર ખેડવા માટે બહાર જવા ઈચ્છીએ છીએ ” એથી તમે બધા અમને અનુમતિ આપે. આ રીતે તેઓએ તેમને વિનંતી કરી. (ગાપુરિછત્તા ) આજ્ઞા મેળવીને. (सगडसागडियं जोयंति जोइत्ता चपाए नयरीए मज्झमज्झेणं जेणेव गंभीरए पोयपट्टणे तेणेव उवागच्छंति ) તેમને વેચાણના માલસામાનથી ભરેલી ગાડી અને ગાડાને જોતર્યા અને ત્યાર પછી તેઓ બધાં ચંપા નગરીની બરાબર વચ્ચે વચ્ચેના માર્ગથી પસાર થઈને જ્યાં ગંભીરક નામનું વહાણ પર બેસવાનું સ્થાન (બંદર) હતું ત્યાં પહોંચ્યા. (उवागच्छित्ता सगडसागडियं मोयंति माइत्ता पोयवहणं सज्जेंति, सज्जित्ता गणिमस्स य जाव चउब्धिहस्स भंडगस्स भरेंति ) ત્યાં પહોંચીને તેઓએ પિતાપિતાની ગાડીઓ તેમજ ગાડાંઓને છેડીને યાચિત નવીન ઉપકરણથી વહાણ તૈયાર કર્યું વહાણને સુદૃઢ રીતે તૈયાર કરીને તેઓએ ગાડી તેમ જ ગાડાંઓની વેચાણની બધી વસ્તુઓ વહાણમાં યથાસ્થાને ગોઠવી દીધી. ( तंदलाण य संभियस्स य तेल्लयस्स य गुलस्स य घयस्त य गोरयस्स य उदयस्स य उदयमाणाण य ओसहाण य भेसज्जाण य तणस्स य, कटुस्स य आव શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૩૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ रणाण य, पहरणाणय, अन्नंसि च बहूणं पोयवहणपाऊगाणं दव्वाणं पोयवहणं મતિ ) તેમણે ચાખા, ઘઉં, ઘઉં નાલેાટ તેમજ ઘઉંના લેાટથી ખનાવવામાં આવેલું પકવાન્ત વિશેષ, તેલ, ગાળ ઘી, ગેરિસ, પાણી, પાણી ભરવાના વાસણા, ત્રિકૂટ વગેરે ઔષધીઓ, પથ્યાહાર વિશેષ ભૈષજ્યા, ચારા, લાકડાં, અંગરસ વગેરે આવરણા, ખડગ વગેરે શસ્રો અને ખીજીપણ ઘણી વહાણુ માં લઈજવા ચેાગ્ય અધી વસ્તુઓ વહાણમાં લાદી આ પ્રમાણે તેમણે બધી વસ્તુઓને યથાસ્થાને ગેાઠવીને વહાણને સામાનથી ભરી દ્વીધું. અહીં ઉપર ‘ “ભષય ’ અને ‘ ઔષધ ’ આ બે શબ્દ પ્રયુક્ત થયા છે તેથી અહીં આ પ્રમાણે પણ મથ થાય છે કે ત્રિકુટ વગેરે જે જુદા જુદા દ્રવ્યેા છે તે ઔષધ અને આ બધાને એકઠાં કરવાં જેમકે ચૂર્ણ વગેરે તે નૈષય છે “ પોચવળાવાળ” પદના અર્થ આ પ્રમાણે છે કે જે દ્રવ્ય નૌકાડૅ સારી રીતે લઇ જઈ શકાય તે બધું તેમણે તેમાં ભર્યું હતું. ( सोहसि तिहिकरण दिवस नक्खत्तमुत्तंसि विपुलं असण ४ उत्रक्खडावेंति, उवक्खडावित्ता, मित्तणाई · आपुच्छंति, आपुच्छित्ता जेणेव पोयद्वाणे तेणेर उवागच्छति . જ્યારે ચારે જાતની વેચાણ કરવાની વસ્તુ જહાજમાં ભરાઇ ગઇ ત્યારે તેમણે અશન વગેરે ચારે જાતને આહાર તૈયાર કરાવડાવ્યે અને કરાવડાવીને ખેતપેાતાના મિત્ર જ્ઞાતિ વગેરે પરિજાને જમાડયા અને જમા ડીને તેમની પાસેથી સમુદ્રયાત્રા કરવાની આજ્ઞા માગી અને આજ્ઞા મેળવીને તેઓ બધા પાતણુકા જ્યાં વઠ્ઠાણુમાં બેસવાનું સ્થાન હતું ત્યાં આવ્યા અને ત્યાં આવીને તેએ મધ્રા ત્યાં રોકાયા. ॥ સૂત્ર 66 9< " 11 ‘તાં તેäિ અન્તત્ત્વ જ્ઞાવ' ઇત્યાદિ (ડ अरहन्नग जाव वाणियं गाणं परियणा जाब ટીકા-તદ્દન” ત્યારબાદ તારિલેન્દ્િ વજૂદું અમિળ (સાય અગ્નિમંથુળમાળા વ' વચારી” તે અરહન્નક પ્રમુખ પાતવિણુકાના પિરજને તેમનું અનેક જાતની મ`ગળવાણીયા વડે અભિનદન અને સંતવન કરતાં તેમને કહેવા લાગ્યા. ( લગ્ન ! તાય ! માય ! મારજી ! મળિકને મળવવા સમુ ન મિન્વિપ્નેમાળારવ'નીવટ્ટુ માઁ TM તે) હું આ ! શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૩૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ હતા ! હે ભાઈ! હે મામા ! હે ભાણેજ ! તમે બધા આ ભગવાન વિશાળ સમુદ્રવડે વારંવાર સુરક્ષિત થઈને ચિરકાળ સુધી જીવતા રહે. તમારું કલ્યાણ થાઓ “ પુરૂવરુદ્ધજયને, અમને નિચ ધરં દુવા પાસાનો” અમે બધા તમને લાભાન્વિત થયેલા, બધા કાર્યોને પાર પમાડનાર, કોઈ પણ જાતની શારીરિક મુશ્કેલી વગર એટલે કે સ્વસ્થ શરીરવાળા, ધન તેમજ પરિપૂર્ણ પરિવારથી યુક્ત થઈને ઘેર પાછા આવેલા જોઈએ. “ત્તિ ” આમ કહીને તેઓ ગયાં. ( ताहिं सोमाहिं निद्धाहिं दीहाहि, सप्पिवासाहि पप्पुयाहिं, ट्ठिीहिं निरी क्खमाणा मुहुत्तमेत्तं संचिट्ठति ) - સૌમ્ય, સ્નિગ્ધ, બહુવખત સુધી દર્શનની ઈચ્છાવાળી અને આંસુ ભીની દષ્ટિએથી તેમને જેતા એક મુહૂર્ત સુધી બેસી રહ્યા. (तओ समाणिए सुपुष्फ बलिकम्मेसु दिन्नेसु सरसरत्तचंदणदहरपंचंगुलि तलेसु, अणुक्खित्तंसि धूवंसि पूइएसु समुद्दवाएसु संसारियासु वलयवाहासु उसिएसु सिएसु झयग्गेस पडुप्पवाइएसु तूरेसु जइएसु सव्व सउणेसु गहिएमु रायवरसासणेसु) ત્યાર બાદ પુષ્પ અક્ષત દાન વગેરે ની વિધિ પૂરી થઈ ગઈ, પરિધાનીય વસ્ત્રો ઉપર સરસ લાલ ચંદનના થાપાએ લગાવી લીધા, ગૂગળ વગેરે ધૂપ અગ્નિમાં નાખીને ધૂપ કરી લીધે, ધૂપ વગેરે અપીને સમુદ્રના પવનની અર્ચનાનું કામ પૂરું થઈગયું, બીજા સ્થાનેથી દીર્ધકાષ્ઠરૂ૫ વલય એટલે કે સુકાન વગેરે વહાણ ઉપર યથાસ્થાને મુકાઈ ગયા, શુભધ્વજાઓના અગ્રભાગ જ્યારે ઉર્ધ્વમુખના રૂપ અવસ્થાપિત થઈ ગયા, કુશળ વાજાંવાળાઓ વડે સરસ વાજાઓ વગાડવાનું કામ પતિ ગયું, જય પમાડનારા કાગડા વગેરે પક્ષી એના માંગલિક શબ્દ એટલે કે સારા શુકન થઈ ગયા અને ચંપાનગરીના રાજા પાસેથી સમુદ્રયાત્રા કરવાને પરવાને “આદેશ પત્ર” તેઓની પાસે આવી ગયે ત્યારે. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૩૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ (महया उक्किसीहणायजयरवेणं पक्खुभित्तमहासमुदरवभूयं पिव मेइणिं करेमाणा) પવનથી-ક્ષુખ્ય મહાસાગરને સર્વત્ર વ્યાપ્ત થયેલા અવનીની જેમ સિંહનાદ જ્યાં જ્ય વિનિથી પૃથ્વીને શક્કિ કરતા (કુઝુત્તાવા વાળાTI Mલિંબાવે સુરત) તે સમયે માંગલિકોએ એટલે કે ચારણોએ મંગળધ્વનિ કર્યો. ( हंभो सब्वेसिमविभे अत्थसिद्धीओ उवहिताई कल्लाणाई पडियाई सधपावाई, जुत्तो पूसो विजओ मुहुत्तो अयंदेसकालो ) હે પિતવણિકે ! તમને બધાને અર્થની સિદ્ધિ થાય તમને સદા કલ્યાણ પ્રાપ્ત થાઓ, મંગળયાત્રાના તમારા બધા વિનોનાશ પામો અત્યારે ચન્દ્રની સાથે પુષ્યનક્ષત્રને અનુકૂળ એગ થઈ રહ્યો છે. ( યાત્રામાં પુષ્યનક્ષત્રને યોગ પ્રશસ્ત હોય છે–કહ્યું પણ છે- “વિદ્દાતા જ પુષ્યઃ સર્વાર્થ સાધનઃ”) અત્યારે વિજયના મુહૂર્તન સમય ચાલી રહ્યો છે. પ્રસ્થાન માટે અત્યાર નો વખત શુભાવહ છે. (तओ पुस्समाण वेणंवक्के उदाहिए हट्ठतुट्टा कुच्छिधारकन्नधार गभिज्ज संजात्ता णावावाणियगा वावारिसु) આ રીતે જ્યારે પુષ્પમાનો-ચરણો–ને મંગળ પાઠ થઈ ચૂક્યું ત્યારે હર્ષિત તેમજ સંતુષ્ટ થયેલા કુક્ષિધાર-નીકાના પાર્વભાગમાં નિયુક્ત કરાયેલા સંચાલકો, કર્ણધાર–નૌકા ચલાવનારાઓ, ગર્ભજ-નૌકાના અંદરના ભાગમાં બેસીને અવસરાનુકૂળ કામ કરનારાઓ અને સાંયાત્રિકજને-વેપારીઓ-કે જેમની વસ્તુઓને નૌકામાં લાદેલી હતી, પોતપોતાના કામમાં વળગી ગયા. (तं नावं पुन्नुच्छंगं पुण्णमुहिं बंधणेहिं तो मुचंति ) અને જેના વચ્ચેના ભાગમાં અનેક જાતની વેચાણની વસ્તુઓ ભરેલી હતી અને અગ્રભાગમાં યાચિત જાતજાતની સંચાલન સામગ્રી ભરેલી હતી એવા વહાણને કિનારા ઉપર ના થાંભલાનું બંધન ખેલીને મુક્ત કરવામાં આવ્યું. મેં સૂત્ર “ ૨૦” . શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૩૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ અંગરાજ ચરિત્રમ્ તાલપિશાચકા વર્ણન તof Rા નાના” ઈત્યાદિ. ટીકાથ-(તાT) ત્યાર બાદ (વિમુવાળા) બંધન મુક્ત થયેલું (ા નવા) તે વહાણ ( વાવસ્કરમાય ) પવનના આઘાતથી પ્રેરિત થઈને ( અંજારિતિક રોહિં વુમમાળી) ગંગાના તીવ્રપ્રવાહથી ક્ષભિત થતું. (૩રિક્ષ રિચા) પવન ભરાઈને વહાણને ગતિ મળે એવા પિતાના સ્વચ્છ સઢથી “વિરત પવી પરદgવ સ્વ” પાંખે પ્રસારેલી અને આકાશમાં ઉડતી ગરુડ યુવતીની જેમ લાગતું હતું. (उम्मीतरंग माला सहस्साई समइच्छमाणी २ कइवएहि अहोरत्तेहिं लवण સમુદ્દે વારં વોયસયા ગોળા1) ખૂબજતી વેગે નાનામોટા સેંકડે મોજાંઓ ને વટાવીને કેટલાક દિવસો બાદ વહાણ લવણસમુદ્રમાં ઘણા પેજને દૂર સુધી પહોંચી ગયું. (तएणं तेसिं अरहन्नगपामोक्खाणं संजत्तानावा वाणियगाणं लवणसमुई अणेगाइं जोयणसयाई ओगाढाणं समाणं बहूइं उप्पाइयसयाई पाउन्भूयाइं ) ત્યાર બાદ સાંયાત્રિક અરહન્નક પ્રમુખ પટવણિક લવણુ સમુદ્રમાં જ્યારે સેંકડો યોજન સુધી દૂર પહોંચી ગયા ત્યારે સેંકડે આફતો તેમની સામે ઝઝૂમવા લાગી. (ત જહા) જેમ કે ( अकाले गज्जिए अकाले विज्जुए अकाले थणियसदे, अभिक्खणं २ आगासे देवयाओ नच्चंति, एगंच णं महं पिसायरूवं पासंति) વર્ષાકાળ હવા ન છતાં મેઘ ગર્જનાઓ થવા માંડી, વીજળીઓ જબૂકવા લાગી અને મેઘને ગંભિર અવનિ પણ થવા માંડે. આકાશમાં વારંવાર દેવતાઓ નાચતા જોવામાં આવવા લાગ્યા, શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૪૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ તેમજ વિશાળ શરીરવાળા પિશાચનુંરૂપ પણ જોવામાં આવવા લાગ્યું. (તાજીગંઇ વિચાઈ વાઘાહિં માસિકૂન મહિના) તે પિશાચની બંને સાથ તાલવૃક્ષની જેમ લાંબી હતી. બંને હાથ જાણે આકાશને સ્પર્શતા હોય. મેશ, ઉંદર અને પાડાના જે તેને રંગ કાળે હતે. (भरियमेहवन्न, लंबोढें निग्गयग्गदंतं निल्ललियजमलजुयलजीहं, आऊ सियवयणगंडदेस, चीणचिपिटनासियं विगयभुग्गभग्गभुभयं ) પાણીથી ભરેલી સાન્દ્ર મેઘ ઘટાઓની જેમ તેનું શરીર ઘણું કાળું હતું. હોઠ ઘણા લાંબા અને નીચે લબડતા હતા. આગળના દાંત બહાર નીકળી ગયેલા હતા. તેની જીભના આગળના બંને ટેરવાં એકી સાથે માંથી બહાર નીકળી રહ્યાં હતાં. તેના બંને ગાલ મેંમાં બેસી ગયેલા હતા. તેનું નાક નાનું અને ચપટું હતું. તેની બંને ભમ્મરે વિકૃત ખડબચડી અને ભગ્ન હતી. અથવા ભગ્નભગ્ન અને વક્ર-ત્રાંસી-હતી. (खज्जोयगदित्तचक्खुरागं उत्तासणगं विसालवच्छं, विसालकुच्छि पलंब कुच्छि, पहसिय पयालिय, पयडियगत्तं ) તેની આંખોની રતાશ આગિયા જેવી ચમકતી હતી. તેનું વક્ષસ્થળ ભયંકર હતું. પેટ વિશાળ અને લાંબું હતું. તેનું શરીર પ્રહસિત, પ્રચલિત અને શલથી ભૂત એટલે કે લબડી ગયેલું હતું. ત્યારે. (पणचमाणं अफोडतं अभिवयंत, अभिगजंतं, बहुसो २ अट्टहासे विणिम्मुयंत) જ તે નાચી રહ્યો હતો. પિતાના બંને ભુજાઓનું તે આસ્ફાલન (અફળાવવું) કરી રહ્યો હતો. તેને જોઈને એમજ લાગતું હતું કે તે જાણે ગર્જના કરતે સામે આવી રહ્યો હોય તે વારંવાર અટ્ટહાસ “ખડખડાટ કરીને હસવું કરતે હતે. (नीलुप्पलगवलगुलियअयसिकुसुमप्पगासं खुरधारं असिं गहाय अभिमुह. मावयमाणं पासंति) નીલકમળ, ગવલ, કપડાંનાં ગુલિકા-કૃષ્ણવર્ણક વિરોષ, અળસીના પુષ્પની જેમ તેનું શરીર ઘણું કાળું હતું. તેના હાથમાં છરાનીધાર જેવી તીણ ધારવાળી તલવાર હતી. અરહત્રક પ્રમુખ સાંયાત્રિકને એમ થયું કે તે પિશાચ હાથમાં તલવાર લઈને તેમની તરફ જ ધસી આવી રહ્યો છે. તે સૂત્ર “૨૦» 1 શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૧૪૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ ‘ત તે અહંકાર ” ઈત્યાદિ ટકાર્થ–સૂત્રકાર અહીં ફરી પિશાચનું સવિશેષવર્ણન કરવાની ઈચ્છાથી કહે છે કે પિશાચને જોઈને અરહનક શ્રાવક સિવાયના બાકીના બીજા બધા સાંયત્રિકોની શું સ્થિતિ થઈ અને તે વિકરાળ પિશાચનું રૌદ્ર સ્વરૂપ જોઈને તેઓએ શું શું કર્યું એનું વર્ણન કરતાં પહેલાં તે પિશાચના સ્વરૂપનું વિશેષ રૂપથી વર્ણન હું અહીં કરૂ છું - aggr” ત્યાર બાદ “ગ વરજ્ઞા” અરહનક શ્રાવકના સિવાય “સંકત્તાણાવા વાળાTM ” બધા સાંયાત્રિક પિતવણિક જ એ “g vi T સાહજિંક્ષાર્થ જાણંતિ” મેટા તાલવૃક્ષ છે અને તાલ વૃક્ષ જેવી મોટી સાથળો વાળો પિશાચ જોયે. તેના બંને હાથ આકાશને સ્પર્શતા હતા. છૂટા પડેલા તેના માથાના વાળ આમતેમ વિખેરાઈ ગયા હતા. તેને રંગ ભમરાઓના ટેળા, અડદને ઢગલે અને પાડાના શિંગડાં જે કાળે હતે “મરિય મેવ જં” પાણીથી ભરેલી મેઘની ઘટાઓની જેમ ખૂબજ કાળ હતો. __(मुप्पणई, फालसरिसजीहं लंबोढे, धवलवट्ट, आसिलिट्ठ, तिक्खथिरपीण कुडिलदाढोवगूढवयर्ण) તેને ન સૂપડા જેવા હતા. તેની જીભ અગ્નિમાં લાલચોળ થઈ ગયેલી હળની કેસ જેવી હતી તેના હોઠ લાંબા હતા. તેનું મેં સફેદ ગળ મટેળ અણિયાળી, મજબૂત મોટી તેમજ કુટિલ ત્રાંસી દાઢે વાળું હતું. ( विकोसिय धारासियजुयलसमसरिसतणुयं चंचलगलंतरसलोलचवलफुरफुरेंत निल्लालियग्गजीहं ) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૪૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ તેની જીભના બંને આગળનાં ટેરવાં મ્યાનમાંથી બહાર કાઢેલી તલવારની જેમ તીક્ષ્ણ હતાં, પાતળાં હતાં ચંચળ હતાં અને વિષયના રસને ગ્રહણ કરવા માટે અત્યંત લેલુપ તેમજ આતુર હવા બદલ તેમાંથી સતત લાળ ટપકયા જ કરતી હતી. તેઓ રસાસ્વાદમાં અનુરકત હતાં. ચંચળ હોવાને લીધે તેઓ ધ્રુજી રહ્યાં હતાં, અને માંથી બહાર નીકળી રહ્યાં હતાં. મતલબ એ છે કે તેની જીભ ખૂબ લાંબી હતી (अवयच्छियमहल्लविगयवीमच्छलालपगलंतरत्ततालूयं, हिंगुलुयसगम्भ कंदरविलंबअंजणगिरिस्स अग्गिजालग्गिलंतवयणं) । મેં પહેલું કરતી વખતે તેનું તાળવું દેખાતું હતું. તે બીભત્સ હતું. લાળથીભીનું થઈ કહ્યું હતું અને લાલચેળ હતું. તેનું મે અંજનગિરિ (કાળાપર્વત) ના હિંગળાથી ભરેલી કંદરાના દર જેવું હતું તે બહુ વિશાળ અને અતિશય કાળારંગનું હતું. એટલા માટે જ તે અંજનગિરિ જેવું હતું. તેની જીભ અને તાળવું અને ખૂબ જ લાલ હતાં એથી તેઓ હિંગળક જેવા લાલ હતાં. સૂત્રકારે અંજનગિરિની હિંગળકથી ભરેલી કંદરાની તેના મૅની જે ઉપમા આપી છે. તેની પાછળ એજ કારણ છે. તેનું તાળવું અને જીભ ખૂબજ લાલ હોવાથી એમ લાગતું હતું કે જાણે તેના મોંમાંથી અગ્નિની જવાળાઓ બહાર નીકળી રહી હોય. (आऊसिय अक्ख चभ्म उइट्टगंडदेसं चीण चिपिडवंक भग्गणासं रोसागय धममेंत मारूत निठुरंखर फरुस झुसिरओ भुग्गणासियपुडं धाडुब्भडरइयभीसणमुहं તેના બંને ગાલ કેસની જેમ કરચલીવાળા જેમ મેંમાં પેસી ગયેલા હતા. નાક તેનું નાનું અને ચપટું હતું. ત્રાંસા નાકના છિદ્રોથી શ્વાસોચ્છવાસ નીકળતો હતો તે એમ જણાતું હતું કે જાણે બહુ ક્રોધમાં ભરાઈને તે સામે ઘસી આવતું હોય, એથી જ જ્યારે તે શ્વાસ લેતે હતો ત્યારે ભસ્ત્રા (ધમણ) માંથી જેમ “ધમ ધમ શબ્દ થતો રહે છે તેજ ધ્વનિ થયો હતું. તે તીવ્ર, કર્કશ કઠેર અને દુસહ હતું. તેના મોંના કદ રૂપ અવયવોથી તે દુર્દશ અને મહા ભંયકર લાગતું હતું. ( રૂદ્રમાનસર૪િ) તેની બંને તરફની કાનપટી ઉચે ઉપસેલી હતી (મહંતરિવારોમાં વાઢાઢવંતસ્ટિવન) બંને કાન પરના રુવાંટા મહાવિક રાળ હતાં. આંખના ખૂણાઓ સુધી તેના બંને કાન ફેલાયેલા હતા. એટલા માટે જ એ લાંબા અને ચંચળ હતા. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨ ૧૪૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ (पिंगलदिप्पंतलोयणं भिउडितडियनिडालं नरसिर-मालपरिणद्धं धिं विचित्तगोणससुबद्धपरिकरं अवहोलंतपप्फुयायंतसप्पविच्छुयगोधंदरनउलसरडविरइयं विचित्तवेयच्छमालयागं) તેની બંને આંખે બિલાડાની જેમ પીળી અને ચમકતી હતી. વક્રભૂ (ભમ્મર ) રૂપ વીજળીથી તેનું કપાળ યુકત હતું. પિશાચપણના પ્રમાણ રૂપે તેણે નરસુંડની માળા પહેરેલી હતી. ઘણા રંગના સાપથી તે આવેષ્ટિત હતા. અથવા કવચના સ્થાને તેણે જાતજાતના રંગવાળા અનેક સાપને શરીર ઉપર ધારણ કરેલા હતા. ખભા ઉપર આમતેમ હિલચાલ કરતા એટલે કે સરકતા તેમજ ફત્કાર કરતા સાપ, વીછીએ, ઘે, ઉંદર, નળિયાઓ, અને સરટોની અનેક રંગો વાળી માળા તેણે પહેરેલી હતી. મોદ્a gઉંમરવંતન્નપૂF') કુંડલેના સ્થાને તેણે ફણાઓથી ભયંકર તેમજ કુત્કાર કરતા બે કાળા સાપ પહેરેલા હતા (મારિચાર૪રૂચપં) પોતાના બંને ખભા ઉપર તેણે બિલાડા અને શૃંગાલને બેસાડેલા હતા. (દ્રિપુપુયંત પૂ તરુચિર') મેટા :સાદે “પૂ” ધૂ કરનાર ધૂવડને તેણે પોતાના માથાના આભૂષણ એટલે કે મુકુટ બનાવ્યા હતા. (घंटारवेण भीमं भयंकरं जणहिययफोडणं दित्त मत्तट्टहासं विणिम्मुयंत वसारूहिरपूयमंसमलमलिणपोच्चडतणुं) ઘટના ભીમ ધ્વનિથી તે ભયંકર લાગતું હતું. કાતર જનોને હદયના ભયથી વિદીર્ણ કરનાર હોવાથી તે “વિદારક હતે. વારંવાર તે મહા ભયંકર ઉગ્ર અટ્ટહાસ કરતે હતો. તેનું શરીર વસા-ચબ, લોહી, પીપ, માંસ અને મળથી ખરડાયેલું હતું. અને જોરથી દબાવાથી (ફસકી જવાથી) “પચ પચ શબ્દ થતો હતે. (उत्तासणय, विसालवच्छंपेच्छंता भिन्नणह रोममुहनयणकन्नवरवग्ध चित्तकत्ती णिवसणं, सरससहिरगयचम्म वितत ऊसवियवाहुजुयलं) તેને જોતાની સાથે જ માણસે ધ્રુજવા માંગતા હતા. તેનું વક્ષસ્થળ ખૂબજ પહોળું હતું. અનેક જાતના રંગેના પહેરેલા વાઘના ચામડાના વસ્ત્રમાં વાઘના આખા નખે, વાંટા, મેં આંખ અને કાન સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યાં હતાં. ઉંચા કરેલા બંને હાથમાં તેણે લેહીથી ખરડાયેલું લાંબુ હાથીનું ચામડું પહેરેલું હતું. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૧૪૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ (ताहि य खरफरुस असिणिद्ध अणिदित्त असुभअप्पियअमणुन्नअक्कतं वग्गूहिय तज्जयंतं पासइ) તાલ પિશાચને તે લેકેએ પિતાની ભયંકર, અત્યંત કર્કશ, નેહ રહિત, અનિષ્ટ ઉપતાપ જનક, અમંગળરૂપ અપ્રિય અમનેશ, અને અકાન્ત (બીભત્સ) વાણીથી બીજાઓને ત્રાસ આપતે જે. (तं तालं पिसायरूवं एज्जमाणं पासंति, पासित्ता, भीया० संजायभया, अन्नमन्नस्स, कायं समतुरंगेमाणा २ बहूणं इंदाण य खंदाण य रुदसिक्वेसमण गागाणं भूयाणय जक्खाणय अज्जकोट्ट किरिया य बहूणि उवाइयसयाणि ओवा इयमाणा २ चिट्ठति ) તાલ પિશાચ ને તેઓએ પિતાની તરફ જ આવતે જે. આરીતે જોઈને તેઓ બધા ભયત્રસ્ત થઈગયા, બીગયા, ઉદ્વિગ્ન થઈ ગયા. તેમના આત્માના પ્રતિપ્રદેશમાં ભયનું સંચરણ થઈ ગયું. તેઓ ભયભીત થઈને એક બીજાને ચેટી પડ્યા, અને તેમાંથી ઘણા ઈન્દ્રોની સ્કંદની, કાર્તિકેયની રુદ્રની, શિવની, વિશ્રમણની, નાગની, ભૂતની, યક્ષની, પ્રશાંન્ત સ્વભાવવાળી દેવીઓની તેમજ ચંડિકારૂપ દેવીઓની સેંકડે પ્રકારની વારંવાર માનતા માનવા લાગ્યા. I | સૂત્ર “ ૨૧ ” | અંગરાજકે ચરિત્રમ્ અરહન્નક શ્રાવકકે ચરિત્રકા વર્ણન “તાળે ગરદન ” ઈત્યાદિ ટીકાર્થ-() અરહનક સિવાયના બીજા સયાત્રિકની આવી હાલત થઈ ત્યાર બાદ (સમળવારા અન્ના ) શ્રમણોપાસક અરહન્તકે (તે વિશ્વ વિસાવં સિરા) જ્યારે તે દિવ્ય અપૂર્વદષ્ટ-અદ્દભુત-પિશાચના રૂપને શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૧૪૫. Page #153 -------------------------------------------------------------------------- ________________ gssi” પોતાના વહાણ તરફ આવતું “ઘર” જોયું ત્યારે “પવિત્તા ” ઈને તે “અમી” ભય પામે નહિ, “સતત ત્રસ્ત થયે નહીં, જસ્ટિ” વૈર્યથી વિચાલિત થયા નહિ, “વાસંમંતે ” ગભરાયે નહિ, “સTI વ્યાકુળ થયે નહિ, (અણુરિવ્ય) ઉદ્વિગ્ન થયો નહિ, (ામિન્નમુદ્દા બચાવને) તેના મેંને રંગ અને આંખના વર્ણનમાં જરાયે વિકૃત થયે નહિ (અજીબ વિમળમાણે) તેનું મન દીન બન્યું નહિ તેમજ વિકૃત થયું નહિ. (વરસ સંસિ વર્ઘતેનું મૂi vમન) તે વહાણના એક તરફની ભૂમિને વસ્ત્રના છેડાથી પ્રભાજિત કરવા લાગ્યા. (પન્મનિરા) પ્રમાજિત કરીને તે (કાdiઠા) બેસવા ગ્ય સ્થાનનું સંશોધન કરીને. સ્થાનને જીવ વગેરેથી રહિત બનાવીને ત્યાં બેસીગયે. (ારૂત્તા વચઢશો પર્વ વચાતી) બેસીને તેણે પિતાના બંને હાથની અંજલિ બનાવી અને તેને મસ્તક ઉપર મૂકીને ફેરવતાં તે આ પ્રમાણે કહેવા લાગે-“મથુન ૧૪હૂતા જાવ સત્તા યાવત્-સિદ્ધગતિને પામેલા અહંત પ્રભુને મારા નમસ્કાર છે. (जइणं अहं एतो उवसग्गाओ मुंचामि तो मे कप्पइ पारित्तए જે હું આ પિશાચના ઉપસર્ગોથી બચી જઈશ તેજ આહાર વગેરે ગ્રહણ કરીશ. “ agો વરસTIો જ મુવામિ તો મે તદા પવવાર ” આ ઉપગથી મારી રક્ષા નહિ થાય તે તાત્પર્યન્ત ચારિજાતના આહારને હું ત્યાગ કરૂં છું. “નિg” આમ વિચારીને “સ મ પ્રક્રાફતેણે સાકાર ચતુવિધ આહારનું પ્રત્યાખ્યાન કર્યું. એટલે કે તેણે સાગારી સંથારે કર્યો (agf સે વિસાય હુન્નર સમોવાણા તેને વાજી) ત્યાર બાદ પિશાચ રૂપ ધારીદેવ જ્યાં શ્રમણોપાસક બેઠા હતા ત્યાં આવ્યો. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૮ રવાનચ્છિત્તા ગન્નાં ણં ચાલી ” આવીને તેણે અરહુન્નકને આ પ્રમાણે કહ્યું- હૈં' મો અન્નના ગચિચથિયા સ્રાવ પરિન્દ્રિયા ” હૈ અરહુનક ! હું અપ્રાર્થિત પ્રાર્થિત ! મૃત્યુને ભેટવાની ઇચ્છા રાખનાર ! યાવત્' શબ્દથી હે દુર'તપ્રાંત લક્ષણ ! હે હીનપુણ્ય ચાતુર્દશિક ! હું શ્રીહીધી કીતિ પરિવજિ ત ! હું કુલકલંકિત ! ( णो खलु कप्पर, तव सीलव्त्रयगुणवेरमणपच्चक्खाणपोसहोववासाइं चालित्तए वा एवं खोभेत्तएवा खंडित्तए वा भंजित्तएवा उज्झित्तए वा परिच्चइत्तएवा ) તમારા વડે આચરત શીલેાને, તેને, ગુણવ્રતાને, મિથ્યાત્વની વિનિવૃત્તિને, પČના દિવસેામાં હરિકાય વગેરેના પરિત્યાગને, ચૌદશ, આઠમ, અમાસ, પૂનમ વગેરે, પર્વના દિવસેામાં અનુષ્ઠેય વ્રતવિશેષ રૂપ પાષધને, અન્યથા કરણચૈાગ રૂપથી પરિવર્તિત કરવાની, તમે આ વ્રત આ રીતે આચરે કે આના પરિત્યાગ કરેા આ પ્રમાણે તેમને ક્ષુભિત કરવાની, તેમને એકદેશ અથવા સર્વદેશથી ખંડિત કરવાની-ભંગ કરવાની દેશિવતિના ત્યાગ અથવા સમ્યકત્વના પરિત્યાગથી તેમને પરિત્યકત કરાવડાવવાની મારામાં તાકાત નથી એથી. ( जइणं तुमं सीलव्वय जाव ण परिच्चयसि तो ते अहं पोयवहणं दोहिं अंगुलियाहिं गेहामि ) તમે પેાતાની મેળેજ આ શીલવ્રત વગેરે ના ત્યાગ કરે. જો તમે આ પ્રમાણે કરશે નહિ તે હું તમારા વહાણુને એ આંગળીએથી એટલે કે તની અને મધ્યમા આંગળીએથી પકડી પાડીશ, (गिव्हिसा सचहताल प्रमाण मेचाई उट्टं वेहासं उव्विद्दामि - उम्बिहिचा अंतो શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૪૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ जलसि णिव्वोलेमि) અને પકડીને સાત આઠ તાલ પ્રમાણ તેને ઉપર આકાશમાં લઈ જઈશ અને ત્યાંથી પાણીમાં ડૂખાડી મૂકીશ. ( जेणं तु अस असमाहिपत्ते अकाले चैव जीवियाओ ववरोविज्जसि) એથી તમે આત્ત અને દુધટ-રૌદ્ર-ધ્યાનથી પીડિત થતા અસમાધિને મેળવશે અને મૃત્યુકાળ ના પહેલાં જ જીવન વગરના થઈ જશે. ( तएण से अरहन्नए समणोवासए तं देवं मणसा चेव एवं बयासी ) આરીતે પિશાચ રૂપવાળા દેવની વાત સાંભળીને શ્રમણેાપાસક અરહનકે દેવને પેાતાના મનમાં જ આપ્રમાણે કહ્યું. ( अहंणं देवाशुप्पिया ! अरहनए णामं समणोवासए अहिगयजीवाजीवे नो खलु अहं सक्के केणइ देवेण वा जाव निग्गंथाओ पावयणाओ चालित्तए वा खोभित्तएवा विपरिणामित्तएवा तुमंणं जा सद्धा तं करेहि त्ति कट्टु अभीए जाव अभिन्नमुहरागण यणवन्ने अदीणविमणमाणसे निच्चले निष्फंदे तुसिणीए धम्मझntary fares ) હે દેવાનુપ્રિયદેવ ! હું અરહન્નક નામે શ્રમણેાપાસક શ્રાવક છું જીવ અજીવ વગેરેના તત્ત્વાના સ્વરૂપને જાણનાર છું, કાઈપણ દેવમાં તાકાતનથી કે જે મને પાતાના નિગ્રંથપ્રવચનથી વિચિલિત કરી શકે, તેમાં અન્યથા ભાવ રૂપથી પરિણમાવી શકે, ક્ષુભિતકરી શકે, સશય ઉસન્ન કરીને મને તેમાં શકાશીલ ખનાવી શકે. અને વિપરિણામી ખનાવી શકે, વિપરીત અધ્યવસાયના ઉપ્તાદનથી નિર્ગુથ પ્રવચન પ્રત્યે મને વિપરીત બુદ્ધિવાળા કરીશકે, મતલબ એ છે કે કોઇપણ દેવમાં આટલી તાકત નથી કે તે મને પેાતાના શ્રાવક ધર્મથી ડગાવી શકે. એથી દેવ ! તમારી જેવી શ્રદ્ધા હાય તેમ કરેા મનમાં દેવને સ એધીને શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૪૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ અરહનક શ્રમણોપાસકે પાતાના મનમાં જ આમ કહ્યું. અને તે અભીત અત્રસ્ત, અચલિત, અસંભ્રાંત, અનાકુળ, અનુદ્વિગ્ન, ચિત્તથી શાંત થઈને બેસી રહ્યો તે નિર્ભય હતું તેથી તેના મેં અને આખેની કાંતિમાં જરાયે પરિવર્તન થયું નહિ. ભય તેમજ સંશય વગર હોવાથી તેનું ચિત્ત વિષાદ અને વૈમનસ્ય રહિત હતું. એથી જ તે પોતાના ધર્મ પ્રત્યે દૃઢભાવ રાખતે તે જરાએ વિચલિત થયે નહિ, પણ ચુપચાપ મૌન ધારણ કરીને ફકત ધર્મધ્યાનને જ આ સ્થિતિમાં શરણ માનીને તેમાં તે તલ્લીન થઈ ગયે. અપ્રાર્થિત પ્રાર્થિત વગેરે જે સંબોધન પદે સૂત્રમાં આવ્યા છે તેને અર્થ આ પ્રમાણે છે-કે જે મરણ ને ભેટવાનું કેઈપણ ઇછે નહિ તે મરણને અરહનક શ્રાવક ઈચ્છી રહ્યો હતે. એથી જ દેવે તેને અપ્રાર્થિત પ્રાર્થિત આ જાતના સંબોધનથી સંબોધિત કર્યો છે. અન્નક જે પિતાને ધર્મને વળગી રહેશે તે તેને વિપાક કાળમાં પરિણામ કટુ જ ભોગવવું પડશે. આ જાણીને જ દેવે તેને “દુરંત પ્રાંત લક્ષણ” આ પદથી સંબેધ્યું છે. કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે ચંદ્રકળા ક્ષીણરૂપે રહે છે. એથી તે અમંગળકારી ગણાય છે તે મંગળકારી નહીં હોવાથી તે ચૌદશ હીન પુણ્ય ગણાય છે. દેવ તેને કહે છે કે તારે જન્મ આવા સમયે જ થયે છે એથી તે અભાગિયો છે. અન્નક શ્રાવકને દેવે એટલા માટે જ હનપુણ્યચાતુર્દશિક પદવડે સંબંધિત કર્યો છે. શ્રી, હી વગેરે દરેક પદની સાથે વજિત વિશેષણ લગાડીને જ દેવે અરહનકને સંબધિત કર્યો છે. જેમ કે-હે શ્રીવજિત ! હેડી વર્જિત ! વગેરે. સામાયિક, દેશાવકાશિક, પૌષધ, અતિથિસંવિભાગ આ બધા શીલ છે અણુવ્રત પાંચ છે. ગુણવ્રત ત્રણ છે. આ બધે શ્રાવકનો ધર્મ છે. આરીતે ચાર શિક્ષાવ્રત, પાંચ અણુવ્રત, અને ત્રણ ગુણવ્રત આમ બાર પ્રકારને શ્રાવક ધર્મ અહીં ચર્ચ. વામાં આવ્યો છે. | સૂત્ર “ ૨૨ ” ! શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૪૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ તi સે ફિ વિસાય ઈત્યાદિ ટીકાથ-(તi) ત્યારબાદ “શે રિજે વિસાચ” તે પિશાચરૂપ ધારી દેવે “અન્ન સમોવાણ શ્રમણોપાસક અરહનકથી “રોન્નજિ બીજી અને ત્રીજી વખત પણ “gવે વાલી” આ પ્રમાણે જ કહ્યું-“હે અરહનકo!, અપ્રાર્થિત પ્રાર્થિત તમારા શીલ વિગેરે શ્રાવક ધમને બદલવાની કે તેમાં કઈ પણ જાતને ફેરફાર કરવાની મારામાં તાકાત નથી, જે તમે પિતાની મેળેજ એમને ત્યાગ કરે તે ઠીક ! નહીં તો તમારા વહાણને હું પાણીમાં ડુબાડી દઈશ. તેથી તમે આ રીદ્ર ધ્યાનના વશવત થઈને અસમાધિને પ્રાપ્તકરશે તેમજ મૃત્યુના સમય પહેલાં જ મૃત્યુને ભેટશે. આ પ્રમાણે જેમ તેણે પહેલી વખત કહ્યું હતું તે પ્રમાણે જ બીજી અને ત્રીજી વખત પણ અરહનક શ્રાવકને દેવે કહ્યું. (तएणं से दिव्वे पिसायरूवे अरहन्नगं धम्मज्झाणोवगयं पासइ पासित्ता बलियतरागं आसुरुत्ते तं पोयवहणं दोहिं अंगुलियाहिं गिण्हइ)। ત્યાર બાદ પિશાચરૂ૫ ધારી દેવે અરહનક શ્રાવકને વિષાદ અને વૈમન રહિત ચિત્તવાળે થઈને નિશ્ચળ રૂપથી, ભય વગર થઈને, મૌન ધારણ કરીને ધર્મધ્યાનમાં જ તલ્લીન જે ત્યારે તે તેના ઉપર-ક્રોધમાં ભરાઈ લાલ પીળે થઈ ગયો, અને તેણે વહાણને પિતાની બે આંગળીઓ-મધ્યમાં અને તર્જનીવડે પકડી લીધું. “frઠ્ઠા સત્તારૂં નાવ સહુન્ના પર્વ વવાણી” પકડીને તે વહાણને સાત આઠ તાલ પ્રમાણ જેટલું આકાશમાં લઈગયે અને લઈ જઈને તેણે અરહનક શ્રાવકને આ પ્રમાણે કહ્યું (સ્મો ગન ! ગપરિયાપચિા ! વહુ #g; તાસીટા तहेव धम्मज्झाणोवगए विहरइ) હે અરહનક ! હે આપ્રાર્થિત પ્રાર્થિત! હું તમને પિતાને શીલવ્રત વગેરેથી વિચલિત કરું તે એગ્ય ન લેખાય એથી તમે રાજીખુશીથી પિતાની મેળે જ તેમને ત્યજે નહિતે તમારા વહાણને હું અહીંથી પટકીને પાણીમાં ડૂબાડી દઈશ. જેથી તમે અસમાધિને મેળવીને આધ્યાન વગેરેના વશવતી થશે અને છેવટે મૃત્યુના સમય પહેલાં જ મૃત્યુને ભેટશે દેવની આ વાત પર અરહનક શ્રાવકે જરાએ ધ્યાન આપ્યું નહિ અને તેણે પોતાના મનમાં જ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૫૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરીને કહ્યું—“ આ નિગ્રંથ પ્રવચનથી મને કાઇ પણુદેવ હટાવી શકશે નહિ ,, આમ વિચારી ને નિશ્ચળ અને નિર્ભય થઈને તે મૌન પાળતે તે પેાતાના ધર્મધ્યાન માંજ તલ્લીન રહ્યો. (तएण से पिसायरूवे अरहन्नगं जाहे नो संचाए निर्गथाओ पावयणाओ चालित वा खोभित्तएवा विपरिणामित्तएवा ताहे संते जाव निच्चिन्ने तं पोयवहणं सणियं उवरिं जलस्स ठवेइ ) આ પ્રમાણે પિશાચ રૂપધારી દેવ જ્યારે અરહન્ન શ્રાવકને નિગ્રંથ પ્રવચનથી વિચલિત કરવામાં, તેનાથી ક્ષુભિત કરવામાં, વિપરિણમિત કરવામાં શક્તિમાન થઈ શકયા નહી ત્યારે શ્રાંત અને ભગ્નમનથી ખિન્ન થઇને ઉપસ કરવા રૂપ પાતાના કથી પ્રતિનિવૃત્ત થઈ ગયા. અને આકાશમાંથી ધીમેધીમે ઉત્તરીને તેણે વહાણ ને પાણી ઉપર મૂકીદીધુ. (ટાવિત્તા સીનિં पिसायरूवं पडिसाहरइ ) મૂકીને તેણે પાતાનું દિવ્ય પિશાચરૂપ અન્તર્ષિત કરી લીધુ पडिसाहरित्ता दिव्वं देवरूवं विजब्बर, विउच्चित्ता अंतलिक्खपडिवन्ने सखिंणिया जाब परिहिए अरहन्नगं जाव समणोवासयं एवं वयासी ) અન્તહિત કરીને તેણે પોતાના સાચા દિવ્ય રૂપને ફરી ધારણા કરી લીધું. દિવ્ય રૂપમાં પહેલાં તેના વસ્ત્રો નાની નાની ઘૂઘરીઓવાળાં ખૂબજ સુંદર હતાં. આકાશમાંજ સ્થિર રહીને તેણે શ્રમણેાપાસક અરહન્નકને આ પ્રમાણે કહ્યું(हं भो अरिन्गा धन्नोसि णं तुमं देवाणुपिया | जाव जीवियफले जस्सतब निग्धे पावणे इमेयाख्वा पडिवत्तीलद्धा पत्ता अभिसमन्नागया) હૈ અરહન્નક તમે ધન્ય છે ! હે દેવાનુપ્રિય ! તમે સંપૂર્ણ પણે જન્મ અને જીવનનું ફળ મેળવી લીધુ' છે, કેમ કે આ નિગ્ર ́થ પ્રવચનમાં આ રીતે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૫૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ તમે સમ્યક શ્રદ્ધા મેળવી છે અને તેને સ્વાધીન બનાવ્યું છે અત્યાર સુધી પણ તમે તે શ્રદ્ધા ને જ સારી રીતે અચળ રૂપે વળગી રહ્યા છે. ( एवं खलु देवाणुपिया ! सक्के देविंदे देवराया सोहम्मे कप्पे सोहम्मवडिसए विमाणे सभाए सुहम्माए बहूणं देवाणं०मझगए महए सद्देणं आइक्खई ४) મેં જે કંઈ તમારી સાથે વર્તન કર્યું છે તેની પાછળનું કારણ આ પ્રમાણે છે કે હે દેવાનુપ્રિય ! એક દિવસે પરમ અશ્વર્યશાળી દેવના ઈન્દ્ર શક દેવરાજે સૌધર્મનામના પહેલા ક૫માં સૌધર્માવલંસક વિમાનમાં ઘણું દેવેની વચ્ચે બેસીને પિતાની સુધર્મા સભામાં મોટા સાદે પહેલાં તે સામાન્ય રૂપે કહ્યું અને ત્યાર બાદ પિતાના ભાષણ વડે વિશેષ રૂપમાં કહ્યું. તેઓ એ પહેલાં સામાન્ય અને ત્યાર પછી વિશેષ રૂપમાં સમજાવતાં કહ્યું – ( एवं खलु जंबूद्दीवेर भारहे वासे चंपाए नयरोए अरहन्नए समणोबासए अहिगय जीवाजीवे नो खलु सक्के केणइ देवेण वा दाणवेण वा णिग्गंयाओ पा. वयणाओ चालित्तए वा जाब विपरिणामेत्तए वा) જુઓ-જંબુદ્વીપ નામનાં દ્વીપમાં દક્ષિણ ભરતક્ષેત્રમાં ચંપાનામની નગરીમાં જીવ અજીવ વગેરે તને જાણનાર અરહન્તક નામે શ્રમણોપાસક શેઠ રહે છે. તે સમ્યકત્વમૂળ દેશ વિરતિ રૂપ ધર્મમાં આટલો બધે સ્થિર ચિત્ત છે કે ગમે તે દેવ દાનવ, કિન્નર ઝિંપુરુષ મહારગ, ગંધર્વ વડે પણ પિતાના નિર્ગથ પ્રવચન રૂપ ધર્મથી તે વિચલિત થતો નથી. સુભિત તેમજ વિપરીત અધ્યવસાયના ઉત્પાદનથી તેમાં બીજો ભાવ ઉત્પન્ન થતો નથી. અહીંયા દેવપદથી વૈમાનિક અને જ્યોતિષી દેવેનું તેમજ દાનવપદથી ભવનપતિનું ગ્રહણ કરવામાં આવ્યું છે. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૫૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ તાત્પર્ય આ પ્રમાણે છે કે જબૂદ્વીપનામે દ્વીપ છે. તેમાં ભરતક્ષેત્ર નામે ક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં ચંપા નામે નગરી છે. તે અરહનક શ્રાવક ચંપા નામે નગરીમાં વસે છે તે પિતાના ધર્મમાં એટલે બધે સુદઢ છે કે દેવ દાનવમાં પણ તાકાત નથી કે તેઓ તેને પોતાના ધર્મથી હટાવી શકે. (तएणं अहं देवाणुप्पिया ! सक्कस्स० णो एयमढें सद्दहामि० तएणं मम इमेयारूवे अज्झथिए जाव समुपज्जेत्था ) જ્યારે શક દેવેન્દ્ર આ પ્રમાણે કહ્યું ત્યારે તેમની વાત સાંભળીને મને તેમની વાત ઉપર શ્રદ્ધા તેમજ વિશ્વાસ બેઠે નહિ. મને તેમના વચન ગમ્યાં પણ નહિ. એથી મારા મનમાં આ જાતને અભ્યર્થિત, ચિતિત, પ્રાર્થિત, કલ્પિત સંકલ્પ ઉત્પન્ન થયે (गच्छामि णं अरहन्नस्स अंतिए पाउब्भवामि जाणामि ताव अहं अरहबगं कि पियधम्मे नो दढधम्मे ? सीलब्धय गुणं किं चालेंति जाव परिच्चयइ, णो परिचयइ કે ચાલે અરહન્તકની પાસે જઈએ અને જઈને તપાસ કરીએ કે તેને ધર્મ પ્રિય છે કે કેમ ? તે પિતાના શીલને, વ્રતને અને ગુણેને ત્યજે છે કે કેમ? તેમને ક્ષભિત કરે છે કે નહિ ? તેમજ તેમનું ખંડન કરે છે કે કેમ? પ્રવચનમાં એક દેશથી પણ તેમાં અતિચાર લાગે છે કે કેમ? (તિ વ હવે જેમિ) હે અરહનક! મેં આ પ્રમાણે વિચાર કર્યો. (સંહિત્તા ગોહૈિં vજ્ઞામિ) વિચાર કરીને મેં મારા અવધિજ્ઞાનથી સંગતિ બેસાડી (पडंजित्ता देवाणुप्पियं ओहिणा आभोएमि आमोइत्ता उत्तरपुरस्थिमं० उत्तर विउव्वियं०ताए उकिट्ठाए गइए जेणेव समुद्दे जेणेव देवाणुपिया तेणेव उवागच्छामि અને તેની સંગતિ વડે દેવાનુપ્રિય તમને મેં જોયા. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૫૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ જોઈને હું ઈશાન કોણ તરફ ગયા. ત્યાં જઈને મેં ઉત્તર વૈકિયની રચના કરી, રચના કરીને તે દેવભવ સંબંધી ઉત્કૃષ્ટ ગતિથી જ્યાં સમુદ્ર હતું અને જ્યાં દેવાનુપ્રિય તમે હતા ત્યાં આવ્યું. ( उवागज्छित्ता देवाणुप्पियस्स उवसग्गं करेमि ) આવીને દેવાનુપ્રિય તમારા ઉપર ઉપસર્ગ ( બાધા ) શરૂ કર્યો. (णो चेव णं देवाणुप्पिया भीया वा तं जण्णं सक्के देविंदे देवराया बदइ सच्चे णं एसमहे) પણ દેવાનુપ્રિય તમે તેનાથી ડર્યા નથી, ત્રસ્ત થયા નથી, ત્રસિત થયા નથી, ઉદ્વિગ્ન થયા નથી તેમજ તમારામાં ભય ઉત્પન્ન થયે નથી. એથી તમારા વિષે શક દેવરાજે જે કંઈ કહ્યું છે તે તમને જોતાં બરોબર લાગે છે. (तं दिटेणं देवाणुपियाणं इड्री, जुई जसे जाव परक्कमे लद्धे पत्ते अभिसमन्नागए) હવે મેં તમારા ગુણોની સમૃદ્ધિ જોઈ લીધી છે. તમારી યુતિ આંતર તેજ, તમારી પ્રસિદ્ધિ યાવત્ શબ્દ વડે તમારા શરીરનું શુરાતન, તમારું આત્મિક બળ, તમારું ધર્મમાં દઢરૂપ પુરુષકાર, ધર્મની આરાધનારૂપ તમારૂં પરાક્રમ આ બધા ગુણ મેં જોઈ લીધા છે. તમે આ બધા ગુણ સારી પેઠે મેળવ્યા છે. આ બધાને સારી પેઠે તમે પિતાને સ્વાધીન બનાવ્યા છે. આ સર્વે ગુણેનું સેવન તમે સારી રીતે કર્યું છે. (तं खामेमि णं देवाणुप्पिया ! णाइ भुज्जो २ एवं करणयाए तिकट्टु पंजलिउडे पायवडिए एयमé विणएणं भुज्जो २ खामेइ ) એથી હે દેવાનુપ્રિય ! તમને હું નમાવું છું. દેવાનુપ્રિય તમે મને ક્ષમા કરી. મેં જે કંઈ પણ તમારા અપરાધ કર્યો છેહું તેમની તમારાથી ક્ષમા ચાહું છું. તમે મારા અપરાધે ક્ષમા કરવા ગ્ય છે. હવેથી ભવિષ્યમાં કઈ પણુ વખત મારાથી આવું અગ્ય વર્તન થશે નહિ. આ રીતે કહીને તે દેવે પિતાના બને હાથ જોડ્યા અને ત્યારબાદ તેણે અરહનક શ્રાવકના પગમાં શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૧૫૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ પંચાંગ નમનપૂર્વક નમસ્કાર કર્યા અને પેાતાના અપરાધોની બહુ જ વિનય સાથે વારંવાર ક્ષમા કરાવી.(જ્ઞામિત્ત) ક્ષમા કરાવીને ( અન્નકૢ તેણે અરહન્નક શ્રાવકને ( दुबेकुंडलजुयले दलयति दलयित्ता जामेव दिसिं पाउए तामेव दिसिं पडिगए) એ કુંડળાની જોડ આપી. તે આપીને જે દિશામાંથી આવ્યા હતા, પ્રકટ થયા હતા તે જ દિશા તરફ દેવલાકમાં જતા રહ્યો. ॥ સૂત્ર "C ૨૩” ॥ અંગરાજકે ચારિત્રકા વર્ણન ‘ તત્ત્વ તે બરદાવ્ ’ વ્યાધિ । ܕ ટીકાથ—(સર્વાં) ત્યાર બાદ (લે અન્ન) તે અરહન્નક શ્રાવકે નિહવસમિતિ હૈં) ઉપસર્ગ (સંકટ) જતા રહ્યો છે એમ માનીને ( ક્રિમ દ્) પેાતાના સાગારી સંથારાને પારિત કર્યાં. ( तरणं ते अरहन्नगपा मोक्खा नावावाणियगा दक्खिणानुकूलेणं वाएणं जेगंभीरए पोयपट्टणे तेणेत्र उबागच्छंति ) ત્યાર પછી બધા અરહેન્તક પ્રમુખ સાંયાત્રિક પાત વાણિકા દક્ષિણાનુ મૂળ પવનથી જ્યાં ગંભીર નામે નાવને લાંગરવાનું બંદર હતું. ત્યાં પહોંચ્યા. ( સવાછિત્તા જોય નેત્તિ ) ત્યાં પહેાંચીને તેઓએ નાવને ઉભી રાખી. કિનારાની ઢારીએથી તેને સારી રીતે બાંધી દીધી. ( Rs'વિત્તા સારૂ લાગતુ સપ્તેતિ) ત્યાર પછી નાની ગાડીઓ તેમજ મેઢાં ગાડાંએને દેરીઓ વગેરે સાધનેાથી સજ્જ કર્યાં. ( સન્નિોં તે' નિમ ૪ સહિ ? સામે ત્તિ ) સજ્જ કર્યાં બાદ તેમણે ગણિમ, રિમ, મેય અને પરિચ્છેદ્ય રૂપ ચાર પ્રકા રની વેચાણુની વસ્તુઓને નાવમાંથી ઉતારીને ગાડીએ અને ગાડાઓમાં ભરી (संकामित्ता सगडी० जोएंति, जोपत्ता जेणेव महिला तेणेव उवागच्छंति ) સામાન ભર્યા પછી તેમણે ગાડીએ અને ગાડાંઓને જોતર્યા અને જોતરીને જ્યાં મિથિલા નગરી હતી ત્યાં ગયા. ( उवागच्छित्ता महिलाए रायहाणीए बहिया अग्गुज्जाणंसि सगडी सागडं શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૫૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ मोह मोहत्ता मिहिलाए रायहाणीए तं महत्थं महग्धं महरिहं विउलं रायरिहं पाहुडं कुंडल जुयलं च गिण्यंति, गिण्डित्ता मिहिलं अणुपविसंति ) ', ત્યાં પહોંચીને તેમણે ગાડીએ અને ગાડાંઓને છેડી દીધાં અને ત્યાર ખાદ તેમણે મિથિલા રાજધાનીમાં જવા માટે તે મહાપ્રયેાજનની સિદ્ધિ માટે બહુ કિંમતી મહાપુરૂષોને લાયક એવા રત્ના વગેરેની ભેટ તથા દેવે આપેલા અને કુંડળેને કે જે રાજાને યાગ્ય હતા તે લીધાં અને લઈને તેઓ મિથિલા રાજધાનીમાં ગયા. ( अणुपविसित्ता जेणेव कुंभए तेणेव उवागच्छंति उदागच्छित्ता करयल० तं महत्थं दिव्वं कुंडलजुयलं उवणेंति ) ત્યાં જઇને તેઓ જ્યાં કુંભક રાજા હતા ત્યાં પહેાંચ્યાં, ત્યાં પહેાંચીને તેઓ બધાએ રાજાને બંને હાથની અંજલિ બનાવીને અને તેને મસ્તકે સૂકીને નમન કર્યાં, પછી સાથે લાવેલાં રત્ના વગેરેના ઉપહાર તેમજ કુડળેા તેમણે ભેટ કર્યો”. (तरणं कुंभए तेर्सि संजत्तगाणं जाव पडिन्छ, पडिच्छित्ता मक्कीविदेह बररायकन्नं सहावे, सदावित्तातं दिव्वं कुंडलजुयलं मल्लीए विदेह वरराज कन्नगाए पिणइ ) કુંભક રાજાએ તે સાંયાત્રિકાની રત્ના વગેરેની ભેટ તેમજ કુંડળાને સ્વીકાર્યા. સ્વીકાર્યા પછી વિદેહવર રાજકન્યા મલ્લિકુમારીને ખેલાવી અને ખેલાવીને અને દિવ્ય કુંડળા વિદેહવરરાજકન્યા મલ્લિકુમારીને પહેરાવ્યાં. ( વિદ્વિત્તા પત્તિનિલસ્નેક્) પહેરાવીને તેને તેની સાથે ત્યાંથી કન્યાન્તપુરમાં પહેોંચાડી ( तरणं से कुंभए राया ते अरहन्नगपामोक्खे नावावणियगे विउले णं वत्थ गंध जाव उस्सुकं वियरइ ) ત્યાર પછી કુંભકરાજાએ અરહન્નક પ્રમુખ સાંચાત્રિકાનું વિપુલ વસ્ત્ર ગધ માળા અલ’કારાવડે સન્માન કર્યું' સન્માન કરીને તેમની વસ્તુઓના કર (મહેસૂલ) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૫૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ માફક વેપારી અરહનક પ્રમુખ વગેરેની પાસેથી કય વિયના ઉપર મારા રાજ કર્મચારીઓ શુલ્ક(કર)લે નહિ આ પ્રમાણેનું આજ્ઞાપત્ર રાજાએ તેમને લખી આપ્યું. (वियरित्ता रायमग्गमोगाढेइ आवासे वियरइ, पडिविसज्जेइ ) શુલ્ક માફીનું આજ્ઞાપત્ર તેમને આપીને રાજાએ રાજમાર્ગની પાસે આવેલે પિતાને મહેલ તેમને ઉતરવા માટે આપે. આ પ્રમાણે વ્યવસ્થા કરીને કુંભક રાજાએ ત્યાંથી તેમને વિદાય કર્યા. (तएणं अरहन्नग संजत्ता जेणेव रायमग्गमोगाढे आवासे तेणेव उवागच्छंति, उवागच्छित्ता भंडववहरण करेंति, करित्ता पडिभंडं गिण्हंति गिण्हित्ता सगडी भरेंति, भरित्ता जेणेब गंभीरए पोयपणे तेणेव उवागच्छंति,उवागच्छित्ता पोयवहणं सज्जेति) રાજાની આજ્ઞા મેળવીને અરહનક સાંયાત્રિકે જ્યાં રાજ માર્ગની પાસે રાજ મહેલ હતું ત્યાં પહોંચ્યાં. ત્યાં જઈને તેઓ મહેલમાં રોકાયા અને ત્યાં રહીને જ તેઓ પિતાની વેચાણ માટેની વસ્તુઓનું વેચાણ કરવા લાગ્યા. વેચાણથી તેઓને જે કંઈ રકમ મળતી તેનાથી તેઓ પિતાના વેપાર માટેની બીજી વસ્તુઓની ખરીદી કરવા લાગ્યા આ પ્રમાણે વસ્તુઓને સંગ્રહ થયે ત્યારે તે લેકેએ ગાડીઓ અને ગાડાઓમાં વસ્તુઓ ભરી અને આ પ્રમાણે મિથિલા નગરીથી પ્રસ્થાન કરીને તેઓ જ્યાં ગંભીરક નામે પતિ પત્તન હતું ત્યાં ગયા ત્યાં જઈને તેઓએ વહાણને તૈયાર કર્યું. (सज्जित्ता भंड संकामेति दक्षिणानुकूलेणं वाउणा जेणेव चंपापोयट्ठणे तेणेव पोयं लंबेंति लंबित्ता सगडी० सज्जेति सज्जित्ता तं गणिमं ४ सगडी संकामेंति संकामित्ता जाव महत्थं पाहुडं दिव्वं च कुंडलजुयलं गिहंति गिण्हित्ता जेणेव चंदच्छाए अंगाराया तेणेव उवागच्छंति ) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૫૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ તૈયાર કરીને ગાડીઓ તથા ગાડાંઓમાંથી પિતાના ભાંડેને તેમાં મૂક્યા. દક્ષિણાનુકૂળ પવન વહેવા લાગે ત્યારે તેઓ ત્યાંથી ચાલ્યા અને ચંપા નગરીની પાસે વહાણને ઉભું રાખવાની જગ્યા હતી ત્યાં લંગર નાખ્યું અને વહાણ ઉભું રાખ્યું. વહાણ ઉભું રાખીને ગાડીઓ અને ગાડાંઓને તૈયાર કરીને તેમાં ગણિમ વગેરે વસ્તુઓ વહાણમાંથી ઉતારીને મૂકી અને ત્યાર પછી મહાર્થ સાધક ભેટ અને દિવ્ય કુંડળની જેડ લઈને ચંપા નગરીમાં ગયા. ત્યાં જઈને જ્યાં અંગદેશાધિપતિ ચંદચ્છાય રાજા હતા ત્યાં ગયા. ( उवागच्छित्ता तं महत्थं जाव उवणेति तएणं चंदच्छाए अंगाराया तं दिव्वं महत्थं च कुंडलयुगलं पडिच्छइ ) ત્યાં પહોંચીને તેઓએ મહાર્થ સાધક ભેટને તેમજ કુંડળની જેડ રાજાને ભેટ કરી. અંગદેશના રાજા ચંદછાયે પણ તે ભેટ તેમજ દિવ્ય મહાઈ કુંડળની જડને સ્વીકારી. (છિત્તા તં વહૃપામોષે હવે જયાણી) સ્વીકાર્યા બાદ તેણે અરહનક વગેરે સાંયાત્રિકોને આ પ્રમાણે કહ્યું શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૧૫૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ ( तुम्भेणं देवाणुपिया बहूणि गामागार जाब आहिंडह लवणसमुदं च अभिक्खणं २ पोयवहणेहिं ओगाहेड ) હૈ દેવાનુપ્રિયા ! તમે ઘણાં ગામ આકર વગેરેમાં પરિભ્રમણ કરતા જ રહે છે. તેમજ લવણુસમુદ્રને પણ વહાણુ વડે વારંવાર પાર કરતા રહેા છે. ( ત અસ્થિવારૂ મે છે. િિવચ્છેવિટ્ટુપુને!) તમે કાઈ પણ નવાઈની વાત જોઇ હાય તા બતાવા ( तरणं अरहनगपामोक्खा चंदच्छायं अंगराय एवं क्यासी ) અગદેશાધિપતિ રાજા ચંદચ્છાયની જિજ્ઞાસા જાણીને અરહન્નક, પ્રમુખે એ તેને આ પ્રમાણુ કહ્યું—— ( एवं खलु सामी अम्हे इहेब चंपाए नयरीए अरहनगपामोक्खा बहवे संजतगाणावा वणियगा परिवसामो तरणं अम्हे अन्नया कयाई गणिमं च ४ तहेव अहीणमतिरित्तं जाव कुंभगस्स रनो उवणेमो) હે સ્વામી ! અમે અરહન્નક પ્રમુખ અનેક સાંયાત્રિક પાત વાણિકા અહી' ચ'પાનગરીમાં જ રહીયે છીએ. અમે કઇ વખત ગણિમ વગેરે ચાર જાતની વેચાણની વસ્તુએ પેાત વહનમાં મૂકીને અહીંથી સમુદ્રના માર્ગેથી મિથિલા રાજધાનીમાં ગયા હતા. ત્યાં અમે જે કંઇ જોયુ છે તે તમારી સામે વધારે પડતું પણ નહિ તેમજ આછું પણ નિહ એટલે કે ત્યાં જેવી રીતે જે રૂપમા અમે જોયુ' છે તે વિષે તમારી સામે નિવેદન કરીયે છીએ. અમે લેાકેા અહી થી વહાણુ વડે પ્રસ્થાન કરીને ગંભીરક પાતપત્તન ઉપર પહાંચ્યા. ત્યાં ઉતરીને અમે વેચાણુની બધી વસ્તુએ ગાડાઓમાં ભરી. ત્યાર પછી ત્યાંથી ચાલીને મિથિલા નગરીની બહાર ઉદ્યાનમા ગાડીઓને ઉભીરાખીને કુંભક રાજાના દર્શન માટે મિથિલા નગરીમાં શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૫૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ ગયા. ત્યાં જઈને અમે તેમની સામે ભેટ તેમજ કાનના કુંડળની જોડ મૂકી. (तएणं से कुंभए मल्लीए विदेहरायवरकन्नाए तं दिव्वं कुंडलजुयलं पिणद्वेइ ) ભેટ સ્વીકારીને તેજ વખતે કુંભક રાજાએ પિતાની વિદેહ રાજવરકન્યા મલ્લી કુમારીને બોલાવી. અને બોલાવીને કુંડળે તેને પહેરાવ્યાં. (વિદિતા વિષે,) અને પહેરાવીને તેને કન્યાતઃપુરમાં મોકલી દીધી. (तं एसणं सामी अम्हें हिं कुंभरायभवणंसि मल्ली विदेहअच्छेरए दिढे तं नो खलु अन्ना कावि तारिसिया देवकना वा जाव जारिसियाणं मल्लीविदेह०) આ પ્રમાણે તે સ્વામી ! અમે કુંભક રાજાના મહેલમાં સર્વગુણ સંપન્ન વિદેડ રાજવર કન્યા મલ્લી કુમારીના રૂપમાં આશ્ચર્ય જોયું છે. અમારી સામે બીજી કઈ પણ દેવકન્યા અસુર કન્યા, નાગ કન્યા, યક્ષ કન્યા, ગંધર્વકન્યા, અથવા તે રાજકન્યા નથી કે જે એવી વિદેહ રાજવર કન્યા મલ્લી કુમારી જેવી આશ્ચર્ય રૂપ હોય. (तएणं चंदच्छाए ते अरहन्नगपामोक्खे सक्कारेइ, सम्माणेइ सक्कारित्ता, सम्माणित्ता पडिविसज्जेइ तएणं चंदच्छाए वाणियगजणियहरिसे दूतं सदावेइ जाव जह वि य णं सासयं रज्जसुक्का तएणं से दृते हढे जाव पहारेत्थ गमणाए) આ રીતે તે અરહનક પ્રમુખ સાંયાત્રિકોના મેથી મલ્લીકુમારી રૂપ આશ્ચર્ય સાંભળીને ચંદચ્છાય રાજાએ અરહનક પ્રમુખ તે પિતા વણિકોને વસ્ત્ર વગેરે આપીને સત્કાર કર્યો તેમજ મધુર વચને વડે તેમના ખૂબ જ વખાણ કર્યાં. ત્યાર બાદ રાજકીય કર (મહેસૂલ) માફ કરીને તેમને વિદાય કરતી વખતે “મારા તમામ રાજકર્મચારીઓ અરહનક વગેરે વેપારીઓ પાસેથી કચ વિક્રયના વ્યવહારમાં રાજકીય કર લે નહિ ” આ જાતનું આજ્ઞાપત્ર લખી આપ્યું ત્યાર પછી અરહનક વગેરે વણિક જનના માંથી સાંભળેલા વચનેથી મલ્લીકુમારી ઉપર જેમના હૃદયમાં પ્રેમ ઉત્પન્ન થયે છે, એવા તે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૬૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ 'દૃચ્છાય રાજાએ તરત જ દૂતને ખેલાવ્યા અને તેને કહ્યું-હે દેવાનુપ્રિય ! તમે મિથિલા નગરીમાં જઇને કુંભક રાજાને કહેાકે તમારી પુત્રી મલ્લી કુમારી ને ચંદચ્છાય રાજા ચાહે છે. રાજ્ય સમર્પવા તૈયારે છુ. તેમજ સ'તુષ્ટ થતા નથી કેટલાક મિથિલા નગરી તરફ ચાલ્યું. ના સંબંધ વિષે કહ્યુ ।। સૂત્ર જો તે પુત્રી મારા આખા રાજ્યને પણુ ઈચ્છશે તે હું તેને પોતાનું આ રીતે દૂત ચંદ્રચ્છાય રાજાની આજ્ઞાથી હર્ષિત સૈન્યની સાથે ત્યાંથી રથ ઉપર સવાર થઈને આ પ્રમાણે આ ખીજા ચંદ્રચ્છાય નામના રાજા te 99 ૨૪ "I કુણાલાધિપતિ રૂવમી રાજાકેચરિત્રકા વર્ણન શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ તે જાહેબ સમરન' ' ચારૢિ ।। ટીકા-(ોળ' જાહેળ' તેળ' સરળ') તે કાળે અને તે સમયે (ઝુનાહ નામ ૧૬૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ ઞળવણ હોથા) કુણાલ નામે જનપદ એટલે કે દેશ હતેા. ( તસ્થળ' સાવથી નામ નવરી હોથ્થા) તે જનપદ-દેશમાં શ્રાવસ્તી નામે નગરી હતી. (तत्थ रुप्पी कुणालविई नामं राया होत्था तस्स णं सप्पिस घुया धारि णीए देवीए अत्तया सुबाहु नामं दारिया होत्था) શ્રાવસ્તી નગરીમાં કુણાલ દેશના અધિપતિરુકમી રહેતા હતા. રુકમી રાજા ને એક પુત્રી હતી તેનું નામ સુબાહુ હતું. ધારિણી દેવીના ગર્ભથી તેના જન્મ થયા હતા. ( सुकुमाल० रूवेण य जोव्वणे णं लावण्णेण य उक्किट्ठा, उक्किदुसरीरा जाया યાવિદોસ્થા ) તેના હાથપગ ખૂબ જ સુકેામળ હતા. તે રૂપ, આકૃતિ, યૌવન, તેમજ લાવણ્ય બધામાં સુંદર ગણાતી હતી. તેથી તે ખૂબજ સુદર અંગેાવાળી અને સ્ત્રી સખશ્રી ખધા ગુણૈાથી યુક્ત હતી. (ती से सुबाहुदारियाए अन्नया चाउम्मासिय मज्जणए जाए यावि होत्या) એક દિવસે સુબાહુ પુત્રીના ચાતુર્માસિક સ્નાન મહેાત્સવના સમય આવ્યે. (तएण से कुणाला हिवई सुबाहु दारियाए चाउम्मा सिय मज्जणयं उचट्ठियं जाणइ) કુણાલ દેશના રાજા રુકમીને તેની પુત્રી સુબાહુના ચાતુર્માસિક નાના ત્સવના જયારે વિચાર આવ્યા ત્યારે (નિત્તા ઝૌટુ'પ્રિય પુલેિ સાવે. ) તેણે કૌટુંબિક પુરુષાને ખેલાવ્યા (સાવિત્તા વું વચલી) અને ખેલાવીને આ પ્રમાણે કહ્યું— ( एवं खलु देवाणुपिया ! सुबाहुदारियाए सकल्लं चाउम्मासियमज्जणए भविस्सर) હૈ દેવાનુપ્રિયા ! આવતી કાલે સવારે સુબાહુ દારિકાનું ચાતુર્માસિક સ્નાન થશે. ( तं कल्लं तुभेणं रायमग्गमोगाढंसि मंडवं जला थल दसद्धवन्नमल्लं साहरेइ ) એથી તમે આવતી કાલે સવારે રાજમાર્ગની પાસેના મુખ્ય મ′ડપમાં શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૬૨ Page #170 -------------------------------------------------------------------------- ________________ જળ તેમજ સ્થળના પંચવર્ણના પુષ્પ લાવે. (નાવ પરિણામ બોરુતિ ) તેમજ એક માટે શ્રીદામકાંડ-મોટી પુછપમાળા-પણ સાથે લાવે. તે શ્રીદામકાંડ ગુલાબ વગેરે પુષ્પથી ગુંથાએલો તેમજ નાસિકા તૃપ્ત થાય તેવી સુવાસવાળો હોવો જોઈએ. તેને મંડપની બરાબર વચ્ચે ઉપર તાણવામાં આવેલા ચંદરવામાં લટકાવજે. આ પ્રમાણે રાજાની આજ્ઞા સાંભળીને તે રાજ પુરુષોએ તેમની આજ્ઞા પ્રમાણે જ કામ પુરૂં કરી આપ્યું. શ્રીદામકાંડને અધવચ્ચે ચંદરવામાં લટકાવ્ય. (तएणं से रुप्पी कुणालहिबई सुवन्नगारसेणि सहावेइ, सदावित्ता एवं वयासी खिप्पामेव भो देवाणुप्पिया ! रायमग्गमोगाढंसि पुप्फमंडवंसि णाणा: विह पंचवण्णेहिं तंदुलेहिं णगरंआलिहह ) ત્યારપછી કુણાલાધિપતિએ સનીને લાવ્યા અને બોલાવીને તેને કહ્યું-- હે દેવાનુપ્રિયે ! તમે સત્વરે રાજમાર્ગની પાસે બનાવવામાં આવેલા પુષ્પ-મંડપમાં અનેક રંગથી રંગાએલા ચેખાથી નગરની રચના કરે. (તણ વદુમમ રેસમાણ પર્વ ) તેની બરોબર અધવચ્ચે એક પટ્ટક બનાવો. (ારૂત્તા જાવ પ્રવિણાંતિ) આ પ્રમાણે પટ્ટક બનાવીને તેઓએ રાજાને સૂચના કરી કે હે સ્વામી ! જે પ્રમાણે કામ કરવાની તમે અમને આજ્ઞા આપી હતી તે પ્રમાણે બધું અમે તૈયાર કરી દીધું છે. (तएणं से रुप्पी कुणालाहिवई हस्थि खंधवरगए चाउरंगिणीए सेणाए महया भडचठगरपहयरविंदपरिक्खित्ते अहे उरपरियालसंपरिबुडे सुबाहुं दारियं पुरओ कटु जेणेव रायमग्गं जेणेव पुप्फमंडवे तेणेव उवामच्छइ ) ત્યાર પછી તે કુણાલાધિપતિ રુકમી રાજા હાથી ઉપર સવાર થઈને ચતુરગિણી સેનાની સાથે સાથે જેમાં કેઈપણ પેસી શકે નહિ તેવા મહા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૧૬૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ ભટેના સમૂહની વચ્ચે તેમજ અન્તઃપુરની સાથે પિતાની પુત્રી સુબાહ દારિકાને આગળ રાખીને જ્યાં રાજમાર્ગની પાસે પુષ્પમંડપ હતું ત્યાં ગયા. ( उवागच्छित्ता हत्थिखंधाओ पच्चोरूहइ, पच्चोरुहित्ता पुप्फमंडवं अणुपविसइ अणुपविसित्ता सीहासनवरगए पुरत्थाभिमुहे सन्निसन्ने ) ત્યાં આવીને તેઓ હાથીના ઉપરથી નીચે ઉતર્યા. ઉતરીને તેઓ પુષ્પ મંડપની અંદર ગયા. ત્યાં જઈને તેઓ પૂર્વ દિશા તરફ મોં કરીને એક ઉત્તમ આસન ઉપર બેસી ગયા. (तएणं ताओ अंतेउरियाओ सुबाहुदारियं पट्टयंति दुरूहेंति दुरूहित्ता सेयपीएहि कलसेहि व्हावेंति, हावित्ता सव्वालंकार विभासियं करेंति करित्ता विउणो पायं वंदिउं उवणेति ) ત્યારબાદ રણવાસની સ્ત્રીઓએ સુબાહુ દારિકાને પટ્ટક ઉપર ચઢાવી અને તેના ઉપર બેસાડીને ચાંદી તેમજ સેનાના સફેદ અને પીળા કળશોથી તેને નવડાવી, નવડાવીને તેને બધા ઘરેણાંઓથી શણગારી, શણગારીને તેઓ તેને પિતાના ચરણના વંદન માટે લઈ ગઈ. (तएणं सुबाहु दारिया जेणेव रुप्पीराया तेणेव उवागच्छइ, उवागच्छित्ता पायग्गहणं करेइ, तएणं से रुप्पीराया सुबाहुदारियं अंके निवेसेइ, निवेसित्ता मुबाहुदारियाए स्वेण य जो० लाव० जाव विम्हिए वरिसधरं सदावेइ ) સુબાહુ દારિકા પણ જ્યાં રુકૂમી રાજા બેઠા હતા ત્યાં આવી, આવીને તેણે પિતાના ચરણોમાં વંદન કર્યા. ત્યારબાદ રાજાએ સુબાહુ દારિકાને ઉઠાવીને પિતાના ખોળામાં બેસાડી લીધી. બેસાડીને સુબાહુ દારિકાના રૂપ, યૌવન અને લાવણ્યથી વિસ્મય પામેલા રાજાએ વર્ષધર રણવાસના રક્ષક નપુંસકકંચુકીને બોલાવ્યા. (सदावित्ता एवं वयासी तुमणं देवाणुप्पिया ! मम दोच्चे णं बहूणिं गामागरनगर गिहाणि अणुपविससि, तं अथिया ते कस्सइ रन्नो वा इसरस्स वा कहिं શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૧૬૪ Page #172 -------------------------------------------------------------------------- ________________ चि एयारिसए मज्जणए दिट्ठ पुत्वे जारिसए णं इमी से सुवाहुदारियाए मज्जणए બોલાવીને તેમણે આ પ્રમાણે કહ્યું“હે દેવાનુપ્રિ ! તમે અમારા દૂતના રૂપમાં ઘણું ગ્રામ, આકારો, નગરે અને ઘરોમાં અવર-જવર કરતા રહે છો તો બતાવે કે તમે પહેલાં એવો સુબાહ દારિકા જેવો સ્નેપન મહોત્સવ કેઈ રાજા, ઈશ્વર, કઈવ્યવહારી, કઈ સાર્થવાહ અથવા કઈ પ્રેષ્ઠિાને ત્યાં છે? (तएणं से वरिसधरे रुप्पि करयल एवं वयासी-एवं खलु सामी ! अहं अन्नया कयाई तुब्भेणं दोच्चेणं मिहिलं गए तत्थ णं मए कुंभगस्त रन्नो धूयाए पभावईए देवीए अत्तयाए मल्लीए विदेह रायकन्नगाए मज्जणए दिखे, तस्स णं मज्जणगस्स इमे सुबाहुदारियाए मज्जणए सयसहस्सइमंपि कलं न अग्धेइ) આ પ્રમાણે સાંભળીને તે વર્ષધરે બંને હાથની અંજલી બનાવીને તેને મસ્તકે મૂકીને રુકમી રાજાને કહ્યું કે હે સ્વામી ! હું કોઈ વખત તમારા દૂત તરીકે મિથિલા નગરીમાં ગયો હતો. ત્યાં મેં પ્રભાવતીના ગર્ભથી જન્મેલી વિદેહ રાજાની બધી પુત્રીઓમાં શ્રેષ્ઠ કુંભક રાજાની પુત્રી મલી કુમારીને જે સ્નાન મહત્સવ છે. તેની સામે સુબાહુ દારિકાને સ્નાન મહોત્સવ લક્ષાંશ પણ કહી શકાય તેમ નથી. (तएणं से रुप्पीराया परिसधरस्स अंतिए अयमढे सोच्चा णिसम्म सेसं तहेव मज्जणगजणितहासे दूतं सदावेइ, सदावित्ता एवं वयासी जाव जेणेव महिला नयरी तेणेव पहारेत्थ गमणाए ) રુકમી રાજાએ જયારે વર્ષધર (કંચુકી પુરુષ) ના મુખેથી આ પ્રમાણે વાત સાંભળી ત્યારે તેના વિષે વિચાર કરીને તેણે ચન્દ્રછાય રાજાની જેમ એટલે કે રાજાએ વર્ષધરને મલ્લી કુમારીના સંબંધમાં પિતાની ઈચ્છા જણવતાં કહ્યું કે તે કેવી છે? ત્યારે જવાબમાં વર્ષધરે કહ્યું કે હે દેવાનુપ્રિય ! શું કહું? જેવી તે કન્યા છે તેવી તે કઈ પણ નથી. એવી કઈ નથી દેવકન્યા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર: ૦૨ ૧૬૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ કે નથી અસુર કન્યા કે નથી યક્ષકન્યા કે નથી ગંધર્વ કન્યા, વગેરે. આ રીતે વર્ષધરની વાત સાંભળીને રુકમી રાજાએ વર્ષધરને સત્કાર કર્યો અને સન્માન કર્યું. સત્કાર તેમજ સન્માન કરીને તેમને પિતાની પાસેથી વિદાય કર્યા. ત્યારપછી કુણાલ દેશાધિપતિ રુકમી રાજાએ મલી કુમારીના મજજનેત્સવ તેમજ ગુણના શ્રવણથી હર્ષિત તથા તે કુમારીમાં અનુરક્ત ચિત્ત વાળા થઈને દૂતને બોલાવ્ય. દૂતને બોલાવીને તેને કહ્યું- હે દેવાનુપ્રિય! તમે અહીંથી સત્વરે મિથિલા રાજધાનીમાં જાઓ અને જઈને કુંભક રાજાને કહે કે કુણાલ દેશાધિપતિ રુકમી રાજા તમારી કન્યા મલી કુમારીને ચાહે છે વગેરે. આ પ્રમાણે પોતાના સ્વામીની આજ્ઞા મેળવીને દૂત રથ ઉપર સવાર થઈને મિથિલા નગરી તરફ રવાના થયે. આ રીતે તૃતીય રાજા રુકમીને સંબંધ કહેવામાં આવ્યું છે. સૂત્ર | ૨૫ . કાશિરાજ હૃશંખન્ન રાજા,ચરિત્રકા વર્ણન તેof 2 તે સમurt' રૂઢિા ટીકાઈ–“તેને ક્યારે તે સમg” તે વખતે (ારી નામ ગાવા હોચા) કાશી નામે દેશ હતે. (તથાં વારાણસી નહી હોવા) તેમાં બનારસ નામે નગરી હતી (તથાં નામ જાણીયા સ્થા) તેમાં કાશી દેશના અધિપતિ શંખ નામે રાજા રહેતા હતા (तएणं तीसे मल्लीए विदेहरायवरकन्नाए अन्नया कयाइं तस्स दिव्यस्स कुंडलजुयलस्स संधी विसंघडिए यावि होत्था ) એક વખતની વાત છે કે વિદેહરાજવર કન્યા મલ્લી કુમારીના દિવ્ય કુંડળોને સાંધાને ભાગ તૂટી ગયે. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૬૬ Page #174 -------------------------------------------------------------------------- ________________ ( तरणं से कुंभए राया सुवन्नगारसेर्णि सद्दावेइ सदावित्ता एवं व्यासी मेणं देवाणुपिया ! इमस्स दिवस कुंडलजुयलस्स संद्धिं संघाडेह ) ત્યારે કુંભક રાજાએ સૈાનીઓને બાલાવ્યા અને ખેલાવીને તેમને કહ્યું કે હૈ દેવાનુપ્રિયા ! તમે આ દિવ્ય કુંડળા ના સધિ ભાગ જોડી આપે. (तरणं सा सुवन्नगार सेणी एयमहं तद्दति पडिसुणे २ पडिणित्ता तं दिव्वं कुंडलजुयलं गिoes, गिव्हित्ता जेणेव सुवन्नगारभिसियाओ तेणेव उवागच्छ वागच्छित्ता सुवन्नगारभिसियासु णिवेसर, णिवेसित्ता बहूहिं आएहिं य जाव परिणामेमाणा इच्छा तस्स दिव्वस्स कुंडलजुयलस्स संघित्तर ) તે સેાનીઓએ તથાસ્તુ' કહીને કુંડળા ને તૂટેલા ભાગને જોડવાની આજ્ઞા સ્વીકારી લીધી. અને અને દિવ્ય કુંડળા રાજાની પાસેથી તેઓ એ લઈ લીધાં. લીધા પછી તેઓ મધા જ્યાં સેનીઆને બેસવાનાં સ્થાન હતાં ત્યાં આવ્યા, ત્યાં તેઓ બેઠા અને એસીને તે લોકોએ જાત જાતનાં સાધના, ઉપાયે તેમજ અનેક જાતની વ્યવસ્થાએથી બંને કુંડળાના તૂટેલા ભાગને સાંધવાના પ્રયત્ન કર્યો પણ ( नो चेत्र णं संचाएइ संघडित्तए, तरणं सा सुवण्णगार सेणी जेणेव कुंभए तेणेव उवागच्छर ) તેઓ કુંડળાના તૂટેલા સધિભાગને સાંધવામાં સમથ થઈ શકયા નહિ અને તેના બધા પ્રયત્નો નિષ્ફળ બન્યા આ પ્રમાણે નિષ્ફળ પ્રયત્ન વાળા તેએા બધા જ્યાં મિથિલાધિપતિ કુંભક રાજા હતા ત્યાં ગયા. ( હવાછિત્તા ચઢવવાવેત્તા વ. ચાલી ) ત્યા જઈ ને તે સેાનીઓએ મને હાથ જોડી ને રાજાને જયથા જયથા આ પ્રમાણે ના શબ્દોથી અભિનદિત કર્યો અને ત્યાર પછી કહેવા લાગ્યા~~ एवं खलु सामी ! अज्ज तुम्भे अम्हे सदावेह सदावित्ता जाव संधि संघाडेत्ता यमाणं पच्चपिणs ) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૬૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ હૈ સ્વામિન્ તમે આજે અમને મેલાવ્યા હતા અને મેલાવીને કહ્યું હતું કે તમે લેકે આ દિવ્ય કુંડળાના સ ંધિ ભાગ તૂટી ગયા છે તેને સારે કરી આપે, સાંધી આપે! અને સાંધીને અમને ખખર આપે. ( तणं अम्हे तं दिव्वं कुंडल जुयल गिरहामी जेणेव सुवन्नागारभिसिया ओ जाब नो संचाएमो संघडित्तए तरणं अम्हे सामी ! एयस्स दिव्बस्स कुंडलस्स अन्नं सरिसयं कुंडलजुयल घटेमो ) અમે તે કુંડળની જોડને લીધી અને લઇને જ્યાં સેાની એને બેસવાની જગ્યાએ છે ત્યાં ગયા. ત્યાં બેસીને અમે લેકાએ ઘણાં સાધના ઉપાયાને ઘણી વ્યવસ્થાઓ વડે આ બંને કુંડળાના તૂટેલા ભાગને સાંધવાના પ્રયત્ન કર્યા, પણ તેઓને ચાગ્ય રીતે સાંધવામાં અમે લેકે સફળ થયા નથી, એથી હું સ્વામી ! આપની આજ્ઞા હાય તા આ દિવ્ય કુંડળો જેવાજ ખીજા કુડળો ઘડી આપીએ, तएण से कुंभए राया तीसे सुवन्नगारसेणीए अंतिए एयम सोच्चा णिसम्म आसुरुते तित्रलियं भिउडी, निडाले साह एवं वयासी ) આ રીતે સાનીએના મુખેથી આ વાત સાંભળીને અને તે વિષે ખરાખર વિચારીને કુંભક રાજા તેના ઉપર ખૂબજ ક્રોધથી લાલ પીળા થઈ ગયા અને ભમ્મા ઉચી ચઢાવીને આ પ્રમાણે કહેવા લાગ્યા ( सेकेणं तुभे कलायाणं भवइ ? जेणं तुभे इमस्स कुंडलजुयलस्स नो संवाह संधि संघाडेत्तए ?) તમે આ બંને કુંડળોના તૂટેલા સંધિભાગને જ સાંધી શકવામાં અસમર્થ છે ત્યારે તમે સુવર્ણકાર કઈ રીતે છે ! જેએ સુવર્ણકાર હાય છે તે તા કલા માત્ર પણ સેાનું હાય તેને ફેલાવીને એવાં એવાં ઘરેણાંઓ તૈયાર કરી આપે છે કે જેનાથી રાજાઓના મન પણ પ્રસન્ન થઇ જાય છે. તમે લેાકા જ્યારે તૂટેલા સાનાના સાંધે પણ જોડી શકતા નથી ત્યારે અમે તમને સુવર્ણ કાશના કુળમાં જન્મેલા કયા આધારે માનીએ ? ( સુવ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૬૮ Page #176 -------------------------------------------------------------------------- ________________ જરે નિવૃત્ત કાવેરૂ ) આ પ્રમાણે કહીને કુંભરાજાએ તે સુવર્ણકારોને પિતાના દેશની બહાર નીકળી જવાની આજ્ઞા આપી. ___तएणं से मुक्नगारा कुंभेणं रन्ना निविसया आणत्ता समाणा जेणेव साई २ गिहाइं तेणेव उवागच्छंति, उवागच्छित्ता संभंडामत्तोवगरणमायाए महिलाए रायहाणीए मज्झं मझेणं निक्खमंति ) ત્યાર પછી તે સોનીએ કુંભક રાજાની પાસેથી પિતાના દેશમાંથી બહાર નીકળી જવાની આજ્ઞા સાંભળીને જ્યાં પિતાનું ઘર હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓ એ પિતાના વાસણ વગેરે સામાનને ગાડીઓમાં ભર્યો. અને ભરીને મિથિલા રાજધાનીના રાજમાર્ગે થઈને નીકળ્યા. (निक्खमित्ता विदेहस्स जणवयस्स मज्झ मज्झेणं जेणेव कासी जणवए जेणेव वाणारसी नयरी तेणेव उवागच्छंति ) અને નીકળીને વિદેહ જન પદની વચ્ચે થઈને જ્યાં કાશીદેશ અને બનારસી નગરી હતી ત્યાં ગયા. उवागच्छित्ता अग्गुज्जाणंसि सगडी सागडं मोएंति, मोइत्ता महत्थं जाव पाहुडंगिण्हंति, गिण्हित्ता चाणारसीए नयरीए मज्झ मज्झेणं जेणेव संखे कासी राया तेणेव उवागच्छति) ત્યાં આવીને તેઓ એ પિતા પોતાની ગાડીઓ તેમજ ગાડાંઓને. ત્યાંના ખાસ ઉદ્યાનમાં ક્યાં અને રેકીને તેઓ બધા મહાર્થ સાધક બહુંજ કીમતી તેમજ રાજા વગરે ને એગ્ય એવી ભેટ લઈને બનારસી નગરીની ઠીક વચ્ચે થઈને જ્યાં કાશીરાજ શંખરાજા હતા ત્યાં ગયા. उवागच्छित्ता करयल० जाव एवं वयासी अम्हेणंसामी ! मिहलाओ नयरीओ कुंभएणं रन्ना निविसया आणता समाणा इहं-हव्वमागया ) ત્યાં જઈને તેમણે બંને હાથ જોડીને અંજલી મસ્તકે મૂકીને રાજાને વંદન ર્યો અને તેઓ કહેવા લાગ્યાં–હે સ્વામિન ! કુંભક રાજાએ અમને લેકોને મિથિલાનગરીથી બહાર જતા રહેવાની આજ્ઞા આપી છે મિથિલાનગરીની બહાર કહા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૬૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ ડવાની આજ્ઞા કરવાથી એથી અમે ત્યાંથી નિર્વાસિત થઇને અહી આવ્યા છીએ. ( तं इच्छामो णं सामी ! तुब्भं बाहुच्छाया परिग्गहिया निब्भया निरून्चिग्गा सुहं सुणं परिवसि ) એથી હે સ્વામિન્ ! તમારી ખાડુચ્છાયાના આશ્રયમાં અમે લોકો નિય અને નિરૂઢિગ્ન થઇને શાંતિથી સુખેથી અહી’રહેવા ઇચ્છા રાખીએ છીએ. ( तरणं संखे कासी राया ते सुवन्नागारे एवं वयासी ) તેમની આ પ્રમાણે વિનંતી સાંભળીને કાશી દેશાધિપતિ શ'ખ રાજાએ તેમને કહ્યું ( किन्नं तुभे देवाणुपिया ! कुंभएणं रन्ना निव्विसया आणत्ता ) હું દેવાનુપ્રિયે ! કુંભક રાજાએ તમને શા કારણથી મિથિલા નગરીની બહાર જતા રહેવાની આજ્ઞા આપી છે ? ( तएण ते सुवन्नागारा संख एवं वयासी ) સાનીએએ જવામમાં શબ રાજાને આ પ્રમાણે કહ્યું કે ( एवं खलु सामी ! कुंभगरस्स रन्नो धूयाए पभावइए देवीए अत्तयाए मल्लीए कुंडलजुयलस्स संधी विसंघडिए तरणं से कुंभए सुवन्नागारसेणिं सद्दावेइ, सद्दावित्ता जाव निव्विसया आणत्ता ) હે સ્વામીન્ ! પ્રભાવતી રાણીના ગર્ભથી જન્મ પામેલી કુભક રાજાની પુત્રી મલ્લી કુમારીના બે કુંડળોના સાંધા તૂટી ગયા કુંભક રાજાએ બધા સાનીઆને ખેલાવ્યા અને કહ્યું કે તમે લેાકેા આ કુંડળોની સધિને જોડી આપે. અમેએ તેમની પાસેથી કુંડળો લઈ લીધા અને લઇને અમે બધા ખેતપેાતાના બેસવાના સ્થાને આવી ગયા. ત્યાં બેસીને અમે એ જાતજાતના ઉપાયાથી તે કુંડળેાને પહેલાંના જેવા જ સારા મનાવી આપવાની એટલે કે તૂટેલા ધિ ભાગ ફ્રી સાંધી આપવા માટે ઘણા પ્રયત્ના કર્યો પણ તે કુંડળાને પૂવત્ સારા કરવામાં સમ થઈ શકયા નહિ અમે લેક રાજાની પાસે ગયા અને તેમને વિનતિ કરી કે હે મહારાજ ! અમે બહુ જ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૭૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્ન કર્યા છતાં આ કામમાં અમે સફળ થઈ શક્યા નહિ. એથી તમે આજ્ઞા આપે તે આ કુંડળ જેવાં જ બીજા બે કુંડળે ઘડી આપીએ અમારી આ વાત સાંભળીને રાજા એકદમ લાલચોળ થઈ ગયા અને અમને પોતાના દેશથી બહાર જવાની આજ્ઞા આપી દીધી. (तं एएणं कारणेणं साभी ! अम्हें कुंभए णं निविसया आणत्ता तएणं से संखे सुवन्नगारे एवं वयासी केरिसियाणं देवाणुप्पिया ! कुंभगधूया पभावइए देवीए अत्तया मल्ली विदेहरायवरकन्ना) હે સ્વામીન ! બસ એ કારણને લીધે જ કુંભક રાજાએ અમને દેશવટે આપ્યો. શંખ રાજાએ તે બધા સનીઓને પિતાના દેશમાં રહેવાની ખુશીથી પરવાનગી આપી. સેનીઓની આ બધી વાત સાંભળીને શંખ રાજાએ તેમને કહ્યું કે-હે દેવાનુપ્રિયે ! બતાવે કુંભક રાજાની વિદેહવર રાજકન્યા મલલી કુમારી કે જેને જન્મ પ્રભાવતીના ગર્ભથી થયે છે તે કેવી છે ? (तएणं ते सुवनगारा संखराया एवं वयासी-णो खलु सामी ! अन्ना काई तारिसिया देवकन्ना वा गंधधकन्ना वा जारिसियाणं मल्ली विदेहवररायकन्नातएणं से संखे कुंडलजुयलजणितहासे दूयं सदावेई, जाव तहेव पहारेत्थ गमणाए) તેના જવાબમાં સનીઓએ શંખ રાજાને આ પ્રમાણે કહ્યું કે-હે સ્વામીન ! જેવી વિદેહવર રાજકન્યા મલ્લીકુમારી છે તેવી તે દેવકન્યા પણ નથી, ગંધર્વકન્યા પણ નથી, અસુર કન્યા પણ નથી, નાગકન્યા પણ નથી અને યક્ષ કન્યા પણ નથી. તાત્પર્ય એ છે કે–મલ્લીકુમારી જેવી કન્યા ત્રણે લોકોમાં પણ નથી. આ રીતે કુંડળોના મહત્તવ વિષે વાત સાંભળતાં જ મલી કુમારીના ઉપર જેના મનમાં અનુરાગ જન્મ પામ્યો છે એવા તે શંખ રાજાએ દૂતને બેલા અને તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે મિથિલા નગરીમાં સત્વરે પહોંચે અને કુંભક રાજાને કહે કે કાશી દેશાધિપતિ શંખ રાજા તમારી કન્યા મલીકુમારીને ચાહે છે વગેરે. આ રીતે પિતાના રાજા કાશી રાજાની આજ્ઞા મેળવીને દૂત રથ ઉપર સવાર થયે અને જે તરફ મિથિલા નગરી હતી તે તરફ રવાના થશે. આ રીતે આ ચેથા શંખ રાજાનું વર્ણન કરવામાં આવ્યું છે. | સૂત્ર “૨૬ "|| શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૧૭૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ અદીનશત્રુ રાજકે ચારિત્રકા વર્ણન તેof if તે સમwi” સુત્યારા ટીકાર્થ-( તે જાઢેલું તેનું સમgi ) તે કાળે અને તે સમયે (૬ફાળવણ હત્યા થઈ હથિલાલાના ગળાડૂ નામં પાવા દોથા બાર વિરુ) કુરૂ નામે દેશ હતું. તેમાં હસ્તિનાપુર નામે નગરમાં અદીનશત્રુ નામે રાજા રહેતું હતું. તે ન્યાય અને નીતિને અનુસરીને રાજ્ય-શાસન ચલાવતે હતે. (तत्थ णं महिलाए कुंभगस्त पुत्ते पभावइए अत्तए मल्लीए अणुजाणए मल्लदिन्नए नामकुमारे जाब जुवराया यावि होत्था ) તે મિથિલા નગરીમાં કુંભક રાજાને ત્યાં પ્રભાવતી રાણીના ગર્ભથી એક પુત્રને જન્મ થયો હતો તેનું નામ મલદત્તકુમાર હતું અને તે મલ્લીકુમારીને નાને ભાઈ હતા. રાજનીતિમાં તે ખૂબ જ નિષ્ણાત હતા. એથી રાજાએ યુવરાજપદે તેની નિમણુક કરી હતી. (तएणं मल्लदिन्ने कुमारे अन्नया कोडंविय०सदावेइ सदावित्ता एवं वयासी गच्छहणं देवाणुप्पिया! तुम्भे ममं पमदवणंसि एगं महं चित्तसभं करेह अणेग जाव पचप्पिणंति) એક દિવસે મલદિનકુમારે કૌટુંબિક પુરુષને બોલાવ્યા અને બોલાવીને તેમને કહ્યું-–કે હે દેવાનુપ્રિયે ! તમે પ્રમોદ્યાનમાં જાઓ અને ત્યાં રણવાસના ઉદ્યાનમાં એક મોટું ચિત્રગૃહ તૈયાર કરે. ચિત્રગ્રહ સેંકડે સોનાના થાંભલાવાળું હોવું જોઈએ. તે થાંભલાઓમાં ચમકતા ઘણા મણિએ જડેલા હોવા જોઈએ. પિતાના પ્રકાશથી જોનારાની આંખને આંજી દે તેવું તેમજ ચિત્તને આહ્લાદ આપનારું હોવું જોઈએ. મણિઓ વડે તેના થાંભલાઓમાં જાતજાતના શિલ્પની રચના કરવામાં આવેલી હેવી જોઈએ. આ રીતે મલદત્ત કુમારની આજ્ઞા મેળવીને કૌટુંબિક પુરુષોએ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૧૭૨ Page #180 -------------------------------------------------------------------------- ________________ તેમની આજ્ઞા પ્રમાણે જ ચિત્રગૃહનું નિર્માણ કરીને તેમને ખબર આપી કે આજ્ઞા મુજબ અમે એ બધું કામ પૂરું કરી નાખ્યું છે. (तएणं से मल्लदिन्ने चित्तगरसेणिं सदावेइ सदावित्ता एवं क्यासी) ત્યારબાદ મલદત્ત કુમારે ચિત્રકારોને બોલાવ્યા અને બોલાવીને તેમને કહ્યું કે ( तुब्भे णं देवाणुप्पिया ! चित्तसभ हावभावविलासविब्बोयकलिएहिं रूवेहि चित्तेह, चित्तित्ता जाच पञ्चप्पिणह) હે દેવાનુપ્રિય! તમે ચિત્રગૃહને હાવ, ભાવ, વિલાસ અને બિકવાળા ચિત્રોથી ચિત્રિત કરે. સ્ત્રીઓની શૃંગાર અને મને વિકાર જન્યને ચેષ્ટાઓ હાવ કહે છે. માનસિક વિકૃતિનું નામ ભાવ છે. અભિમત (ઈચ્છિત) ની પ્રાપ્તિ હોવા છતાં પણ ગર્વથી જે તે અનાદર હોય છે તેનું નામ વિબ્લેક છે. તે પણ હાવને જ એક પ્રકાર છે. આ હાવ, ભાવ વગેરેના વિષે કેટલાક આ પ્રમાણે પણ કહે છે કે મને વિકાર જ હાવ છે, ચિત્તથી જન્મે છે તે ભાવ છે, નેત્રથી જે ભાવ ઉત્પન્ન હોય છે તે વિલાસ અને ભવાંથી જે ઉત્પન્ન હોય છે તે વિભ્રમ છે. જ્યારે આ પ્રમાણે તે ચિત્રગૃહ ચિત્રિત થઈ જાય ત્યારે અમને તમે સૂચિત કરે __ (तएणं सा चित्तगरसेणी तहत्ति पडिमुणेइ पडिसुणित्ता जेणेव सयाई गिहाई तेणेव उवागच्छइ उवागच्छित्ता तूलियाओ वन्नएयगिण्हइ, गिण्हित्ता जेणेव चित्तसभा तेणेव अणुपविसइ) ત્યારપછી તે ચિત્રકારોએ ‘તથાસ્તુ' (સારૂ) આ પ્રમાણે કહીને મલદત્ત કુમારની આજ્ઞાને સ્વીકારી લીધી અને ત્યારપછી તેઓ બધા પિતપતાને ઘેર આવી ગયા. ત્યાં આવીને તેઓએ પિતાની પીંછીઓ અને વર્ણ કે એટલે કે પાંચ રંગવાળા દ્રવ્યોને સાથે લીધા અને લઈને જે તરફ ચિત્રગૃહ હતું તે તરફ રવાના થયા. ત્યાં પહોંચીને તેઓ તેમાં પ્રવિષ્ટ થયા अणुणविसित्ता भूमिभागे विरंचेइ विरंचित्ता भूमि सज्जेइ, सज्जित्ता चित्त શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૭૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ सभं हाव भाव जाच चित्तेउं पयत्ता यावि होत्था) તેમાં પ્રવેશીને તેઓએ સૌ પહેલાં ચિત્ર બનાવવાની જગ્યા ઉપર રેખાઓ બનાવી. અહીં આ પ્રમાણે ચિત્ર તૈયાર કરવાનું છે. આ પ્રમાણે વિચાર કરીને ભીત વગેરે ઉપર રેખાઓ વગેરે દેરીને તેમને વિભાજન કર્યું, વિભાજન કરીને તે સ્થાનને તેઓએ સ્વચ્છ બનાવ્યું. સ્વચ્છ બનાવીને તે ચિત્રકારે ચિત્રગૃહને હાવ ભાવ વગેરેના વિશેષ ચિત્રથી ચિત્રિત કરવા લાગ્યા. (तएणं एगस्स चित्तगस्स इमेयारूवे चित्तगरलद्धी लद्धा, पत्ता अभिसमन्ना गया, जस्सणं दुपयस्स वा चउपयस्स वा अपयस्स वा एगदेसमवि पासइ, तस्स गं देसाणुसारेणं तयाणुरुवं रूवं निव्वत्तेइ) આ બધામાં એક ચિત્રકાર એ પણ હતું કે તેમાં ચિત્ર તૈયાર કરવાની વિશેષ શક્તિ હતી. તેણે પિતાની ચિત્ર બનાવવાની અસાધારણ શક્તિ પહેલેથી જ મેળવેલી હતી. ચિત્રકળામાં તે ખૂબ જ પ્રવીણ તેમજ તેને તે સારે અભ્યાસી હતે. તે ચિત્રકાર માણસના, ગાય વગેરે પગાઓના, સાપ વગેરે અપના અથવા તે વૃક્ષ વગેરેનો કેઈપણ એક ભાગ જોઈ લેતે અને ત્યારબાદ તે પ્રમાણેનાં જ આબેહૂબ તેમનાં ચિત્ર દેતે હતે. (तएणं से चित्तगरदारए मल्लीए जबणियंतरियाए जालंतरेण पायंगुष्टं पासइ तएणं तस्स चित्तगरस्स इमेयारूवे जाव सेयं खलु ममं मल्लीए वि पायंगुट्ठाणुसारेण सरिसगं जाव गुणोववेयं रूवं निव्वत्तित्तए एवं संपेहेइ) એક દિવસ તે ચિત્રકારે પડદાની પાછળ બેઠેલી મલ્લીકુમારીના પગને અંગૂઠે ગવાક્ષના કાણામાંથી જોઈ લીધું ત્યારે તેના મનમાં એમ થયું કે હું મલીકુમારીને પગના અંગૂઠાના જેવું જ સુંદર ચિત્ર તૈયાર કરૂં. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૭૪ Page #182 -------------------------------------------------------------------------- ________________ મલ્લી કુમારીના અંગમાં જ્યાં જ્યાં જે જે સૌંદના ચુણા છે તે ખધા ગુણાને તે મલ્ટીકુમારીના ચિત્રમાં અકિત કરૂ. આ પ્રમાણે જ્યારે તેણે વિચાર કર્યાં–( સંવેદિત્તા ) અને તે વિચાર ને અનુ સરતાં જ ( भूमिभागं सज्जे, सज्जित्ता मल्लीए वि पायगुड्डानुसारेणं जावि निव्यत्ते तणं सा चित्तगर सेणो चित्तसमं हावभाव जावचित्ते, चित्तित्ता जेणेव मल्लदिन्ने कुमारे तेणेव जाव एतमाणात्तियं पञ्चप्पिrs ) તેણે તે જગ્યાને સ્વછ બનાવી અને માન લેપન વગેરેથી તે સ્થાનને સાફ કર્યું" સાફ કર્યા' બાદ તેણે પહેલાં જોયેલા મલ્લી કુમારીના પગના અંગૂઠા ના જેવું જ આખેટ્રૂમ ગુણેાપેત રૂપ ચિત્ર અંકિત કર્યું. ત્યાર ખાદ ચિત્રકારાએ જ્યારે ચિત્રગૃહને હાવભાવ વિલાસ અને વિમ્માકનાં ચિત્રાથી ચિત્રિત કરી આપ્યુ. ત્યારે તેઓ અધા જ્યાં મલ્લદત્ત કુમાર બેઠા હતા ત્યાં આવ્યા અને આવીને તેઓએ આ પ્રમાણે કહ્યું-કે ૐ સ્વામિન્! તમારી આજ્ઞા મુજબ અમેએ ચિત્રગૃહ તૈયાર કરી દીધું છે. ( તળ` ) આ રીતે ચિત્રકારા ના માંથી સાંભળીને (मल्लदिने कुमारे चित्तगरसेणि सक्कारेह, सम्माणे, सकारिता सम्माणित्ता, विपुलजीवियारिहं पीइदाणं दलेइ, दलित्ता पडिविसज्जेइ ) મલ્લદત્ત કુમારે ચિત્રકારોનું સત્કાર તેમજ સન્માન કર્યુ, સત્કાર અને સન્માન કરીને તેણે તેમને પુષ્કળ પ્રમાણમાં જીવિકાયેાગ્ય પ્રીતિદાન આપ્યુ અને ત્યાર પછી તેને જવાની રજા આપી. ( तणं मल्लदिन्ने अन्नया व्हाए अंते उरपरियाल संपरिवुडे अम्मधाईए सद्धिं जेणेव चित्तसभा तेणेव उवागच्छइ ) ત્યાર પછી કોઇ એક દિવસ મલ્લદત્ત કુમાર સ્નાન કરીને રણવાસના પિરવારને સાથે લઈ ને પેાતાની અય્યાધાત્રીની સાથે જ્યાં ચિત્ર ગૃહ હતું ત્યાં ગયે ( उवागच्छित्ता चितसभं अणुपत्रिपइ अणुपविसित्ता हावभाव विलासविब्धोय कलियाई रुवाई पासमाणे २ जेणेव मल्लीए विदेहरायवरकन्नाए तयाणुरूवेणिव्वत्तिए तेणेव पहारेत्थ गमणाए ) ત્યાં પહાંચીને તે ચિત્રગૃહમાં ગયા અને જઈ ને હાવભાવ વિલાસ અને ખિમ્માકવાળા તે ચિત્રાને જોતાં તે જ્યા વિદેહ રાજવર કન્યાના જેવું જ ચિત્ર દોરેલું હતું તે તરફ ગયે ॥ સૂત્ર २७ 11 66 ,, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૭૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ તof સે મન્નેિ કુમારે રૂરિ ટીકાર્થ-( તા)ત્યાર બાદ (૨ મહિને કુમારે ) તે મલ્લ દત્તકુમારે (विदेह रायवरकन्नाए मल्लीए तयाणुरूवं निव्वत्तियं पासइ, पासित्ता इमेयारूवे अज्ज्ञथिए जाव समुपज्जित्था) જ્યારે પિતાની મોટી બહેન વિદેહવર કન્યા મલ્લકુમારીનું ચિત્રકારવડે દેરાયેલું આબેહૂબ ચિત્ર જોયું ત્યારે તે જોતાંજ તેના મનમાં વિચાર ઉત્પન્ન થયે કે (एसणं मल्ली विदेहरायवरकन्न त्तिकटूटु लज्जिए वीडिए विउडे सणियं२ पञ्चोसकइ) આતે વિદેહરાજની વરકન્યા મલ્લી કુમારી છે. આમ વિચારીને પહેલાતે તે લજિજત થયે અને ત્યાર બાદ તે ખૂબજ લજિજત થયે આ રીતે તે દુઃખી અવસ્થામાં ત્યાથી ધીમે ધીમે જતો રહ્યો. (तएणं मल्लदिन्नं अम्मधाई पच्चोसक्तं पासित्ता एवं वयासी-किन्नं तुम पुत्ता लज्जिए वीडिए विऊडे सणियं २ पच्चोसकइ ? ) આ રીતે મલ્લીકુમારને ત્યાંથી ધીમે ધીમે જતા જોઈને તેની અંબાથાયે કહ્યું કે-તમે કેમ લજિજત-વીડિત અને સવિશેષ પીડિત થઈને અહીંથી ધીમે ધીમે જઈ રહ્યા છે. ( ત રે મારિનેં રમવા વવાણી ) આ પ્રમાણે સાંભળીને તે મલદત્ત કુમારે અબાધાય ને આ પ્રમાણે કહ્યું કે ( णो जुत्तं णं अम्मो ! मम जेट्टाए भगिणीए गुरुदेवभूयाए लज्जणिजाए मम चित्तगरणिन्वत्तिय सभं अणुपविसत्तए) ચિત્રકારે વડે ચિત્રિત કરવામાં આવેલા આ ચિત્રગૃહમાં પ્રવેશવું મારા માટે ઉચિત નથી કેમકે ગુરુદેવ જેવી પૂજનીય તેમજ જેમની સામે જતાં પણ હું લજિજત થાઉં છું એવા મારા મેટાં બહેન અહીં બેઠાં છે. મતલબ એ છે કે આ ચિત્રગૃહમાં મારી પૂજ્ય-બહેન મલી કુમારી બેઠી છે. એથી તેમની સામે જતાં મને લજજા આવે છે (तएणं अम्माधाई मल्लदिन्नं कुमारं एवं वयासी-नो खलु पुत्ता एसमल्ली एसणं मल्लीए विदेह रायवरकन्नाए चित्तगरएणं तयाणुरूवे चित्ते णिव्यत्तिए) આ પ્રમાણે સાંભળીને અંબધાત્રી ઉપમાતા એ મલદત્ત કુમારને કહ્યું કે કે હે પુત્ર ! આ જાતે મલ્લીકુમારી નથી પણ આ તે વિદેહરાજની ઉત્તમ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૧૭૬ Page #184 -------------------------------------------------------------------------- ________________ કન્યા મલીકુમારીનું આબેહૂબ દેરાયેલું ચિત્ર છે. એથી અહીં લજજા તમારા તમારા માટે એગ્ય નથી. (ત મસ્જરિને અમારું પ્રથમ સોવા આરત્તે ga વચાતી) અંબાધાય ના મેથી આ વાત સાંભળીને મલદત્ત કમારે તે પિતાની અંબાધાય ને કોધમાં ભરાઈને કહ્યું કે (केसणं भो ! चित्तयरए अपत्थियपत्थिए जाव परिवज्जिए जेणं मम जेट्टाए भगिणीए गुरुदेवभूयाए जाच निव्वत्तिए ) અરે ! એ કેણ મૃત્યુને ચાહનાર શ્રી, હી, ધૃતિ અને કીર્તિ રહિત ચિત્રકાર છે કે જેણે ગુરુદેવ જેવા પૂજ્ય મારાં મોટાં બહેનનું અહીં આબેહૂબ ચિત્ર દોર્યું છે. ( ત્તિ વિત્ર વવજ્ઞ શાળવેફ) આ પ્રમાણે કહીને તેણે તે ચિત્રકારને વધ્ય (મારવા ગ્ય) ઘોષિત કર્યો. મારાપૂજ્ય મોટા બહેનનું જે ચિત્રકારે અહીં જે ચિત્ર દેર્યું છે તે વધ્ય છે આ રીતે તેણે પિતાની આજ્ઞા ઘેષિત કરી (तपणं सा चित्तगरसेणी इमीसे कहाए लट्रा समाणा जेणेव मल्लदिन्ने कुमारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयलपरिग्गहियं जाव बद्धावेइ, बद्धावित्ता एवं वयासी एवं खलु सामी ! तम्स चित्तगरस्स इमेयारूबा चित्तगरलद्धी लद्धा, पत्ता अभिसमन्नागया जस्सणं दुपयस्स वा जाव णिव्यत्तेइ ) આ રીતે ચિત્રકારોને ઉપરની બધી વિગતની જાણ થઈ ત્યારે જ્યાં મલદત્ત કુમાર હતું ત્યાં તેઓ પહોંચ્યા અને પહોંચીને બંને હાથની અંજલી બનાવીને તેને મસ્તકે મૂકીને નમસ્કાર કરતાં જય વિજ્યના શબ્દ ઉચ્ચારતાં તેણે કહ્યું કે હે સ્વામિન ! તે ચિત્રકારને આ પ્રમાણેની વિશેષ શક્તિ પ્રાપ્ત થઈ છે. તે કલા ઉપર તેને પૂરે પૂરે અધિકાર આવી ગયેલ છે. તે સારી પેઠે અભ્યસ્ત થઈ ગયા છે જેથી તે કઈ પણ દ્વિપદ (માણસ) ચતુષ્પદ (પશુ ) અને અપદ (સાપ વગેરે) ના કોઈ પણ એક દેશને જોઈને તે મુજબ તેના જેવું જ ચિત્ર દોરી આપે છે. (ત મા રામ ! તુને શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૭૭. Page #185 -------------------------------------------------------------------------- ________________ તે વિરાર વડ માળવેટ્ટ ) એથી હે સ્વામિન્ ! તમે તે ચિત્રકારને મારવાની આજ્ઞા માંડી વાળો. (तं तुन्भेणं सामी ! तस्स चित्तागरस्स अन्नं तयाणुरूबंदंडं निव्वत्तेह, तएणं से मल्लदिन्ने तस्स चित्तगरस्स संडासगं छिंदावेइ, छिंदावित्ता निम्चिसयं आणवेइ) અને હે નાથ ! તમે ચિત્રકારને તે ચિત્ર બદલ બીજી ગમે તે સજા કરે આ પ્રમાણે ચિત્રકારનાં વચન સાંભળીને મલદત્તકુમારે મલ્લીકુમારીનું ચિત્ર બનાવનાર ચિત્રકારના ઉરુઓ-જાંઘાના સાંધાઓને કપાવી દીધા. “નંદાનંતિ” આ પ્રમાણેના પાઠના આધાર લઈને કેટલાક ટીકાકારે આમ માનતા થયા છે કે તે ચિત્રકારના બંને હાથ પણ કપાવવામાં આવ્યા હતા. પણ હકીકતમાં આ વાત સત્યથી વેગળી છે કેમકે એ જ ચિત્રકાર આગળ હસ્તિનાપુરમાં જઈને મલ્લીકુમારીનું ચિત્ર દેરે છે. આ પ્રમાણે જે મૂળ પાઠ આગળ આવશે તેની સાથે હાથ કપાવવાની ઉકત વાત બંધ બેસતી નથી. હાથ વગર ચિત્ર દેરી જ કઈ રીતે શકાય? મલદત્તકુમારે જાંઘાએ કપાવવાની સજા કરીને તે ચિત્રકારને દેશવટે આપે. સૂત્ર ૨૮” | ago જે વિત્તજનg' wારા ટીકાર્થ–(તor) ત્યારબાદ (તે નિત્તરા) ચિત્રકાર (હિને રવિવાર શાન ) મલદત્તકુમાર વડે અપાએલી દેશ બહાર જવાની આજ્ઞા સાંભળીને (सभंडमत्तोवगरणमायाए मिहिलाओ णयरीओ णिक्वमइ णिक्खमित्ता विदेह जणवयं ममं मज्झेणं जेणेव कुरुजणवए जेणेव हत्थिणाउरनयरे तेणेव उवागच्छर તે પિતાને ઘેર આવ્યું અને ત્યાંથી તેણે ભાંડ-વાસણ વગેરે વસ્તુઓ લીધી. લઈને મિથિલા નગરીની બહાર નીકળે અને નીકળીને વિદેહ જનપદની વચ્ચે થઈને જ્યાં કુરુજનપદ હતું અને જ્યાં હસ્તિનાપુર નગર હતું ત્યાં ગયો. ( उवागच्छित्ता भंडनिक्खेवं करेइ, करित्ता चित्तफलगं सज्जेइ, सज्जित्ता मल्लीए विदेहरायवरकन्नाए पायंगुट्टानुसारेणं रूवं णिवत्तेइ ) । ત્યાં જઈને તેણે પિતાની ભાંડ વગેરે વસ્તુઓને ઉચિત સ્થાને ગોઠવી દીધી અને ગોઠવીને ચિત્ર ફલકનું-એટલે કે જેમાં ચિત્ર દેરવામાં આવે છે તે પાટિયાનું–માર્જન લેપન વગેરે કરીને તૈયાર કર્યું. મતલબ આ પ્રમાણે છે કે પહેલાં તેણે પાટિયાને સ્વચ્છ બનાવ્યું ત્યારપછી રંગ વગેરેને લેપ કર્યો. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૧૭૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ ત્યારબાદ ચિત્રકારે પગના અંગુઠાને અનુરૂપ વિદેહ રાજવર કન્યા મલ્લીકુમારીનું આબેહૂબ ચિત્ર દોર્યું. ( णिव्यत्तित्ता कक्वंतरंसि छुम्भइ, छुभित्ता महत्थं जाव पाहूडं गिण्हइ गिहित्ता, हत्थिणापुरं यरं मज्झ मज्झेणं जेणेव अदीणसत्तूराया तेणेव उवागच्छा ) ચિત્ર દોર્યા પછી ચિત્રને બગલમાં દખાવીને મહા સાધક-અહુ જ મૂલ્યવાન ભેટ લીધી અને લઈને હસ્તિનાપુર નગરની વચ્ચે થઈને જ્યાં અદીનશત્રુ રાજા હતા ત્યાં ગયા. उवागच्छित्ता तं करयल जाव बद्धावेइ बद्धावित्ता पाहुडे उब णेइ उवाणित्ता एवं वयासी ત્યાં જઈને તેણે અને હાથેાની અંજલી બનાવીને તેને માથે મૂકીને રાજા ને નમન કર્યાં અને ત્યાર બાદ તેણે ‘જય વિજ્ય ' વગેરે શબ્દોથી રાજા ને વધામણી આપી. વધામણી આપીને ચિત્રકારે પોતાની પાસેની ભેટ રાજાની સામે મૂકી. ભેટ અર્પણુ કર્યા બાદ તેણે રાજાને આ પ્રમાણે વિન ંતિ કરી કે ( एवं खलु अहं सामी ! महिलाओ रायहाणीओ कुंभगस्स रण्णो पुत्तेणं पभावईए देवीए अत्तपूर्ण मल्लदिन्नेणं कुमारेणं निच्चिसए आणते समाणे इह हव्त्रमा गए) હું સ્વામીન્ ! મિથિલા રાજધાનીના પ્રભાવતી દેવીના ગર્ભથી જન્મ પામેલા કુંભક રાજાના પુત્ર મલ્લદત્તકુમારે મને દેશવટો આપ્યા છે તેથી હુ અહી તમારે શરણે આવ્યેા છે. ( तं इच्छामि णं सामी ! तुभं बाहुच्छाया परिग्गहिए जाव परिवसित्तए ) એથી હે સ્વામી ! હું તમારી મહુચ્છાયાના આશ્રયમાં અહીં રહેવા ' પદથી ચાહું છું. અહી' ‘ ચાવત निर्भयः ' ' निरुद्विग्नः सन् सुखं सुखेन આ પાઠના સગ્રહ કરવામાં આવ્યા " છે. 6 ( तरणं से अदीण सत्तूराया तं चित्तगरदारयं एवं वयासी किन्नं तुम देवाणुपिया | मल्लदिन्नेणं निव्विसर आणते ) આ વાત સાંભળીને અદીનશત્રુ રાજાએ ચિત્રકારદારકને આ પ્રમાણે કહ્યું શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૭૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ કે હે દેવાનુપિય! મલ્લદત્ત કુમારે તમને શા કારણથી દેશમાંથી નિવસિત થઈ જવાની આજ્ઞા આપી છે ? (तएणं से चित्तयरदारए अदीण सत्तूरायं एवं वयासी-एवं खलु मामी ! मल्लदिन्ने कुमारे अण्णया कयाई चित्तगरसेणिं सद्दावेइ सदावित्ता एवं वयासीतुम्भेणं देवाणुप्पिया! मम चित्तसभं तं चेव सव्वं भाणियव्वं जाव मम संडाएगं छिंदावेइ छिंदावित्ता निव्विसयं आणवेइ तं एवं खलु सामी ! मल्लदिन्नेणं कुमारेणं निश्चिसये आणत्ते ) ચિત્રકારદારકે જ્યારે અદીનશત્રુ રાજાને કહ્યું કે હે સ્વામીન ! મલદત્ત કમારે એક વખતે ચિત્રકારોને બોલાવ્યા અને બોલાવીને તેમને કહ્યું કે હે દેવાનુપ્રિયે! તમે મારા ચિત્રગૃહને ચિત્રિત કરે. આ રીતે ચિત્રકારે અદીનશત્રુની સામે ઉરુઓ-જંધાઓને કપાવવા સુધીની બધી વિગત રજૂ કરી. અને તેણે અંતે આ પ્રમાણે કહ્યું કે જઘાઓને કપાવીને મલદત્તકુમારે મને પિતાના દેશમાંથી બહાર જતા રહેવાનો હુકમ કર્યો છે. ત્યાંથી તેમની આજ્ઞા પ્રમાણે બહાર નીકળીને હું અહીં આવ્યો છું. ___ (तएणं अदीण सत्तूराया तं चित्तगरं एवं वयासी-से केरिसएणं देवाणुप्पिया! तुमे मल्लीए तयाणुरूवे रूवे निव्वत्तिए ? तएणं से चित्तगरदारए कक्खंतराओ चित्तफलयं णीणेइ, णीणित्ता अदीणसत्तुस्स उवणेइ) ચિત્રકારની વાત સાંભળીને અદનશત્રુ રાજાએ તે ચિત્રકારને કહ્યું કે હે દેવાનુપ્રિય ! મલ્લીકુમારીનું આબેહૂબ ચિત્ર તમે કેવું દેર્યું હતું? આ રીતે રાજાના વચનો સાંભળીને ચિત્રકારદારકે મલ્લીકુમારીનાં ચિત્રવાળું ફલક બગલમાંથી બહાર કાઢયું અને તેને અદીનશત્રુ રાજાની સામે મૂકી દીધું. (કન્નજિત્તા પુર્વ વાતો ) મૂકીને તેણે રાજાને કહ્યું કે-- શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૮૦ Page #188 -------------------------------------------------------------------------- ________________ (एस सामी ! मल्लीए विदेह राजवरकन्नाए तथाणुरुवस्स रूवस्स केइ आगार भाव पडोयारे निव्त्रत्तिए णो खलु सक्के केणइ देवेण वा जाव मल्लीए विदेहरायवरकणा तयारूवे रूवे निव्वत्तिए) હું સ્વામીત્! વિદેહરાજ વર કન્યા મલ્ટીકુમારીનું તેમના પગનાગુઠાને જોઇને જ તેમની આકૃતિ અને ચેહરાઓના આછે ખ્યાલ આપતું ચિત્ર મે' ક્રાયુ' છે. તેમના અંગુઠાને જોઇને જ ખાકીના બધા અંગોનું ચિત્રણ અનુમાનથી કરવામાં આવ્યું છે. એથી આ ચિત્રમાં તેમના આકાર વગેરેનું અકન એછી માત્રામાં જ થયુ' છે. વિદેહરાજવર કન્યા મલ્ટીકુમારીનું આબેહૂબ ચિત્ર ખનાવવાનું સામર્થ્ય કોઇ દેવતામાં નથી કે નથી કોઈ દાનવમાં, નથી કેાઇ ગાંધમાં કે નથી કાઈ યક્ષમાં, तरणं अदीणसत् पडिवजणियहासे दूयं सहावेइ सदावित्ता एवं व्यासी तहेव जाव पहारेत्थ गमणाए ) આ રીતે ચિત્રકારના મેાંથી બધી વિગત સાંભળીને રાજાએ તેને પેાતાના રાજ્યમાં રહેવાની આજ્ઞા આપી દીધી. ચિત્રને જોઇને જ મનમાં મલ્લિકુમારી માટેના અનુરાગ ઉત્પન્ન થઇ ગયા. દૂતને ખેલાવ્યે અને જેમ કાશીરાજ શંખે પાતાના પ્રમાણે જ તેણે પણ પેાતાના દૂતને કહ્યું. આજ્ઞા મેળવીને દૂત થયા અને જે તરફ્ મિથિલા નગરી હતી તે તરફ રવાના થયા. ॥ સૂત્ર રથ જિતશત્રુ રાજાકે ચરિત્રકા વર્ણન અઠ્ઠીનશત્રુ રાજાના રાજાએ તુરત એક દૂતને કહ્યું હતું તે ઉપર સવાર tr "" ૨૯ ” ॥ આ રીતે પચમરાજાના સબંધ પ્રકટ કરવામાં આવ્યે છે. હવે છઠ્ઠા રાજાના સબંધ સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર કહે છે ' तेणं काले तेणं समरणं ' इत्यादि શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ટીાક-તેન જાઢેળ તેાં સમાં) તે કાળે અને તે સમયે (ચાઢે ગળવર્ વિ રે રે ) પંચાલ નામે દેશ-જે અત્યારે પુજામ નામે પ્રસિદ્ધ છે, ૧૮૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ હતો. તે દેશમાં કાંપિલ્યપુર નામે નગર હતું. તેમાં પંચાલ દેશના અધિપતિ જિતશત્રુ રાજા રહેતા હતા. (तस्सणं जियसत्तुस्स धारिणी पामोक्ख देविसहस्स ओरेहे होत्था ) જિતશત્રુ રાજાના રણવાસમાં ધારિણી પ્રમુખ એક હજાર રાણીઓ હતી. (तत्थणं मिहिलाए चोक्खानामं पहिव्वाइया रिउव्वेय जाव परिणिटिया याविहोत्था) મિથિલા નગરીમાં ઋગ્યેદ વગેરે ચારે વેદે તેમજ સ્મૃતિ વગેરે બધા શાસ્ત્રોને જાણનારી ચક્ષા નામે એક પરિવાજિકા રહેતી હતી. (तएणं सा चोक्खा परिवाइया मिहिलाएं बहूणं राई सरजाव सत्थवाहपभिइणं पुरओ दाणधम्गं च सोयधम्मं च तित्थाभिसेयं च अधवेमाणी पण्णवे माणी परूवेमाणी उवइंसेमाणी विहरह) મિથિલા નગરીમાં ચેક્ષા પરિત્રાજિકા ઘણું રાજેશ્વર, તલવર, કૌટુંબિક માંડલિક, શ્રેષ્ઠિ, સાર્થવાહ વગેરેની સામે દાનધર્મ, શૌચધર્મ અને તીર્થસ્થાન વિષે ધર્મ ચર્ચા કરતી હતી. તેમને તે સારી પેઠે શૌચ વગેરે ધર્મો તેમજ શાસ્ત્રાનુસાર વિધિ નિયમ વગેરેના ભેદની બાબતમાં સમજાવતી હતી. અને જાતે બધા શૌચ વગેરે આચરણેને આચરીને પ્રત્યક્ષ રૂપમાં તેને દેખાવ કરતી હતી. (तएणं सा चाकावा परिवाइया अन्नया कयाई तिदंडं च कुंडियं च जाव धाउर. ताओ य गिण्हइ, गिहित्ता परिव्वाइगावसहाओ पडिनिक्खमइ, पडि निक्खमित्ता पविरलपरिवाइया सद्धिं संपरिवुडा मिहिला रायहाणि मज्ज्ञं मज्ज्ञंण जेणेव कुंभगस्त रनो भवणे जेणेव कण्णंतेउरे जेणेव मल्ली विदेहरायवर कनातेणेव उवागच्छइ) એક દિવસ ચક્ષા પરિત્રાજિકા પિતાના ત્રિદંડ, કમંડલું તેમજ ગેરથી શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૮૨ Page #190 -------------------------------------------------------------------------- ________________ ગેલા વસ્ત્રોને લઈને પરિવ્રાજકના મઠથી બહાર નીકળી અને કેટલીક પરિ. ત્રાજિકાઓની સાથે મિથિલા રાજધાની વચ્ચે થઈને જ્યાં કુંભકરાજાને મહેલ હતું તેમજ જ્યાં કન્યાન્ત પુર અને તેમાં પણ વિદેહરાજાની ઉત્તમ કન્યા મલીકુમારી હતી ત્યાં પહોંચી. (उवागच्छित्ता उदय परिफासियाए दभोवरिपञ्चत्थुयाए भिसियाए निसियइ) ત્યાં આવીને તે પાણી છાંટેલા દર્ભના ઉપર પાથરવામાં આવેલા આસન ઉપર બેસી ગઈ. (निसित्ता मल्लीए विदेहरायवरकन्नाए पुरी दाणधम्मं च जाव विहरह) બેસીને તેણે વિદેહરાજવર કન્યાની સામે દાનધર્મ, શૌચધર્મ વગેરેની વ્યાખ્યા કરી. (રોવાં પરિવાર પુર્વ ઘારી) ત્યારપછી વિદેહરાજાની ઉત્તમ કન્યા મલ્લી. કુમારીએ ચેક્ષા પરિવારિકાને આ પ્રમાણે કહ્યું કે–( તુમેvi વોરણે ધજે વળજો ) હે ચેશે ! તમારામાં ધર્મ કિ મૂલક પ્રરૂપિત કરવામાં આવ્યું છે. (तएणं सा चोक्खा परिव्वाइया मल्लि विदेहरायवरकन्नं एवं वयासी) જવાબમાં ચક્ષા પરિત્રાજિકાએ વિદેહ રાજવર કન્યાને આ પ્રમાણે (अम्हणं देवाणुप्पिए । सोयमूलए धम्मे जण्णं अम्हं किं चि असुइ भवइ, तएणं उदएणं य मट्टियाए जाव अविग्घेणं सग्गं गच्छामो तएणं मल्ली विदेहराय वरकन्ना चोक्ख परिव्वाइयं एवं वयासी) હે દેવાનુપ્રિયે ! અમારે ધર્મ શૌચ મૂલક પ્રજ્ઞસ થયે છે. એટલા માટે અમારી ગમે તે વસ્તુ જ્યારે અશુચિ થઈ જાય છે ત્યારે અમે તેને પાણી અને માટીથી પવિત્ર કરીએ છીએ. આ રીતે અમે પાણીમાં સ્નાન કરીને પવિત્રાત્મા થઈ જઈએ છીએ અને નિર્વિત રૂપે જલદી સ્વર્ગમાં પહોંચી જઈએ છીએ. આ રીતે ચક્ષાનું કથન સાંભળીને વિદેહરાજાની ઉત્તમ કન્યા મલિકુમારીએ ચક્ષા પરિવારિકાને કહ્યું કે – શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૮૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ ના, ( चोक्खा ! से जहा नामए केई पुरिसे रूहिरकयं वत्थं रूहिरेणं चैव धोवेअत्थि चोक्खा ! तस्स रूहिरकयस्स वत्थस्स रुहिरेण धोन्यमाणस्स काईसोही ? नो इण्डे, समट्ठे एवामेव चोक्खा ! तुम्भेणं पाणावाएणं जाव मिच्छादंसणसल्लेणं नत्थिकाई सोही, जहा तस्स रूहिरकयस्स वत्थस्स रुहिरेणं चैव माणस ) હું આક્ષે ! જેમ કાઈ માણસ લાહીથી ખરડાએલા વસ્ત્રો લેાહીથી જ ધાવે તે શુ લેાહીથી ખરડાએલા વસ્ત્રો લેાહીથી જ ધાવડાવવામાં આવે તે તેની શુદ્ધિ થઈ ગઈ કહેવાય ? આ વાત તે ગમે તે વ્યક્તિ પણ સમજી શકે તેમ છે. આ પ્રમાણે હું ચાÀ ! પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યના સેવનથી તમારા જેવા લેાકેાની શુદ્ધિ કાઇપણ રીતે સભવી શકે તેમ નથી. જેમ પેલા લેાહીથી ખરડાએલા વસ્ત્રની શુદ્ધિ લેાહીથી થઇ શકતી જ નથી તેમજ મિથ્યાદર્શન શલ્યના સેવનથી પણ શુદ્ધિ થતી નથી. ( तरणं सा चोक्खा परिवाइया मल्लीए विदेहरायवर कन्नाए एवं वुत्ता संकिया कंखिया विइगिच्छिया भेयसमावण्णा जाया यावि होत्था ) આ પ્રમાણે વિહરાજવર કન્યા મલ્લીકુમારી વડે સમજાવવામાં આવેલી ચેક્ષા પરિત્રાજિકા શ'કાથી યુક્ત થઈ ગઈ, કાંક્ષાથી યુક્ત થઈ ગઈ, વિચિકિત્સા ( ફળપ્રાપ્તિ વિશે સ ંદેહ યુક્ત) અને ભેદ ( પેાતાની માન્યતાને નાશ) સમાપન થઈ ગઈ. મલ્ટીકુમારીને જવાબમાં હું કોઈ પણ વસ્તુ રજૂ કરીશ તે તે સાચી હશે કે કેમ ? આ જાતની મુંઝવણથી ચાક્ષાનું મન શકિત થઈ ગયું. હું જો મારા જવાબ ખરાબર નહિ હાય તા ખીજે શા જવામ આપીશ ? આ પ્રમાણે તે જવામના વિશે વાંચ્યાયુક્ત થઈ ગઈ. “ મલ્ટીકુમારીને જવામ આપ્યા છતાં પણ તેને મારા જવાબ ઉપર વિશ્વાસ બેસશે કે કેમ ?'‰ આ રીતે તે વિચિકિત્સા યુક્ત થઇ ગઈ. આ પરિસ્થિતિમાં મારે શું કરવું '' 64 શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૮૪ Page #192 -------------------------------------------------------------------------- ________________ જોઈએ?” આ જાતના વિવેકની શક્તિ પણ તેની નશિ પામી હતી એથી તે વ્યાકુળ થઈને ભેદ સમાપન્ન બની ગઈ હતી. ( मल्लीए णो संचाएइ किंचि वि पामोकावामाइक्खित्तए तुसिणीया संचिट्ठइ, तएणं चोक्खं मल्लीएं बहुओ दासचेडीओ होलेंति, निदंति, खिसंति गरहंति) એથી મલલીકુમારીને તે જવાબમાં કંઈ પણ કહી શકી નહિ. તે સાવ મૂંગી થઈને બેસી જ રહી. મલ્લીકુમારીની દાસ ચેટીઓએ ચક્ષાની આ પ્રમાણેની સ્થિતિ જોઈ ત્યારે તેઓ તેની અપમાનરૂપ હીલના કરવા લાગી જાતિ વગેરેનું ઉદ્દઘાટન કરીને તેની ધૃણા રૂપ નિંદા કરવા લાગી. તેના દેશોને કહેતી ઉપહાસ રૂપ ખ્રિસના કરવા લાગી બધાની સામે તેની અવર્ણવાદ રૂ૫ ગéણ કરવા લાગી. __(अप्पेगइया हेरूयालंति, अप्पेगइय मुहमक्कडियाओकरेंति अप्पेगइया वग्धाडीओ करेंति, अप्पेगइया तज्जमाणोओ निच्छंभंति) તેમાંથી કેઈકે તેને ક્રોધિત કરી, કેઈ એ તેની સામેથી મેં ફેરવી લીધું. કેઈએ તેની મશ્કરી કરવા વિશેષ શબ્દોને પ્રયોગ કર્યો, કેઈએ દુર્વચનેથી તેને તિરસ્કાર કર્યો, કેઈએ તેને “મારા સવાલનો જવાબ આપ નહિતર તારી ખબર લઈ લઈશું” આ રીતે બીક બતાવી અને ત્યાંથી બહાર કાઢી મૂકી. (तएणं सा चोक्खा मल्लीए विदेहरायवरकन्नाए दासचेडियाहिं जाव गरहिज्ज माणी हीलिज्जमाणी, आसुरुत्ता जाव मिसि मिसे माणी मल्लोए विदेह रायवरकनाए पओसमावज्जइ, भिसियं गिण्हइ, गिहित्ता कण्णं तेउराओ पडिनिक्खमइ) આ રીતે વિદેહરાજવર કન્યા મલલીકુમારીની દાસ ચેટીયાથી અપમાનિત, ધૃણિત અને નિદિત થતી ચક્ષા પરિત્રાજિકા ક્રોધમાં લાલચોળ થઈ ગઈ અને ક્રોધમાં સળગતી તે વિદેહરાજવર કન્યા મલ્લીકુમારી પ્રત્યે ખૂબ જ ઈર્ષાળુ-ઠેષ કરનારી થઈ ગઈ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૮૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ તેણે તરત જ પિતાનું આસન ત્યાંથી ઉપાડી લીધું અને કન્યાન્તઃપુરથી એટલે કે મલ્લીકુમારીના મહેલથી તે બહાર નીકળી ગઈ. (નિમિત્તા) બહાર નીકળીને (महिलाओ निग्गच्छइ निग्गच्छित्ता परिवाइया संपरिवुडा जेणेव पंचाल जणवए, जेणेव कंपिल्लपुरे नयरे तेणेव उवागच्छइ उवागच्छित्ता कंपिल्लपुरे बहूणं राई सर० जाव परूवेमाणी विहरइ) તે મિથિલા નગરીમાંથી ચાલતી થઈ. પરિત્રાજિકાઓની સાથે તે ચાલતી ચાલતી તે જ્યાં પાંચાલ દેશ અને તેમાં પણ જ્યાં કપિલ્યનગર હતું ત્યાં આવી. ત્યાં આવીને તે પોતાના ધર્મની ઘણા રાજેશ્વર વગેરેની સામે આખ્યાપના, પ્રજ્ઞાપના અને પ્રરૂપણ કરતાં રહેવા લાગી. | સૂત્ર “૩૦ ” (तएणं से जियसत्तू अन्नया कयाई। इत्यादि ટીકાર્ચ-(તii) ત્યાર બાદ તેણે ચિત્ત) જિતશત્રુ (અન્નયા ૬) કોઈ એક દિવસે (તે વિચારુ સંપત્તિ ) પિતાના રણવાસના પરિવારની સાથે (ga કવિ વિદા) બેઠે હતે. (તi સા રોકવા પરિવારચા) તેટલામાં ચેક્ષા પરિજિકાઓની સાથે (जेणेव जितसत्तूस्स रणो भवणे जेणेव जितसत्तू तेणेव उवागच्छइ, उवागच्छित्ता जियसतूं जएणं विजएणं बद्धावेइ ) જ્યાં જિતશત્રુ રાજાને મહેલ હતું અને જ્યાં જિતશત્રુ રાજા બેઠા હતા ત્યાં ગઈ. ત્યાં પહોંચીને તેણે રાજાને જય વિજય શબ્દથી વધાવ્યા. (तएणं से जियसत्तू चोक्खं परिवाइयं एज्जमाणं पासइ, पासित्ता सीहासणाओ अब्भुटेइ, अब्भुद्वित्ता चोक्खं सक्कारेइ, सक्कारित्ता आसणेणं उवणिमंतेइ) જિતશત્રુ રાજાએ જ્યારે ચોક્ષા પરિત્રાજિકાને આવતી જોઈ ત્યારે તેઓ પિતાના સિંહાસન ઉપરથી ઊભા થયા અને ઉભા થઈને ચેલા પરિવાજિકાને તેઓએ આદર સત્કાર કર્યો. આદર સત્કાર કરીને રાજાએ તેને આસન ઉપર બેસવા માટે કહ્યું. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૧૮૬ Page #194 -------------------------------------------------------------------------- ________________ ( तएणं सा चोक्खा उदगपरिफासियाए जाव भिसियाए निसीयह ) ચક્ષા પરિવ્રાજક પાણી છાંટેલા આસન ઉપર બેસી ગઈ. (जियसत्तूराय रज्जे य जाव अंते उरेय कुंसलोदंत पुच्छइ तएणं चोक्खा जियसत्तूस्स रण्णो दाणधम्मं च जाव विहरइ) ત્યાર બાદ તેણે રાજાને રાજ્ય તેમજ રણવાસની કુશળ વાર્તા પછી અને પરિવ્રાજકાએ આ બધું કરીને જિતશત્રુ રાજાની સામે દાનધર્મ, શૌચધર્મ વગેરેનું કથન કર્યું, પ્રરૂપણ કર્યું અને પ્રજ્ઞાપન કર્યું, (तएणं से जियसत्तू अप्पणो ओरोहंसि जाब विम्हिए चोक्ख एवं वयासी) રણવાસમાં બેઠેલા રાજા જીતશત્રુએ તેની વાત સાંભળીને વિસ્મય પામતા પરિવ્રાજકાને કહ્યું કે ( तुमणं देवाणुप्पिया ! बहूणि गामागर० जाव अडसि बहूणि य राईसर० गिहाई अणुपविसिस) હે દેવાનુપ્રિયે ! તમે ઘણું ગ્રામ,આકર, ખેટકબૂટ વગેરે સ્થાનમાં અવર –જવર કરતા રહે છે તેમજ ઘણુ રાજાઓ વગેરેના મહેલમાં પણ જાએ છે. तं अत्थियाइ ते कस्स वि रन्नो वा, जाव कहिं चिं एरिसए आरोहे दिट्ठपुग्वे जारिसएं णं इमे मह अवरोहे ) તે બતાવે કે મારા જે રણવાસ કેઈપણ રાજા વગેરેને તમે જે છે. (तएणं सा चोक्खा परिवाइया जियसत्तू ईसिं अवहासेयं करेइ, एवं करित्ता क्यासी) આ રીતે સાંભળીને ચક્ષા પરિવ્રાજકાએ પહેલાં તે રાજાને થડે હસાવ્યા ત્યાર પછી હસાવતાં તેમને કહ્યું કે(एवं च सरिसए णं तुमं देवाणुप्पिया! तस्स अगडदद् दुरस्स) હે દેવાનુપ્રિય! તમે તે પેલા કૂવાના દેડકા જેવા છે ! ચેક્ષાની આ વાત સાંભળીને રાજાએ વચ્ચેથી જ તેને કહ્યું કે ( જે તેવાળુસ્વિત , શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૮૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ (?) હે દેવાનુપ્રિય! કૂવાને દેડકે કે હેય છે? (जियसत्तू ! से जहानामए अगडददुरे सिया से णं तत्थ जाए तथेव बुड़े. अन्नं अगडं वा तडागं वा दहं वा सरं वा सागरं वा अपासमाणे चेव मण्णइ अयं चेव अगडेवा जाव सागरे वा) આ પ્રમાણે જીતશત્રુ રાજાની વાત સાંભળીને ચેક્ષા પરિવ્રાજકાએ તેને કહ્યું કે જીતશત્રે ! સાંભળો તમને હું બધી વાત સમજાવું છું. જેમ કે એક કવાને દેડકે કે જે કૂવામાં તે જમ્યો છે અને તેજ ત્યાંજ ઉછર્યો છે તે જેમ પિતાના કૂવા સિવાય બીજા કોઈપણ કૂવા, તડાગ-કમળોવાળું અગાધ સરોવર, દ્રહ જળાશય વિશેષ અને સમુદ્રને કેઈપણ વખત ન જેવાથી એમ જ માને છે કે આ મારે ક જ બીજો કૂવે છે યાવતું સાગર છે. આ મારા કૂવા સિવાય બીજુ કંઈ મોટું સરોવર કે જળસ્થાન જગતમાં નથી. (તi 7 વં અને સમુદ્ર ફુટવમાનg) આ પ્રમાણે સંકચિત વિચાર ધરાવતા કુવાના દેડકાની પાસે બીજો કોઈ સમુદ્રમાં રહેનારે દેડકે આવ્યું. તેને આવેલો જોઈને કૂવાના દેડકાએ સમુદ્રના દેડકાને કહ્યું– (દેoi તુમ લેવાનુષિા ! વત્તો વા રૂહું હૃથ્વમાન?) હે દેવાનુપ્રિય ? તમે કોણ છે ? અત્યારે તમે કયાંથી આવે છે ? (તoi તે સામુ જે ૪ કૂવદુ g વયાસી) જવાબમાં તે સમુદ્રમાં રહેનારા દેડકાએ કૂવાના દેડકાને આ પ્રમાણે કહ્યું કે (ga વસ્તુ રેવાણુપિયા ! હું સામુહ ) હે દેવાનુપ્રિય ! હું સમુદ્રમાં રહેનારો દેડકે છું (તof સે કૂવદુરે રં સામુદાં રાં વં વાસી) તેની આ પ્રમાણે વાત સાંભળીને કૂવાના દેડકાએ તે સમદ્રમાં રહેનારા દેડકાને આ પ્રમાણે કહ્યું કે ( મારુંg i રેવાશુજિયા! તે હે દેવાનુપ્રિય ? તે સમુદ્ર કેટલો મટે છે? ( [ રે રામુદા ને રસ યદુ વં વચાતી ) જવાબમાં સમુદ્રના દેડકાએ તેને આ પ્રમાણે કહ્યુંકે– (एवं खलु देवाणुप्पिया, महालए णं देवाणुप्पिया ! समुद्दे, तएण से ददरे શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૮૮ Page #196 -------------------------------------------------------------------------- ________________ पाएणं लीहं कड़ेइ, कट्टित्ता एवं वयासी ए महालएणं देवाणुप्पिया ! से समुद्दे णो इणढे समढे महाँलएणं से समुद्दे ) હે દેવાનુપ્રિય ! સમુદ્ર તે બહુ વિશાળ છે. આ વાત સાંભળીને કૂવાના દેડકાએ પિતાના પગથી એક લીટી દેરી અને તેને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તે સમુદ્ર આટલે વિશાળ છે? ત્યારે જવાબમાં સમુદ્રના દેડકાએ કહ્યું કે નહિ, તે આટલો મોટો નથી તે તે એના કરતાં પણ વિશાળ છે એટલે કે લીટી દેરીને જે વિસ્તાર બતાવવામાં આવ્યો છે તે સમુદ્રની વિશાળતાને અંકિત કરવામાં અશક્તિમાન છે તેને વિસ્તાર તે ખૂબ જ વિશાળ છે. (तएणं से कूवदद्दुरे पुरथिमिल्लाओ तोराओ उफिडित्ता णं गच्छइ गच्छित्ता एवं बयासी, ए महालए णं देवाणुप्पिया ! समुद्दे णो इणढे समढे) સમુદ્રમાં રહેનારા દેડકાની વાત સાંભળીને તે ફૂવાને દેડકે પોતે જ્યાં બેઠો હતો તે કૂવાના કિનારા ઉપરથી કૂવાના બીજા કિનારા ઉપર કૂદી ગયો અને ત્યાં જઈને કહેવા લાગ્યું કે હે દેવાનુપ્રિય ! તમે જે સમુદ્રની વાત કરે છે તે શું આટલે માટે છે? આ રીતે કૂવાના દેડકાની વાત સાંભળીને સમુદ્રના દેડકાએ કહ્યું – ભાઈ કહીએ ? સમુદ્રને જેવાથી જ તેની વિશળતાનું જ્ઞાન થઈ શકે તેમ છે. મુખેથી કહેવાની અને લીટીઓ વગેરેથી નિર્દોષ તે થઈ શકે તેમજ ણાતું નથી. ( तहेव एवामेव तुमंपि जियसत्तू ! अन्नेसि बहूणं राई सरजाव सत्यवाह पभिईणं भज्जंवा भगिणीं वा धूयं वा अपासमाणे जाणेसि जारिसए मम चेवणं ओराहे तारिसए णो अण्णस्स) આ પ્રમાણે જ હે જિતશત્રે ! તમે પણ કઈ દિવસ બીજા કેઈ રાજેશ્વર વગેરે તેમજ સાર્થવાહ વગેરેની સ્ત્રીઓને, બહેનને, દુહિતાને, અનુષા (પુત્રની વહુ ) ને જોઈ નથી. એટલે જ તમે આમ માને છે કે મારા જેવો રણવાસ બીજે ક્યાંય હોય જ નહિ. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૮૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ ( तं एवं खलु जियसत्तू मिहिलाए नवरीए कुं भगस्स धूया पभावतीए अत्तया मल्ली नामंति रूवेण य जोन्त्रणेण जाव नो खलु अण्णा काई देवकन्ना वा जारिसिया मल्ली) એટલા માટે હે જીતશા ! સાંભળેા, મિથિલા નગરીમાં પ્રભાવતીના ગથી જન્મેલી કુંભક રાજાની પુત્રી મલ્લીકુમારી પાતાના રૂપ અને યૌવનથી એટલી બધી સુંદરી છે કે તેની સામે તા દેવકન્યા પણ કઈ જ નથી. ( Heate विदेहरायवरकन्नाए छिण्णस्स वि पायगुस्स इमे तबोरोहे सय सहस्सतमं पिकलं न अग्धर, त्ति कहु जामेव दिसं पाउन्भूया तामेव दिसिं पडिगया तरणं से जियसत्तू ! परिव्वाइया जणियहासे दूयं सहावे सदावित्ता जाव पहारेत्थ गमणाए ) વિદેહ રાજાની ઉત્તમ કન્યા મલ્ટીકુમારીના કપાએલા અંગૂઠાના એક લાખમા ભાગ ખરાખર પણ આ તમારા અવરેાધજન (રણવાસ) નથી. આ પ્રમાણે કહીને ચાક્ષા પરિવ્રાજીકા જે દિશાથી આવી હતી તે દિશા તરફ પાછી જતી રહી. ચેાક્ષા પરિમાજીકાના માંથી મલ્ટીકુમારીના સૌદય વિશે પ્રશ’સાજનક શબ્દો સાંભળીને જેના મનમાં તેના માટે અનુરાગ ઉત્પન્ન થયા છે એવા તે જિતશત્રુ રાજાએ તને ખેલાવ્યે અને તેને મિથિલા જવા માટે આજ્ઞા કરી. દૂત પોતાના રાજાના હુકમ પ્રમાણે મિથિલા નગરી તરફ જવા ઉપડી ગયા. ॥ સૂત્ર ૮ ૩૧’” || શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૯૦ Page #198 -------------------------------------------------------------------------- ________________ છહરાજાઓકે યુદ્ધકા વર્ણન तएण' तेसि जियसत्तू पामोक्खाण इत्यादि । ટકાર્થ-(agr') ત્યાર પછી (તેહિ કિરવ7 વાવલ બું ) છિતશત્ર પ્રમુખ છએ રાજાઓના (ટૂયા) દૂતે (નેવ મિહિ૪) જ્યાં મિથિલા નગરી હતી (સેવ હાથ જશાપ) તે તરફ પોતપોતાના સ્થાનેથી ઉપડી ગયા. ( વિજય સૂવા નેવ મિહિ તેનેર ૩૨ાષ્ઠfa) તે છએ દૂતે ચાલતા ચાલતા એકી સાથે જ જ્યાં મિથિલા નગરી હતી ત્યાં આવી પહોંચ્યા. (उवागच्छित्ता मिहिलाए अग्गुज्जाणं सि पत्तेयं २ खंधावार निवेसं करेंति, करित्ता मिहिलं रायहाणिं अणुपविसंति ) ત્યાં પહોંચીને બધાએ મિથિલા નગરીને પ્રધાન ઉદ્યાનમાં પિતપોતાને પડાવ નાખે. પડાવ નાખીને તેઓ મિથિલા નગરીમાં ગયા. (અનુવનિરિત્તા મા તેવિ વાછતિ ) અને જ્યાં કુંભક રાજા હતા ત્યાં પહોંચ્યા. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૯૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ (उवागच्छित्ता पत्तेयं २ करयलपरिग्गहियं सिरसावत्तं दसनहं मत्थए अंजलिं कडे साणं २ राईणं वयणाणि निवेदेति ) ત્યાં જઈને તેઓ બધાએ જુદા જુદા રૂપમાં કુંભક રાજાને બંને હાથની અંજલિ બતાવીને અને તેને મસ્તકે મૂકીને નમસ્કાર કર્યા અને નમસ્કાર કરીને તેઓએ વારાફરતી પોતપોતાના રાજાનો સંદેશ તેમને કહી સંભળાવ્યું. (तएणं से कुभए तेसिं द्याणं अतिए एयम सोच्चा आसुसत्तेनाव तिव. लियं भिउडिं एवं वयासी) જીતશત્ર પ્રમુખ છએ છ રાજાઓ મારી પુત્રી મલ્લીકુમારીને ચાહે છે આ જાતને સંદેશ તેના માંથી સાંભળીને કુંભક રાજા એકદમ ગુસ્સે થઈ ગયા અને ત્રણે રેખાઓવાળી તેમની ભ્રકુટી ભમરો વક્ર થઈ ગઈ ક્રોધના આવેશમાં રાજાએ તે દૂતને કહી સંભળાવ્યું કે(न देमि णं अहं तुम्भं मल्ली विदेहरायवर कणं त्ति कटु ते छप्पिदए असक्कारिय असम्माणिय अवदारेणं णिच्छुभावेइ ) હે તે મારી પુત્રી વિદેહરાજવર કન્યા મલીકુમારી તમારા રાજા એને આપીશ નહિ.” આ પ્રમાણે કહીને રાજાએ તેને કોઈ પણ રૂપમાં સત્કાર અને સન્માન ન કરતાં તેઓને પોતાના મહેલના પાછળના નાના બારણેથી બહાર કાઢી મૂક્યા. (तएणं जियसत्तू पामोक्खाणं छण्हं राईणं या कुभएणं रन्ना असक्कारिया असम्माणिया अवदारेणं णिच्छुभाविया समाणा जेणेव सगारे जाणवया जेणेव सयाई २ णगराई जेणेव सगा२ रायाणो तेणेव उवागच्छंति ) આ પ્રમાણે જીતશત્રુ પ્રમુખ રાજાઓના તે તો કુંભકરાજા વડે અસત્કૃત અને અસંમાનિત થતાં જ્યારે મહેલના પાછલા બારણેથી બહાર કાઢી મૂકવામાં આવ્યા ત્યારે તેઓ ત્યાંથી રવાના થઈને જ્યાં તેમને જનપદ (દેશ) હતું, જ્યાં તેમનું નગર હતું અને તેમાં પણ જ્યાં તેમના રાજા હતા ત્યાં પહોંચ્યા. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૯૨ Page #200 -------------------------------------------------------------------------- ________________ ( જીન્નાનશ્ચિંતા નરચન ર૦” Ë વયાસી) ત્યાં આવીને તેમણે ખંને હાથેાની અજલી બતાવીને નમન કર્યાં. ( एवं खलु सामी ! अम्हे जियसत्तू पामोक्खाणं छन्हं राईणं दूया जमगसमगं चैव जेणेव मिहिला जात्र अवहारेणं निच्छुभावेइ ) અને કહ્યું હે સ્વામિન્! અમે બધા જિતશત્રુ પ્રમુખ છએ છ રાજાઓના હતા એક જ સમયમાં જ્યાં મિથિલા નગરી હતી ત્યાં પહેાંચ્યા, ત્યાં પહોં ચીને કુંભકરાજાના દન માટે અમે રાજમહેલમાં ગયા. ત્યાં પહોંચીને અમે લેાકેાએ વિનયની સાથે પાતપેાતાના રાજાનેા સ ંદેશ તેમને કહી સભળાવ્યે. કુંભકરાજા તે સંદેશાઓને સાંભળતાં જ ગુસ્સે થઇ ગયા અને કહેવા લાગ્યા કે હું મારી પુત્રી મલ્લીકુમારી કોઈને ય આપીશ નહિ. આમ કહેતાં તેમણે અમને અસત્કૃત તેમજ અસ`માનિત કરીને પાતાના મહેલના પાછળના નાના બારણાંથી બહાર કાઢી મૂક્યા. ( तं ण देणं सामी ! कुंभए मल्लिं विदेहरायवरकन्नं साणं २ राई मम निवेदेति ) એથી હે સ્વામિન્ ! તમે ચાક્કસપણે આ જાણીલેા કે કુંભક પેાતાની વિદેહરાજવર કન્યા મલ્લીકુમારી આપશે નહિ આ પ્રમાણે કહીને છએ દૂતે એ પાતપાતાના રાજાઓની સામે પેાતાના મતની પુષ્ટિ કરી. ( तरणं से जियसत्तू पामोक्खा छप्पि रायाणो तेर्सि दूयाणं अंतिए एवमट्ठ सोच्चा निसम्म आसुरूत्ता अण्ण मण्णस्स दूयसंपेसणं करेंति ) ત્યારબાદ જીતશત્રુ પ્રમુખ છએ રાજાએ તેના મુખેથી આ પ્રમાણે વાત સાંભળીને અને તેને ખરાખર સમજીને ગુસ્સે થયા અને પાતપેાતાના દૂતાને એક બીજા રાજાની પાસે મેકલ્યા. ( करिता एवं वयासी एवं खलु देवाणुपिया ! अहं राईणं दूया जमगसमगचैव जाव णिच्छूढा ) તેઆએ તે તેની સાથે આ જાતને સ ંદેશ માકણ્યા કે હે દેવાનુપ્રિયા ! આપણા છએ રાજાના હતા એકી વખતે કુંભકરાજાની પાસે ગયા. ત્યાં તેણે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૯૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ આપણા તેને સત્કાર કે સન્માન ક ંઇજ કર્યુ” નથી, અને તેમને અપમાનિત કરીને પેાતાના મહેલના પાછલા નાના ખારણેથી બહાર કાઢી મુકાવ્યા છે.(ત) એથી ( सेयं खलु देवाणुपिया ! अम्हं कुंभगस्स जत्तं गेण्डित्तए चिकट्टु अण्ण मण्णस्स एयमहं पडिसुर्णेति, पडि सुणित्ता, व्हाया सण्णद्धा, हत्थिकंधवरगया सकोरमलदामेणं छत्तेणं धरिज्जमाणेणं उद्घयमाणाहिं सेयवरचामराहिं महया हय गयरहपवरजोहक लियाए चाउरंगिणीए सेणाए सर्द्धि संपरिवुडा सव्विड्डीए जाव रवेणं सएहिं २ नगरेर्हितो जाव निग्गच्छंति ) હવે અમારા માટે એક જ કન્ય શ્રેયસ્કર લાગે છે કે અમે કુંભક રાજાને હરાવવા માટે તેમના ઉપર આક્રમણ કરીએ, જ્યારે આ પ્રમાણે બધાએ વિચાર કર્યાં ત્યારે સહુએ એકમત થઈને આ નિણ્ય સ્વીકારી લીધેા. ત્યારપછી જીતશત્રુ પ્રમુખ બધા રાજાઓ સ્નાન રીને યુદ્ધ માટેનાં બધાં સાધનાથી સુસજ્જ થઈ ગયા અને તે બધા હાથીઓના ઉપર સવાર થઇને મેાટા ઘેાડાએ, હાથીઓ, શ્થા અને બહાદૂર ચાદ્ધાઓની ચતુર'ગિણી સેના સાથે લઇને પાતપેાતાના નગરની બહાર નીકળ્યા. હાથીઓ ઉપર જયારે બધા રાજાએ બેઠા હતા તે વખતે છત્રધારી નૃત્ય એ તેમના ઉપર કાર’ટક પુષ્પમાલ્ય દામવાળું છત્ર ધર્યું હતું, ચામર ભૃત્યજના તે સમયે તેમના ઉપર સફેદ ચામા ઢાળતા હતા. તે બધા રાજાએ રાજ્યાં આહ્લાદરૂપ સર્વદ્ધિયુક્ત થઈને ઉત્સાહ વધારનાર તુર્યાદિના શબ્દો વડે સ ંસ્તુત થતા પાતપાતાના નગરાથી બહાર નીકળ્યા હતા. ઢાળનારા ( निम्गच्छित्ता एगयाओ मिलायंति मिलायित्ता, जेणेव मिहिला तेणेव पहारेत्थ गमनाए ) બહાર નીકળીને તેએ બધા એક સ્થાને એકઠા થયા. એકઠા થઇને તેઓ બધા જીતશત્રુ પ્રમુખ છએ રાજાએ ત્યાંથી મિથિલા નગરી તરફ રવાના થયા.ાસૂ૦૩૨ા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૯૪ Page #202 -------------------------------------------------------------------------- ________________ કુંભકરાજ કેયુદ્ધકા વર્ણન तएणं से कुभएराया इत्यादि ।। ટકાઈ–(ત ઘM) ત્યાર પછી તે પણ મીરે જહાણ ૨ઢ સમાને વરુ વાર સારૂ) કુંભક રાજાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે પોતાના સેનાપતિને બેલા (સાવિત્તા 14 વયાસી) બોલાવીને તેને કહ્યું – ( खिप्पामेव० हय गय जाव सेण्णं सन्नाहेह जाव पच्चादिपणह) હે દેવાનુપ્રિયે ! તમે સત્વરે ઘેડા, હાથી, રથ અને બહાદુર યોદ્ધાઓવાળી ચતુરંગિણી સેના તૈયાર કરે અને અમને ખબર આપ. સેનાપતિએ પિતાનું કામ પુરૂ કર્યું, અને રાજાને સૂચના આપી કે હે સ્વામિન ! તમારી આજ્ઞા પ્રમાણે અમે સેના તૈયાર કરી દીધી છે. (तएणं कुंभए हाए सन्नद्ध हस्थि खंध० सकोरंट० सेयवरचामराहि महया मिहिलं, मज्झ मज्झेणं णिज्जाइ ) । ત્યારબાદ કુંભક રાજાએ સ્નાન કર્યું અને પછી પોતાના શરીરને યુદ્ધના સાધનથી સુસજજ કર્યું. એટલે કે રાજાએ શસ્ત્ર, અસ્ત્ર, કવચ વગેરે ધારણ કર્યા. તેઓ હાથીની ઉપર સવાર થયા, રાજાને હાથી ઉપર સવાર થયેલા જોઈને છત્રધારીઓએ કરંટ પુષ્પોની માળાથી શોભતું છત્ર ધર્યું. ચામર ઢાળનાર ભુએ ચામર ઢળવાનું શરૂ કર્યું. આ રીતે મહાગજ હય રથ વગેરે તેમજ ચતુરંગિણી સેના યુક્ત થઈને પિતાનિ પૂરી તૈયારી સાથે મિથિલા નગરીની વચ્ચેના રાજમાર્ગ ઉપરથી બહાર નીકળ્યા. (णिगच्छित्ता विदेह जणवयं मझं मज्झेणं जेणेव देस अंते तेणेव उवागच्छइ ) નીકળીને વિદેહ જનપદની વચ્ચે થઈને જ્યાં પોતાના દેશની હદ હતી ત્યાં પહોંચ્યા. વારિકા ઘંઘાવારનિ રેફ) ત્યાં પહોંચીને તેઓએ ત્યાં જસેનાની છાવણી નાખી, (રિત્તા નિયત7 પામોરવા જવા રવાળો વહિવાના? ગુજરશે પરિનિર) ત્યારબાદ જિતશત્રુ પ્રમુખ છએ રાજાઓની પ્રતીક્ષા કરતાં તેઓ ત્યાં જ યુદ્ધને માટે કમ્મર કસીને રેકાયા. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૯૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ (तएणं ते जियसत्त पामोक्खा छप्पियरायाणो जेणेव कुभए तेणेव उवागच्छंति ) એટલામાં તેઓ છએ જીતશત્રુ પ્રમુખ રાજાઓ જ્યાં કુંભકરાજા હતા ત્યાં પહોંચ્યા. (૪જ્ઞાારિજીત્ત માં ના દ્ધ લાસ્ટ ચારિ ફોલ્લા ) અને તેઓએ તરત જ યુદ્ધ શરૂ કરી દીધું. (तएणं ते जियसत्तू पामोक्खा छप्पिरायाणो कुंभयं रायं हयमहिय पवरवीर धाइय निविडिय विंधद्धयप्पडागं किच्छप्पाणोवगयं दिसोदिसिं पडिसेहिति) યુદ્ધમાં તેઓ જિતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ કુંભક રાજાના કેટલાક વીરેને જાનથી મારી નાખ્યા, કેટલાક વીરાને ભયંકર રીતે ટીપી નાખ્યા, અને કેટલાક વીરેને જખમી બનાવી દીધા તેમજ રાજ ચિહ્ન રૂપ ધ્વજપતાકા–અને છત્રને જમીન ઉપર નાખી દીધાં. આ રીતે તેના પ્રાણ આફતમાં ફસાઈ ગયા. ત્યાંથી તે બીજી તરફ નાસી જવાની તૈયારી કરતા હતા ત્યારે જીતશત્રુ પ્રમુખ રાજાઓએ તેને નાસી જવા દીધું નહિ. (तएणं से कुभए जियसत्तू पामोक्खेहि छहिं राईहिं हयमहित० जाव पडि सेहिए समाणे अत्थामे अबले अवीरिए जाव आधारणिज्जमित्ति कटु सिग्धं तुरियं जाब वेइयं जेणेव महिला तेणेव उवागच्छइ) આ રીતે જીતશત્રુ વગેરે છએ રાજાએથી હત, મથિત તેમજ ઘાતિત યોદ્ધાઓવાળા અને નિપાતિત ચિહ્ન વજા પતાકાવાળા તે કુંભક રાજાના પ્રાણ પણ જ્યારે આફતમાં ફસાઈ ગયા અને રણભૂમિમાંથી નાસી જવાની પણ તક ગુમાવી બેઠા ત્યારે આત્મબળ અને સિન્યબળ વગર બનેલા તેઓ સાવ નિરૂત્સાહી થઈ ગયા. આખરે તેઓએ શત્રુપક્ષને અજેય સમજીને એકદમ જલ્દી વેગયુક્ત ઝડપભેર ચાલથી જ્યાં મિથિલા નગરી હતી તે તરફ રવાના થયા. ત્યાં આવતાં જ મિથિલા નગરીમાં તેઓ પ્રવિષ્ટ થયા (अणुपविसित्ता मिहिलाए दुवाराइं पिहेइ, पिहित्ता रोहसज्जे चिट्ठइ) પ્રવેશીને તેમણે મિથિલાના દરવાજાઓને બંધ કરાવી દીધા અને શત્રુની બીકથી આવવા જવાના માર્ગોને પણ રોકીને પિતાની રક્ષા માટે તેઓ તત્પર થઈ ગયા. સૂત્ર “ ૩૩ ” શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૧૯૬ Page #204 -------------------------------------------------------------------------- ________________ મિથિલાનગરીકે નિરોધકા વર્ણન (तएणं ते जियसत्तू पामोक्खा ) इत्यादि ટીલાઈ-(તpi ) ત્યાર બાદ (નિત્ત વામોજા જીgિયાળો જેવ मिहिला तेणेव उवागच्छंति) જિતશત્રુ પ્રમુખ છએ રાજાએ મિથિલા નગર તરફ વધ્યા. (उवागच्छित्ता मिहिलं रायहाणि णिस्संचारं णिसंञ्चार सबओ समंता ओसंमित्ताणं चिटुंति ) ત્યાં મિથિલા નગરીની પાસે આવીને ચોમેર તેઓએ ઘેરે નાખ્યો. આ રીતે માણસની અવર જવર સદંતર બંધ થઈ ગઈ तरण से कुंभए राया मिहिलं रायहाणिं रुद्धं जाणित्ता अभंतरियाए उवहाणसालाए, सौहासणवरगए) ત્યારબાદ જ્યારે કુંભક રાજાએ પિતાની રાજધાની મિથિલા નગરીને શત્રુઓ વડે ઘેરાએલી જોઈ ત્યારે તેઓ કિલ્લાની અંદર સભામંડમાં સિંહાસન ઉપર બેસીને ( तेसि जियसत्तू पामोक्खाणं छण्हं राईणं अंतराणि छिद्दाणि य विरहाणि य मम्माणि य अलभमाणे) - જિતશત્રુ પ્રમુખ છએ રાજાઓના અવસરોને, દૂષણને, વિવરને અને ગુહ્ય દેને જોવા માટે લાગ જોતા બેસી રહ્યા. પણ જ્યારે આ કામમાં પણ તે સફળ થઈ શક્યા નહિ એટલે કે શત્રુ પક્ષના દૂષણે વગેરે તે જાણી શક્યા નહિ ત્યારે તેમણે (વહિં, મારું જ વાપfહું ઉત્તિવાહિય, વેપાર, જાતિ, परिणामियाहिय, बुद्धीहिं परिणामे माणे २) જાતજાતના ઈષ્ટ સિદ્ધિ કરનારા ઉપાયથી તેઓને હરાવવાની વાત ઉપર વિચાર કર્યો, તેમજ ઔત્પાતિકી, વિનચિકી, કાર્મિકી અને પરિણામિકી બુદ્ધિએથી મંત્રીઓની સાથે બેસીને વારંવાર આ સમસ્યા ઉપર મંત્રણા પણ કરી પણ એવી ગંભીર હાલતમાં તેઓને (હિં જિગારંવા કવાયં વાગઢમમાળે જ્યારે ઈષ્ટ સિદ્ધિ માટે કોઈ પણ ઉપાય જણાયે નહિ ત્યારે સોમળ જે વાવ શિયા) દુ:ખી થઈને આર્તધ્યાન કરવા લાગ્યા. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨ ૧૯૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ (इमं च णं मल्ली विदेहरायवरकन्ना पहाया जावबहूहिं खुजाहिं संपरि बुडा जेणेव कुंभए तेणेव उवागच्छइ) આ અરસામાં વિદેહરાજવર કન્યા મલીકુમારીએ સ્નાન કર્યું અને ત્યાર પછી વસ્ત્રો, આભરણે તેમજ અલ કારોથી અલંકૃત થઈને ઘણું વક્ર સંસ્થાન વાળી દાસીઓની સાથે કુંભક રાજાની પાસે ગઈ A (વાછિત્તા કુંખાર વાયTM રૂ) અને ત્યાં જઈને તેણે પિતાના પિતા કુંભક રાજાના ચરણોમાં નમન કર્યું. (तएणं कुंभए मल्लिं विदेहरायवरकन्नं णो आढाइ, णो परियाणाइ, तुसिणीए संचिट्ठइ) - વ્યાકુળ ચિત્તવાળા કુંભક રાજાએ વિદેહરાજવર કન્યા મલીકુમારીને આદર કર્યો નહિ. કે સત્કાર કર્યો નહિં રાજાને તે માત્ર આટલું જ ભાન થયું કે મલ્લીકુમારી આવી છે. રાજા સાવ મૂંગા થઈને બેસી જ રહ્યા. (તti વિદાય વાના મri gવં વાણી) પિતાની આવી હાલત જોઈને વિદેહરાજવર કન્યા મલ્લીકુમારીએ તેમને પૂછ્યું કે ( तुम्भे णं ताओ अण्णया ममं एज्जमाणं जाव निवेसेह किण्णं तुम्भं अज्जे ओहयमण संकप्पे जाव झियायह હે પિતા ! પહેલાં ગમે ત્યારે મને આવતી જતા ત્યારે મારો તમે આદર કરતા હતા, મને જાણી લેતા હતા અને મને પિતાના ખોળામાં બેસાડતા હતા પણ આજે શું કારણ છે કે તમે ઉદાસ થઈને આર્તધ્યાનમાં બેઠા છે, ( ago ઉંમર૪ ઘઉં વવાણી) આ રીતે રાજાએ વિદેહરાજવર કન્યાની વાત સાંભળીને તેણે કહ્યું કે – (एवं खलु पुत्ता तव कज्जे जियसत्तूप्पपुखें हिं छहिं राईहिं या संपेसिया,तेणं मए असक्कारिया जाव निच्छुढा, तएणं ते जियसत्तू पामोक्खा तेसिं याणं अंतिए एयमढे सोच्चा परिकुविया समाणा मिहिलं रायहाणि निस्संचारं जाव चिट्ठति ) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૧૯૮ Page #206 -------------------------------------------------------------------------- ________________ હે પુત્રિ ! જિતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ તમારી સાથે લગ્ન કરવાના વિચારથી મારી પાસે તો બેકલ્યા હતા. મેં તેમના પ્રસ્તાવને સ્વીકાર્યો નહિ અને તેમના દૂતેને અનાદર અને અસંમાન કરીને મહેલના પાછળના નાના બારણેથી તેઓને બહાર કઢાવી મૂક્યા. પિતાના દૂતોની પાસેથી આ બધી વિગત જાણુને જીતશત્રુ પ્રમુખ છએ રાજાએ ખૂબ જ ગુસ્સે થયા, અને હવે તેઓએ મિથિલા નગરીને ચારે બાજુથી ઘેરી લીધી છે. તેના પરિણામે લેકની અવર જવર બંધ થઈ ગઈ છે. કેઈપણ કારણસર લેકે બહાર જઈ શકતા નથી એવી ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ છે. (agri કહ્યું પુત્તા તેfઉં નિયતત્ત્વ પામોવલ્લi guહું अंतराणि अलभमाणे जाव झियामि) એટલા માટે હે પુત્રિ ! હજી સુધી પણ હું જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓના અન્તર વગેરેને એટલે કે અવસર વગેરેની લાગમાં રહ્યા પણ મને અત્યાર સુધી તેમનું એક પણ છિદ્ર (ખામી) ની જાણ થઈ શકી નહિ. ઘણા ઉપાયથી તેમને હરાવવાના વિચારે પણ મેં કર્યો છે, ત્પત્તિકી વગેરે બુદ્ધિઓથી મંત્રીઓની સાથે વિચારણું પણ કરી છે પણ મને તેઓને સ્વાધીન બનાવવા કે હરાવવા માટે કોઈ એક પણ ઉપાય જણાતું નથી. એથી અપહતમનઃ સંકલ્પવાળે હું આર્તધ્યાનમાં લીન થઈને બેઠે છું. ( તi હા મરજી વિહાચવાવના ગુમ સાયં પરં યથારી) આ રીતે પિતાના પિતા કુંભક રાજાની વાત સાંભળીને વિદેહરાજવર કન્યાએ તેમને કહ્યું કે(મા ને તમે તાગો ! ગોહરમાનંwwા ગાવ gિયાદ) હે તાત! અત્યારે તમે ચિતામગ્ન છે એટલે તેને દૂર કરવા માટે હું એક ઉપાય બતાવું છું. (तुब्भेण ताओ तेसि जियसत्तू पामोक्खाण छहं रायाण पत्तेय रहसिय જેણે દેહ) હે પિતા ! તમે જીતશત્રુ પ્રમુખ રાજાઓમાંથી દરેક રાજાની પાસે એકાંતમાં પિતાને દૂત મેલે. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૯૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ (एगमेगं एवं वदह तव देभि मल्लि विदेहरायवरकण्णं तिकटु संझाकाल समयसि पविरलमणूसंसि निसंतंसिं पडिनिसंतसि पत्तेयं २ मिहिलं रायहाणि अणुप्पवेसेह ) તે દૂત તેમની પાસે જઈને દરેકને આ પ્રમાણે કહે કે અમારી કન્યા વિદેહરાજવર કન્યા મલીકુમારી તમને આપીશું. આ પ્રમાણે દૂત વડે દરેકની પાસે સંદેશ મોકલીને તે રાજાઓમાંથી દરેકને તમે સંધ્યાકાળના સમયે જ્યારે સુરજ બરોબર અસ્ત થઈ ગયો હોય, રાત્રિને વખત થઈ ગઈ હોય, માર્ગમાં બહુ જ થંડા માણસેની અવર જવર થવા માંડી હોય, માણસોના ઘોંઘાટથી ઘરે પણ જ્યારે શાંત થઈ ગયા હોય ત્યારે મિથિલા નગરીમાં બેલા. ( अणुप्पवेसित्ता गब्भघरएसु अणुप्पवेसेह, मिहिलाए रायहाणीए. दुवाराई पिहित्ता रोहसज्जे चिट्ठह तएणं कुंभए एवं० तं चेव जाव पवेसेह, रोहसज्जे चिट्ठइ) બેલાવીને તેઓને તમે ગર્ભગૃહમાં રેકે. - ત્યાર પછી મિથિલા રાજધાનીના દરવાજા બંધ કરાવડાવી દે, આ રીતે તેઓને અહીં બંધ કરીને તમે આત્મરક્ષા કરો. વિદેહરાજવર કન્યા મલ્લીકુમારીના વચને સાંભળીને કુંભક રાજાએ તેણીએ કહ્યું તે મુજબ જ કર્યું. એટલે કે દ્વતે વડે તેઓ બધાને પિતાને ત્યાં બેલાવી લીધા અને ગર્ભગૃહમાં તેઓને રેકી લીધા. / સૂત્ર “૩૪ ” ! સુવર્ણ નિર્મિતપુલિકા કા વર્ણન ( तएण जियसत्तू पामोक्खा इत्यादि ।। ટીકાર્થ-( તપ ) ત્યારબાદ (તે વિચરજૂ પામોલ્લા ચિરાગાળો વર૪ વાયqમાણ થળી ૪તે પૂરિઘ) તે જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ બીજે દિવસે જ્યારે રાત પૂરી થઈ અને સૂરજ ઉદય પામે ત્યારે (ગાતોડુિં) બારીઓના કાણાઓમાંથી ( મયં માથછિદ્દ જમુખવિરાળ રિ T૪૬) જેના માથામાં કાણું હતું તેવી સેનાની પ્રતિકૃતિ (મૂર્તિ) ને જોઈ. ( एसणं मल्ली विदेहरायवरकण्णत्तिकटु मल्लीए विदेहरायवरकन्नाए रूवे य શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૨૦૦ Page #208 -------------------------------------------------------------------------- ________________ जोवणे य लावण्णे य मुच्छिया गिद्धा गढिया अज्झोपवण्णा अणिमिसाए दिट्ठीए पेहमाणा २ चिटुंति ) જોઈને “અરે આ તે વિદેહરાજવર કન્યા મલીકુમારી જ છે.” આમ જાણીને તેઓ બધા વિદેહરાજવર કન્યા મલલીકુમારીના રૂપ યોવન અને લાવયના પ્રભાવથી મૂછિત થઈ ગયા. મેહિત થઈ ગયા. લેલુપ થઈ ગયા. તેમાં તેમનું ચિત્ત ચુંટી ગયું. આ રીતે ખૂબજ આસક્ત થઈને તેઓ બધા વારંવાર તેની તરફ જતા રહ્યા. (तएणं सा मल्ली विदेहरायवरकन्ना व्हाया जाव सब्बालंकारविभूसिया बहूहि खुज्जाहिं जाव परिक्खित्ता जेणेव जालधरए जेणेव कणयपडिमं तेणेव उवागच्छद) - ત્યારપછી વિદેહરાજવર કન્યા મલીકુમારીએ સ્નાન વગેરે પતાવીને બધા અલંકારથી પોતાના શરીરને શણગારીને ઘણી કુન્શક (કુબડા) સંસ્થાનવાળી દાસીઓની સાથે જ્યાં તે જાલગ્રહ અને તેમાં પણ જ્યાં તે સેનાની પ્રતિમા (મૂર્તિ) હતી ત્યાં ગઈ. (૩વાતા તરે વાવડિયાર મચાવ્યો તેં ઉત્તમ) અવળે) ત્યાં આવીને તેણે તે સેનાની પ્રત્રિમા૫ર રહેલું સેનાના કમળવાળું ઢાંકણું ઉઘાડયું (ત બાવરૂ ) ઢાંકણું દૂર થતાં જ તેમાંથી અત્યંત ખરાબ દુર્ગધ નીકળવા લાગી. તે કહાનામા જમિતિ વગાર મુમતરાણ જેવ) તે દુગધ એટલી ખરાબ હતી કે મરેલા સાપના સડી ગયેલા શરીરની તેમજ ગેમૃતક અને શ્વમૃતકની હોય છે. (तएणं ते जियसत्तू पामोक्खा तेणं असुभेणं गंधेणं अभिभूया समाणा सए. हिं २ उत्तरिज्जेहिं णासाई पिहेंति ) | દુર્ગધ બહાર આવતાંની સાથે જ જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ પિતાના ઉત્તરીયવાના છેડાથી પિતપિતાનું નાક ઢાંકી દીધું. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૨૦૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ (पिहित्ता परम्मुहा चिडंति तरणं सा मल्ली विदेहरायवरकन्ना तं जियसत्तू पामोक्खे एवं बयासी ) અને તેઓ બધાં માં ફેરીને બેસી ગયા. જ્યારે વિદેહરાજવર કન્યા મલ્ટીકુમારી તેઓને આ પ્રમાણે કરતાં જોયા ત્યારે તેણે કહ્યું—— ( किणं तुभं देवाणुपिया ! सएहिं २ उत्तरिज्जेहिं जाव परम्मुहा चिह तणं ते जियसत्तू पामोक्खा मल्लि विदेहरायवरकन्नं एवं वयंति ) હે દેવાનુપ્રિયે ! તમે લેાકેા શા કારણથી પેાતાનું નાક ઉત્તરીયવસ્રના છેડાથી દાખીને પ્રતિમાના તરફથી માં ફેરવી બેસી ગયા છે? વિદેહરાજવર કન્યા મલ્ટીકુમારીની આ વાત સાંભળીને જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ તેને કહ્યું— ( एवं खलु देवाणुपिए अम्हे इमेणं असुभेणं गंधेणं अभिभूया समाणा एहिं २ जाव चिट्ठामो ) હે દેવાનુપ્રિયે ! આ ખરાબ ગધ અમારા માટે અસહ્ય થઈ પડી છે. એથી અમે પાતપાતાના ઉત્તરીયના છેડાથી નાક દબાવીને અને આ તરફથી માં ફેરવીને બેસી ગયા છીએ. ( તાં મટ્ઠી વિદ્વાનવર અન્ના તે નિયસર્ પામોવું વ' વચાણી) ત્યારપછી વિદેહરાજવર કન્યા મલ્ટીકુમારીએ જીતશત્રુ પ્રમુખ રાજાઓને કહ્યું કે— ( जइता देवाणुपिया ! इमीसे कणग० जाव पडिमाए कल्ला कल्लि ताओ मण्णाओ असण पाणखाइम साइमाओ एगमेगे पिंडे पक्विप्पमाणे २ इमेयारूबे असुभे पोग्गलपरिणामे ) હૈ દેવાનુપ્રિયે ! આ સેાનાની પૂતળીમાં મનેાજ્ઞ અશન પાન, ખાદ્ય અને સ્વાદ રૂપ ચાર જાતના આહારના નખાએલા એક એક કાળીયા જ્યારે આ પ્રમાણે મને વિકૃતિજનક અશુભતર પુદ્ગલ પરિણામ રૂપ દુધવાળા થઇ ગયા છે ત્યારે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૦૨ Page #210 -------------------------------------------------------------------------- ________________ ( इमस्स पुण ओरालिय सरीरस्स खेलासवस्स बत्तासस्स पित्तासवस्स सुक्क सोणिय पूयासवस्स दुरूव उसासनीसासरस दुरूवमुत्त पूइयपूरिस पुण्णस्स सडणपडण विद्धंसण धम्मस्स केरिसए परिणामे भविस्सइ) આ ઔદારિક શરીરનું પુદ્ગલ પરિણમન તેના કરતાં પણ વધુ અનિષ્ટ દુધવાળું થશે નહિ? અરે ! ચક્કસ થશે. કેમકે આ કફનું આશ્રય છે. આમાંથી વારંવાર વમનનું નિસ્સરણ થતું રહે છે. પિત્ત પણ આમાંથી નીકળતું રહે છે. શુક્ર, શેણિત (લેહી) અને પરૂ આમાંથી બહાર વહેતું રહે છે. આમાથી એના શ્વાસોચ્છવાસ મહા દુરૂપ અનિષ્ટતર છે. આ શરીર દુરૂપ મૂત્ર અને અનિષ્ટ ગધવાળા મળથી હમેશા ભરાએલું રહે છે. આ શરીર શટન, પતન, તેમજ વિધ્વંસન ધર્મવાળું છે. કોઢ વગેરી રોગ વડે જે શરીરના આંગળી વગેરે અવયવે ખરી પડે છે તેનું નામ શટન છે. ઘડપણને લીધે શરીરમાં જે શિથિલતા આવે છે તેને પતન કહેવાય છે. નાશ થવું તે વિધ્વ સન કહેવાય છે આનું કારણ બતાવવામાં આવેલ કેળિયો જે એક એક કરીને દરરોજ આ પૂતળીમાં નાખવામાં આવ્યું છે. તે જયારે આવું તીવ્ર અનિષ્ટતર દુર્ગધ રૂપ પુદ્ગલ પરિણમવાળું થાય ત્યારે આ ઔદારિક શરીરનું કે જે શ્લેમ વગેરે ઘણુ મળથી ભરાએલું છે અને શટન, પતન, અને વિધ્વંસન જેનું સ્વાભાવિક ધર્મ છે–પુદ્ગલ પરિણામ એના કરતાં પણ વધુ અનિષ્ટ દુધવાળું હશે જ. (तं मा णं तुम्भे देवाणुप्पिया ! माणुस्सएसु कामभोगेसु सज्जह; रज्जह गिज्झह, मुज्झह, अज्झोववज्जह ) એથી હે દેવાનુપ્રિયે ! તમે મનુષ્યભવના કામ ભેગેમાં ફસાશે નહિ, તેમાં રાગ ઉત્પન્ન કરે નહિ, તેના પ્રતિ તૃષ્ણાનું વાદ્ધન કરે નહિ, મુગ્ધ થાઓ નહિ અને તેને કઈ દિવસ પણ વિચાર કરે જ નહિ. ( एवं खलु देवाणुप्पिया ! तुम्हे अम्हे इमाओ तच्चे भवग्गहणे अवरविदेह वासे सलिलावइंसि विजए वीयसोगाए रायहाणीए महबलपामोक्खा सत्तविय बालवयंसया रायाणो होत्था) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૦૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ દેવાનપિયો ! હું અને તમે આજથી ત્રીજા ભવમાં પશ્ચિમ મહાવિદેહક્ષેત્રમાં સલિલાવતી નામના વિજયમાં વિધમાન વીતશેકા નામની રાજધાનીમાં “બાલવયસ્ય” સાત રાજપુત્રો હતા તે સમયે અમારા નામ મહાબલ વગેરે હતા. (સાચા ગાવ પડ્યા ) અમે બધા સાથે જ જમ્યા હતા. અને સાથે સાથે જ મોટા થયા હતા. માટીમાં પણ આપણે બધા સાથે સાથે જ રમ્યા હતા. સમય આવતાં આપણે સાતે જણાએ દીક્ષા ધારણ કરી હતી. (तएणं अहं देवाणुप्पिया ! इमेणं कारणेणं इत्थीनामगोयकम्मं निवत्तेमि जइणं तुम्भं चोत्थं उवसंपज्जित्ताणं विहरई तएणं अहं छर्ट उपसंपज्जित्ताणं विहरामि सेसं तहेव सव्वं) તે ભવમાં આ કારણથી સ્ત્રીનામ ગોત્ર કમને બંધ કર્યો. તમે બધા જ્યારે ચતુર્થભક્ત કરતા ત્યારે હું પણ તમારી સાથે ચતુર્થભક્ત તે કરતેજ પણ ગમે તે બહાના હેઠળ પારણાના દિવસે પણ છઠ્ઠ વગેરે તપસ્યા કરતો રહેતા હતા. (આ વિષેનું બધું વર્ણન આ અધ્યયનમાં પહેલાં જ કરવામાં આવ્યું છે) (तएणं तुम्भे देवाणुप्पिया ! कालमासे कालं किच्चा जयंते विमाणे उववण्णा तत्थणं तुब्भे देम्णाई बत्तीसाई सागरोवमाइं ठिई, तएणं तुब्भे ताओ देवलोयाओ अणंतरं वयं चइत्ता इहेव जंबूद्दीवे२ जाव साइं२ रज्जाइं उवसंपज्जित्ताणं विहरइ) હે દેવાનુપ્રિયે ! તમે કાળ માસમાં મૃત્યુના વખતે કોલ કરીને જ્યતા વિમાનમાં દેવપર્યાયથી જન્મ પામ્યા. ત્યાં તમારી બધાની બત્રીસ (૩૨) સાગરની સ્થિતિ કરતાં કંઈક ઓછી એટલી સ્થિતિ થઈ. જ્યારે આ સ્થિતિ પૂરી થઈ ત્યારે તરત જ તમે ત્યાંથી આવીને આ જંબુદ્વીપમાં ઉત્પન્ન થયા છે અને પોતપોતાની રાજનું શાસન ચલાવવા લાગ્યા છે. (तएणं अहं देवाणुप्पिया? ताओ देवलोयाओ आउक्खएणं जावदारियत्ताए पञ्चायाया) ત્યારબાદ હે દેવાનુપ્રિયે ! હું પણ દેવલ કમાંથી આયુક્ષમ હવા બદલ આવીને અહીં પુત્રી રૂપમાં જન્મ પામી છું. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨ ૨૦૪ Page #212 -------------------------------------------------------------------------- ________________ આ પૂર્વજન્મની વિગત છએ જીતશત્રુ પ્રમુખ રાજાઓને બતાવતી મલીકુમારીએ જે કંઈ કહ્યું છે તે અહીં સૂત્રકાર ગાથા દ્વારા સ્પષ્ટ કરે છે(fથ તથે ) ઈત્યાદિ એને અર્થ આ પ્રમાણે થાય છે કે, હે રાજાએ શું તમે લેકે પૂર્વ ભવને ભૂલી ગયા છે કે જ્યારે અમે બધા જયન્ત નામના અનુત્તર વિમાનમાં દેવ થઈને રહ્યા હતા. તે “અમે એક બીજાને પ્રતિબંધિત કરીશું.” આ પ્રમાણે પ્રતિજ્ઞાબદ્ધ થઈને મેળવવા તે દેવભવના જન્મને તમે યાદ કરે. “૩૫ છ રાજાઓકે જાતિસ્મરણહોનાઆદિકા વર્ણન 'तएणं तेसि जियसत्तू पामोक्खाणं' इत्यादि । टीकार्थ-(तेसि जियसत्तू पामोक्खाणं छण्हं रायाणं मल्लीए विदेहरायवरकमाए अंतिए एयमढे सोचा णिसम्म, सुभेणं परिणामेणं पसत्थेणं अज्झवसाणेणं लेसाहि विसुज्झमाणीहिं तयावरणिज्जाणं० कम्माणं खोवसमेणं ईहावोयमग्गणगवेसण करेमाणार्ण सण्णिजाइस्सरणे समुप्पन्ने ) જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ જ્યારે વિદેહરાજવર કન્યા મલી. કુમારીના મુખથી આ બધી પૂર્વભવની વિગત સાંભળી અને મનમાં તેના ઉપર સારી પેઠે વિચાર કર્યો ત્યારે શુભ પરિણામથી, પ્રશસ્ત અધ્યવસાયથી વેશ્યાએની વિશુદ્ધિથી તેમજ તદાવરણીય કર્મોનો ક્ષયે પશમથી, ઈહા, અપહ, શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૦૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ માર્ગણ અને ગવેષણ કરવાથી તેમને સંસી–જાતિ સ્મરણ જ્ઞાન થયું. અર્થ વિશેષને વિષમ બનાવીને સમાજના તરફ વળતે જે મતિવ્યાપાર રૂપ વિચાર હોય છે તે “હા” છે. અહીંયા ઈહા વિષેનો સંબંધ આ રીતે સમજ જોઈએ કે મલીકુમારીના મુખેથી પૂર્વભવની વિગત સાંભળીને રાજાઓના મનમાં જે આ પ્રમાણેના વિચારો ઉત્પન્ન થયા કે મલીકુમારીએ જે પૂર્વભવનું વૃત્તાન્ત કહ્યું છે તે શું ખરેખર તેમજ હશે ! - દેવભવ મેળવીને શું અમે બધા એકી સાથે જયંત વિમાનમાં રહ્યા છીએ? ઈહા પછી જે નિશ્ચય રૂપ બંધ થાય છે તેનું નામ અપોહ છે, તેને સંબંધ અહીં આ પ્રમાણે સમજવો જોઈએ કે જયારે પૂર્વભવના વિચારોમાં અદ્ધિ સંલગ્ન થઈ ગઈ ત્યારે તેના પરિણામમાં તેઓના મનમાં આ પ્રમાણેને નિશ્ચય થયે કે “ઠીક છે ” મલીકુમારીના કહેવા મુજબ અમે સાતે અનગાએ મળીને નિયમ પૂર્વક તપસ્યા કરી છે તેના પ્રભાવથી અમે લોકો કાળ માસમાં કાળ કરીને જયંત વિમાનમાં દેવની પર્યાયથી ચેકકસપણે જન્મ પામ્યા હોઈશ. આ રીતે ઈહિત અર્થમાં જે નિશ્ચયાત્મક વિચાર ઉત્પન્ન હોય છે તે જ અપોહ છે. ઈહા અને અહિથી નિશ્ચિત કરાએલ પદાર્થ માર્ગણ તેમજ ગષણથી દૃઢ થઈ જાય છે. માર્ગ શબ્દને અર્થ આ પ્રમાણે છે કે ઈહા અને અપહથી નિશ્ચિત થયેલા અર્થમાં અન્વય ધર્મની પર્યાલચના કરવી. જેમકે અત્યારે સાતેમાં પરસ્પર મિત્રભાવ અને વિષય વિરાગ (વિશેષ રાગ) જેવાય છે ત્યારે એનાથી આ વાત ચોક્કસપણે પુષ્ટ થાય છે કે આ લેકેએ સહાવસ્થાનપૂર્વક પૂર્વભવમાં તપશ્ચરણ કર્યું છે અને ત્યારબાદ તેઓ જયંત વિમાનમાં ઉત્પન્ન થયા છે. “ગવેષણ” શબ્દનો અર્થ છે, ઈહા અને અહિથી નિશ્ચિત થયેલા પદાર્થમાં વ્યતિરેક ધર્મની આચના કરવી. જેમકે આ સાતેમાં હમણું એક બીજા માટે સહભાવ તેમજ વિષય વિરાગ હોત નહિ તે પૂર્વભવમાં તેમનું સાથે રહીને તપ કરવું તેમજ જયંત વિમાનમાં જન્મ પામવું પણ થાત નહિ. આ રીતે અન્વય અને વ્યતિરેક ધર્મની આલેચનાથી ઉપર વર્ણવવામાં આવેલા અર્થનો નિશ્ચય દૃઢ રૂપે થઈ જાય છે. સંજ્ઞી જીના પૂર્વભવનું સ્મર શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૦૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ ણ જ આ જાતિસ્મરણ જ્ઞાની જીવન હોય છે એટલે કે જાતિસ્મરણ જ્ઞાન સંગી જીવેને જ થાય છે, અસંસી જીવાને નહિ. એ વાતને સ્પષ્ટ કરવા માટે જ અહીં “સંજ્ઞી વિશેષણ આપવામાં આવ્યું છે. આ રીતે ઈહા અપહ વગેરેથી જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓને પૂર્વભવ સંબંધી બધું જ્ઞાન થઈ ગયું. એ જ વાત (થમ સન્મ મિક્ષમા છે તિ) આ સૂત્રશ વડે સૂત્રકારે સ્પષ્ટ કરી છે. ( तएणं मल्ली आहा जियसत्तू पामोक्खे छप्पिरायाणो समुप्पन्नजाइसरणे जाणित्ता गब्भधराइं दाराई विहाडावेइ ) ત્યારબાદ મહલી અરિહંતે છએ જીતશત્રુ પ્રમુખ રાજાઓને જાતિસ્મરણજ્ઞાનથી યુક્ત થયેલા જાણીને ગર્ભગૃહના બારણાઓ ઉઘડાવી દીધા. (तएणं ते जियसत्तू पामोक्खा जेणेव मल्ली अरहा तेणेव उवागच्छंति ) બારણુઓ ઉઘડતાંજ જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓ મલીકુમારી પાસે આવી ગયા. (उवागच्छित्ता तएणं महब्बलपामोक्खा सत्तविय बालवयंसा एगयो अभिसमन्नागया यावि होत्था) આ રીતે પૂર્વભવના મહાબળ પ્રમુખ સાતે બાળમિત્ર એક સ્થાને ભેગા થયા. (तएणं मल्ली अरहा ते जियसत्तू पामोक्खे छप्पियरायागो एवं वयासी) ત્યારબાદ મલ્લીકુમારી અરિહંતે જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓને આ પ્રમાણે घु एवं खलु देवाणुप्पिया संसारभय उव्विग्गा जाव पव्वयामि), દેવાનુપ્રિયે સંસારના ત્રાસથી કંટાળીને હું તે હવે દીક્ષા ગ્રહણ કરું છું. तुम्भेणं किं करेह किं च ववसह जाव किं भे हियसामत्थे ) પણ હવે તમે બધા શું કરશે? શે ઉદ્યમ કરશે ? ઘરમાં રહેશો, કામ સુખ ભોગવશે કે સયમ ગ્રહણ કરશે ? બતાવો તમારૂં સામર્થ્ય કેવું છે ? ( तएणं जियसत्तू पामोक्खा मल्लि अरहं एवं वयासी ) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૨૦૭ Page #215 -------------------------------------------------------------------------- ________________ સલ્લી અરિહતના આ પ્રમાણે વિચાર સાંભળીને તે જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ મલ્લી અરિહંતને કહ્યું કે ( जइणं तुब्भे देवाणुपिए संसार जान पव्वयह, अम्हे णं देवाप्पिए ! के to आलंबणे वा आहारे वा पडिबंधे वा तह चेव णं देवाणुप्पिए ! तुभे अम्हे ओ तच्चे भवरगहणे बहुसु कज्जेसु य मेढी पमाणं जाव धम्मधुरा होत्था ) હે દેવાનુપ્રિય ! સંસાર ભયથી વ્યાકુળ થઈને જ્યારે તમે પાતે દીક્ષા સયમ સ્વીકારવા ઇચ્છા છે.. ત્યારે હું દેવાનુપ્રિયે ! બતાવેા તમારા વગર અમારા સહાયક ખીજો કાણુ હશે? અમારા આલખન કાણુ હશે ? અમારે। આધાર કાણુ હશે ? ખાટાં કામ કરતાં અમને રોકનાર કાણુ હશે ? અમારા જેવા ને સન્માર્ગ તરફ વાળનાર ધર્મના ઉપદેશક કાણુ હશે ? જેમ આજથી પહેલાંના ત્રીજા ભવમાં અમારા માટે ઘણાં કામેામાં તમે મેધિની જેમ આલખન રૂપ થયા, આધાર ભૂત થયા પ્રમાણ ભૂત થયા, સમવિષમ માને ખતાવનાર હાવા બદલ ચક્ષુભૂત થયા, ધર્માંની ધુરારૂપ થયા, ધના માર્ગોમાં પ્રવૃત્તિ કરાવનાર થયા ( તા ચેવ નું તેત્રાનુન્વિત્ ! હિંતિનાવ વિસદ ) તે પ્રમાણે આ ભવમાં પણ તમે જ અમને ધમમાં પ્રવૃત્તિ કરાવનાર થાએ. ( अम्हे वियणं देवाणु० संसारभयउन्चिग्गा जाव भीया जम्ममरणाणं देवापियाणं सद्धि मुंडा भविता जाव पव्त्रयामो ) એટલા માટે હે દેવાનુપ્રિયે ! સ સાર ભયથી વ્યાકુળ તેમજ જન્મ મરણના ભયથી ત્રસ્ત થયેલા અમે પણ હે દેવાનુપ્રિય તમારી સાથે જ મુંડિત થઇને જિન દીક્ષા સ્વીકારીશું. ( तरणं मल्ली अरहा ते जियसत्तू पामोक्खे एवं व्यासी- जण्णं तुब्भे संसार जात्र मए सद्धिं पव्वयह, तं गच्छहणं तुब्भे देवरणुपिया ! सएहिं २ रज्जेहिं जे जे ठावे, ठावित्ता पुरिससहस्स वाहिणीओ सीयाओ दुरूह ) ત્યાર પછી મલ્લી અરિહ ંતે જીતશત્રુ પ્રમુખ રાજાઓને આ પ્રમાણે કહ્યું કે જો તમે બધા સંસાર ભયથી વ્યાકુળ થઈને મારી સાથે જિન દીક્ષા ગ્રહણ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૦૮ Page #216 -------------------------------------------------------------------------- ________________ કરવા ઇચ્છતા હો તે! હે દેવાનુપ્રિયો ! પાત પોતાના રાજ્યમાં તમે જાઓ અને ત્યાં પહેલાં રાજગાદીએ પેાતાતાના મોટા પુત્રને એસાડા અને પછી પુરુષ સહસ્રવાહિની પાલખીઓમાં બેસે. ( તુઢા સમાળા મમ અંતિય વાલમનહ ) અને મારી પાસે આવે. (तएणं ते जियसत्तू पामोक्खा मल्लिस्स अरहओ एयमहं पडिसुति) મલ્લી અરિહંતની આ વાતને બધા જીતશત્રુ પ્રમુખ રાજાએ સ્વીકારી લીધી. तणं मल्ली अरहा ते जियसत्तू गहाय जेणेव कुंभए तेणेव उपागच्छर, उवागच्छित्ता कुंभगस्स पाएस, पाडे, तरणं कु भए ते जियसत्तू पामोक्खे विउof असण ४ पुप्फवत्थगंध मल्लालंकारेण सक्कारेह ) ત્યારખાદ મલ્લી અરહુ તે જીતશત્રુ પ્રમુખ રાજાએને પેાતાની સાથે લીધા અને લઈને તેએ જ્યાં કુંભક રાજા હતા ત્યાં ગયા. ત્યાં જઈને કુંભક રાજાના ચરણામાં વંદન કરાવ્યાં. કુંભક રાજાએ પણ જીતશત્રુ પ્રમુખ રાજાઓના વિપુલ અશન વગેરે ચાર આહારાથી તેમજ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માહ્ય વગેરેથી સત્કાર કર્યાં. (નાવ કિવિસપ્તેર્ ) ત્યારબાદ તેને વિદ્યાય કર્યા. ', ( तरणं ते जियसत्तू पामोक्खा कुंभए णं रण्णा विसज्जित्ता समाणा जेणेव साईं साई रज्जाई जेणेव नगराई तेणेव उवागच्छंति, उवागच्छित्ता सगाई रज्जाई उवसंपज्जित्ता विहरति, तरणं मल्ली अरहा संवच्छरावसाणे णिक्खमिस्सामि चि म पहारेह ) કુંભક રાજાને ત્યાંથી વિદાય થઈને જીતશત્રુ પ્રમુખ રાજાએ જ્યાં પાતપેાતાનું રાજ્ય અને તેમાં પણ જ્યાં પાતપાતાના મહેલા હતા ત્યાં ગયા ત્યાં જઈને તેઓ બધા પાતપેાતાના રાજકાજમાં પરાવાઈ ગયા. એક વર્ષ પછી દીક્ષા ધારણ કરીશ, મલ્લી પ્રભુએ આ જાતના ચેકસ વિચાર કરી લીધા હતા. ॥ સૂત્ર શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ . ૩૬ ” ॥ ૨૦૦ Page #217 -------------------------------------------------------------------------- ________________ મલ્લીભગવાનને દીક્ષાલસરકા નિરૂપણ “તે #ા તે સમgi ” યાદ I ટીકાર્થ (સેf #ાસેí તે તમuT') તે કાળે અને તે વખતે (સવ To જમ્) ઈન્દ્રનું આસન ડોલી ઉઠયું. (तएणं सक्के देविंदे देवराया आसणं चालियं पासइ, पासित्ता ओहिं पउं जइ, पउंजित्ता मल्लि अरहं ओहिणा आभोएइ) બધા દેવોમાં પરમ ઐશ્વર્યવાન દેવરાજ ઈન્દ્ર જ્યારે પિતાનું આસન ડોલતું જોયું ત્યારે તેઓએ અવધિજ્ઞાનના સંબંધથી મલલી અરહંતને જોયા. અહીં અવધિજ્ઞાનને જોડવાને અર્થ આ પ્રમાણે છે કે જ્યારે ઈન્દ્ર પિતાના આસનને ડગમગ થતું જોયું ત્યારે શા કારણથી મારું આસન ડોલતું થયું છે?” આ વિશે પિતાને ઉપયોગ (ધ્યાન) ને લગાવ્યો. આ રીતે અવધિજ્ઞાનને ઉપયોગમાં લગાવવું જ અવધિજ્ઞાનને જોડવું તેમ કહેવાય છે. ( आमोइत्ता, इमेयारूवे अज्झस्थिए जाव समुपज्जित्था एवं खलु जंबू द्दीवे दीवे भारहे वासे मिहिलाए कुंभगस्स रण्णो भवर्णसि मल्ली अरहा निक्खमिस्सामित्ति मणं पहारेइ ) મલી અરિહંત હવે નિષ્ક્રમણના માટે તૈયાર થઈ રહ્યાં છે. આમ જાણીને તેના મનમાં આ જાતને મને ગત સંકલ્પ ઉદ્દભવ્યા કે આ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષ ક્ષેત્રમાં, મિથિલા નામની નગરીમાં, કુંભકરાજાના ભવનમાં મલીનામના અરિહંત પ્રભુ “હું દીક્ષા ધારણ કરીશ ?” આ પ્રમાણે વિચાર કરી રહ્યાં છે. (तं जीयमेयं तीय पच्चुपन्नमणा गयाणं सक्काणं ३ अरहताणं भगवंताणं निक्खममाणानां इमेयास्वं अत्थसंपयाणं दलित्तए) એટલા માટે કાળવ્રયવતી દેવેન્દ્રોના પરંપરાથી ચાલતે આવેલે આ પ્રમાણેને આચાર છે કે તેઓ દીક્ષા લેવા માટે તૈયાર થયેલા તીર્થંકર પ્રભુના માતા-પિતાને અર્થ સંપત્તિ અર્પણ કરે તે પ્રમાણે ઈન્દ્ર અર્થ સંપત્તિ અપે છે ( નહીં) તેનું પ્રમાણ આ પ્રમાણે છે. “ત્રણ કરોડ, ઈક્રયાશી કરેડ અને એશી લાખ સ્વર્ણમુદ્રાઓ, વાર્ષિક દાનમાં, તીર્થકરેના નિષ્ક્રમણના વખતે આટલું દ્રવ્ય ઇન્દ્ર તેમને ઘેર પહોંચાડે છે, શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૧૦ Page #218 -------------------------------------------------------------------------- ________________ ( एवं संपेहेड, संपेहित्ता वेसमणं देवं सदावेइ, सदावित्ता एवं बयासी ) તે શક્ર દેવેન્દ્રે આ પ્રમાણે વિચાર કર્યાં અને ત્યારખાદ તેણે વૈશ્રમણુદેવ કુબેરને ખેલાવ્યા, ખેલાવીને તેને કહ્યું— ( एवं खलु देवाणुपिया ! जूबंदीवे दीवे भारहे वासे जाव असीति च सय सहस्साई दलइत्तए ) હૈ દેવાનુપ્રિય ! આ જમૂદ્રીપ નામના દ્વીપમાં ભારતવષ ક્ષેત્રમાં મિથિલા નામની નગરી છે. ત્યાંના રાજા કુંભકના મહેલમાં મલ્ટી નામના તીથ કર પ્રભુ છે. તેઓ દીક્ષા લેવાને વિચાર કરી રહ્યાં છે. એટલા માટે ઇન્દ્રોને આ જાતના પરંપરાથી ચાલતા આવતા નિયમ છે કે તેએ તેમના નિષ્ક્રમણ મહેાસવના વખતે ત્રણસે કરોડ, ઇકચાશી કરોડ અને એંશી લાખ સેાના મહેારા વાર્ષિક દાનના રૂપમાં તેમને ત્યાં ઘેર પહોંચાડે ( तं गच्छहणं देवाणुप्पिया' जंबू दीवे दीवे भारहे वासे मिहिलाए कुंभग भवसि इमेयारूवे अत्यसंपदाणं साहराहि ) એટલા માટે હૈ દેવાનુપ્રિય ! તમે જાઓ અને જબુદ્વીપ નામના દ્વીપમાં સ્થિત ભારતવષ ક્ષેત્રમાં વિદ્યમાન મિથિલા નગરીના કુંભક રાજાના ભવન ઉપર કહ્યા મુજબ અર્થ સપત્તિ એટલે કે દ્રવ્ય તેમને ત્યાં પહોંચાડો. ( સાત્તિા શિખામેય મમ ચમાળત્તિય' વચત્ત્વજ્ઞા ૢિ ) પહેાંચાડીને તમે અમને સૂચિત કરી. ( तरणं से वेसमणे देवे सक्के णं देविंदेणं देवराएणं एवं वृत्ते हड्डे करयल जाव पडिसुणे ) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૧૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ શક્ર દેવેન્દ્ર દેવરાજ વડે આ પ્રમાણે આજ્ઞાપિત થયેલા વૈશ્રવણુ દેવ-કુબેર ષિત તેમજ સ ંતુષ્ટ થઈને પોતાના અને હાથેાની અંજલી ખનાવીને તેને મસ્તકે મૂકીને નમસ્કાર કર્યો અને દેવેન્દ્રની આજ્ઞા સ્વીકારી લીધી. “ આમ જ કરીશ ” આ પ્રમાણે કહીને તેમની તેણે આજ્ઞા સ્વીકારી ( पडिणित्ता जंभए देवे सहावेइ, सदावित्ता एवं बयासी गच्छह णं तुन्भे देवापिया ! जंबूद्दीवं दीवं भारहं वासं मिहिलं रायहाणि कुंभगस्स भवणंसि तिभेव य कोडिसया अट्ठासीयं च कोडीओ आसे यं च सयसहस्साई अयमेयारूव' अत्यसंपयाण' साहरेइ ) આજ્ઞા સ્વીકારીને તેણે ગ્રંભક દેવાને ખેલાવ્યા અને ખેલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે–હે દેવાનુપ્રિયા ! તમે જમૂદ્રીપ નામના દ્વીપમાં સ્થિત ભારતવષ ક્ષેત્રમાં વમાન મિથિલા નામની રાજધાનીમાં જાએ અને જઇને ત્યાંના કુંભક રાજાના મહેલમાં ત્રણસેા કરોડ, ઇકચાશી કરાડ, એશી લાખ સાના મહારા પહાંચાડા. ( મનચમાળત્તિય ~દ્ગિદ્ ) પહેાંચાડયા આદ મારી આજ્ઞા પ્રમાણે સપૂર્ણ પણે કામ પૂરું થઇ ગયુ છે તેની મને ખબર આપે. ( तरणं जंभगा देवा वेसमणेण एवं वृत्ता समाणा हट्ट तुट्ठा जान पडिसुणे ति, पडिणित्ता उत्तरपुरत्थिमं दिसीभाग अवक्कमंति अवक्कमित्ता जाव उत्तरउब्विया रुवाई विउ ति ) ત્યારબાદ વૈશ્રવણુ દ્વારા આજ્ઞાપિત થયેલા ઝલક દેવેાએ હર્ષિત તેમજ સંતુષ્ટ થઈને તેની આજ્ઞાને માની લીધી એટલે કે તેની આજ્ઞા સ્વીકારી, સ્વીકાર્યો ખાદ તેઓ ઈશાન કાણુ તરફ ગયા. ત્યાં જઇને તેઓએ ઉત્તર વૈક્રિય રૂપાની વિકુણા કરી, (विउच्चित्ता ताए उक्किट्ठाए जाव वीइवयमाणा जेणेव जंबूदीवे दीवे भारहे वासे जेणेव मिहिला रायहाणी, जेणेव कुंभगस्स रण्णो भवणे तेणेव उवागच्छंति) વિધ્રુણા કર્યાં પછી તેઓ દેવગતિ સંખ`ધી ઉત્કૃષ્ટ ગતિથી ચાલતાં જ્યાં જબૂદ્બીપ નામે દ્વીપ, ભારતવષ નામે ક્ષેત્ર અને તેમાં પણ જ્યાં મિથિલા નામની રાજધાનીમાં કુભક રાજાને મહેલ હતા ત્યાં ગયા. ( उवागच्छित्ता कुंभगस्स रण्णो भवणंसि तिन्नि कोडिसया जाव साहरं ति) ત્યાં જઈને તેઓએ કુંભક રાજાના મહેલમાં ત્રણસા ઈકચાશીકરોડ અને એશી લાખ સેાનામહારા ભંડાર-ખજાનામાં મૂકી દીધી. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૧૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ ( साहरिता जेणेव वेसमणे देवे तेणेव उवागच्छंति, उवागच्छिता करयल जाव पचपिणति ) મૂકયા પછી તેઓ જ્યાં વૈશ્રમણ દેવા હતા ત્યાં ગયા, ત્યાં જઇને તેઓએ હાથ જોડીને “ તમારી આજ્ઞા મુજબ અમેાએ કુંભક રાજાના ભવનમાં અસંપત્તિ પહાંચાડી દીધી છે. “ આ પ્રમાણેની સૂચના કરી. ( तएण मल्ली अरहा ! कल्ला कल्लि जाव मागहओ पायरासोत्ति बहूणं सणाहाणा य अणाहाण य पंथियाणय परियाण य करोडियाण य कप्पडियाणय एगमेगं हिरण्णकोर्डि अट्ठ य अणूगाई सयसहस्साइं इमेयारूवं अत्थसंपदाणं दलयइ) ત્યારમાદ મલ્લી અરહત પ્રભુએ કહ્યાકલ્પ દરરોજ સવારના વખતથી માંડીને અપેારસુધી ઘણા સનાથેાને, અનાથેાને, પાંથાને અને પથિકને, ખપ્પરધારીઓને, કન્થાધારીઓને એક વર્ષ સુધી એક કરોડ એંશી લાખ સેાના મહારા આપી. દરરાજ નિત્ય રસ્તે ચાલતા રહેનારા અહીં ‘પાંચિક’ શબ્દથી તેમજ કાઈક દિવસ રસ્તે ચાલનારાએ ‘પથિક' શબ્દથી સમજવાં જોઇએ. ( तएण से कुंभए मिहिलाए रायहाणीए तत्थ २ तर्हि २ देसे २ बहुओ महाणससालाओ करेइ, तत्थणं बहवे मणुया, दिन्नभइभत्तवेयणा बिपुलं असण पाण खाइमं साइमं उनक्खडेंति, उबक्खडित्ता जे जहा आगच्छइ ) ત્યારખ દ કું ભક રાજાએ મિથિલા નગરીમાં ખધે અવાન્તરપુર વગેરેમાં તે પ્રદેશામાં શ્રૃંગાટક વગેરે રસ્તાઓમાં ઘણાં રસાઈ ઘર સ્થાપિત કરાવડાવ્યાં, તેએમાં ઘણા રસેઈયાએ અશન, પાન વગેરે રૂપમાં પુષ્કળ પ્રમાણમાં ચારે જાતના આહાર તૈયાર કરતા હતા. એના ખદલ તેએને તથા તેમની સાથેના બીજા માણસાને ત્યાંથી ભેાજન મળતું હતું અને રસેાઈ તૈયાર કરનાર માણસાને પગાર પણ મળતા હતા. તે પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાઘના રૂપમાં ચાર જાતના શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૧૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ આહાર તૈયાર કરીને ત્યાં ગમે તેવા માણસો આવતા (તં જ્ઞા) જેમકે (पंथिया वा पहिया वा करोडिया वा कप्पडिया वा पासंडत्था वा गिहत्था वा) પથિક જન, ખપધારી ભિક્ષુક, કંથાધારી ભિક્ષુક, પાખંડી ધર્મને આચરનારા અને ગૃહસ્થીઓ ગમે તે જાત પંથના લોકે ત્યાં આવતા. (तेसिय तहा आसत्थरस, सुहासणवरगयस्स तं विपुलं असणं ४ परिभाए माणा परिवेसेणा विहरंति ) તેઓ બધાને તેમજ તે દેશમાં રહેનારા બીજા ઘણા માણસેને, આશ્વસ્થાને, વિશ્વસ્ત અને સુખાસનવર ગતોને તે પુષ્કળ પ્રમાણમાં બનાવવામાં આવેલે આહાર વહેચવામાં આવતું હતું તેમજ તેઓને ત્યાંજ જમાડવામાં પણ આવતા હતા. (तएण मिहिलाए सिंघाडग जाव बहु जणो अण्णमण्णस्स एवमाइक्खइ,एवं भासद एवं पन्नवेइ, एवं परूवेइ, एवं खलु देवाणु ? कुंभगस्स रणो भवणंसि सबकामगुणियं किमिच्छियं विपुलं असणं४ बहूणं समणाणं य जाव परिवेसिज्जेइ) એના લીધે મિથિલા નગરીના શૃંગાટક વગેરે સ્થાનમાં નાગરિકના ટેળે ટોળાં એકઠાં થઈને આશ્ચર્ય પામતાં વિસ્તારપૂર્વક એક-બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યાં, સમજાવવા લાગ્યાં તેમજ દૃષ્ટાન્ત આપીને આ પ્રમાણે વર્ણન કરવા લાગ્યાં કે હે દેવાનુપ્રિયે ! કુંભક રાજાના મહેલમાં સેન્દ્રિય સુખજનક અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ ચાર જાતને આહાર ઘણા શ્રમણ, બ્રાહ્મણે, સમાગત, સનાથ, અનાથ અને પથિકે વગેરેને માટે ઈચ્છા મુજબ આપવામાં આવે છે. वरवरिया धोसिज्जइ, किमिच्छिय दिजए बहुविहीय, सुर असुर देव, दाणवनरिदं महियाण निक्खमणे) સુર, અસુર, દેવ, દાનવ અને નરેન્દ્રોવડે પૂજય તીર્થકરોના નિષ્ક્રમણના સમયે “માંગે, માંગે ” આ જાતની ઘોષણા કરવામાં આવી છે અને ઘણું શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨ ૨૧૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ જાતનું “કિમિચ્છક” (તમારી શું ઈચ્છા છે?) દાન પણ આપવામાં આવે છે. (तएणं मल्ली अरहा संवच्छ रेण तिन्नि कोडिसया अट्ठासीति च होंति कोडीओ असितिं च सयसहस्साई इमेयारूवं अत्थसंपयाणं दलइत्ता निक्खमो मित्तिमणं पहारेइ) હવે મલ્લી અરહંતે “એક વર્ષમાં ત્રણસો કરોડ, ત્રણ અબજ, અઠયાશી કરેડ એંશી લાખ સેના મહા તીર્થ કર નિષ્ક્રમણ (દીક્ષાના સમયે) માં આપવામાં આવે છે તે હું આટલી અર્થ સંપત્તિ આપીને જ દીક્ષા ગ્રહણ કરીશ” આ પ્રમાણે મનમાં ચોક્કસપણે વિચાર કર્યો. એ સૂત્ર “ ૩૭” મલ્લીભગવાન્ કે દીક્ષોત્સવકા વર્ણન ( તેf oi તે સમvoi ) રૂાદ્રિા ટીકાર્થ-(તે વાળે તે સમi) તે કાળે અને તે સમયે (ઢોતિયા દેવા જેમસ્ટોર # રિવ્રુવિનાનપર) લૌકાંતિક દે કે જેઓ બાલક નામના કલ્પમાંથિત રિષ્ટ પાથડામાં રહેલા. (सएहिं, २ विमाणेहिं २ पासायव डिसरहिं पत्तेयं २ चउहिं समाणिय साहस्सीहि तिहिं परिसाहिं सत्तहिं अणिए हि सत्तहिं अणियाहिबई हिं आयरक्खदेव साहस्सीहि अन्नेहिं बहूहिं लोगंतएहि देवे हि सहिं सं परिवुडा) પિતપિતાના વિમાનમાંના ઉત્તમ પ્રાસાદોમાં જુદાજુદા ચાર હજાર સામાનિક દેવોની સાથે, ત્રણ ત્રણ પરિષદાઓની સાથે, સાત સાત અનીકોની સાથે, સાત સાત અનીકાધિપતીઓની સાથે, સેળ સેળ આત્મરક્ષક દેવેની સાથે તેમજ બીજા પણ લૌકાંતિક દેવેની સાથે રહે છે (महया हयनदृगीय वाइय जाव रवेणं दिव्वाई भोगभोगाई भुजमाणा विहरति) અને જેઓ નૃત્ય, ગીત તેમજ વાજાઓની અપ્રહિત વનિપૂર્વક દિવ્ય ભેગેને ઉપભોગ કરતા રહે છે. (તં ) આ લેકાંતિક દેના આઠ ભેદ હોય છે તે આ પ્રમાણે છે-૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વહિં, ૪ વરૂણ, શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૨૧૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૫ ગત તેય, ૬ તુષિત, ૭ અવ્યાબાધ, ૮ આનેય. એ આઠ લોકાંતિક દેવ કૃષ્ણરાજ્ય.... જુદા જુદા આઠ વિમાનમાં રહે છે. તેમજ જે રિપ્ટ છે તેઓ રિષ્ટ નામક વિમાન પ્રતરમાં રહે છે. (તpr') તે આ પ્રમાણે (તેહિ જોયંતિ ચા લેવા જોવં ૨ નાના વતિ) આ બધા લૌકાંતિક દેવોમાંથી દરેકના આસને ડેલવા માંડયાં. (तहेव जाव अरहंताणं देवाणं निक्खममाणाणं संघोहणं करेत्तए ति तं गच्छामोणं अम्हे वि मल्लिस्स अरहओ संवोहणं करेमि त्ति कटु एवं संपेहंति) એટલા માટે આ બધા દેવોએ પોતપોતાના અવધિજ્ઞાન વડે વિચાર કર્યો કે અમારા આસનો શા માટે ડોલવા માંડયા છે? તે જેમ ઈન્ડે પિતાના આસનને ડાલવાનું કારણ જાણ્યું હતું તે પ્રમાણે આ બધાએ એ પણ જાણી લીધું આ પ્રમાણે કારણની ખાત્રી કરીને તેમના મનમાં આ જાતને વિચાર ઉદુભળ્યું કે મલ્લી અર્હન ઘેરથી નીકળી જવાની દીક્ષા સ્વીકારવાની ઈચ્છા કરી રહ્યાં છે, તે આ સમયે અમારા જેવા બધા લેકાંતિક દેવોની એવી મર્યાદા ( પ્રણાલિકા) હોય છે કે તીર્થકરોના મનમાં જ્યારે વૈરાગ્યની ભાવના ઉદ્દભવે કે તરત જ તેમને સંબોધન કરવું-એટલે કે તેમને આ પ્રમાણે વિનંતી કરવી કે હે ભગવન ! દીક્ષા ગ્રહણ કરવાને આ ઉચિત અવસર (સમય) છે. એટલે અમે પણ ત્યાં જઈએ અને તેઓને સંબોધન કરીએ. આમ વિચાર કરીને (उत्तर पुरत्थिमं दिसीभायं अवक्कमंति. अवक्कमित्ता, वेउन्बिय समुग्याएणं समोहणंति, समोहणित्ता, संखिज्जाई जोयणाई एवं जहा जंभगा जाव जेणेव मिहिला जेणेव कुंभगस्स रण्णो भवणे, जेणेव मल्ली अरहा तेणेव उबागच्छत्ति ) - તેઓ બધા લૌકાંતિક દે ઈશાન કેણમાં ગયા, ત્યાં જઈને તેમણે વૈકીય સમુદૂઘાતથી ઉત્તર વૈકિયની વિકુર્વણ કરી, વિકુર્વણા બાદ તેમણે પિતાના આત્મપ્રદેશને રત્નમય દંડકાર રૂપમાં બહાર કાઢયા. ત્યારપછી ઝલક દેવેની જેમ તેઓ બધા દેવલોક સંબંધી ઉત્કૃષ્ટગતિથી જ્યાં મિથિલા રાજધાની હતી તેમાં પણ જ્યાં કુંભક રાજાને મહેલ અને ભલી અહત વિરાજમાન હતા ત્યાં પહોંચ્યા. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ Page #224 -------------------------------------------------------------------------- ________________ ( उवागच्छित्ता अंतलिखपडिवन्ना सखिखिणियाइं जाव वत्थाई पवरपरिहिया करयल०ताहिं इटाहिं जाव वहिं एवं वयासी बुज्झाहिं भयवं ! लोगनाहा पवत्तेहिं धम्मतित्थं जीवाणं हिय सुय निस्सेयसकर' भविस्सइ) ત્યાં પહોંચીને તેઓ નીચે ઉતર્યા નહિ પણ આકાશમાં જ અદ્ધર ઊભા રહીને બોલ્યા-દેએ તે વખતે સુંદર વસ્ત્રો પહેરેલાં હતાં. તેમનાં વસ્ત્રો નાની નાની ઘૂઘરીઓથી શોભતાં હતાં. આકાશમાં અદ્ધર રહીને જ તેઓએ પોતાના બંને હાથની અંજલી બનાવી અને તેને મસ્તકે મૂકીને ત્યાંથી જ મલ્લી અહં તને નમસ્કાર કર્યો. ત્યારપછી ખુબ જ મીઠાં અને મનહર વચન દ્વારા તેઓ તેમને વિનંતી કરતાં કહેવા લાગ્યા- હે ભગવન! હે લોકનાથ ! તમે ભવ્યજીને જ્ઞાન આપે. ચતુર્વિધ સંઘ રૂપ ધર્મ-તીર્થની તમે પ્રવૃત્તિ કરે. એનાથી જીવેને નરક નિગેન્દ્ર વગેરેના દુઃખેથી મુક્ત કરાવીને હિતકારી ધર્મ તીર્થ તરફ તેમને ઉન્મુખ કરે. તે ધર્મતીર્થ તે કોના માટે સ્વર્ગ વગેરેને અમંદ (અતીવ) આનંદ આપનાર હોવાથી સુખકર થશે. તેમજ મુક્તિ મેળવવાનું કારણ હવા બદલ તે ધર્મતીર્થ તે ભવ્ય જેના માટે નિઃશ્રેયસ્કર થશે. (विक दोच्चंपि एवं वयंति, वयित्ता मल्लि अरहं वंदंति, नमसति, वंदित्ता नमंसित्ता जामेव दिसि पाउन्भूया तामेव दिसि पडिगया ) આ રીતે કહીને તે લેકાંતિક દેવોએ બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે જ વિનંતી કરી વિનંતી કરીને મલ્લી અર્હ તને તે દેવોએ વંદન અને નમસ્કાર કર્યા. વંદના અને નમસ્કાર કરીને તેઓ જે દિશા તરફથી પ્રગટ થયા હતા તે દિશા તરફ જ જતા રહ્યા. (तएण मल्ली अरहा तेहिं लोगंतिएहि देवेर्हि संवोहिए समाणे जेणेव अम्मापियरो तेणव उवागच्छंति-उवागच्छित्ता करयल० इच्छामि गं अम्मयाओ तुम्भेहिं अब्भणुण्णाए समाणे मुंडे भवित्ता जाव पञ्चइत्तए, अहा मुहं देवाणु० मा पडिबंध करेहि ) આ પ્રમાણે લોકાંતિક દે વડે સંબોધિત થતાં મલિ અરહંત જ્યાં પિતાના માતાપિતા હતાં ત્યાં આવ્યાં. ત્યાં આવીને તેઓએ સૌ પહેલાં પોતાના શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૨૧૭. Page #225 -------------------------------------------------------------------------- ________________ માતાપિતાના ચરણામાં નમસ્કાર કર્યાં. ત્યારબાદ તેઓ કહેવા લાગ્યાં કે હું માતાપિતા ! હું તમારી આજ્ઞા મેળવીને મુ'ડિત થઈને દીક્ષા ગ્રહણ કરવા ચાહું છું. ” મલ્લી અર્હુતના માંથી આ પ્રમાણે વાત સાંભળીને તેમના માતા પિતાઓએ તેમને કહ્યું “ યથાસુખ' દેવાનુપ્રિય ! '” એટલે કે હે દેવાનુપ્રિયે ! તમને જેમ સુખ પ્રાપ્ત થાય તેમ કરેા અને માઠુ કરે નહિ. ( तरणं कुंभए कोडुंबिय पुरिसे सदावेइ, सहावित्ता एवं वयासी खिप्पामेव अट्टसहस्सं सोवणियाणं जाव भोमेज्जाणंति, अण्णं च महत्थं जाव तित्थयराभिसेयं उद्ववेह जाव उबटुवेंति ) ત્યારપછી કુંભક રાજાએ પોતાના કૌટુંબિક પુરૂષોને ખેલાવ્યા અને એલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયા ! તમે લેકે સત્વરે એક હજાર આઠ (૧૦૦૮) સેાનાના કળશે, ચાંદીના કળશે, મણિમય કળશે, સેાના અને ચાંદીથી બનાવેલા કળશેા, સેના અને મણિએથી બનાવવામાં આવેલા કળશે, સેાના ચાંદી અને મણિએથી બનાવેલા કળશે, માટીના કળશે તેમજ બીજા પણ મહાથ-મહાપ્રયેાજન સાધકભૂત-તીર્થંકર નિષ્ક્રમણાભિષેકના સાધના લાવે. રાજાની આ પ્રમાણે આજ્ઞા મેળવીને તેઓએ આજ્ઞા મુજબજ બધા સાધના લઈ આવ્યા. ( तेणं कालें तें समएणं चमरे असुरिंदे जाव अच्चूयपज्जवसाणा आगया, ae arc ३ अभियोगिए देवे सहावे, सदावित्ता एवं वयासी ) તે કાળે અને તે સમયે ચરમેન્દ્રથી માંડીને અચ્યુતેન્દ્ર સુધીના ચેાસઠે ઈન્દ્રો આવી પહોંચ્યા. --- ત્યારબાદ શક્ર દેવેન્દ્ર અને દેવરાજે-સૌધર્મેન્દ્રે આભિયૌગિક દવાને ખેલાવ્યા અને મેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે(खिप्पामेव असहस्स सोवणियाणं जात्र अण्णं च तं विउलं उबटुवेह जाव उबवेति) તમે લેાકા સત્વરે એક હજાર આઠ (૧૦૦૮ ) સેાના વગેરેથી બનાવવામાં આવેલા ફળશે. તેમજ ખીજા પણ તીર્થંકરોના અભિષેક માટેનાં સાધના પુષ્કળ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૧૮ Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમાં લાવે. તેઓ બધાએ તેમ જ કર્યું. ( ते विकलसा ते चैव कलसे अणुपविद्वा, तरणं से सक्के देविंदे देवराया कुंभराया य मल्लि अरहं सीहासणं पुरत्याभिमुहं निवेसेह ) આ રીતે કુ ંભકરાજા વડે સૂકાએલા કળશેાની સાથે જ તે દિવ્ય કળથ પણ એક જ સ્થાને ગેાઠવી દીધા. એનાથી કુંભક રાજાના કળશાની શૈાભા ખૂબ જ વધી ગઇ. ત્યાર પછી શક દેવેન્દ્ર દેવરાજ અને કુંભક રાજાએ મલી અહતને સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ્ માં રાખીને બેસાડી દીધાં. ( अ सहस्सेणं सोवण्णियाणं जाव अभिसिंचर, तरणं मल्लिस्स भगवओ अभिसे वट्टमाणे अप्पेगइया, देवा मिहिलं च सन्भितरबाहिरियं जाब सन्चओ समता परिधावति ) બેસાડીને તેઓએ એક હજાર આઠ સેના વગેરેના દરેકે દરેક કળશથી તેમના અભિષેક કર્યાં. આ પ્રમાણે જ્યારે આખાજી મલ્લી અહતના અભિષેક થઇ રહ્યો હતેા ત્યારે મિથિલા નગરીની બહાર અને અંદર ચામેર હર્ષાતિરેકથી કેટલાક દેવતાએ આમતેમ કૂદી રહ્યા હતા. ( तरणं कुंभए राया दोच्चपि उत्तरात्रकमणं जाव सव्वालंकार विभूसियं करे, करिता को बियपुर से सदावेइ, सदावित्ता एवं वयासी ) જ્યારે અભિષેકની વિધિ પૂરી થઈ ત્યારે કુંભક રાજાએ બીજી વખત મલ્લી અ་તને પૂર્વની તરફ માં રાખીને બેસાડયા અને તેમને બધાં ઘરે. ણાંઓથી શણગાર્યા. ત્યારપછી કૌટુંબિક પુરૂષને ખેલાવીને તેઓને હુકમ કર્યાં કે ( खिप्पामेव मनोरमं सीयं उबट्टवेह, ते उबटूवेंति, तरणं सक्के ३ आभियो (गिए० खिप्पामेव अणेग खंभ० जाव मनोरमं सीयं उagवेह जाव सावि सीया तं चैव सीयं अणुपविडा ) તમે લેાકેા સેકડો થાંભલાઓવાળી એક પાલખી સત્વરે લાવે. કૌટુંબિક પુરૂષા પણુ જલ્દીથી રાજાની આજ્ઞા મુજબ પાલખી લઈ આવ્યા. ત્યારબાદ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૧૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ શક દેવેન્દ્ર દેવરાજે પણ આભિગિક દેવેને લાવ્યા અને તેમને સેંકડે થાંભલાઓવાળી પાલખી લાવવાને હુકમ કર્યો. તે લેકે પણ સત્વરે પાલખી લઈ આવ્યા. દેવરાજની તે પાલખી પિતાની દિવ્ય પ્રભાથી કુંભક રાજાની પાલખી સાથે ભળી ગઈ. એ સૂત્ર “૩૮” ! “ તાળ મી વરદા” રૂસ્યાદ્રિ ટીકાથ-(વા) ત્યારબાદ (Hણી કરાવીહાણા સમુદ્ર) મલી અહંત સિંહાસન ઉપરથી ઉભા થયાં. ( अन्भुट्टित्ता जेणेव मणोरमा सीया तेणेव उवागच्छइ, उवागच्छित्ता मणोरमं सीयं अणुपयाहिणी करेमाणा मणोरमं सीयं दुरूहित्ता सोहासणवरगए पुरत्यामि मुहे सन्निसन्नेि) અને ઉભા થઈને જ્યાં મરમ પાલખી હતી ત્યાં પહોંચ્યાં. ત્યાં પહોંચીને તેઓ તે મને રમ પાલખીને આત્મશ્રેયની ઈચ્છાથી પિતાની જમણ બાજુએ રાખીને તે મનરમ પાલખી ઉપર ચઢીને તેઓ પૂર્વ દિશા તરફ મેં કરીને તેના ઉપર મૂકેલા સિંહાસન ઉપર બેસી ગયાં. (तएणं कुंभए अट्ठारससेणिप्पसेणीओ सदावेइ, सदावित्ता एवं वयासी) ત્યાર પછી કુંભક રાજાએ અઢાર શ્રેણું પ્રશ્રેણીજનોને પાલખી ઉચકનારા અઢાર પ્રકારના અવાંતર જાતિના પુરૂષોને બોલાવ્યા અને બોલાવીને તેઓને આદેશ આપે કે – ( तुब्भे णं देवाणुप्पिया ! ण्हाया जाव सव्वालंकारविभूसिया मल्लिस्स सीयं परिवहह जाव परिहंति) હે દેવાનુપ્રિયે ! તમે સ્નાન કરે અને ત્યારબાદ બધા અલંકારોથી અલંકૃત થઈને મલી અહંતની પાલખીને ઉંચકે. રાજાની આજ્ઞા પ્રમાણે જ લોકેએ તરત સ્નાન કરીને પાલખીને પોતપોતાના ખભા ઉપર ઉચકી લીધી. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૨૦ Page #228 -------------------------------------------------------------------------- ________________ __(तएणं सक्के देविंदे देवराया मणोरमाए दक्खिणिल्लं उवरिल्लं वाहं गेण्हइ, ईसाणे उत्तरिल्लं बाहं गेण्हइ चमरे दाहिणिल्लं हेडिल्लं बली. उत्तरिल्ल हडिल्ल अवसेसादेवा जहारिहं मनोरमं सीयं परिवहति) ત્યાર બાદ શક દેવેન્દ્ર દેવરાજે તે મનરમ પાલખીના દક્ષિણ બાજીના દંડાને ઝાલ્યા, ઈશાનેન્દ્ર ઉત્તર દિશા તરફના ઉપરના દંડાને ઝા, અમરેન્દ્ર દક્ષિણ દિશા તરફના નીચેના દંડાને ઝા, બલીન્કે ઉત્તર દિશા તરફના દંડાને ઝા. બાકીના બધા ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક ઈન્દ્રોએ પિતાપિતાની ચેમ્યતા મુજબ પાલખીનું પરિવહન કર્યું. (पुब्धि उक्खित्ता माणुस्सेहितोहहरोम कूवेहिं पचा वहंति सीयं असुरिंदमुरिंदनागिदा) પુલકિત અને હર્ષઘેલા થયેલા માણસોએ સૌથી પહેલાં પાલખીને પિતાના ખભા ઉપર ઉચકી, ત્યારપછી અસુન્દ્રોએ, સુરેન્દ્રોએ અને નાગેન્દ્રોએ ઉચકી. ___ (चलचवल कुंडलधरा, सच्छदविउव्वियाभरणधारी, देविदं दाणविंदा वहंति सीयं जिणिदस्स) તે વખતે દેવેન્દ્ર વગેરેના કુંડળે આમ તેમ ખૂબ હાલી રહ્યા હતા. ધારણ કરેલા આભરણેને દેવોએ પિતાની ઈચ્છા મુજબ વિક્રિય શક્તિ વડે ઉત્પન્ન કરેલાં હતાં. આ પ્રમાણે દેવેન્દ્રો અને દાનવેન્દ્રોએ જિનેન્દ્રની પાલખી પિતાપિતાના ખભે ઉચકી હતી. । (तएणं मल्लिस्स अरहाओ मनोरमं सीयं दुरूढस्स समाणस्स तप्पढमयाए इमे अट्ठ अट्ठमंगलगा पुरओ अहाणुपुबीए संपट्टिया ) ત્યારબાદ મનરમ પાલખી ઉપર બેઠેલા મલ્લી અહંતની સામે સૌ પ્રથમ અનુક્રમે આઠ આઠ મંગળ દ્રવ્ય મૂકવામાં આવ્યાં-તે દ્રવ્યના નામે આ પ્રમાણે છે. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૨૨૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ (૧) સેવાલ્વિય,વસ્તિક, (ર) સિરિવચ્છા-શ્રીવત્સ, (૩) દિયાવાનંદિકાવ7 (૪) વૃદ્ધમાણગ-વર્ધમાન, (૫) ભદાસણભદ્રાસન, (૬) કલસકળશ, (૭) મચ્છ-મસ્યયુગ્મ, (૮) અને દમ્પણ-દર્પણ (અરીસો). (ga નિમો =હા કમા૪િ) મલી અહંતના નિર્ગમનું વર્ણન જમાલિના નિગર મની જેમ જ જાણવું જોઈએ. (तएणं मल्लिस्स अरहओ निक्खममाणस्स अप्पे० देवा मिहिलं सम्भितर. बाहिरियं आसियसमज्जिवलितं जहा उववाईए जाव परिधावति) જ્યારે મલી અહતની નિષ્કમણવિધિ ચાલતી હતી ત્યારે કેટલાક દેએ પિતાની વૈક્રિય શક્તિ વડે મિથિલા રાજધાનીની અંદર અને બહાર બધે જળ સિંચન કર્યું હતું. કચરે વગેરે વાળીને તેને સ્વચ્છ બનાવી અને ચુના વગેરેથી ધળી નાખ્યું હતું. યાવત્ હર્ષઘેલા થઈને તેઓ ખૂબ ઈચ્છા મુજબ ઉછળ્યા અને કૂદ્યા હતા. ઔપપાતિક સૂત્રમાં નિષ્ક્રમણનું વર્ણન કરવામાં આવ્યું છે, અહીં પણ તે મુજબ જ સમજી લેવું જોઈએ. (तएणं मल्ली अरहा जेणेव सहस्संबवणे उजाणे जेणेव असोगवरपायवे तेणेव आगच्छइ, उवागच्छित्ता सीयाओ पच्चोरूहइ, पचोरुहिता आभरणालंकार मुंचइ, तं पभावई पडिच्छई ) - મલ્લી અર્હત જ્યાં સહુસામ્રવન નામે ઉદ્યાન અને તેમાં પણ જ્યાં અશોક નામે વૃક્ષ હતું ત્યાં પહોંચ્યાં, ત્યાં પહોંચીને તેઓ પાલખીમાંથી નીચે ઉતર્યા, નીચે ઉતરીને તેમણે પોતાનાં આભરણ અને ઘરેણુઓ ઉતાર્યા. મલ્લી અહંતના આભરણ અને ઘરેણુઓને તેમના માતા પ્રભાવતીએ પોતાના વસ્ત્રના છેડામાં લઈ લીધાં. (agri મણી ઘર સવ ઉપમુદિયે ઢોર્ચ ) ત્યાર પછી મલ્લી અહં તે પિતાના વાળનું પંચમુષ્ટિ ઉંચન કર્યું. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૨૨ Page #230 -------------------------------------------------------------------------- ________________ (तएणं सक्के देविंदे देवराया मल्लिस्स केसे पडिच्छइ पडिच्छित्ता खीरोदगसमुद्दे पक्खिचइ) તે મલ્લી પ્રભના કુંચિત વાળને શક દેવેન્દ્ર દેવરાજે પોતાના વસ્ત્રમાં લઈ લીધા અને લઈને ક્ષીર સાગરમાં તેઓને નાખી દીધા. (तएणं मल्ली अरहा " णमोत्थुणं त्ति कटु सामाइय चारित्तं पडिविसज्जइ) મલ્લી અહં તે “સિદ્ધોને મારા નમસ્કાર” આ પાઠનું વાંચન કરતાં સામાયિક ચારિત્ર ધારણ કર્યું (जं समयं च णं मल्ली अरहा चरित्तं पडिवज्जइ, तं समयं च णं देवाणं माणुस्साण य णिग्घोसे तुरिय निणाय गीयवाइयनिग्धोसे य सक्कस्स वयण संदेसणं णिलुक्के याविहोत्था) જ્યારે મલ્લી અહં તે ચારિત્રને સ્વીકાર કર્યો ત્યારે દેવે અને માણસોના થયેલા હર્ષ નિષને તેમજ વાજાંઓ અને ગીતોના દેવનિને કેન્દ્ર પિતાના હુકમથી બંધ કરાવી દીધા. (जं समयं च णं मल्ली अरहा चरित्तं वडिवज्जइ तं समयं च णं मल्लिस्स अरहओ माणुसधम्माओ उत्तरिए मणपज्जवनाणे समुपन्ने) સામાયિક ચારિત્રને સ્વીકારતાની સાથે જ મલ્લી અને ચોથું મન પર્યાવજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. ગૃહસ્થ અવસ્થામાં મલી અહંતને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણે જ્ઞાન જન્મજાત હતાં. પણ જયારે તેઓએ ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે તેમને મન ૫ર્યવજ્ઞાન થઈ ગયું. (मल्ली णं अरहा जेसे हेमंताणं दोच्चे मासे चउत्थे पक्खे पोससुद्धे तस्स णं पोससुद्धस्स एकारसी पक्खे णं पुव्वण्हकालसमयंसि अट्टमेणं भत्तेणं अपाणएणं अस्सिणी हिं नक्वत्तेणं जोगमुवागएणं तिहिं इत्थीसएहिं बाहिरियाए परिसाए सद्धि मुंडे भवित्ता पव्वइए) મલી અરહંતે જ્યારે સર્વ વિરતિ રૂપ ચારિત્ર સ્વીકાર્યું, ત્યારે હેમંત કાળને બીજે મહીને હતે. ચોથું પખવાડિયું હતું. તે મહિનાનું નામ પિોષ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૨૨૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ હતું. પિષ મહિનાને શુકલ પક્ષ હતું, અગિયારસને દિવસ હતો, પૂર્વાહ કાળને વખત હતા, અપાનક અષ્ટમ ભક્ત તેમણે ધારણ કરેલું હતું. અશ્વિની નક્ષત્રને ચન્દ્રની સાથે શુભગ થઈ રહ્યો હતે. તેમની આત્યંતર પરિષદાની ત્રણસે આયિકાઓ હતી અને બાહ્ય પરિષદાના ત્રણ પુરૂષ હતા. તેઓ બધાની સાથે તેમણે દીક્ષા ધારણ કરી હતી. બીજા તીર્થકરેની આત્યંતર પરિષદામાં સ્ત્રીઓ ન હતી. એમની આત્યંતર પરિષદામાં સ્ત્રીઓ વિષે વર્ણન કરેલ છે. બીજા તીર્થકરોની પરિષદામાં માત્ર પુરુષ જ રહ્યા છે. ( मल्लि अरहं इमे अट्टरायकुमारा अणुपचइंसु तं जहा गंदेय गंदिमित्ते सुमित्तबलमित्तभाणुमित्तेय । अमरवइ, अमरसेणे महसेणे चेच अट्ठमए ) જે વખતે મલલી અહં તે દીક્ષા ધારણ કરી હતી તે સમયે તેમની સાથે જ દીક્ષિત થયેલા આઠ રાજકુમારના નામે આ પ્રમાણે છે–(૧) નન્દકુમાર, (૨) નંદિ મિત્રકુમાર, (૩) સુમિત્રકુમાર, (૪) બાલમિત્ર કુમાર, (૫) ભાનુમિત્ર કુમાર, (૬) અમરપતિ કુમાર, (૭) અમરસેન કુમાર, (૮) મહાસેન કુમાર. (तएणं से भवणवइ ४ मल्लिस्स अरहओ निक्खमणमहिमं करेंति, करिता जेणेव नंदीसरवरे० अद्वाहियं करेंति करिता जाव पडिगया) ભવનપતિ વગેરે ચાર જાતના દેએ મલ્લી અર્વતના નિષ્ક્રમણ મહેત્સવને ખૂબ જ મહિમા ગાયે અને ત્યારપછી તેઓ આઠમા નંદીશ્વર દ્વીપમાં ગયા. ત્યાં પહોંચીને તેમણે અષ્ટાદ્ધિક મહોત્સવ ઉજવ્યો. આ મહોત્સવ આઠ દિવસ સુધી સતત ઉજવાય છે. અષ્ટાક્ષિક મહોત્સવ જયારે પૂરે થયે ત્યારે તેઓ જે દિશા તરફથી પ્રગટ થયા હતા તે દિશા તરફે જતા રહ્યા. (तएणं मल्ली अरहा जं चेव दिवसं पव्वाइए, तस्सेव दिवसस्स वरण्डकाल समयंसि असोगवरपायवस्स अहे पुढविसिलापट्टयंसि सुहासणवरगयस्स सुहेणं परिणा શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૨૪ Page #232 -------------------------------------------------------------------------- ________________ मेणं पसत्थेहिं अज्झवसाणेहिं पसत्याहिं लेसाहिं विसुज्झमाणी हिं तयावरणकम्मरयविकरणकरं अपुचकरणं अणुपविद्वस्स अणंते जाव केवलवरनाणदंसणे समुप्पन्ने) જે દિવસે મલ્લી અને દીક્ષા ધારણ કરી તે જ દિવસે છેલ્લા પહેરમાં અશોક વૃક્ષની નીચે પૃથ્વી શિલાપટ્ટક ઉપર સુખાસન પૂર્વક બેઠેલા તેઓને શુભ પરિણામ પ્રશસ્ત અધ્યવસાન આત્મપરિણામ અને વિશુદ્ધ પ્રશસ્ત લેસ્યાઓના પ્રભાવથી સમસ્ત જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મેહનીય અને અંતરાય કર્મરૂપ રજનું વિક્ષેપક અનંત કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયું. ક્ષપક શ્રેણી ઉપર આરૂઢ થયેલા આત્માઓને જ આ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન મળે છે બીજાઓને નહીં, તેમ જ આ શ્રેણી આઠમા અપૂર્વકરણ ગુણ સ્થાનથી જ આરંભે છે, બીજા કેઈપણુ ગુણ સ્થાનથી નહીં. મલ્લી અર્હતે પણ આ શ્રેણી ઉપર આરોહણ કરી દીધું હતું ત્યારે જ તેમને એમની પ્રાપ્તિ થઈ હતી. એ જ વાત-“મપુi gવવિદુદા” આ પદેવડે દર્શાવવામાં આવી છે. “ગઈ તે કારઅહીં જે “ના” પદ છે તેનાથી “અનુર નિષાત નિરાળ, શા, તિકૂળ, આ પદ ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ બંને અનંત વિષ ને જાણે છે અને જુએ છે એટલા માટે તેઓ અનંત છે. સમસ્ત જ્ઞાન અને દશમાં તેઓ પ્રધાન છે એટલા માટે અનુત્તર છે. અપ્રતિહત લેવા બદલ આ બને નિર્ચાઘાત, ક્ષાયિક હેવાથી નિરાવરણ, સર્વાર્થ ગ્રાહક હેવાથી કુન, સકલાશયુક્ત હેવાથી પૂર્ણ ચન્દ્રની જેમ પ્રતિપૂર્ણ કહેવામાં આવ્યા છે. ૩૯ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૨૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ જિતશુ આદિ છહીં રાજાઓને દીક્ષા ગ્રહણઆદિકા વર્ણન તે જે તેf સમgof ” યાદ છે ટીકાથ-તેoi #oi તેને સમgoi તે કાળે અને તે સમયે ( सम्बदेवाणं आसणाई चलंति, समोसढा केवलमहिमं करेंति करित्ता जेणेव नंदी सरे० अढाहिय महामहिमं करेंति, करित्ता जामेव दिसं पाउ०परिसाणिग्गया कुंभए वि निग्गच्छइ) બધા દેવતાઓના, શક દેવેન્દ્રના તેમજ બીજા બધા ઇન્દ્રોના આસને ડોલવા માંડયાં. તેમનાં આસને શા કારણથી ડગમગવા માંડયા છે ? આ જાતની જ્યારે તેમના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ ત્યારે તરત જ તેમણે પિતાપિતાનું અવધિજ્ઞાન જેડયું. અવધિજ્ઞાનથી તેઓએ જાણ્યું કે મલી અહતમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ છે. તેઓ બધા જ્યાં મલી અહંત હતાં ત્યાં આવ્યાં. ત્યાં પહોંચીને તેઓએ કેવળ જ્ઞાનના મહિમાને ઉત્સવ ઉજવ્યો. ઉત્સવ ઉજવ્યા પછી તેઓ નંદીશ્વર દ્વીપમાં ગયા, ત્યાં જઈને તેઓએ સતત આઠ દિવસ સુધી ઉત્સવ ઉજવ્યા. ઉત્સવની સમાપ્તિ પછી તેઓ જે દિશા તરફથી પ્રગટ થયા હતા તે દિશા તરફ જતા રહ્યા. ત્યારબાદ મિથિલા રાજધાનીથી મલી અહ. તનાં વંદન માટે જનસમુદાય નીકળે. કુંભક રાજા પણ નીકળે. ( तएणं ते जियसत्तूपा० छप्पि जेट्टे पुत्ते ठावेत्ता पुरिससहस्सवाहि णीओ सीयाओ दुरूढा सविडीए जेणेव मल्ली अ० जाव पज्जुवासंति) ત્યારપછી જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓ પોતપોતાના મોટા પુત્રને રાજ. ગાદીએ બેસાડીને પુરુષ સહસવાહિની પાલખીઓમાં બેસીને સર્વઋદ્ધિ અને શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૨૨૬ Page #234 -------------------------------------------------------------------------- ________________ સકળ બળની સાથે જ્યાં મલ્લી અર્હત વિરાજમાન હતા ત્યાં પહોંચ્યા. ત્યાં પહાંચીને તે બધાએ મલ્લી અર્હુતની સારી પેઠે ઉપાસના કરી ( त एणं मल्ली अतीसे महइ महालयाए० .. ધમાં ર્ ) ત્યાર પછી મલ્લી અહુ "તે તે વિશાળ જન સમુદાય, તેમજ કુંભક રાજા અને જિતશત્રુ પ્રમુખ તે છએ રાજાએની સામે શ્રુત ચારિત્ર રૂપ ધર્માંના ઉપદેશ આપ્યા. ( પરિયા ગામેય વિત્તિ જા. તામેન વૃિત્તિ ૪૦ ) ઉપદેશ સાંભળીને જનસમુદાય જે દિશા તરફથી આવ્યા હતા તે દિશા તરફ પાદેશ જતા રહ્યો. ( 'મદ્ સમળોવાસન્ના) કુંભક રાજા શ્રમણેાપાસક થઇ ગયા હતા. એટલે કે દેશ વિરતિરૂપ ધર્માંના તેઓએ સ્વીકાર કર્યાં હતા. ( મા ) પ્રભાવતી પણ શ્રમણાપાસિકા થઈ ગયા. ( સળં નિચલTM વા. અવિાચા ધર્માં લોન્ના વ વચાસી ) ત્યાર પછી જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ ધના ઉપદેશથી પ્રતિબુદ્ધ થઈને આ પ્રમાણે કહ્યું કે( आलित्तेण भंत 1 लोए पलितेगं भंते ! लोए जाव पव्वइया, चोदस पुव्वि णो अनंते केवले० सिद्धा ) ૭ હે ભદન્ત ! આસમ'તાતૂ (ચામેર) આ ચતુર્ગાંતિરૂપ લેક સળગી રહ્યો છે. હે ભદન્ત ! આ લેાક અત્યંત જવલિત થઇ રહ્યો છે. રૂ અને લાકડાની અગ્નિ જ્વાળાઓની પેઠે તીવ્ર જ્વાળાએથી આ લેાક વ્યાપ્ત થઇ રહ્યો છે. અગ્નિની તીવ્ર જ્વાળાએની જેમ હુ‘મેશા જન્મ, જરા (ઘડપણું ) મરણુ વગેરેના દુઃખા આ લેાકને સળગાવતા રહે છે. હે ભગવન્ ! જેમ કોઇ માણસના ઘરમાં અગ્નિ સળગી ઉઠે ત્યારે સૂતેલા માણસને ખીજો કાઇ જાગ્રત કરે છે તે પ્રમાણે જ પ્રજ્વલિત થતા આ લેાકમાં મેહ નિદ્રાવશ થયેલા અમારા જેવા લેાકેાને આધ આપીને તમે શ્રેયસ્કર મેાક્ષ માગ ખતાન્યેા છે તેથી અમે હવે તમારી પાસેથી દીક્ષા ધારણ કરીશું. આ પ્રમાણે વિનંતિ કરીને જીતશત્રુ પ્રમુખ છએ રાજાઆએ મલ્લી અર્હુતની પાસેથી દીક્ષા સ્વીકારી લીધી. ચૌદ પૂર્વના પાડી થઈને તેમણે નિરતિચાર ચારિત્રનું પાલન કર્યું". અને આ પ્રમાણે ધીમે ધીમે અનુક્રમે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૨૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ તેઓ છએ છ રાજાએ કેવળજ્ઞાન અને કેવળદર્શન માટે અધિકારી થઈ ગયા અને છેવટે સિદ્ધસ્થાને પહેાંચી ગયા. (તાં મજ઼ી બરા સસંવળાબો નિવત્વમટ્ટુ) મલી અર્હત તે સહસ્રામવનથી મહાર નીકળ્યા. (નિવૃમિત્તા વદ્યિા જ્ઞળવય વિદ્વાર વિરૂ) નીકળીને બહારના જનપદોમાં તેમણે તિથ કર પરપરા મુજબ વિહાર કરવા શરૂ કર્યાં. ( मल्लिस्स णं भिसगपामोक्खा अट्ठावीसं गणा, अट्ठावीसं गणहरा, होत्था मल्लिस्सणं अरहओ चत्तालीसं समण साहस्सीओ० उक्को सेणं बंधुमइ पामोक्खाओ पणपण्ण अज्जियासाहस्सीओ उक्कोसेणं सावयाणं एगा साय साहस्सी, चुल सीइं सहस्सा सावियाणं एगा साय साहस्सी चुलसीइ सहस्सा सावियाणं तिन्निसय सायसीओ पण्णटुं च सहस्सा ) મલ્લી અર્જુ'તને ભિષણ્ પ્રમુખ અઠ્ઠાવીશ (૨૮) ગણુ ( ગચ્છ ) હતા અને અઠ્ઠાવીશે (૨૮) ગણધર હતા. ઉત્કૃષ્ટથી મલ્લી અર્હત પ્રભુની શ્રમણ સપત્તિ ચાળીસ હજાર હતી તેમજ ઉત્કૃષ્ટની અપેક્ષાએ મધુમતી પ્રમુખ ૫૫ હજાર આયિકાએ હતી. તેમના શ્રાવકેાની સખ્યા એક લાખ ચેારાશી હજાર હતી. અને ત્રણ લાખ પાંસઠ હજાર તેમની શ્રાવિકાએ હતી. (छस्सया चोदस पुव्वीणं वीससया ओहिनाणीणं बत्तीसं सया केवलणाणीणं पणतीस सया वेउच्चियाणं अट्ठ सया मण पज्जवणाणीणं, चोदस सया बाई गं वीसं सया अणुत्तरोववाइयाणं ) છસેા ચતુર્દશ પૂનાધારી મુનિગણા હતા. ૨૦ સે એટલે કે એ હજાર અવધિજ્ઞાની હતા. ૩૨ સે એટલે કે ત્રણ હજાર ખસેા કેવળજ્ઞાની હતા. ૩૫ સે વૈક્રિય લબ્ધિનાધારી હતા. આસેા મનઃપવજ્ઞાની હતા. ૧૪ સેા વાદી હતા. ૨૦ સે। અનુત્તરાપપાતિક હતા. ( मल्लिएस अरहओ दुविहा अंतगडभूमी य जाव वीसइमाओ पुरिसजुगाओ जयंत करभूमी ) મલ્લી અહુ'તથી અંતઃકૃભૂમિ-તે ભવમાં જ મેાક્ષ મેળવનારાઓને કાળ-બે પ્રકારની હતી. (૧) યુગાન્તકર ભૂમિ (૨) પર્યાયાન્તકર ભૂમિ, ભૂમિ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૨૮ Page #236 -------------------------------------------------------------------------- ________________ શબ્દથી કાળ તેમજ યુગ શબ્દથી ગુરુ-શિષ્ય પ્રશિષ્ય વગેરે પુરૂષોનું ગ્રહણ થયુ છે. એથી આ બધા ગુરુ શિષ્ય પ્રશિષ્ય વગેરે પુરૂષોને આરંભીને જેમાં તે ભવથી જ મેક્ષ મેળવનારાઓનું પ્રમાણ પ્રમિત ( કેટલું છે તેની ગણત્રી ) કરવામાં આવે તે યુગાંતકર ભૂમિ શબ્દને વાચ્યા થાય છે. મોજીનથી માંડીને એમના તીમાં પટ્ટાનુપટ્ટ ક્રમથી વિશતિતમપટ્ટ પુરૂષ સુધી સાધુએ સિદ્ધપદ પામી ચૂકયા છે. ત્યારપછી સિદ્ધિમાં જવા માટે વ્યવચ્છેદ થઇ ગયા. (ટુવાલ પયિાપ અંતમાણી ) આ વાકયથી સૂત્રકારે પર્યાયાન્તકર ભૂમિ પ્રકટ કરી છે. તીથ"કરની કેવળી અવસ્થાના પર્યાયરૂપ સમયથી લઈને જે અન્તકર ભૂમિ હાય છે, તેનું નામ પર્યાયાન્તર ભૂમિ છે, આ શબ્દના વાચ્યા આ પ્રમાણે જ થાય છે. મલ્લી અડૂતને કેવળજ્ઞાન ઉદ્ભવ્યું, તેના બે વર્ષ પછી જ તેમના તીર્થોમાં પેાતાના ભવમાં અતકર સાધુજનાએ મુક્તિ લાભ મેળવ્યેા. એના પહેલાં કાઇ સાધુએ મુક્તિ મેળવી નથી, એ જ પર્યાયાન્તર ભૂમિ છે. મઠ્ઠી ન ગા પશુવીલ' ધનૂર મુTM ઉચ્ચત્તળ ) મલ્લી અહતના શરીરની ઉંચાઈ ૨૫ ધનુષ પ્રમાણુ હતી. ( વળેળ ચિંગુત્તમે, સમન્નર'સમંઢાળે; વજ્ઞસિમળાનાચ સંચળે શરીરને રગ પ્રિય'ગુના જેવા નીલા હતા. સંસ્થાન સમચતુરસ્ત્ર હતું. સહનન વજા ઋષભ નારાચ હતું. ( मज्झदे से सुहं सुहेणं विहरित्ता जेणेव सम्मेए उवागच्छत्ता संमेयसेलसिहरे पाओवगमणुववण्णे ) पञ्चए तेणेव उबागच्छइ સુખ શાંતિપૂર્વક મધ્ય દેશમાં વિહાર કરીને મલ્લી પ્રભુ સમેત પર્યંત ઉપર પહોંચ્યાં. ત્યાં પહેાંચીને તેઓશ્રીએ સમેત શૈલ શિખર ઉપર પાપાપગમન સથારા ધારણ કર્યાં, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૨૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ ( मल्ली णं अरहा एगं वासस्यं अगारवा समज्झे वसित्ता पण पण्णवाससहस्साई वासणाई केवलि परियागं पाउणित्ता पणपण्णवास सहरसा सव्वा उयं पालइत्ता ) મલ્લી અહ ́ત પ્રભુ ૧ સો વર્ષ ઘરમાં રહ્યા ત્યારપછી દીક્ષા ગ્રહણ કરીને ૫૫ હજાર વર્ષ માં એકસેસ વર્ષ આછા એટલે કે ૪૯૦૦ વર્ષનું આયુષ્ય ભોગવીને કેવલી પર્યાયમાં રહ્યા આ રીતે ૫૫ પંચાવન હજાર વર્ષનું આયુષ્યભાગવીને (जे से गिम्हाणं पढमे मासे दोच्चे पक्खे चेत सुद्धे, तस्स णं चेत मुदस्स arrate भरणी क्खत्ते णं अद्धरतकालसमयंसि पंचहि अज्जिया सरहिं अभितरियाए परिसाए पंचहि अणगारस्येहिं बाहिरियाए परिसाए मासिएणं adi aur aaiर य पाणी खेणे वेयणिज्जे आउए नामे गोए सिद्धे) તેમણે ગ્રીષ્મકાળના પહેલા મહિનાના બીજા પખવાડીયામાં એટલે કે ચૈત્ર શુકલ પક્ષમાં તેમાં પણ ચેાથના દિવસે જ્યારે ભરણી નક્ષત્રના ચંદ્રની સાથે ચાગ થઈ રહ્યો હતેા, અદ્ધ રાત્રિના વખતે આભ્યાંતર પરિષદ હતી ત્યારે પાંચસ આયિકાઓની સાથે ૧ મહિનાનું પાન રહિત ભક્ત પ્રત્યાખ્યાન કરીને અને હાથેા ફેલાવતાં અવશિષ્ટ વેદનીય, આયુ, નામ અને ગેાત્ર કાઁના નાશ થતાં જ સિદ્ધિ અવસ્થા મેળવી લીધી. ( एवं परिनिव्वाणमहिमा भाणियव्वा जहा जंबूदीवपण्णसीए) જે પ્રમાણે જ ખૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ઋષભદેવના મહિમા આલેખવામાં આવ્યે છે તે પ્રમાણે જ મલ્લી ભગવાનના નિર્વાણુના મહિમા પણ જાણવા જોઇએ. ( ન'તીસરે ટ્વાાિ નિા જ્ઞાત્ર પળિયા ) મલ્લી પ્રભુના આ નિર્વાણુના કલ્યાણકારક મહિમાના ઉત્સવ દેવતાઓએ નંદીશ્વર દ્વીપમાં સતત આઠ દિવસ સુધી ઉજજ્યેા. ત્યારપછી તેઆ ત્યાંથી જે દિશામાંથી પ્રગટ થયા હતા તે ક્રિશા તરફ પાછા જતા રહ્યા. હવે સુધર્માંસ્વામી જ ખૂસ્વામીને કહે છે— ( एवं खलु जंबू ! समणं भगवया महावीरेणं अट्ठमस्स नायज्झयणस्स अयमट्ठे पण्णत्ते तिबेमि ) હે જ મૂ! શ્રમણ ભગવાન મહાવીરે-કે જેએ સિદ્ધિસ્થાનના અધિપતિ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૩૦ Page #238 -------------------------------------------------------------------------- ________________ થઇ ગયેલા છે—આઠમા જ્ઞાતાયનના આ ઉપર લખ્યા મુજબના અનિરૂ પિત કર્યો છે. એટલા માટે પ્રભુએ પોતાના મુખારવિંદથી જે પ્રમાણે મને કહ્યો અને મે સાંભળ્યે તે પ્રમાણે જ તમને મે' કહ્યો છે. " સૂત્ર ૪૦ II આઠમું અધ્યયન સમાપ્ત. માકંદીદારકકે ચરિત્રકા વર્ણન ૫ નવમું અધ્યયન પ્રારંભ આઠમું અધ્યયન પુરૂ થયું છે. નવમું અધ્યયન હવે આરભ થાય છે. આઠમા અધ્યયનની સાથે આ અધ્યયનના સંબંધ આ પ્રમાણે છે કે આઠમા અધ્યયનમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે જે સાધુએ માયાવી હાય છે તેએ અતના પાત્ર હાય છે એટલે કે જે તેના મહાવ્રતામાં ઘેાડુ' પણુ માયાશલ્ય (માયા રૂપ કાંટા) હોય ત્યારે તેએ તેમાં ચેાગ્ય ફળના અધિકારી થતા નથી. હવે સૂત્રકાર આ અધ્યયનમાં એ વાત સ્પષ્ટ કરવા ઇચ્છે છે કે જે સાધુ ભાગાથી વિરક્ત થતા નથી તે અનનું સ્થાન થઈ પડે છે અને જે વિરક્ત હેાય છે તે પેાતાના પ્રત્યેાજન રૂપ અને મેળવી લે છે. આ વિષયને લઈને પ્રારંભ થતા નવમા અધ્યયનનું આ પહેલું સૂત્ર છે— શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૩૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ ન મરે! સળાં તંત્તે ? ત્યાર છે જંબૂ સ્વામી સુધર્માસ્વામીને પ્રશ્ન કરે છે કે (મેતે !) હે ભદન્ત ! (जइणं समणे णं जाव संपत्तेणं अट्ठमस्स अयमद्वे पण्णते नवमस्स णं भंते ! नायज्झयणस्स समणेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते ?) જે શ્રમણ ભગવાન મહાવીર-કે જેઓ સિદ્ધસ્થાનના ઉપભોક્તા થઈ ચૂક્યા છે–આઠમા જ્ઞાતાધ્યયનનો અર્થ ઉપર કહ્યા મુજબ નિરૂપિત કર્યો છે તે નવમા જ્ઞાતાધ્યયનને અર્થ તેઓએ કેવી રીતે પ્રગટ કર્યો છે ? (एवं खलु जंबू । तेणं कालेणं २ चंपा नाम नयरी पुण्गभदे चेइए, तत्थणं मादीनामं सत्थवाहे परिवसइ अड़े जाव अपरिभूए, तस्सणं भद्दा नाम भरिया) આ રીતે જંબૂ સ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રા સુધર્મા સ્વામી તેમને સમજાવતાં કહે છે કે હે જંબૂ ! સાંભળે, તમારા પ્રશ્નને જવાબ આ પ્રમાણે છે કે તે કાળે અને તે સમયે ચંપે નામે નગરી હતી. તેમાં પૂર્ણભદ્ર નામે ઉઘાન હતું. માર્કદી નામે એક સાર્થવાહ તે ચંપા નગરીમાં રહેતા હતા. તે ધનધાન્યથી પૂર્ણરૂપે સમૃદ્ધ હતા, એટલા માટે તે અપરિ ભવનીય હતે. કઈ પણ માણસની શક્તિ નહોતી કે તેને તિરસકાર કરી શકે. તે સર્વજન માન્ય હતું. તેમનાં પત્નીનું નામ ભદ્રા હતું. __ (तीसेणं भदाए अत्तया दुवे सत्यवाह दारया होत्था तं जहा जिणपालि. एय जिणरक्खिए य) તે ભદ્રાને બે પુત્રો હતા-જિનપાલિત અને જિન રક્ષિત. (तत्तेणं तेसिं मागंदियदारगाणं अन्नया कयाई एगयओ साहियाणं इमेया रूवे मिहो कहासमुल्लावे समुप्पजित्था) એક દિવસે માર્કદી સાર્થવાહના બંને પુત્રે એક જગ્યાએ બેઠા હતા ત્યારે તેઓ પરસ્પર વાત ચીત કરવા લાગ્યા કે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૩૨ Page #240 -------------------------------------------------------------------------- ________________ ( एवं खलु अम्हे लवणसमुद्द पोयवहणेणं एक्कारसवारा ओगाढा सव्वस्थ वि य णं लट्ठा कयकज्जा अणह- समग्गा पुणरवि निययघरं हव्यमागया ) વહાણુ વડે અમે લેાકા ૧૧ વખત દેશાવર ખેડવા નીકળ્યા હતા અને આ પ્રમાણે ત્યાંથી પુષ્કળ ધન મેળવ્યું છે. અમે પોતાના વેપારમાં પૂર્ણરૂપે સફળ થઈને સકુશળ પાછા ઘેર ફર્યાં છીએ. (तं सेयं खलु अहं देवाणुप्पिया ! दुबालसमंपि लवणसमुद्द पोतवहणेणं ओगाहित्तए) એટલા માટે હૈ દેવાણપ્રિય ! ૧૨મી વખત પણ આપણે વહાણમાં બેસીને લત્રણ સમુદ્રમાં થઇને વેપાર કરવા દેશાવર માટે નીકળી પડીએ તે સારૂ થાય, कट्टु अण्णमण्णस्स एयमहं पडिसुर्णेति ) ति આ પ્રમાણે વિચાર કરીને તેએએ એક મત થઇને આ વાત સ્વીકારી લીધી. ( पडिणित्ता जेणेव अम्मापियरो तेणेव उवागच्छइ उवागच्छित्ता एवं वयासी एवं खलु अम्मयाओ एक्कारसवारा तं चेव जाब निययं घरं हव्वमागया तं इच्छामोण अम्मयात्रा तुम्भेहिं अमणुण्णा या समाणा दुवालससं लवणसमुदं पोय वहणे ओगाहित्तत् ) એક મત થઇને તે અને ત્યાંથી માતા પિતાની પાસે ગયા અને તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે માતા પિતા ! અમે અત્યાર સુધીમાં અગિયાર વખત વહાણુ વડે લવણુ સમુદ્રમાં થઇને ખડ઼ાર પરદેશમાં વેપાર કરવા ગયા છીએ. ત્યાં જઇને અમેએ પુષ્કળ પ્રમાણમાં ધન મેળવ્યું છે અને ત્યાંથી પાછા ક્ષેમ કુશળ નિર્વિઘ્નરૂપે ઘેર આવ્યા છીએ, હમણાં અમારી વિચાર વહાણુ વડે જ ૧૨ મી વખત લવણુ સમુદ્રને પાર કરીને પરદેશમાં વેપાર કરવા માટે જવાના થઈ રહ્યો છે. તેા એ માટે અમે તમારી આજ્ઞા માંગીએ છીએ. ( तणं ते मागंदियदारए अम्मापियरो एवं वपासी इमेप ते जाया ! अज्जगं जाव परिभाएचएं तं अणुहोइ ताव जाया । विउले माणुस्सए इड्ढि सक्कार શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૩૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ समुदए कि भे सपञ्चवाएणं निरालंबणेणं लवणसमुद्दोत्तारेणं ) આ પ્રમાણે પોતાના અને પુત્રાની વાત સાંભળીને માત પિતાએ એ આ રીતે કહ્યું કે હે પુત્ર! આપણે ઘેર આયક, પ્રાક અને પિતૃ પ્રા કાથી એકઠુ કરેલું ખૂબ જ સેાનુ, કાંસુ, તાંબુ વગેરે તેમજ ચીન વગેરે દેશોનાં વસ્ત્રો, ગાય, ભેંસ વગેરે ધન, ઘઉં વગેરે ધાન્ય, કકેતન વગેરે રત્ના, ચંદ્રકાંત વગેરે મણિએ, મેાતીએ, દક્ષિણાવત' શ'ખ, પરવાળાં પદ્મરાગ વગેરે ઉત્ત માત્તમ દ્રવ્ય પુષ્કળ પ્રમાણમાં ભર્યુ છે. આ સંપત્તિ ઉપર બીજા કોઇના અધિકાર નથી, અને તે પ્રમાણમાં એટલી બધી છે કે તમારી આજની પેઢીથી માંડીને સાત પેઢી સુધીના લેકે ગરીબ તેમજ દુ:ખી માણસાને દાનમાં આપે, એસીને ઈચ્છા મુજબ ખાય, પીવે ભગવે અને ભાગ પડાવનારાએમાં પણ તેની વહેચણી કરે છતાંએ વંશપર’પરાથી સંગ્રહાયેલી સૌપત્તિ સમાપ્ત થઈ જવાની નથી. હે પુત્ર! તમારી સાત સાત પેઢી સુધીના પુરૂષાને માટે આ સંપત્તિ દાન વગેરેના રૂપમાં વિતરણ કરવા માટે પણ પર્યાપ્ત છે. પિતામહ એટલે કે દાદાને આક કહે છે. પિતાના પિતા અને તેના પણ પિતાનું નામ પ્રાક છે. પિતાના પ્રપિતામહનું નામ પિતૃ પ્રાક છે. આ પાઠ અહીં ૮૮ વાત્તÇ ” ના પહેલાના ‘થાવત્' શબ્દ વડે ગ્રહણુ કરવામાં આવ્યેા છે. એટલા માટે હે પુત્ર!! તમે અને પહેલાં મનુષ્ય ભવના ઋદ્ધિ સત્કાર સમુ દાયના અનુભવ કરો. ખહુ વિષ્રો યુક્ત તેમજ વિશે ખાધાએ આવી પડે ત્યારે તેમાંથી રક્ષા મેળવી શકાય તેવા આધારાને પણ જ્યાં સદ ંતર અભાવ છે એના લવણ સમુદ્રને એળંગીને વેપાર કરવાથી શા લાભ છે ? મતલબ એ છે કે તમે અને પુત્રા અહીં જ રહે, કયાંએ જાએ નહિ. ( एवं खलु पुत्ता ! दुवालसमीजत्ता सोवसग्गा यावि भवइ तं माणं तुम्भे दुवे पुत्ता! दुवालसमं पि लवण० जाव ओगाहेह माहु तुब्भं सरीरस्स वावतीं भविस्सइ ) અને ખીજુ એ કે હે પુત્રો ! ૧૨ મી યાત્રામાં વિઘ્ન પણ બહુજ નડતા રહે છે. એથી ૐ પુત્રો! હવે તમે ૧૨મી વખત પેત વહનથી લત્રણ સમુદ્રની યાત્રાના વિચાર માંડી વાળે. તમારા શરીર ઉપર કઈ પણ જાતની આકૃત આવે નહિ અમારી એજ ભાવના છે. ( तरणं मागंदियदारगा अम्मापियरो दोच्चपि तच्चपि एवं बयासी ) આ પ્રમાણે સાંભળીને માર્કદી દારકેએ ખીજી અને ત્રીજી વાર પણુ પેાતાના માતા પિતાને એમ જ કહ્યું કે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૩૪ Page #242 -------------------------------------------------------------------------- ________________ ( एवं खलु अम्हे अम्मयाओ ! एक्कारसवारालवणं जाव ओगाहित्तए) હે માતા પિતા ! અમે ૧૧ વખત લવણ સમુદ્રની યાત્રા કરી આવ્યા છીએ તે ૧૨ મી વખત યાત્રા કરવામાં ભય શાને હેાય ? ૧૨ મી વખતની વહાણ વડે યાત્રા અમારા માટે તો મંગળકારી જ થશે. અમારી તમે કઈ પણ જાતની ચિંતા કરતા નહિં (तएणं ते मगंदीदारए अम्मापियरो जाहे नो संचाएंति बहूहि आध वणाहिं पण्णवणाहि य आधवित्तए वा पनवित्तए वा ताहे अकामा चेव एयमटुं अणुजाणित्था) આ પ્રમાણે પિતાના બંને પુત્રને તેઓ અનેકવિધ આખ્યાપનેથી સામાન્ય કથનથી–અને પ્રજ્ઞાપનાઓથી–વિશેષ કથનથી સમજાવવામાં અસમર્થ થઈ ગયા, લવણ સમુદ્રની યાત્રા કરવાના તેમના નિશ્ચયને તેમાં ફેરવી શક્યા નહિ ત્યારે તેઓએ પોતાની ઈરછા ન હોવા છતાં વહાણ વડે લવણસમુદ્રની યાત્રા કરવાની આજ્ઞા આપી દીધી. (तएणं ते मागंदियदारगा अम्मापिऊहिं अब्भणुण्णाया समाणा गणिमं च धरिमं च मेज्नं च पारिच्छेज्जं च जहा अरहण्णगस्स जाव लवण समुह बहुई ગોવાલયા મોઢા) આ રીતે બંને માર્કદી સાર્થવાહના પુત્રો માતાપિતાની આજ્ઞા મેળવીને ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય રૂપ વેચાણ માટેની વસ્તુઓને વહાણમાં ભરીને અરહુન્નક સાર્થવાહની જેમ ઘણા યેજને સુધી લવણ સમુદ્રમાં પહોંચી ગયા. ગણત્રી કરીને જે વસ્તુઓ આપવામાં આવે છે તે “ ગણિમ ” છે જેમ કે નારિયેર, સેપારી વગેરે. જે તેલ કરીને અને માપ કરીને આપવામાં આવે છે તે “ધરિમ” છે, માપ કરીને અપાય તે મેય છે-જેમ કે દૂધ, ઘી, તેલ, અને વસ્ત્ર વગેરે જે પ્રત્યક્ષ રૂપે પરીક્ષા કરીને કસોટી વગેરે ઉપર કસીને અપાય છે તે પરિચ્છેદ્ય છે-જેમ કે સેનું, મણિ, મેતી, વગેરે. અરહુન્નક શ્રાવકનું વર્ણન જ્ઞાતાધ્યયનનાજ આઠમાં અધ્યયનમાં કરવામાં આવ્યું છે. | સૂત્ર ૧ | શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૩૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ ( तएणं तेसिं मागंदियदारगाणं ' इत्यादि ॥ ટીકાર્થ-( તg ) ત્યારપછી (હિં મારિચારનાળું) માર્કદી પુત્રોને કે જ્યારે તેઓ ( મારું કોળાસચારૂં મોઢામાં સમજાળ લવણ સમુદ્રમાં ઘણા પેજને સુધી દૂર પહોંચી ગયા હતા ( ગળાડું કcrizચારું પવન્યારું) ઘણા સેંકડેની સંખ્યામાં ઉત્પાત થવા માંડ્યા. (સં 11) જેમ કે ( અા અધેિ કાર વિષે જાઢિયાવાઈ તા સમુgિ ) અકાળે મેઘ ગર્જના થવા માંડી, યાવત-અકાળે આકશમાં વીજળી ઝબૂકવા માંડી. વર્ષાકાળ હતે નહિ છતાંએ ભયંકર ગર્જનાઓ થવા માંડી. અકાળે જ ભયંકર વાવાઝોડાથી વાતાવરણ આક્રાંત થઈ ગયું. (तएणं सा णावा तेणं कालियावाएणं आहूणिज्जामाणी २ संचालिज्जमाणी संचालिजमाणी संखोमिज्जमाणी २ सलिलतिक्खवेगेहिं आयट्टिजमाणी कोटिमंसि करयलाहएविव तेंदूसए तत्थेव २ ओवयमाणीय उप्पयमाणोय ) અસમયના વાવાઝોડાથી વહાણ સતત ડગમગવા લાગ્યું, વારંવાર એક જગ્યાએથી ખસીને બીજા સ્થાને ડગમગતું જવા લાગ્યું, સતત રૂપમાં કઈ વખત તે નીચે તો કઈ વખત ઉપર આ રીતે નીચે ઉપર થવા માંડયું. પાણીના તીવ્ર વેગથી કયારેક તે નાવ વારંવાર પૈડાની જેમ આમતેમ કરવા માંડી. જેમ પથ્થરવાળી નક્કર જમીન ઉપર દડે હાથ વડે ફેંકાય અને તે વારંવાર નીચે ઉપર થાય તેમજ નાવ પણ નીચે ઉપર ઉછળવા માંડી. (ફિવિજાપરા કણીમાળી વિઝારા રૂવ) તે વખતે મે જાઓમાં ઉછળતી તે નાવ સિદ્ધ વિદ્યાવાળી કઈ વિદ્યાધર કન્યા પૃથ્વી ઉપરથી નીકળીને ઉપર ઉઠતી હોય તેમ લાગતી હતી. (મદ્ વિજ્ઞા વિજ્ઞTદૂર ઝri iળતર જો બોવચમાવિય અથવા તો વિદ્યાભ્રષ્ટ થયેલી, વિદ્યા વિસ્કૃત થયેલી એવી કોઈ વિદ્યાધર કન્યા આકાશમાંથી નીચે ઉતરતી હોય, (મદાના વેવિત્તાસિયા વિપઢાયમાળી મૂળાજા ફુવ ) અથવા તો ગરુડના ભત્પાદક વેગથી આક્રાંત થયેલી કેઈ નાગકન્યા જ આમતેમ નાસભાગ કરતી હોય, ( માગશર વિરથા ટાઇમ ઘાવમાળી વાતો વિક) અથવા તે માણસના ઘંઘાટથી ભયભીત થઈને કઈ ઘડીનું વછેરૂં તબેલામાંથી નાસીને આમતેમ કૂદતું ઉછળતું હોય, (જુસાઇરિટ્ટા વરાહા નિrs કાળી વિવ ) અથવા તે કુટુંબના વડાએ જેઓનું જુઠું શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૩૬ Page #244 -------------------------------------------------------------------------- ________________ બલવું વગેરે અપરાધ જાણી ગયા છે તેવી કોઈ લાજથી મેં નીચું ઘાલીને કળવતી કન્યા જતી હેય, (વીવી સિચરાઝિચ વિવ પુષ્પમાળી) હજારે જાઓના પ્રહારોથી અથડાઈને થર થર ધ્રુજતી તે નાવ (ખાતામાં aur વિવ) એવી લાગતી હતી કે જાણે દેરી તૂટી જવાથી આકાશમાંથી નીચે પડી ગઈ હોય, એટલે કે જેમ બંધન તૂટી જવાથી કોઈ વસ્તુ ઉપરથી નીચે આવી પડે છે તેવી જ રીતે જાણે કે આ નાવ પણ બંધન તૂટી જવાથી આકાશમાંથી નીચે પડી ગઈ ન હોય? (रोयमाणीविव सलिल गंठिविप्पइरमाणा घोरंसुवाएहिं णवबहू उपरयभत्तुया) પિતાના પતિના મૃત્યુ પામ્યા બાદ જેમ કોઈ નવેઢા-જુવાન પત્નીઆમાંથી શ્રાવણ, ભાદરવાની જેમ આંસુઓની ધારા વહાવતી ઉભી હોય તેમજ તે વહાણ પણ પાણીથી ભીનું થઈને સાંધાઓમાંથી સતત જળપ્રવાહ વહાવી રહ્યું હતું એટલે એમ જણાતું હતું કે તે રડતું જ ન હોય ! (विलवमाणीविव परचक्करायाभिरोहिया परममहब्भया भिया महापुरवरी ) શત્રુ બની ગયેલા બીજા બહારના ઘણા રાજાઓથી ઘેરાયેલી કોઈ મહાનગરી અત્યંત ભયગ્રસ્ત થઈને વિલાપ કરવા માંડે છે એટલે કે જ્યારે કોઈ મહાનગરી શત્રુ રાજાએથી મેર ઘેરાઈ જાય છે ત્યારે નગરીમાં રહેનારી દરેક વ્યક્તિ જેમ ભયભીત થઈને જ્યાં જેને નાસી જવાનું સરળ પડે છે ત્યાં તે રડતી વિલતી નાસી જાય છે, પ્રજાજનોમાં આનાથી ખૂબ જ ત્રાસ ઉત્પન્ન થઈ જાય છે અને તેઓના મોંથી “હાય” “હાય” ના શબ્દ પિતાની મેળે નીકળવા માંડે છે. આ પ્રમાણે તે નગરી જેમ વ્યાકુળ થઈ જાય છે તેમ જ નાવમાં બેઠેલા યાત્રીઓના મોંથી નીકળતા “હાય”, “હાય” ના શબ્દોથી ત્યાંનું વાતાવરણ વ્યાકુળ થઈ રહ્યું હતું. સૂત્રકારે આ નાવને અનેક દુશ્મન શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૩૭ Page #245 -------------------------------------------------------------------------- ________________ રાજાએથી આક્રાંત થયેલી તેમજ ભયત્રસ્ત થયેલી મહાનગરીની સરખામણી એટલા માટે જ કરી છે. ( झायमाणी विव कवडच्छोभप्पओगजुत्ता जोग परिव्वाइया ) આ નાવ મગલાની જેમ કપટ ધ્યાન કરનારી ચૈાગ પરિત્રાછકાની જેમ લાગતી હતી એટલે કે જેમ કપટ ધ્યાન કરનારી પરિવ્રાજીકા સ્થેાડી ક્ષણા માટે સ્થિર થઈ જાય છે અને પછી તરત જ અસ્થિર મનવાળી થઇ જાય છે. તે સ્થિરતાપૂર્વક મનને સ્થિર રાખી શકતી નથી તેમ આ નાવ પણુ મેાાંએથી ચચળ થઇને થાડી ક્ષણેા સ્થિર બની જતી અને પાછી તરત જ અસ્થિર થઈ જતી હતી, એક સરખી સ્થિતિમાં રહી શકતી જ નહોતી. (णीसासमाणी विव महाकंतारविणिग्गयपरिस्संता परिणयवया अम्मया) મહા લય'કર વનવગડામાં ઉંચી નીચી ધરતી પર ચાલનારી પરિશાન્ત થયેલી, ઘરડી થયેલી પુત્રવતી માતા જેમ દીર્ઘ નિશ્વાસે બહાર કાઢતી લથડીયાં ખાવા માંડે છે તેમજ તે ના પણુ મેાાએથી અથડાઇને જાણે કે થાકીને લથડીયાં ખાવા ન માંડી હાય ! (सोयमाणी विव तवचरणखीणपरिभोगा चयणकाले देववर बहू ) તપનુ ફળ જેણે ભાગવી લીધુ છે અને હવે પતન થવાના સમય આવવાથી દેવાંગના જેમ શેક વ્યાકુળ ચંચળ થઈ જાય છે, તે પ્રમાણે જ આ નાવ પણ ચ'ચળ બની ગઇ હતી. ( સ યુળિય દવા ) મેાાંએથી અથડાતાં અથડાતાં ત્યાં સુધી નાવના કાષ્ટ અને કૂખર–મુખ નાશ પામ્યાં હતાં. ( મમ્મેઢી) નાવનેા આધાર ભૂત સ્તંભ ( થાંભલેા ) તૂટી પડયા હતા. ( માઉિચત્તર(માહા ) હજારા માણસે જ્યાં આશ્રય મેળવી શકે તેવેા નાવને ઉપરના ભાગ તૂટી ગયા હતા. ( સૂઢાચવ મિાસા ) ફૂલ ઉપર મૂકવામાં શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૩૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ આવેલાની જેમ પરિમાસ નામનું કાષ્ટ વિશેષ-ત્રાંસુ થઈ ગયું હતું. (૪ રંતર સતત દંત સંધિ વિસ્તૃતસ્ત્રોક્રીઝિયા) લાકડાના પાટીયાઓને એક બીજાની સાથે તેને સાંધા મેળવવા જે લોખંડના મોટા ખીલાઓ કામમાં લેવાય છે તે બધા પાટિયાએ જ્યારે જુદા જુદા થઈ ગયા ત્યારે બડાર નીકળી આવ્યા હતા. (સદäા વિનંમિથા) આ પ્રમાણે નાવના બધા જોડાએલા સાંધાઓ જુદા થઈ ગયા હતા. (પરિદિયર ગૂ) તેની બધી દોરીઓ કહોવાઈ ચૂકી હતી. (વિસર તરવાના) તેના બધા સાંધાએ છૂટા પડી ગયા હતા. (કામ જામર૪મૂળા) તે માટીના કાચા કેડિયાંની જેમ થઈ ગઈ હતી. (અચTUM જ્ઞા મળોરાવિવ) કોઈ પણ દિવસે જેણે એ કેય પુણ્યનું કામ કર્યું નથી એવા માણસના મનોરથની જેમ તે નિષ્ફળ થઈ ગઈ હતી. (ચિંતિજમાન ) આવી પડેલી આફતને સામને હું કેવી રીતે કરીશ? જાણે કે આ જાતની ચિંતાથી જ તે નાવ ભારે વજનદાર થઈ પડી હતી. (હું कण्णधारण विव वाणियगजणकम्मगारविलविया ) તેમાં બેઠેલા કર્ણધાર, નાવિક, વેપારીઓ અને બીજા નેકર ચાકર હાય, હાય. કરીને વિલાપ કરી રહ્યા હતા એથી એમ લાગતું હતું કે જાણે તેઓના વિલાપથી જ આ નાવ પતે વિલાપ કરતી ન હોય (બાળવિહુરચા ઘણા સંgUMI ) ઘણું જાતનાં રત્ન અને વેચાણની વસ્તુઓથી આ નાવ પૂરેપૂરી ભરી હતી. (જે માળેહિં હ૦ નો તિરપ૦ વિઢવમાનેહિં વહૂëિ પુરિસË gii મહું अंतोजलगय गिरिसिहरमासायइत्ता) રડનારા, કરુણ આક્રંદ કરનારા, શેકથી પીડાતા, ચોધાર આંસુઓ વહેવડાવનારા, વિલાપ કરનારા એવા સેંકડે માણસેથી ચિક્કાર ભરેલી તે નાવ આખરે પાણીની અંદરના જ પર્વત શિખર (ખડક) સાથે અથડાઈ પડી અને અથડાતાંની સાથે જ ( માવતના તેના ફૂપસ્તા અને તેણે તૂટી શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૩૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ તૂટી ગયા. ( વચનથવંડિયા ) મેટાં સ તથેય વિદ્યું સવયા ) ગયાં. ( મોહિયજ્ઞયવૃંદા) ધજા દંડ મોટાં વિશાળ લાંબાં સે’કડા કાષ્ઠ તૂટી ગયાં. ( અને તે નાવ કર કર શબ્દ કરતી ત્યાં પાણીમાં ડૂબી ગઈ. 6 ' (aणं तीए णात्रा भिज्ञ्जमानीए बहवे पुरिसा विपुलपणियं भंडमायाए अंतो जलमिणिमज्जाविय होत्था ) આ રીતે નાવ ડૂબી જવાથી ઘણા માણસે ભરેલા વાસણા સાથે પાણીમાં નિમગ્ન થઈ ગયા. ‘ સફ્ળ તે માનંદ્રિયવાળા ' રૂસ્થતિ ॥ ટીકા –(તળ ) ત્યાર બાદ ( તે માîચિવાળા ) તેઓ બંને માગ ક્રિય દ્વારકાએ-કે જે ( छेया, दक्खा पत्तट्ठा, कुसला मेहात्री निउण सिप्पोवगया बहुसृ पोतवहग संपराए कयकरणा, लद्धविजया अमूढा अमूढहत्था एगं महं फलग खंड आसादेति ખૂબ જ ચતુર હતા, દક્ષ હતા, ભાવાને જાણનારા હતા, ખધી કળાઓમાં નિષ્ણાત હતા, મેઘાવી હતા, તરવા વગેરેની કળાઓમાં નિપુણ હતા, પાત સચાલનમાં વચ્ચે આવી પડેલા વિઘ્ને દૂર કરી શકવાની શક્તિ ધરાવતા હતા એટલે કે એવી પરિસ્થિતિમાં પણ હિંમત ન હારતાંગમે તે રીતે તરીને પણ સમુદ્ર પાર કરવામાં શક્તિશાળી હતા. તરવાની ક્રિયામાં જેએ વિશેષ કુશળ હતા, તરતી વખતે પણ જેમના હાથેા કોઈ પણ સ્થિતિમાં થાકતા જ નહિ. તરવામાં જેએ ખૂબ જ કુશળ હતા-એક મેટા લાકડાના પાટિયાને પકડી લીધુ ( जंसि च णं पदेसंसि से पोयवहणे विवन्ने तं सि च णं पदेसंसि एगेमह रणदीवे णामं दीवे होत्था, अणेगाई जोअणाई परिक्खेवेणं णाणा दुमसंडमंड - उद्देसे सस्सिरीए पासाइए ४ ) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ પુષ્કળ પ્રમાણમાં દ્રબ્યાથી ૫ સૂત્ર ર แ ' ܕܕ ૨૪૦ Page #248 -------------------------------------------------------------------------- ________________ નાવ જ્યાં ડૂબી હતી તેની આસપાસના પ્રદેશમાં એક બહુ મોટે રત્નદ્વીપ નામે દ્વીપહતો. આ દ્વીપને આયામ અને વિષ્કભ ઘણું પેજનો સુધી વિસ્તાર પામેલ હતા. આ દ્વીપની પરિધિ પણ ઘણું જ સુધીની હતી. ઘણું જાતના વૃક્ષોના સમૂહથી તે દ્વીપને અંદર અને બહારને ભાગ લીલો છમ દેખાતે હતો. તે દ્વીપ ખૂબ જ સુંદર હતું. મનોહર હતો, મનને પ્રસન્ન કરે તે હ, દર્શનીય હતે. અપૂર્વ સૌદર્યથી તે યુક્ત હતા તેમજ આકારમાં પણ તે અત્યંત સુંદર હતે. ( तस्स णं बहुमज्झदेसभाए तत्थणं एगे महं पासायवडेंसए होत्था-अब्भुग्गय मूसियए जाव सस्सिरीए सुरुवे पासाईए ४ ) તે દ્વીપની વચ્ચે એક વિશાળ ઉત્તમ મહેલ હતો. તે ખૂબ જ ઊંચે હતું. પિતાની ઊંચાઈથી તે આકાશને પણ સ્પર્શતો હતો તે ખૂબ જ સુંદર હતું. દર્શનીય વગેરે વિશેષતાઓથી યુક્ત હતે. (तत्थणं पासायव.सए रयणदीवे देवया नाम देवया परिवसति, पावा चंडा रुद्दा साहसिया तस्सणं पासायवडिंसयस्स चउदिसिं चत्तारि वणसंडा, किण्हा किण्हाभासा, तएणं ते मागंदियदारगा तेणं फलयखंडेणं उन्धुज्झमाणा २ रयणदीवं तेणं संबूढा यावि होत्था) તે શ્રેષ્ઠ મહેલમાં રત્નદ્વીપ દેવતા નામની એક દેવી-કે જે “રયણ દેવી” નામે પ્રસિદ્ધિ પામેલી હતી-રહેતી હતી. હંમેશા તે ગુસ્સામાં જ રહેતી હતી. તે હિંસા વગેરે કૂર કર્મો કરવામાં ખૂબ જ ચતુર હતી. તે ઈચ્છા મુજબ આચરણ કરતી હતી. તે ઉત્તમ મહેલની ચારે દિશાઓ તરફ ચાર વનખંડે હતા. તેઓ નવા વાદળના રંગના જેવા શ્યામ હતા અને હમેશાં લીલા છમ રહેવા બદલ તેમની કાંતિ પણ શ્યામ રંગની જ હતી. બંને માર્કદી દાર લાકડા ઉપર તરતા તરતા રત્ન દ્વીપની પાસે આવી પહોંચ્યા હતા. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #249 -------------------------------------------------------------------------- ________________ (तएणं ते मागंदियदारगा थाहं लभंति, लभित्ता मुहत्तंतरं आससंति, आससित्ता फलगखंडं विसज्जेति, विसज्जित्ता रयणदीवं उत्तरंति उत्तरित्ता फलाणं मग्गणगवेसणं करेंति) ત્યાં પહોંચતાં જ તેઓને સ્થળ મળી ગયું, સ્થળ મળતાં જ તેઓએ એક મહત્વે ત્યાં વિસામો લીધે અને ત્યાર પછી લાકડાને છોડી દીધું. પાણી માંથી તેઓ બંને રત્ન દ્વીપમાં આવ્યા અને આમ તેમ ફળે શોધવા લાગ્યા. (करित्ता फलाइं गिण्हंति, गिण्हित्ता आहारति आहारित्ता णालिएराणं मग्गणगवेषणं करेंति करित्ता नालिएराई फोडेंति फोडिता नालिएरतेल्लेणं अण्णमण्णस्स गत्ताई अभंगेति अब्भंगित्ता पोक्खरणी ओगाहिति, ओगाहित्ता जलमज्झणं करेंति, करित्ता जाव पच्चुत्तरंति, पच्चुत्तरित्ता पुढविसिलापट्टयंसि नीसीयंति, निसीइत्ता आसत्था वीसत्था ) શોધ કરતાં કરતાં તેમને ફળે મળી ગયાં. તેમણે ફળને આહાર કર્યો જ્યારેફળના આહારથી તેઓ ધરાઈ ગયા ત્યારે નાળિયેરના ફળોની શોધ કરવા લાગ્યા. આખરે નાળિયેરનાં ફળ તેઓએ મેળવ્યાં અને તેને ફેડીને અંદરથી તેલ કાઢીને ખૂબ જ સરસ રીતે એક બીજાના શરીરે તેલ ચોળવા લાગ્યા. બરાબર તેલની માલિશ કરીને તેઓ પુષ્કરિણીમાં ઉતર્યા અને ઉતરીને તેઓએ નાન કર્યું સ્નાન કરીને તેઓ બહાર આવ્યા અને એક શિલા ઉપર બેસી ગયા. ત્યાં બેસીને તેઓ આશ્વસ્ત વિશ્વસ્ત બન્યા અને ત્યાર પછી ( સુથાર જયા) સુખાસન પૂર્વક બેસીને તેઓ બંને (चंपानयरिं अम्मापिउआपच्छणं लवणसमुद्दोत्तारणं च कालिय वाय समुत्थणं च पोतवहणविवत्तिं च फलयखंडस्स आसायणं च रयणद्दीवुत्तारं च अणुचिंतेमाणा २ ओहयमणसंकप्पा जाव झियायति ચંપા નગરીને, લવણ સમુદ્રની યાત્રા કરવા માટે માતાપિતાએ ચોકખી ના કહેવા છતાં બે ત્રણ વખત તેની તેજ વાત તેમની સામે મૂકીને આજ્ઞા મેળવવાને, લવણ સમુદ્રમાં યાત્રા કરવાને, અકાળે વાવાઝોડાથી નાવ ડૂબી શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ Page #250 -------------------------------------------------------------------------- ________________ જવાનો. લાકડું મેળવીને તેની સહાયથી તરતાં તરતાં રત્નદ્વીપમાં આવીને ઉતરવા સુધીને વારંવાર તેઓ વિચાર કરવા લાગ્યા. આ બધી ઘટનાઓનું તેઓ સ્મરણ કરવા લાગ્યા. આમ સમરણ કરતાં કરતાં જયારે પિતાના મનોરથો સફળ થતા ન જોયા ત્યારે તેઓ આધ્યાનમાં ડૂબી ગયા. (तएणं सा रयणदीवदेवया ते मागंदिदारए ओहिणा अभोए इ, अभोइत्ता असिफलगवग्नहत्था सत्तद्वतालपमाणं उर्दू वेहासं उप्पयइ २ ताहे उकिट्ठाए ma as વીમાળી ૨ સેવ મiવિવાદ જેવા શrઇફ, શNTच्छित्ता आसुरूत्ता ते मागंदियदारए खरफरुस निट्टुरवयणेहिं एवं वयासो) એટલામાં તે રત્ન દ્વીપની દેવીએ તે અને માર્કદી દારકોને પિતાના અવધિજ્ઞાનથી જોઈ લીધા અને જોઈને તે તરવાર અને ઢાલ હાથમાં લઈને આકાશમાં સાત આઠ તાલ વૃક્ષ પ્રમાણ ઉપર ઉછળી અને ત્યારબાદ તે ઉત્કૃષ્ટ દેવની ગતિથી ઝડપથી ચાલતી ચાલતી જ્યાં તેઓ બંને માર્કદી સાર્થવાહના પુત્ર હતા ત્યાં આવી પહોંચી. અને કશ-કઠેર તેમજ વચનને પ્રવેગ કરતી માર્કદી દારકોને આ પ્રમાણે કહેવા લાગી કે– ( हं भो मागंदिदारया! अपत्थियपत्थिया जइणं तुम्भे मए सद्धिं विउलाई भोगभोगाई भुजमाणा नो विहरह तो भे इमेणं नीलुप्पलगवलगुलिय अयसिय कुसुमप्पगासे णं असिणा खुरधारेणं आसिणा रत्तगंड मंसुयाइं माउयाहि उक्सोहि याई ताल फलाणीव सीसाइ एगंते एडेमि ) અરે એ માદી દારક ! મને લાગે છે કે તમે અપ્રાર્થિત મૃત્યને ઈરછી રહ્યા છે. હવે જો તમે મારી સાથે રહીને પુષ્કળ પ્રમાણમાં શબ્દાદિ વિષયને ભેગવવા માટે તૈયાર થાઓ તે જ તમારું જીવન બચી શકે તેમ છે, જે તમે મારી સાથે શબ્દ વગેરે વિષયોને ભેગવામાં અસમર્થ હો તે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૪૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ જુએ નીલકમળ, મહિબ્રૂગ, નીલી અળશીના પુષ્પની જેમ ખૂબજ શ્યામ રંગવાળી આ તરવારથી-કે જે છરાની ધારના જેવી તીક્ષણ ધારવાળી છે–તમારા બંનેના માથાઓ કે જેઓ જવાનીથી લાલ લાલ થયેલા કપિલવાળા છે, કાળી દાઢી અને મૂછથી શોભી રહ્યા છે તેમજ પિતપોતાની માતાઓ વડે કેશ વિન્યાસ કરવાથી અપૂર્વ સૌંદર્યથી જેએ દીપી રહ્યા છે તાડફળની જેમ કાપીને હું નિજન સ્થાન ફેંકી દઈશ ___ (तएणं ते मागंदियदारगा रयणदीव देवयाए अंतिए सोचा भीया करयल. एवं जण्णं देवाणुप्पिया ! वइस्ससि तस्स आणा उववायवयणनिदेसे चिटिम्सामो तएणं सा रयणद्दीवदेवया ते मागंदियदारए गेण्हति २ जेणेव पासायवडिसए तेणेव उवागच्छइ २ असुभपोग्गलावहारं करेइ २ सुभपोग्गलपक्खेवं करेइ करित्ता पच्छाएहिं विउलाई भोग भोगाई भुजमाणी विहरइ कल्लाकल्लि च अमयकलाई उवणेइ) રયણાદેવીના વચને સાંભળીને બંને માર્કદી દારકો ભયભીત થઈ ગયા. તેઓ બંનેએ હાથની અંજલી બનાવી અને તેને મસ્તકે મૂકીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમારા નેકર ને પણ કોઈ નેકર હોય અને તમે અમને તેની નોકરી પણ કરાવશે તે અમે તેની પણ આજ્ઞા, આદેશ અને હુકમ પ્રમાણે અનુસરવા તૈયાર છીએ તે તમારી સેવાની વાત જ શી કહેવી ? તમારા હકમથી તે અમે તમારા દાસેના દાસેની દાસતા સ્વીકારવા તૈયાર છીએ. તે તમારી દાસતા માટે હવે અમારે કહેવાનું જ શું રહે? આ પ્રમાણે માર્કદી દારકોની વાત સાંભળીને એણે દેવી ( રત્ન દીપ દેવી) એ તેઓને પોતાની સાથે લીધા અને લઈને તે પિતાના એક સૌથી સારા મહેલમાં ગઈ. ત્યાં જઈને તેણે તેમના શરીરમાંથી અશુભ પગલે દૂર કર્યા અને શુભ પુદ્ગલેને મૂકી દીધા. ત્યાર પછી રયણ દેવી તેઓ બંનેની સાથે વિપુલ કામ ભેગો શબ્દ વગેરે વિષયને ઉપભોગ કરતી રહેવા લાગી. હંમેશા તે તેઓ બંનેને અમૃત ફળે લાવીને આપતી અને તેઓ પણ ફળ ખાતા. આ રીતે બંને સાથે વાહ પુત્રે તેની સાથે કામ ભેગો ભેગવતાં રહેવા લાગ્યા. આ સૂત્ર ૩ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ Page #252 -------------------------------------------------------------------------- ________________ (ત સા થવી સેવા “રિ .. ટીકાર્થ(તા) ત્યાર બાદ રાજયળલળ) દેવેન્દ્રની આજ્ઞાથી (ઢTદિવા) લવણ સમુદ્રના અધિપતિ (કુટ્ટિ) સુસ્થિત દેવે (લા રાણીવવા) તે રત્ન દ્વીપ-દેવતારયણ દેવીને જીવન મુદ્દે વધુ પુરિદિત્તિ ) કહ્યું કે લવણું સમુદ્રની ચારે બાજુએ તમે એકવીશ વખત ચક્કર લગાવે (जं किं चि तत्थ तणंवा पत्तंवा कटुं वा कयवरं वा अमुई पूतियं दुरभिगंध मचोक्खं तं सव्वं आहुणिय आहुणिय ति खुत्तो एगंते एडेयव्वति कटूटु निउत्ता) અને તેમાં ગમે ત્યાં તૃણ, પત્ર, કાક, કચરે, વિષ્ટા અર્ધપકવ શેણિત ( લેહી ) અથવા તે દુર્ગધિત વસ્તુ અપવિત્ર પદાર્થ દેખાય તો તેને તમે એકવીશ વખત ફરતાં ફરતાં ત્યાંથી લઈને એકાંતમાં દૂર ફેંકી દે સુસ્થિત દેવે દેવન્દ્રની આજ્ઞાથી આ કામ રયણદેવીને સંપ્યું. (तएणं सा स्यणदीवदेवया ते मागंदियदारए एवं बयासी एवं खलु अहं देवाणुप्पिया सक्क० मुट्ठिए णं तं चेव जाव णिउत्ता) ત્યાર પછી તે રત્નદ્વીપ દેવતા રયણા દેવીએ માર્કદીદારકેને કહ્યું કે હે દેવાનુપ્રિયે! મને સૌધર્મેન્દ્રની આજ્ઞાથી લવણાધિપતિ સુસ્થિત દેવ વડે લવણ સમુદ્રની ચારે બાજુએ એકવીશવાર ચક્કર મારવાની આજ્ઞા મળી છે. એટલા માટે (तं जाव अहं देवाणु० लवणसमुद्दे जाव एडेमि-ताव तुब्भे इहेव पसायबडिसए मुहं मुहेणं अभिरममाणा चिठ्ठह जइणं तुम्भे एयंसि अंतरंसि उबिग्गावा अस्सुया वा उप्पुयावा भचेज्जाह तो गं तुम्भे पुरच्छिमिल्लं वणसडं गच्छेजाह) હું જ્યાં સુધી સમુદ્રના એકવીશ ચકકર મારી ત્યાંના તૃણ કાષ્ટ વગેરેને દૂર ફેકવાના કામમાં પરોવાઈ રહે ત્યાં સુધી હે દેવાનુપ્રિયે ! તમે બંને આજ શ્રેષ્ઠ મહેલમાં સુખેથી રહેજે. અહીં રહેતાં જે તમને કંટાળો આવવા લાગે, મન તમારું ઉદ્વિગ્ન થઈ જાય મનોરંજન કરવાની તમારી ઈચ્છા થાય કે કીડા કરવાની ઉત્કટ અભિલાષા તમારામાં ઉત્પન્ન થાય તે બંને પૂર્વ દિશાના ઉદ્યાનમાં જતા રહેજે. (તરથ નં ર = x સવા સાહોના હૈ જહા કારણેય વાસા ) તે ઉદ્યાનમાં હરહંમેશા બે ઋતુઓ હાજર રહે છે. એક પ્રવૃત્ ઋતુ અને બીજા વર્ષો. અષાઢ શ્રાવણુ આ બે મહિના પ્રાવ ઋતુના છે અને ભાદર અને આસે આ બે મહિના વર્ષો જાતુના છે. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૨૪૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ ( तत्थ उ कंदलसिलिंघदंतो णिउरवरपुष्फपीवरकरो कुडयज्जुणणी व सुरभिदाणो पाउस ऊ ऊ गयवरो साहीणो ॥ १॥ એ ચાર મહિનામાં વાતાવરણ જેવું સોહામણું રહે છે. તેવું ત્યાં હરહંમેશા સોહામણું રહે છે. સૂત્રકાર વનખંડમાં વર્તમાન પ્રાવૃડૂ ઋતુનું હાથીના રૂપકથી વર્ણન કરતાં કહે છે કે-કંદલ-નવી લતાઓ-અને સિલિગ્ર–કે જે વર્ષો કાળમાં ફૂલે છે અને જેના ફૂલ સફેદ હોય છે આ બંને જ જેના દાંતે છે. નિકુરવૃક્ષ વિશેષ-ના ઉત્તમ પુપિ જ જેની સુડોળ સ્ત્ર છે. તેમજ કુટજ, અર્જુન અને નીપ વૃક્ષોના પુષ્પોની સુવાસ જ જેને મદ છે. વર્ષા ઋતુ રૂપી એ ગજરાજ તે વનમાં હંમેશા વિચરણ કરતું જ રહે છે. નિકુર વૃક્ષના પુષ્પો એક એકનાઉ પર નીકળે છે. એટલા માટે નિકુરવૃક્ષના પુ લંબાઈની દૃષ્ટિએ સૂંઢ જેવા લાગે છે. (तत्थ य मुरगोव मणि विचित्तो दददुरकुलरसियउज्झररवो । बरहिण विंदपरिणद्धसिहरो वासारत्तो ऊऊ पवतो साहीणो) આ આર્યા વડે સૂત્રકાર વર્ષા ઋતુનું પર્વતના રૂપકથી વર્ણન કરે છે. તેઓ કહે છે કે વર્ષાકાળે ઈન્દ્રગેપ નામે કી ઉત્પન્ન થાય છે અને તે આમ તેમ ચમકતો રાતમાં દેખાય છે. આ ઈદ્રોપ કીડાએ જ વર્ષાઋતુ રૂપ પર્વતમાં પદ્યરાગ વગેરે મણિઓના રૂપમાં છે. પર્વતેમાં નિઝર ( ઝરણાઓ ) ને ધ્વનિ થતું રહે છે. તે આ વર્ષાઋતુ રૂપ પર્વત ઉપર દેડકાઓને જ નિર તર શબ્દ થતું રહે છે તેજ ઝરણુંઓના શબ્દના રૂપમાં છે. વર્ષાઋતુમાં વૃક્ષ ઉપર મેરો ઉડી ઉડીને બેસી જાય છે તે એ મેરો જેના ઉપર બેઠાલા છે એવા વૃક્ષે જ વર્ષાત્રતુ રૂપ પર્વતના શિખરે છે. એ વર્ષાઋતુ રૂપી પર્વત તે વનમાં હંમેશા નિવાસ કરતો રહેતો હતો. આ વાત તેઓ બંને સાર્થવાહ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #254 -------------------------------------------------------------------------- ________________ પુત્રને યણ દેવી સમજાવી રહી હતી અને આ પ્રમાણે આગળ કહેવા લાગી હતી કે (तस्थणं तुब्भे देवाणुप्पिया! बहुसु वावीसु य जाव सरसरपंतियासु बहुसु आलीधरएसुय मालीघदएमय जाव कुसुमधरएसुय सुहं सुहेणं अभिरममाणा विहरेजाह) હે દેવાનુપ્રિયે ! ત્યાં તમે ઘણું વાપિકાએ (વા ) માં યાવત્ ઘણી સરઃ સરપંક્તિઓ ( સરોવરો ) માં, આલિઘરોમાં, કદલીગૃહમાં, લતાગૃહમાં, અછણગ્રહોમાં, પ્રક્ષણગૃહમાં, પ્રસાધનગ્રહોમાં, મેહનઘરોમાં, શાખાગૃહમાં, જાલગ્રહોમાં તેમજ પુપગૃહમાં સુખેથી કીડા કરતાં પિતાના સમયને પસાર કરજો, જ્યાં ઘણાં તળાવે એક પછી એક આમ અનુક્રમે પંક્તિબદ્ધ હોય છે તેનું નામ સરઃ સરપંકિત છે. આ પંકિત આકારમાં સ્થિત તળાવોમાં એક બીજાના તળાવનું પાણી આવતું જતું રહે છે. રમ્ય વનસ્પતિ વિશેષના જે ગૃહો હોય છે તે આલિગ્રહ કહેવાય છે. ( રૂi ) જે (तुभं एत्थपि उचिग्गा वा उस्सुया वा उप्पुया वा भवेजाह तो गंतुन्भे उत्तरिल्लं वणसंड गच्छेज्जाह, तत्थ णं दो ऊऊ सया साहीणा तं० सरदो य हेमंतो य तत्थ उ सणसत्तवण्णकउओ नीलुप्पलपउमनलिणसिंगो। सारस चक्कवायरवित घोसो सरय ऊऊ गोवती साहिणो ) પૂર્વ દિશા તરફના વનખંડમાં તમને ગમતું ન હોય, ચિત્ત ઉદ્વિગ્ન થઈ જતું લાગતું હોય, ત્યાં તમારું મનોરંજન થતું ન હોય, કે વધારે કીડા કરવા માટે મન ઉત્કંઠિત થઈ જતું હોય તે તમે ત્યાંથી ઉત્તર દિશા તરફ. આવેલા વનખંડમાં જતા રહે છે ત્યાં હર હંમેશ બે આતુઓ હાજર રહે છે-(૧) શરદઋતુ અને (૨) હેમંતઋતુ. કાર્તિક અને માર્ગશીર્ષ આ બે માસ શરદઋતુના છે. તેમજ પોષ અને માઘ આ બે માસ હેમંતઋતુના છે ચણા દેવી તેઓને શરદઋતુ વૃષભના રૂપકથી અને હેમંતઋતુ ચન્દ્રમાના રૂપકથી નિરૂપિત કરતાં સમજાવે છે કે જુઓ શરદઋતુને અમે વૃષભનું રૂપ એટલા માટે આપ્યું છે કે આ ઋતુમાં શણ અને સપ્તપર્ણ ખીલે છે. એમના પુષ્પ ગોળાકારના તેમજ ઊંચા હોય છે. તે આ પુપિજ શરદઋતુ રૂ૫ વૃષભની ખાંધ ( કકુર ) છે. નીલેમ્પલ વગેરે કમળ જ જેના સિંગડા છે. સારસ અને ચક્રવાક પક્ષીઓ ના શબ્દો જ જેને ઇવનિ છે એ શરદઋતુ રૂપ વૃષભ તે વનમાં હંમેશા વિચરતે જ રહે છે. (તરથ ચ સિય ઘવ રોળ્યો મુમિતોદ્ધવસંe મંડ તો....હોળો) સિત કુંદ-સફેદ પુષ્પ જ જેની સ્વચ્છ ચંદ્રિકા ( ચાંદની) છે, ખીલેલું લેધ વનજ જેને મંડળ છે, હિમકણ અને પાણીના વહેતાં ટીપાં શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૪૭ Page #255 -------------------------------------------------------------------------- ________________ જેની પુષ્ટ કિરણે છે. એ હેમંતઋતુ રૂપ ચંદ્ર તે વનમાં હંમેશા પ્રકાશ રહે છે. (તરથ તુમે દેવાળુવિચા! વાવીનાવ વિના શું હે દેવાનુપ્રિયે ! ત્યાં ઘણી વા યાવત પુષ્પગ્રહો પણ છે તમે તેમાં પણ વિહાર કર___(जइणं तुम्भे तत्थ उधिग्गा वा जाव उस्सु या वा भवेज्जाह तो णं तुम्भे अविरिल्लं वणसडं गच्छेज्जाह-तत्थ णं दो ऊऊ साहिणा ) ઉત્તરના વનખંડમાં પણ જે તમને બરોબર ગમે નહિ, ઉદ્વિગ્ન થઈ યાવત્ ઉત થઈ જાય ત્યારે તમે બંને પશ્ચિમ દિશાના વનખંડમાં જતા રહેજે. ત્યાં બે ઋતુઓ સદા જુદા રહે છે. (तं जहा वसन्ते गिम्हे य, तस्थ उ सहकार चारुहारो, किंसुय कणिया रासोगमउडोउसित तिलग बउलायवत्तो वसंत ऊऊ णरवइ साहीणो) તે ઋતુઓ ગ્રીષ્મ અને વસંત છે. ફાગણ અને મૈત્ર આ બે માસ વસંત ઋતુના છે. જ્યારે વિશાખ અને જેઠ આ બે માસ ગરમીની ઋતુના છે, આ પશ્ચિમ દિશાના વનમાં વસંતઋતુ નરપતિ (રાજા) ની જેમ હંમેશા વિચરણ કરતી રહે છે સહકાર ( બે ) ની મંજરીઓ જ આ વસંત ઋતુ રાજાના સુંદર હારે છે. કિંશુક કર્ણિકાર ( કનેર) અને અશોકના પુષ્પ જ આ રાજાના મુકુટ છે ઊંચા તિલક વૃક્ષો અને બકુલ વૃક્ષોના પુજ એના છત્ર છે. तत्थ य पाडलसिरीससलिलो मल्लिया वासंति य धवलवेलो सीयलसुरभि अनिलमगरचरिओ गिम्ह ऊऊ सागरो साहिणो) તે પશ્ચિમ દિશાના વનખંડમાં ગ્રી માતુ સમુદ્રની જેમ હમેશા પ્રસરાયેલ રહે છે. ગુલાબ અને શિરીષને પુજ આ ગરમીની ઋતુ રૂપ સમુદ્રના પાણી છે. મલ્લિકા અને વાસંતિકા લતા જ જેના કિનારાઓ છે. ઠંડે અને સુવાસિત શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨ ૨૪૮ Page #256 -------------------------------------------------------------------------- ________________ પવન જ જેમાં મગરેનું સંચરણ છે. એવો ગ્રીષ્મ ઋતુ રૂપ સાગર તે વનખંડમાં સદા હાજર રહે છે. ( તથ વઘુનાર વિરેનાટ્ટ ) ત્યાંજ ઘણું વાવે વગેરે છે. તમે બંને તેમાં પણ સુખેથી વિહાર કરતા રહેજે. ( जइणं तुम्मे देवा. तत्थ वि उधिग्गा उस्सुया भवेज्जाह तो तुन्भे जेणेव पासाय बडिसए तेणेव उवागच्छेज्जाह, ममं पडिवाले माणा २ चिट्ठज्जाह माणं तुम्भे दक्विजिल्लं वनसंड गच्छेज्जाह तत्थ णं महं एगे उग्गविसे चंडविसे घोरविसे महाविसे अइकायमहाकाए जहा तेय निसग्गे मसि महिसामूसाकालए नयणविसरोसपुष्णे अंजणपुंजनियरप्पगासे रत्तच्छे जमलजुयलचंचलचलंत जी हे, धरणियलवेणि भूए उक्कड पुडकुडिल जडिलककखड वियडफ णाडोव करण दच्छे लोगाहार धममाणधम्मधर्मतघोसे अनागलियचंडतिमरोसे समुहिं तुरियं चवलं धमधमंत दिहीविसे सप्पे य परिवसइ) હે દેવાનુપ્રિયે ! ત્યાં પણ તમને જે ગમે નહિ તમે આજ ઉત્તમ મહેલમાં પાછા આવતા રહેજે અને અહીં જ રહીને મારી રાહ જે જે દક્ષિણ દિશાના વનખંડમાં તમે જતા નહિ. કેમ કે ત્યાં એક બહુ મોટો સાપ રહે છે. તેનું ઝેર પૂબ જ દુર્ધર હવા બદલ ઉગ્ન છે. પ્રતિ પ્રદેશમાં તે સત્વરે પ્રસરી જાય છે. એટલા માટે તે ચંડ છે. પરંપરાથી જ તે પુરુષ સહસને મારનાર હોવાથી ઘર છે. જંબુદ્વીપ જેટલા પ્રમાણુના શરીરને પણ તે નાશ કરી શકે તેમ છે તેથી તે મહાન છે. બીજા સાપ કરતાં તે બહુ જ લાંબે તેમજ ખૂબ જ મેટે છે. અષી-કાજળ, મહિષ-ભેંસ, અને મૂષા-સોનાને ઓગળાવવા માટેનું પાત્ર વિશેષ-ની જેમ તે ખૂબ જ કાળા રંગ વાળો છે. તેની બંને આંખમાં પણ ઝેર રહે છે. તે બહુ જ ક્રોધી છે. કાજળના સમૂહની જેમ સાવ કાળે છે. તેના બંને નેત્રો હંમેશા રાતાં રહે છે. તેની સાથે રહેનારી બંને જીભે ચંચળ તેમજ વારંવાર બહાર નીકળતી રહે છે. બહુ લાંબે અને કાળે હેવાથી તે જોવામાં એવું લાગે છે કે જાણે પૃથ્વી રૂપી સ્ત્રીની વેણી ( ચોટી ) જ ન હોય. બળવાન પુરુષ પણ જેને નષ્ટ કરી શકતા નથી, જે વ્યક્ત છે, કુટિલ વક્ર છે, સિંહની જેમ શટ સંપન્ન ( કેશવાળી ) છે, કર્કશ છે, અને વિકટભયંકર-છે એવી પિતાની ફેણુને ફેલાવવામાં તે ભારે દક્ષ છે. ભઠ્ઠીમાં તપાવવામાં આવેલા લેખંડને જેમ “ ધમ ધમ ” દવનિ થાય છે તે પ્રમાણે જ તેમાંથી નીકળતો ધ્વનિ પણ “ધમ ધમ ” અવાજ કરતા નીકળે છે. તેને શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૨૪૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ ઉગ્રરોષ અનાકલિત-અપરિમિત-છે કૂતરાની ભસવાની જેમ તેને અવાજ નીકળતા રહે છે. આ ત્વરા સંપન્ન અને ખૂબ જ ચપળ છે. એની આંખમાં ઝેર હંમેશા જાજવલ્યમાન રહે છે. __(माणं तुम्भं सरीरगस्स वायत्ती भविस्सइ, ते मागंदियदारए दोच्चंपि तच्चंपि एवं चयइ २ वेउव्वियसमुग्धाएणं समोहणति २ ताए उक्किटाए लवणसमुदंत्ति सत्त खुत्तो अणुपरियट्टेयं पयत्ता यावि होत्था) એટલા માટે તમે બંને ત્યાં જતા નહિ. નહિતર તમારા શરીરનું કુશળ રહેશે નહિ. આ પ્રમાણે જ તે રયણ દેવીએ માકંદીદારકેને બે વાર ત્રણ વાર સમજાવ્યા અને સમજાવવાનું કામ પતાવીને તેણે વૈક્રિય સમુદ્રઘાત કર્યો સમુદુઘાત કરીને તે પોતાની પ્રસિદ્ધ દેવ ગતિથી એકવીશ વખત લવણસમુદ્રની ચારે બાજુએ ભ્રમણ કરવામાં પ્રવૃત્ત થઈ ગઈ છે. સૂત્ર “ ૪ I (तएणं ते मागंदिय दारया ' इत्यादि ટીકાથ-(વળ) ત્યાર પછી (તે મારિયારા) બંને માર્કદીના પુત્રએ (तओ मुहुत्तरस्स पासायवडिसए सई वा रई वा धिई वा अलभमाणा अण्णमण्णं एवं वयासी) તે મહેલમાં એક મુહૂર્ત જેટલા પ્રમાણના સમયમાં પણ શાંતિ મેળવી નહિ તેઓ વ્યાકુળ ચિત્ત હેવાથી ભવિષ્યમાં પ્રાપ્ત થનારા સુખરૂપ સ્મૃતિને મનોમુદ ( મનને આનંદિત કરનાર ) રૂપ રતિને અને ચિત્ત સ્વાચ્ય રૂ૫ ધતિ પ્રાપ્ત ન કરતાં એક બીજાની સાથે વિચાર કરવા લાગ્યા. ( ઘઉં લગ્ન વાસ્તુવિચા! રાણી લેવા અદ્દે ઘર્ષ વયાસી) હે દેવાનુપ્રિય! યણ દેવીએ અમને કહ્યું છે કે ( एवं खलु अहं सक्कवयण संदेसेणं सहिएणं लवणाहिवइणा जाव वावत्ती भविस्सइ- तं सेयं खलु अहं देवाणुप्पिया ! पुरच्छिमिल्लं वणसंडं गमित्तए ) મને શક્રેન્દ્રની આજ્ઞાથી પ્રેરાઈને લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવે હુકમ કર્યો છે કે મારે એક્વીશ વખત લવણ સમુદ્રની પ્રદક્ષિણા કરવી વગેરેથી શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૨૫૦ Page #258 -------------------------------------------------------------------------- ________________ માંડીને તમારું શરીર નષ્ટ થાય નહિ ત્યાં સુધીની રયણ દેવીની ઉપર કહ્યા મુજબની બધી વિગત અહીં સમજાવવી જોઈએ એથી હે દેવાનુપ્રિય ! હવે અમને એજ એગ્ય દેખાય છે કે અમે પૂર્વ દિશાના વનખંડમાં જઈએ. (अण्ण मण्णस्स एयमह पडिसुणेति २ जेणेव पुरच्छिमिल्ले वनसंडे तेणेब उवागच्छति २ तत्थ णं वावीसु य जाव अभिरममाणा आलिधरएसु य जाव વિહાંતિ ) આ પ્રમાણે બંને એક બીજાના વિચારોથી સંમત થયા અને ત્યાર પછી જ્યાં પૂર્વ દિશાને વનખંડ હતું ત્યાં ગયા, ત્યાં જઈને તેઓએ વા વગેરેમાં ખૂબ જ પ્રમાણમાં કીડાઓ કરી અને પછી તેઓ ત્યાંના જ રમ્ય વનસ્પતિ વિશેષના ગૃહે વગેરેમાં ક્રીડા કરવા લાગ્યા. (तएणं मागंदियदारया तत्थ वि सतिं वा जाव अलभ० जेणेव उत्तरिल्ले वणसंडे तेणेव उवागच्छति तत्थणं वावी मु य जाव आलिधरए सु य जाव विहरंति) પણ માર્કદી દારકોને ત્યાં પણ જ્યાને ભવિષ્યનું સુખ બાહય રૂપ સમૃતિ વગેરે કઈ મળ્યું નહિ ત્યારે તેઓ ત્યાંથી નીકળીને ઉત્તર દિશાના વનખંડમાં પહોંચ્યા. ત્યાં પહોંચીને તેઓએ વામાં ન ન કર્યું યાવત આલિઘરમાં કીડાઓ કરી (तएणं ते मागंदियदारगा तत्थ सई वा जाव अलभ० जेणेव पचत्यिमिल्ले वणसंडे तेणेव उवा० २ जाव विहरंति) પણ ત્યાં પણ તેમને જ્યારે સ્મૃતિ વગેરે રૂપ કંઈ પણ સુખ મળ્યું નહિ ત્યારે તેઓ ત્યાંથી નીકળીને પશ્ચિમ દિશાના વનખંડમાં પહોંચ્યા. * પશ્ચિમ દિશાના વનખંડમાં જઈને તેઓએ વાવમાં સ્નાન કર્યું અને આલિઘર વગેરેમાં વિચરણ કર્યું. (तएणं ते मागंदिय० तत्थवि सई वा जाव अलभ० अण्णमण्णं एवं वयासी) ત્યાં પણ પહેલાની જેમજ માર્કદી પુત્રને કોઈ પણ જાતની શાંતિ વળી નહિ. આવી પરિસ્થિતિમાં તેઓએ પરસ્પર મળીને વિચાર કર્યો કે ( एवं खलु देवाणुप्पिया! अम्हे रयण दीवदेवया एवं वयासी- एवं खलु अहं देवाणुप्पिया ! सवकस्स वयणसंदेसेणं सुट्टएण लवणादिवइणा जाव माणं શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૨૫૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ तुम्भं सरीरगस्स वावती भविस्स तं भवियन्वं एत्थ कारणेणं तं सेयं अलु अम्हं दक्खिणिल्लं वणसंडं गमित्तए त्ति कटु अण्णमण्णस्स एयमहं पडि सुर्णेति ) હૈ દેવાનુપ્રિય ! એ વાત તમે જાણતા જ હશે। કે રત્નદ્વીપના દેવતા રયણા દેવીએ અમને આ પ્રમાણે કહ્યું છે કે શક્રેન્દ્રની આજ્ઞાથી પ્રેરાઇને લત્રણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવે એકવીશ વાર સમુદ્રની ચારે બાજુ મારે પરિભ્રમણુ કરવું છે વગેરે. તે તમે દક્ષિણ દિશા તરફના વનખંડ સિવાય ખાકીના ત્રણે દિશાના વનખડામાં ચિત્ત ઉદ્વિગ્ન થાય ત્યારે જો ત્યાંની વાવે વગેરેમાં સ્નાન વગેરે કરીને પેાતાના મનને પ્રસન્ન કરજો દક્ષિણ દિશા તરફના વનખંડમાં તમારે જવું નહીં કેમ કે ત્યાં એક માટે મહાકાળ વિકરાળ સાપ રહે છે. કઈ એવું થાય નહિ કે તમે ત્યાં જાઓ અને તેની લપેટમાં આવીને તમારું મૃત્યુ થઈ જાય. તા તેના આ વાતમાં કઇક રહસ્ય ચક્કસ રહેવું જોઇએ. એટલા માટે આ રહસ્ય વિશે ત્યાં જઈને આપણે કંઈક જાણવું તે જોઇએ જ. આમ પરસ્પર વિચાર કરીને તેઓએ ત્યાં જવાના મક્કમ વિચાર પણ કરી જ લીધા. ( पडिणित्ता जेणेव दाक्खिणिल्ले वणसंडे तेणेत्र पहारेत्थ गमणाए - तएणं गंधे, निद्राति से जहा नामए अहिमडेइवा जाव अणिद्वतराए चेव तरणं ते मार्गदिय दारया ते असुभेणं गंधेणं अमिभूया समाणा सरहिं२ उत्तरिज्जेहिं आसातिं पिर्हेति २ जेणेव दाक्खिणिल्ले वणमंडे तेणेव उवागया तत्थणं महं एगं आधायणं पासंति) અને ત્યાર પછી તેએ અને જે તરફ દક્ષિણ દિશા સંબંધી વનખ હતા તે તરફ રવાના થયા. રસ્તામાં ચાલતાં ચાલતાં તેઓને એકદમ ખરાબ દું'ધ આવી. મરીને સડી ગયેલા સાપના શરીરની જ જેવી અનિષ્ટતા દુર્ગંધ હાય છે તેવી જ તે દુર્ગંધ પણ હતી. માકદી દારકાએ તે અશુભ ગધથી વ્યાકુળ થઈને પેાતાના મેાંના એક દેશ રૂપ ભાગ નાકને ખેસના છેડાથી ઢાંકી દીધું. ઢાંકીને તેઓ આગળ દક્ષિણ દિશાના વનખંડમાં ગયા. ત્યાં જતાં જ તેઓએ એક શૂળી ચઢાવવાની જગ્યા જોઈ. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૫૨ Page #260 -------------------------------------------------------------------------- ________________ ( अयिरासिसयसंकुलं भीमदरसणिज्जं एगं च तत्थ सुलाइतयं पुरिसं कलुणाई कट्ठाई कुज्नमाणं पासंति पासित्ता भीया जाव संजातभया जेणेव से लातियपुरिसे तेणेव उवागच्छंति ) ત્યાં સેકડા હાડકાંઓના ઢગલા પડયા હતા. ત્યાંનું દૃશ્ય એકદમ ભયપ્રદ હતું. તેઓએ ત્યાં શૂળી ઉપર ચઢેલા એક માણસને જોયા કે જે બહુજ ખરાખ રીતે કરુણુ ક્રંદન કરી રહ્યો હતા. તેની કરુણા ભર્યા અવાજને સાંભળીને હૃદયમાં દયાને! પ્રવાહ વહેવા લાગતા હતા. અને સાથે સાથે તેની એવી દુર્દશા જોઇને મનમાં દુઃખ પશુ થતું હતું. તેએ ખંને તેને જોઇને ડરી ગયા. ત્રાસ અને ઉદ્વેગ યુક્ત થઈ ગયા આ પ્રમાણે તેએ અને જ્યાં તે માણસ શૂળી ઉપર લટકી રહ્યો હતા ત્યાં ગયા. ( જીવનચ્છિત્તા ) ત્યાં જઈને ( ત' સૂચિ પર્વ વાણી ) તેઓએ શૂળી ઉપર લટકતા માણસને આ પ્રમાણે કહ્યું કે ( तणं देवाणुपिया | कस्साघयणे तुमं च णं के कओवा इहं हन्त्रमा गए केणवा इमेयारूवं आवत्ति पाविए ? तरणं से सूलाइयए पुरिसे मागंदियदारए एवं वयासी एसणं देवाणुपिया ! रयणद्दीवदेवयाए आघयणे अहष्णं देवाणुप्पिया ! जंबू दीवाओ दीवा - ओ भारहाओ वासाओ कागंदीए आसवाणियाए विपुलं पाणिय भंडमायाए पोयवहणेणं लवणसमुद्दे ओयाए ) હે દેવાનુપ્રિય ! આ શૂળી સ્થાન કોનું છે? તમે કાણુ છે ? અહીં તમે કચાંથી આવ્યા છે ? અને કેણે તમારી આવી હાલત કરી છે ? તેઓની વાત સાંભળીને શૂળી ઉપર લટકતા માણુસે માક દીદારકાને આ પ્રમાણે કહ્યું કે હું દેવાનુપ્રિયા ! આ શૂળી-સ્થાન યણા દેવીનું છે. હે દેવાનુપ્રિયે ! હું જ મૂઠ્ઠીપ નામના દ્વીપમાં વિદ્યમાન ભરતક્ષેત્રના કાકદા નામની નગરીના રહીશ છે. હું અશ્ર્વ વણિક-ઘેાડાને વેપારી છું. ત્યાંથી હું. વેચાણુની વસ્તુએ સાથે લઇને નાવવડે આ લવણુ સમુદ્રમાં યાત્રા કરતા આવ્યા હતા. ( તળ અડું તૈય શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૫૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ વળ વિચત્તોડ્ ) દુર્ભાગ્યથી મારી નાવ આ સમુદ્રમાં અથડાઇને ડૂબી ગઈ. ( નિવ્રુદુમંડલારે પાંજળ-વડ આસામિ ) આ રીતે વેચાણુની ભધી જ વસ્તુએ જ્યારે પાણીમાં ડૂબી ગઈ ત્યારે પાણીમાંજ એક લાડુ' મને મળી ગયું ( તપળ અરૂં લઘુ માળે ૨ રચનીય તેળ સવૂડે ) તેના ઉપર તરતે હું આ રત્નદ્વીપની પાસે આવી પહાચ્ચે . ( તળે સાથો-ફેવા મમ ગોળિા પાલ) એટલામાં તે રત્નદ્વીપ દેવીએ મને પેાતાના અધિજ્ઞાનથી જોઈ લીધેા. (पासित्ता ममं गेors, गेव्हित्ता मए सद्धिं विपुलाई भोगभोगाई नमाणी बिहरइ तरणं सा रयणदीवदेवया अण्गया कयाई अहाल हुसगं सि अवराहंसि परिकुविया समाणी ममं एयारूवं आवत्तिं पावेइ तं न णज्जति णं देवाणुपिया ! तुम्हंपि इमेसि सरीरगाणं कामण्णे आवती भविस्सर ? ) જોઇને તેણે મને પેાતાની પાસે રાખી લીધા અને રાખીને મારી સાથે તેણે ઈંચ્છા મુજબ કામ લાગે! ભગવ્યા. કોઈ એક વખતે મારાથી સહેજ ભૂલ થઈ ગઈ. તે મારી સહેજ ભૂલથી પણ અત્યધિક ગુસ્સે થઈ ગઈ અને તેણે ત્યાર પછી મારી આવી હાલત કરી છે. એથી હે દેવાનુપ્રિયે ! તમારા શરીરની પણ શી દશા થશે ? તે કાણુ જાણી શકે તેમ છે. હું અત્યારે એજ વિચાર કરી રહ્યો છું. ( तरणं ते मागंदियदारया तस्स सूलाइयगस्स अंतिए एवमई सोच्चा णिसम्म बलियतरं भीया जाव संजायभया स्लाइस पुरिसं एवं वयासी ) આ શૂળી ઉપર લટકતા માસના મેાંથી આ બધી વિગત જાણીને તેના ઉપર ખૂબ જ ગભીરતાથી વિચાર કરીને તે અને માક'દી દારકા ખૂબ જ–ભયભીત થઈ ગયા. યાવતું ભયંત્રસ્ત થઈને તે ખનેએ શૂળી ઉપર લટકતા માણસને આ પ્રમાણે કહ્યું કે (कहण्ण देवाणुपिया ! अम्हे रयणदीवदेवयाए हत्थाओ साहस्थि णित्थरिज्जामो) હે દેવાનુપ્રિય ! રયણા દેવીના હાથમાંથી અમે જલ્દી કેવી રીતે મુક્ત થઈ શકીએ ? શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૫૪ Page #262 -------------------------------------------------------------------------- ________________ (तएणं से सूलाइयए पुरिसे ते मागंदिय० एवं वयासी एसणं देवाणुप्पिया! पुराच्छिमिल्ले वणसंडे सेलगस्स जक्खस्स जक्खाययणे सेलए नाम आसरूव धारी जक्खे परिवसइ) તેઓની આ પ્રમાણેની વાત સાંભળીને તે શૂળી ઉપર લટકતા પુરુષે માર્કદી દારકોને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! પૂર્વ દિશાના વનખંડમાં એક શૈલક યક્ષનું યક્ષાયતન છે. ત્યાં અશ્વરૂપધારી શૈલક નામે યક્ષ રહે છે. (तएणं से सेलए जक्खे चोदसटमुद्दिपुण्णमासिणीसु आगयसमए पत्त समए महया २ सद्देण एवं वयइ, के तारयामि कं पालयामि ? तं गच्छह ण तुब्भे देवाणुप्पिया ! पुरच्छिमिल्लं वण संडं से लगस्त जक्खस्स महरिहं पुप्फ च्चणियं करेह, करित्ता जाणुपायवडिया पंजलिउडा विणएणं पज्जुवासमाणा चिट्ठह, जाहेणं सेलए जक्खे आगतसमए पत्तसमए एवं वदेज्जा कं तारयामि कं पालयामि ? ताहे तुम्भे वयह अम्हे तारयाहि अम्हे पाल याहि ) તે શિક્ષક યક્ષ ચૌદશ, આઠમ, અમાવસ્યા અને પૂનમના દિવસે ઉચિત સમય પ્રાપ્ત થતાં બહુ મોટેથી આ પ્રમાણે કહે છે કે કોને હું પાર પહોંચાડું? કેની હું રક્ષા કરૂં? એટલા માટે હે દેવાનુપ્રિયે ! તમે બને પૂર્વ દિશાના વનખંડમાં જાઓ અને ત્યાં તે શૈલક યક્ષની આરાધના કરે. આરાધના કરીને તેની સામે બંને ઘૂંટણ અને પગ ટેકીને ઘણું જ નમ્ર શબ્દોમાં વિનયની સાથે બંને હાથ જોડીને તેની ઉપાસના કરવા લાગે. જ્યારે તે શૈલક-યક્ષ સમય આવતાં આ પ્રમાણે કહેવા લાગે કે હું પાર ઉતારું અને કેની રક્ષા કરૂં? ત્યારે તમે બંને વિનંતી કરતાં કહેજે કે-હે શૈલક યક્ષ ! અમે બંનેને અહીંથી પાર ઉતારે અમારી રક્ષા કરો. सेलए भे जक्खे पर रयणदीवदेवयाए हत्थाओ साहस्थि णित्थारेज्जा अण्णहा भे न याणामि इमेसि सरीरगाणं का मण्णे आवई भविस्सइ) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૫૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે તમારા વડે આરાધાયેલા તે શૈલક યક્ષ રયણા દેવીના લપેટ માંથી સાક્ષાત્ તમને ખંનેને મુક્ત કરશે. એટલે કે તેના સ’કટમાંથી તમને તે છોડાવશે. નહિતર તમારા શરીરની શી દશા થશે ? તે કેણુ જાણી શકે તેમ છે. હું. એ જ વિચાર કરી રહ્યો છુ'. । સૂત્ર ૫ '' || 66 ‘ સર્જા તે માનંદ્રિય ’ ફાતિ । ટીકા – (તō) ત્યારપછી (તે માચિયાચા) તેએ અને માક'દી દારકાએ ( તપ્ત સૂઢાચઇ અ'તિર્ યમવુ સોન્ના) શૂળી ઉપર લટકતા પુરૂષની વાત સાંભળીને ( નિલમ્મ ) અને તેને પેાતાના મનમાં ઠસાવીને (सिग्धं चंड चबलं तुरियं वेइयं जेणेव पुरच्छिमिल्लो वणसंडे जेणेव पोक्स्ख रिणी तेणेव उवागच्छर उवागच्छित्ता पोक्खरिणी ओगाहंति, ओगाहित्ता जल मज्जणं करेंति, करिता जाई तस्थ उप्पलाई जात्र गेव्हंति, गेण्डित्ता जेणेव सेलगस्स जक्खस्सं जक्वाययणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता आलोए पणामं करेंति ) સત્વરે ત્યાંથી શીઘ્ર ચાલથી દોડતા દોડતા જ્યાં તે પૂર્વ દિશા સબંધી વનખંડ તેમજ પુષ્કરિણી હતી ત્યાં પહોંચ્યા. ત્યાં પહેાંચીને તેઓ પુષ્કરિણીમાં ઉતર્યો અને સ્નાન કર્યું. પુષ્કરણીમાં જેટલાં કમળે! ખીલેલાં હતાં તેઓને લઈ લીધાં અને ત્યાર પછી શૈલક યક્ષના યક્ષાયતન તરફ રવાના થયા. ત્યાં પહાંચીને તેઓએ યક્ષની સામે જતાં જ નમન કર્યું. ( करिता महरिहं पुष्कवणियं करेंति-करिता जाणुपायवडिया सुस्सुसमाणा णसमाणा पज्जुवासंति, तरणं से सेलए जक्खे आगत समए पत्तसमए एवं वयासी कं तारयामि कं पालयामि तरणं ते मागंदिय दारया उठाए उहेंति उट्ठिना करयल० एवं वयासी - अम्हे तारयाहिं अम्हें पालयाहि ) નમન કરીને તેઓએ તેની આરાધના કરી. આરાધના કરીને તેઓ મને જમીન ઉપર ઘૂંટણા ટેકીને તેના ચરણામાં આળેાટી ગયા. આ રીતે વારવાર તેની ઉપાસના કરતાં તેએ અને ત્યાં જ રહેવા લાગ્યા. જ્યારે ઉચિત સમય આવ્યો ત્યારે શૈલક યક્ષે એમ કહ્યું-કે કેને હુ' તારૂં અને કાને પાર ઉતારૂં રૂં તરત જ માકદી દારકેા ઊભા થયા અને અને હાથ જોડીને યક્ષને વિનંતી કરવા લાગ્યા કે તમે અમને તારી અને પાર ઉતારા. (તત્ત્વ તે સેતુ નવું તે માંચિ॰ વ વચારી) અને માર્કદી દ્વારકાની વિનંતી સાંભળીને શૈલક યક્ષે તેઓને કહ્યું કે— ( एवं खलु देवाणुप्पिया तुम्भं मए सर्दि लवणससुद्द मज्झ २ बीइयवयमाणा શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૫૬ Page #264 -------------------------------------------------------------------------- ________________ णं सा रयणदीवदेवया पावा चंडा रुदा खुदा साहसिया, बहूहिं खरएहिं य मयि अलोहि य पडिलोमे हि य सिगारेहि य कलुणेहिं य उवसग्गे हिं उवसग्गं करेहिs ) હું દેવાનુપ્રિયે ! મારી સાથે લવણુ સમુદ્રની વચ્ચેના માર્ગમાં થઇને તમે ચાલશેા તે વખતે તે પાષ્ઠિ, કાપશીલ, ક્રૂર, ક્ષુદ્ર અને અવિચારિતકારિણી યાદેવી ઘણા કઠાર, સુકેામળ, મનગમતા, મનને પ્રતિકૂલ, કામરાગને ઉત્પન્ન કરનારા અને કરુણાત્પાદક ઉપસગ વચને વડે ઉપસ–ઉત્પાત કરશે, ( तं जणं तुभे देवाणुप्पिया ! रयणदीवदेवयाए एयमहं आढावा परि याणवा अवयवखहवा तो भे अहं पिद्वातो विहणामि अहणं तुग्भे रयणदीव देवयाए यम णो आदाह णो परियाणाह णो अवयक्खह तो भे रयणदीवदेवया हत्थाओ साहत्थि णित्थरेमि ) જો હું દેવાતુપ્રિયા ! તમે લોકો રયણા દેવીના આ ઉપસગ રૂપ અને સન્માનની દૃષ્ટિએ જોશા એટલે કે તેના વચનાને તમે સત્કારશે, સ્વીકારશે. અને તેના ઉપર વિચાર કરશે તે હું પેાતાની પીઠ ઉપરથી તમને ઉતારી પાડીશ અને નીચે ફેકી દઈશ. અને જો તમે અને રયા દેવીના ઉપસર્ગ રૂપ તે વચનેાના આદર કરશે નહિ, સ્વીકારશેા નહિ, તેની તરફ જોશે નહિ, તે જે કંઇ પણ ઉપસગ–ઉત્પાત-કરે તે તમે ખમી લેશેા તે! હું તમને રમણા દેવીના હાથમાંથી જોતજોતામાં મુક્ત કરાવી દઈશ. ( aणं ते मार्गदियदारया सेलगं जक्वं एवं वयासी जण्ण देवाणुप्पिया ! arees तस्सणं उबवायवयणणिदे से चिह्निस्सामो, तरणं से सेलए जक्खे उत्तरपुरत्थियं दिसीभाणं अवक्कमइ अवकमित्ता बेउब्वियसमुग्धारणं समोहणति २ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૫૭ Page #265 -------------------------------------------------------------------------- ________________ संखेजाई जोयणाई दंडं निस्सरेइ, निस्सरित्ता दोच्चपि वेउवि समु० २ एर्ग महं आसरूवं विउव्वइ २ ते मागंदिय दारए एवं वयासी) શલક યક્ષની આ પ્રમાણે વાત સાંભળીને માર્કદી દારકેએ તેને કહ્યું કે હે દેવાનપ્રિય ! તમે અમને જે કંઈને આરાધવાને હુકમ કરશે, અમે લેકે તેની સેવા કરવામાં, તેની જ આજ્ઞા સ્વીકારવામાં અને તેની આજ્ઞા પ્રમાણે જ આચરણ કરવામાં તત્પર થઈ જઈશું. ત્યારે તમારી તે વાત જ શી કહેવી ? તમે અમને જેમ કહેશે તેમ અમે સંપૂર્ણ પણે અનુસરીશુ. ત્યારબાદ શૈલક યક્ષ ઈશાન કોણના દિગૂ ભાગ તરફ ગયા. ત્યાં જઈને તેણે વૈકિય સમુદ્ધાતથી ઉત્તર વિકિયાની વિકવણા કરી અને વિકર્ણવા કર્યા બાદ તેણે પોતાના આત્મપ્રદેશોને સંખ્યાત જન સુધી દંડાકાર રૂપે બહાર કાઢ્યા. બહાર કાઢીને તેણે બીજી વાર પણ વક્રિય સમુદ્દઘાત કર્યો અને ત્યાર પછી તેણે એક બહુ મોટા અશ્વરૂપ (ઘોડાના રૂપ)ની વિકુર્વણા કરી અશ્વનું રૂપ બનાવીને તેણે માંદકી દારને કહ્યું કે (દું મો માહિરા ! વાળ વાણિયા! ના પરિ-તoi તે માदिय० हद्व० सेलगस्स जक्खस्स पणामं करेंति करित्ता सेलगस्स पिटैि दुरूदा, तएणं से सेलए ते मागंदिय दुरूढे जाणित्ता सत्तद्वतालप्पमाणत्ताई उडु वेहासं उप्पयइ, उप्पइत्ता य ताए उक्किट्ठाए तुरियाए देवगईए लवणसमुदं मन्झमझे गंजेणेव जंबूद्दीवे दीवे जेणेव भारहेवासे जेणेव चंपानयरी तेणेव पहारेत्थगमणाए) અરે ઓ દેવાનુપ્રિય માર્કદી દારક ! તમે મારી પીઠ ઉપર બેસી જાઓ. ત્યાર પછી માર્કદી દારક હર્ષિત તેમજ સંતુષ્ટ થતાં પ્રણામ કરીને શૈલક યક્ષની પીઠ ઉપર બેસી ગયા. શૈલક યક્ષે તેઓને પોતાની પીઠ ઉપર સવાર થઈ ગયેલા જાણીને તે સાત આઠ તાલવૃક્ષ પ્રમાણ જેટલા ક્ષેત્રમાં આકાશમાં ઉછળ્યો અને ઉછળીને તે પિતાની પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ વરાયુક્ત દેવગતિથી લવણસમુદ્રની બરોબર શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૫૮ Page #266 -------------------------------------------------------------------------- ________________ વચ્ચેના માર્ગમાંથી પસાર થતે જ્યાં જંબુદ્વિપ નામે દ્વિપ તેમજ જ્યાં ભરત ક્ષેત્ર અને તેમાં પણ જ્યાં ચંપા નગરી હતી તે તરફ રવાના થયે. સૂત્ર “'u. ‘ત રા રણવીર દેવા ” સ્થાતિ / ટીકાર્થ–(ago ) ત્યારબાદ (ા ચાવીર દેવા) તે રયણદેવીએ(જવળ સમુદ્ર તિ તત્તડુતો અનુપસ્થિતિ) લવણ સમુદ્રની એકવીશ વાર પ્રદક્ષિણા કરી. (जं तत्थ तणं वा जाव एडेइ एडित्ता जेणेव पासायवडेंसए तेणेव आगच्छद) પ્રદક્ષિણા કરતી વખતે શ્યણું દેવીને ત્યાં તૃણ, કાષ્ઠ પત્ર વગેરે જે કંઈ પણ જોવામાં આવ્યું તેને ત્યાંથી દૂર એકાંતમાં ફેંકી દીધું. ફેંકીને તે પિતાના ઉત્તમ મહેલમાં આવતી રહી. (उवागच्छित्ता ते मागंदियदारया पासायवडिंसए अपासमाणी जेणेक पुरच्छिमिल्ले वणसंडे जाव सबओ समंता मग्गणगवेसणं करेइ करित्ता तेसिं मायंदियदारगाणं कत्थेइ सुइं खुई वा पउत्तिं वा अलभमाणी जेणेव उत्तरिल्ले वणसंडे एवमेव पच्चस्थिमिल्ले वि जाव अपासमाणी ओहिं पउंजइ) ત્યાં આવીને તેણે માર્કદી દારકોને જોયા નહિ ત્યારે તે પૂર્વ દિશા તરફ વનખંડમાં પહોંચી. ત્યાં તેણે તેની ચોમેર તપાસ કરી, માર્ગણ ગવેષણ કરી. પણ માર્કદી દારકે પત્તો મળે નહિ રણુદેવીને માર્કદી દારકેની વાતચીત પણ સાંભળવામાં આવી નહિ તેમજ તેઓની હયાતીના પણ કે ચિતો જેમકે છીંક અથવા તો ધીમેથી વાતચીત વગેરે દેખાયા નહિ. આ રીતે તે ત્યાંથી ઉત્તર દિશા તરફના વનખંડમાં ગઈ. ત્યારપછી પશ્ચિમ દિશાના વનખંડમાં તે ગઈ ત્યાં પણ રયણ દેવીને તેઓની કઈ પણ વાતચીત વગેરે સંભળાઈ નહિ ત્યારે તેણે પોતાના અવધિજ્ઞાનને ઉપન્યાગ કર્યો. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૫૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ ( परंजिता ते मागंदियदारए सेलएणं सद्धिं लवणसमुदं मज्झं मज्झेणं बीड़वयमाणो पास, पासिता, आसुरता आसिखेडगं गेव्हइ, गेण्हित्ता, सत्तभट्ठ जाव उप्पयइ उप्पयित्ता ताए उक्किट्ठाए जेणेव मागदिय तेणेव उवा० २ एवं बयासी हं भो माकंदिय० अप्पत्थिय पत्थया किष्णं तुम्भे जाणह ममं विप्पनहाय सेलएणं aafare) ઉપયોગ કરીને તેણે માર્કદી દારકાને શૈલક યક્ષની સાથે લવણ સમુદ્રની ટીક વચ્ચેના માથી પસાર થતાં જોયા. જોતાની સાથે જ તે ગુસ્સે થઈ ગઈ. તેણે તરતજ પેાતાની ઢાલ અને તરવાર હાથમાં લીધી. લઈને તે સાત આઠ તાલવૃક્ષ જેટલું આકાશમાં ઊંચે ઉછળી, ઉછળીને તે ઉત્કૃષ્ટ દેવસ...બંધી ગતિથી સત્વરે જ્યાં માકદી દારકા હતા ત્યાં પહાંચો ગઈ, ત્યાં પહેાંચીને તેણે તેઓને એમ કહ્યું કે અરે આ ! માર્કદી દ્વારકા ! મને લાગે છે કે તમે અપ્રાથિત પ્રાર્થક બની રહ્યા છે. એટલે કે મૃત્યુ જ એવી વસ્તુ છે કે તેને કાઈ ઈચ્છતું નથી તેથી મૃત્યુ ‘અપ્રાતિ' થયું અને તે માર્કદી દારકે તેને ઈચ્છ નાર થયા. કેમકે તમે મને છેડીને યક્ષ શૈલકની સાથે લવણુ સમુદ્રની વચ્ચે થઇને જઇ રહ્યા છે! તમે અત્યારે એમ સમજી રહ્યા હશે! કે અમે હેમખેમ ( સકુરાળ ) પેાતાને ઘેર પહેાચી ગયા છીએ તે તમે ભ્રમમાં છે. ( जइणं तुभे ममं अवयववह तो मे आत्थि जीवियं अह णं णावयक्खह तो भे इमेणं नोलुप्पलगवल जान एडेमि ) જો તમે મને જ ચાહા--મનેજ જુઓ-તા તમારા જીવનની સલામતી છે. જો તમે મને ઇચ્છતા નથી, મારી તરફ્ જોતા નથી તે! જુએ આ નિલકમળ તેમજ ભેંસના શિંગડા જેવા રંગની ખૂબ જ શ્યામ રંગવાળી તેજ તરવારથી હું તમારા ખંનેનાં માથાં કાપીને એવી જગ્યાએ ફૂંકી દઇશ કે તેની કોઈને ખબર પણ પડી શકે નહિ. ( तरणं ते मागंदिय दारया रयणदीवदेवपाए अंतिए एयम सो० णिस० શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૬૦ Page #268 -------------------------------------------------------------------------- ________________ अभीया तथा अणुविगा अक्खुभिया असंभंता रयणदीव देवपाए एयम नो आदंति णो परि० जो अवयवखति अणादायमाणा अपरि० अणवयक्खमाणा सेलए जक्रखेण सद्धिं लवणसमुदं मज्झं मज्झेणं वीइवयंति ) માર્કદી દારકાએ રયણા દેવીના મુખેથી આ પ્રમાણે સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને ભય પામ્યા નહિ. ત્રસ્ત થયા નહિ, ઉદ્વિગ્ન થયા નહિ ક્ષુભિત થયા નહીં. સભ્રાત થયા નહિ, ગભરાયા નહિ અને તેએએ રયણાદેવીના અને ન તે સન્માનપૂર્વક જોયા અને ન તેના સ્વીકાર કર્યાં. તે તરફ તેઓએ સહેજ પણ લક્ષ્ય આપ્યું નહિ. લવણ સમુદ્રની વચ્ચે થઇને તે અને રૌલક યક્ષની સાથે પેાતાના પંથ કાપતા જ ગયા. (तएणं सा रयणदीवदेवया ते मार्गदिय० जाहे णो संचाएंति, बहूहिं पडिलोमेहिं य उवसग्गेहि य चालित्तए वा खोभित्तए वा विपरिणामित्तए वा लोभित्तएवा ताहे महुरेहिं सिंगारेहिं कलुणेहि य उवसग्गेहिं य उवसग्गेउं पवता यावि होत्या) રયણા દેવી માક'દી દારકાને આ જાતના ઘણા પ્રતિકૂળ ઉપસર્ગીથી વિચલિત કરવામાં કે ક્ષુભિત કરવામાં સમર્થ થઇ શકી નહી ત્યારે તેણે કામરાગાપાદક તેમજ કરુણારસ જનક ઉત્પાતે વડે ઉપદ્રા શરૂ કર્યાં. (हं भो मागंदियदारगा ! जइणं तुभे र्हि देवाणुपिया मए सर्द्धि हसियाणिय रमियाणिय ललियाणी य की लियाणि य हिंडियाणि य मोहयाणि य ताहे णं तुभे सव्वाति अगणे माणा ममं विप्पनहाय सेलएणं सद्धिं लवणसमुहं मझ मज्झेणं बीइवग्रह तरणं सारणदीव देवया जिणराक्वेयस्स ममं ओहिणा अभोएइ, आभोइत्ता एवं बयासी) તે કહેવા લાગી કે હે દેવાનુપ્રિયા ! માકઢી દારકે ! જો તમે અને મારી સાથે હસી મજાક કરી છે, કામ સુખા ભાગવ્યા છે, અક્ષાદિકા વડે જુગાર વગેરે ક્રીડાઓ કરી છે, સાથે સાથે બેસીને મનગમતી અનેક જાતના આહાર શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૬૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ વગેરે રૂપ લીલાઓ કરી છે, જલાવગાહન વગેરેની ઘણી જાતની ચેષ્ટાઓ કરી છે, સાથે સાથે ઉદ્યાન વગેરેમાં ફર્યા છે તેમજ કામરામજનક હાવભાવ વગેરેની ક્રિયાઓ કરી છે ત્યારે હવે શું કામ તે બધી હસિતાદિ ચેષ્ટાઓની ઉપેક્ષા કરીને મને એકલી નિરાધાર બનાવીને શૈલક યક્ષની સાથે લવણ સમુદ્રની વચ્ચે થઈને જઈ રહ્યા છે. આ પ્રમાણે કહીને તે રયણા દેવીએ જનરક્ષિતના મનને પિતાના અવધિજ્ઞાન વડે જોયું અને જોઈને તે ફરી કહેવા લાગી કે– (णिच्चपि य णं अहं जिणपालियम्स अणिट्ठा ५ णिच्चं मम जिगपालिए अणिढे निच्चंपि य णं अहं निणरक्खियस्स इट्ठा निचं पि य णं मम जिणरक्खिए इढे ५, जइणं ममं जिणपालिए रोयमाणी, कंदमाणी, सोयमाणी तिप्पमाणी, विलवमाणी,णावयक्खइ, किणं तुमं जिणराक्खिया! मम रोयमणि जाव णावयक्खसि) એ વાત તે ચોક્કસ પણે કહી શકાય કે હું શરૂઆતથી જ જીનપાલિતને માટે હંમેશા અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનેજ્ઞ, અને અમનોમ-મનને પ્રતિ. કળ જ બની રહું છું અને જીનપાલિત પણ મારા માટે હંમેશાં અનિષ્ટ, અકાત વગેરે જ રહ્યા છે. હું તે જીનરાક્ષિતને માટે હમેશાં ઈન્ટ વગેરે રૂપમાં રહી છે અને જનરક્ષિત મારે માટે ઈષ્ટ વગેરે રૂપમાં સદા રહી છે ત્યારે હે જીનરક્ષિત ! મને જે રડતી, આક્રંદ કરતી, શેક કરતી, વિરહમાં આર્તધ્યાન કરતી અને આ રીતે વિલાપ કરતી કે જીનપાલિત મારી સામું જોતા નથી તે શું તમે પણ મને રડતી યાવત્ વિલાપ કરતી જોતા નથી. (तएणं सा पवररयणदीवस्स देवया ओहिणा ३ जिणरक्खियमणं ना ऊण वधनिमित्तं उवरिं मागंदिय दारगाणं दोहंपि"१") શ્યણું દેવીએ એ પ્રમાણે કટાક્ષ યુક્ત વચને કહ્યાં ત્યારે જનરક્ષિતનું મન ડગમગવા લાગ્યું. આવી પરિસ્થિતિમાં જે કંઈ તેણે કહ્યું તે સૂત્રકાર આઠ ગાથાઓ વડે કહે છે-તે પ્રવર રત્નદ્વીપની દેવતા અવધિજ્ઞાનથી જનરક્ષિતના મનની વાત સમજીને મારી નાખવાના વિચારથી તેઓ બંને માર્કદી દારક ઉપર (સક્રસ્ટિયા) દ્વેષ ધરાવતી થઈ ગઈ. (પત્રી ચં નાવિગુowારાસવિવંઘાનમનિદg વોરા સુમિમgઝું ઘણુંરમાળા ૨) ત્યાર પછી તેણે તેના ઉપર ભારે લીલાઓની સાથે ઘણી જાતના સુગંધિત ચૂર્ણોઅને નાક તેમજ મનને તૃપ્ત કરે તેવા દ્રવ્ય અને બધી ઋતુઓના સુગંધિત પુષ્પની વર્ષા કરી. (णाणामणिकणगरयणघंटियखिखिणिणेऊरमेहलमूसणरवेणं । दिसामो विदिसाओ पूरयंती क्यणमिणं वेति सा साकलुसाई) ત્યાર બાદ ઘણી જાતના મણિએની, સોનાની અને રત્નની ઘંટડીઓના, ઘૂઘરીઓના, ગાંગરના, કદરાના શબ્દથી મંજલ અવાથી દિશાએ તેમજ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨ ૨૬૨ Page #270 -------------------------------------------------------------------------- ________________ વિદિશાઓને મુખરિત કરતી તે પાપીણુએ આ પ્રમાણે કહ્યું – (होलवसुलगोलणाहदइतपिय, रयत, कंत,सामिय,णिग्धणणिच्छक्क ! थिण्णणिक्किव अकयण्णुय सिढिलभाव निलज्ज लुक्ख अकलुण जिणरक्खिय मज्झहिययरक्खगा४) - હેલ-હે મુગ્ધ !, વસુલ-હે સુકુમાર !, ગેલ-હે કઠેર !, હે નાથ !, દયિત-હે દયાલો ! હે પ્રિય! હે રમણ ! હે કાંત ! હે સ્વામીન ! હે નિર્ઘણ! નેહરહિત ! હે નિછકક-અવસર જ્ઞાન શૂન્ય! થિણ-હે નિર્દય હદય ! હે. નિષ્કપ ! હે અકૃતજ્ઞ, કરેલા ઉપકારને નહિ માનનારા, કૃતક્ત-હે શિથિલભાવ ! હે નિર્લજજ ! હે રુક્ષ ! હે પ્રેમશુન્ય, હે અકરુણ-નિર્દય! જીનરક્ષિત! મારા પ્રાણ રક્ષક તમે જ છે. એટલા માટે (ण हुजसि एक्कियं अणाहं अबंधवं तुज्झ चलणओवायकारियं उज्झिउ अहणं गुणसंकर ! अहं तुभे विणा ण समत्या वि जीविङ खणंपिय) મારા જેવી ચરણની દાસીને અસહાય, નિરાધાર અને એકલી મૂકીને જતા રહેવું તમારા જેવાને માટે યોગ્ય કહી શકાય નહિ હજી મારી એક પણ ઈચ્છા પૂરી થઈ નથી. હે ગુણ સાગર ! તમારા વગર એક ક્ષણ પણ હું જીવી શકું તેમ નથી ( इमस्स उ अणेगझसमगरविविहसावयसयाउलघरस्स ! रयणागरस्स मज्झे अप्पाणं वहेमि तुझं पुरओ एहि नियताहि जइसि कुविओ खमाहि एक्कावराईमे६) જુઓ, હું અત્યારે જ ઘણી જાતની સેંકડે માછલીઓ, મગરે, ઘણી જાતના હિંસક જળચર પ્રાણીઓથી યુક્ત આ સમુદ્રની વચ્ચે તમારી સામે જ ડૂબી મરું છું. માટે હે નરક્ષિત તમે આવે, આગળ જશે નહિ. ગમે તે કારણથી જે તમે મારા ઉપર નારાજ થઈ ગયા છે તે મારા અજ્ઞાનથી થયેલી ભૂલેને તમે માફ કરે. ( तुज्झ य विगय घमविमलससिमंडलागारं सस्सिरीयं सारय नव कमल कमय-कुवलय-विमलदल-निकर-सरिस-निभनयणं वयणं पिवासा गयाए सद्धामे पेच्छिउं जे अवलोएहि ताइओ ममं णाह ते पेच्छामि वयण कमलं ७) દર્શનના ઉમળકાથી પ્રેરાઈને આવેલી મારી ઈચ્છા તમારા મુખને જોવાની થઈ રહી છે તમારું મુખ મેઘ રહિત નિર્મળ ચંદ્રમંડળની જેમ આકારવાળું અને સવિશેષ સૌદર્ય યુક્ત છે. બંને નેત્રે શરદ-ડતુના નવીન કમળ, કુમુદ અને કુવલયના દલનિકરની જેમ ઘણું શુતિમાન છે. સૂર્ય વિકાશી પદ્રનું નામ કમળ, ચન્દ્ર વિકાશી પદ્યનું નામ કુવલય છે. એટલા માટે હે નાથ ! તમે મારી તરફ જુએ. જ્યાં સુધી તમે મારી તરફ જોતા રહેશો ત્યાં સુધી હું પણ તમારું મુખકમળ જોઈ લઈશ. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨ ૨૬૩ Page #271 -------------------------------------------------------------------------- ________________ ( एवं सप्पणयसरलमहुराई पुणो २ कलुणाई वयणाई जंपमाणी सा पावमग्गओ समण्णेइ पावहियया ८) આ રીતે કુટિલ હદયવાળી તે રત્નદ્વીપ દેવતા વારંવાર નેહસહિત. સુખાર્થ બેધક મધુર અને કરૂણા-રસજનક વચને કહેતી માર્ગમાં તેને અનસરતી ચાલવા લાગી. (तएणं से जिणराक्खिए चलमणे तेणेव भूमणरवेणं कण्णसुहमणोहरेणं तेहि य सप्पणयसरलमहुरमणिएहिं संजायपिणराए रयणदीवस्स देवयाए तीसे सुंदरथणजहण वयणकर-चरण-नयण-लावनख्व जाब णसिरि च दिव्वं सरभसउवगूहियाई विवोय विलसियाणि० य विहसिय सकडक्ख दिहि निस्ससिय मलिय उपललिय ठियगमण पणयखिज्जिय पासाइयाणि य सरमाणे रागमोहियमई अवसे कम्मवसगए अवयकावत्ति मग्गतो सविलियं) - ત્યાર પછી કાનને ગમતા અને મનને આકર્ષનારા ઘરેણાંઓના શબ્દોથી તેમજ પ્રણયના સરળ મધુર વચનથી જેને રાગભાવ બમણો વધી ગયો છે એવો તે જનરક્ષિત ચંચળ મનવાળા થઈ ગયા. તે રયણ દેવીનાં બંને સુંદર સ્તનનું, જઘનેનું, વદનનું બને હાથોનું, અને ચણાનું, લાવણ્યનું રૂપ તેમજ યૌવનનું, દિવ્યશ્રીનું, તેના સસંભ્રમકૃત આલિંગનેનું, વિશ્લેકનું, વિલ સોનું, હાસ્યનું, કટાક્ષયુક્ત દૃષ્ટિ વિક્ષેપનું, શ્વાસ મોચનનું, પુરૂષાભિલતિ મર્દનનું, ક્રીડા વિશેષ રૂપ ઉપલપિતેનું ભવને વગેરેમ રહેવા કરવાનું, તેની હંસ જેવી ગતિનું, તેના પ્રણયપૂર્ણ વચનનું કામકલહનું. તેની પ્રસન્નતાનું વારંવાર સ્મરણ કરતે કામરાગથી મહિત મતીવાળ થઈ ગયો. આ રીતે કામવશ થયેલ બિચારો જનરક્ષિત અશુભ કર્મની લપેટમાં આવીને માર્ગમાં ચાલતા ચાલતે તેની સામે વારંવાર લજજાયુક્ત થઈને જોવા લાગે. ( तएणं जिणरक्खियं समुपन्नकलुणभावं मच्चुगलस्थल्लणोल्लियमई अवयक्खंतं तहेव जक्खे य सेलए जाणिऊ ण सणियं२ उव्विहति नियग पिट्टाहि विगयसद्ध) રયણ દેવીને માટે જેના મનમાં દયા ભાવ જન્મે છે એવા તે જીનરક્ષિતને-કે જેની મતિનું ગળું દબાવીને મૃત્યરૂપી રાક્ષસે ગળી જવા માટે પિતાના મેની સામે કરી લીધી છે-યણદેવીની તરફ વારંવાર જોતા જાણીને, તેના (યક્ષના) વચનોમાં અશ્રદ્ધાળુ થઈ ગયેલે સમજીને ધીમે ધીમે જીનરક્ષિતને યક્ષે પિતાની પીઠ ઉપરથી ફેંકી દીધે પટકી દીધે. (तएणं सा रयणादीवदेवया निस्संसा कलुणं जिणरक्खियं सकलुसा सेलगपिट्टाहि ओवयंत दास ! मोसिति जपमाणी अप्पत्तं सागरसलिलं गेण्हिय बाहाहिं શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૨૬૪ Page #272 -------------------------------------------------------------------------- ________________ आरसंतं उड़ उम्विहति अंबरतले, ओवयमाणं च मंडलग्गेण पडिच्छित्ता नीलुप्पल गवल अयसिप्पगासेण असिवरेणं खंडाखंडिं करेइ हत्थ विलवमाणं तस्स य सरसव हियस्स घेत्तण अंगमंगातिं सरूहिराई उक्वित्त बलिं चउदिसि करेइ पंजली पहिहा) ત્યારપછી નૃશંસ-હત્યારી-તેમજ કલુષિત હૃદયવાળી રયણ દેવીએ વેલક યક્ષની પીઠ ઉપરથી ખસીને સમુદ્રમાં પડતાં જોયો ત્યારે તે સમુદ્રમાં પડે નહિ તે પહેલાં તેણે પિતાના બંને હાથેથી તેને પકડી લીધે, અને તે કહેવા લાગી કે હે નીચ! હવે તુ મરાયે જ સમજ. યણ દેવીની વાત સાંભળીને જીનરક્ષિત કરૂણ વિલાપ કરવા લાગ્યું. તે દેવીએ તે રિથતિમાં જ તેને ઉપર ઉછા. અને ત્યારપછી નીચે પડતા જીના રક્ષિતને તેણે પિતાની તલવારથી બે કકડા કરી નાખ્યા. બે કકડા કર્યા બાદ પણ તેને નીલેલ, ગવલ અને અતસીના પુણ્ય જેવી રંગવાળી તીક્ષણ તલવારથી તેના શરીરના કકડે કકડા કરી નાખ્યા. આ રીતે પિતાની ઘાતકી ઈચ્છા પૂરી કરતાં તે અત્યધિક પ્રસન્ન થઈ. તે રણ દેવીએ લોહીથી ખરડાએલા કકડે કકડા થયેલા જનરક્ષિતનાં અંગે, ઉપાંગોને સગવ ચાર દિશાઓમાં કાગડા વગેરેને માટે બલિ રૂપમાં ફેંકી દીધા. અને પછી બંને હાથને જોડીને તે આનંદમગ્ન થઈ ગઈ. સૂત્ર “છ” (gવા મેવ સમાઉ “ હ્યા છે ટીકાથ-(વા) આ પ્રમાણે ( રમાડતો) હે આયુષ્યન્ત શ્રમણ ! (जो अम्हं निग्गंथो वा निग्गंथी वा आयरिय उव्वज्झायाणं अंतिए पव्वइए) જે અમારે નિગ્રંથ કે નિર્ગથી જન આચાર્ય તેમજ ઉપાધ્યાયની પાસે પ્રવજીત થઈને (पुणरवि माणुसए कामभोगे आसायइ पत्थयइ, पीहेइ, अभिलसइ) ફરી તે મનુષ્યભવના કામગ-પ્રવજીત થતી વખતે છેડેલા મનુષ્યભવના વિષમ સુખ–ને સ્વીકારે છે, તે સુખની ઇચ્છા કરે છે. “ હું વિષય સુખની એની પાસેથી માંગણી કરું નહિ ને એની મેળે તે મને વિષમ સુખે આપે તે કેટલું સારું થાયઆ રીતે જે સ્પૃહા કરે છે, અથવા તે દૃષ્ટાદેષ્ટ શબ્દ વગેરે વિષયની ઈચ્છા કરે છે. ( से णं इह भवे चेव बहूणं समणाणं ४ जाव संसार० अणुपरियटिस्सइ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૨૬૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ जहाव से जिणरक्खिए छलिओ अवयक्खंतो निरावयक्खो गओ अविग्घेणं ! तम्हा पवयणसारे निराश्यक्खेण भवियव्वं) તે આ ભવમાં જ ઘણા શ્રમણ અને શ્રમણીઓ તેમજ ઘણા શ્રાવકે અને શ્રાવિકાઓની સામે હીલનીય હોય છે, નિંદનીય હોય છે, ખિસનીય હેય છે. (ભર્સનીય હોય છે.) તિરસ્કાર કરવા ચોગ્ય હોય છે, તથા બીજા જન્મમાં પણ ઘણા કાન, નાક કપાવવા વગેરે રૂપ સજાને ભોગવતો રહે છે. આ જાતનો જીવ અનાદિ અનંતરૂપ આ દીર્ઘ માર્ગ અથવા કાળવાળા ચતુર્ગતિક સંસાર કાંતારમાં વારંવાર ભ્રમણ કરશે. અહીં જનરક્ષિત વિશે જે દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે તેને આ પ્રમાણે સમજવું જોઈએ. જેમ રયણ દેવીની તરફ જતાં જનરક્ષિત ઠગા અને તેની તરફ ન જોતાં જીનપાલિત એકદમ પિતાને ઘેર પહોંચી ગયે તેમજ ચારિત્ર મેળવવા બાદ જે માણસ શબ્દાદિ ભેગોની ઈચ્છા રાખતો નથી તે આ સંસાર રૂપી અટવીની પાર પહોંચી જાય છે અને જે શબ્દ વગેરે વિષય-ભેગોની ઈચ્છા કરે છે તે સંસાર રૂપી અટવીમાં ફસાઈને તેમાં જ ડૂબતે રહે છે. તે સૂત્ર “૮” | तएणं सा रयणदीवदेवया जेणेव जिणपालिए तेणेव उवागच्छइ इत्यादि । ટીકાઈ-(તi) ત્યાર પછી તેના સાગરીવવા) તે રયણ દેવી (ગળે નિવટિણ) જ્યાં જીન પાલિત હતે (તેણેવ કથા ) ત્યાં આવી. (बहुहिं अणुलोमेहिं कलुणेहि य उवसग्गे हि य जाहे नो संचाएहिं चालितए वा खोभि० विप्प ताहे संतातंत्ता परितंता निविण्णा समाणा जामेव दिसि पाउ० तामेव दिसं पडिगया ) ત્યાં આવીને ઘણુ અનુકૂળ, પ્રતિકૂળ, કર્કશ, મધુર, કર્ણસુખદ શૃંગાર રસોત્પાદક, અને કરૂણ રસજનક ઉપસર્ગ વચને વડે તેને પિતાના નિશ્ચયથી ચલિત કરવાના શુભિત કરવાના અને તેની મને વૃત્તિને ફેરવી નાખવાના ખૂબજ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્ન કર્યાં પણ તે ત્યાં ફાવી નહિ. છેવટે તે હતાશ, થાકેલી, ખિન્ન, પરિતાંત અને વિમન થઈને તે જે દિશા તરફથી આવી હતી તેજ દિશા તરફ પાછી જતી રહી. (तरण से सेलए जक्खे जिणपालिएण सद्धिं लवणसमुदं मज्झं मज्झेणं बीइवयइ२ जेणेव चंपानयरी तेणेव उवागच्छर, उवागच्छित्ता चंपाए नयरीए अगुजाणंसि जिणपालि पिट्ठाओ ओयारेइ, ओयरिता एवं क्यासो एसणं देवाणुपिया ! चंपानयरी दीसह तिकट्टु जिनपालियं आपुच्छ आपुच्छित्ता जामेव दिसिं पाउन्भूए तामेव दिसिं पडिगए) ત્યાર બાદ તે શૈલક ચક્ષ લષ્ણુ સમુદ્રની વચ્ચે થઇને આગળ વધતા જ રહ્યો. અને અંતે જ્યાં ચંપા નગરી હતી ત્યાં પહેાંચ્યા. ત્યાં પહોંચીને ચંપા નગરીના પ્રધાન ઉદ્યાનમાં જીનપાલિતને પોતાની પીઠ ઉપરથી નીચે ઉતારી દીધા, ઉતારીને તેણે જીનપાલિતને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! આ સામે ચંપા નગરી દેખાય છે. ત્યારબાદ યક્ષે જીનપાલિતને જવા માટે પૂછ્યું અને પૂછીને તે જે દિશા તરફથી આન્યા હતા તે જ દિશા તરફ પાછે જતા રહ્યો. સૂ૦૯ના तएण से जिनपालिए ' इत्यादि 6 , ટીકા –( સ ં ) ત્યારબાદ ( સે ત્તત્તવાહિક્ રવું અનુત્તિર્ ) જીનપાલિત ચંપા નગરીમાં ગયા. (अणुपविसित्ता जेणेव सए गेहे जेणेव अम्मावियरो तेणेव उवागच्छ ) ત્યાં જઈને જ્યાં તેનું ઘર અને તેમાં પણ જ્યાં તેના માતાપિતા હતા ત્યાં પહોંચ્યા. ( उवागच्छित्ता अम्मापिऊणं रोयमाणे जाव बिलवमाणे जिणरक्खियवावर्त्ति निवेदेइ, तरणं जिणपालिए अम्मापिउरो मित्तणाइ जात्र परियणेणं सर्द्धि रोयमाणा बहूहिं लोइयाई मम किच्चाई करें ति ) ત્યાં તેણે રડતાં યાવત્ વિલાપ કરતાં પેાતાના માતાપિતાને જીનરક્ષિતના મૃત્યુના સમાચાર કહ્યા. ત્યારપછી જીનપાલિત અને માતાપિતાઓએ રડતાં મિત્રજ્ઞાતિ યાવત પરિજનેને ભેગા કરીને મરણ પછીની બધી વિધિએ પૂરી શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૬૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ કરી. (જરિત્તા રાજેof tવાય સોયા–કાચા) ત્યારબાદ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેઓ પોતાનું દુઃખ પણ ભૂલતા ગયા અને છેવટે જીનરક્ષિત વિશેનું દુઃખ તેઓના હૃદય પટલ ઉપરથી સાવ ભુલાઈ ગયું. (तएणं जिनपालियं अन्नया कयाई सुहासणवरगयं अम्मापियरो एवं वयासी कहण्णं पुत्ता निणरक्खिए कालगए) જ્યારે એક દિવસે જીનપાલિત આનંદપૂર્વક બેઠા હતા ત્યારે માતા પિતાઓએ તેને પૂછ્યું કે હે પુત્ર! જનરક્ષિત કઈ રીતે મરણ પામે છે? (तएणं से जिनपालिए अम्मापिऊणं लवणसमुद्दोत्तारं च कालियबायसमु. त्थणं पोतवहणविवत्तिं च फलहखंडं आसायणं च रयणदीवुत्तारं च रयणदीव देवयागिण्हण च भोगविभूई च रयणदीवदेवयाए आधायण च मूलाइय पुरिसदरिसणं सेलगजक्खारुहगं च रयणदीवदेवया उत्सग्गं च जिणरक्खियविवत्तिं च लवणसमुई उत्तरणं च चंपागमणं च सेलगजक्खआपुच्छणं च जहा भूयमवितहमसंदिद्धं परिकहेइ ) ત્યારે જીનપાલિતે માતાપિતાને લવણ સમુદ્રમાં યાત્રા કરતી વખતે ઓચિંતા પવનની અથડામણથી નાવ ડૂબી જવાના અકસ્માતથી માડીને લાક. ડાની સહાયતાથી રતનદ્વીપના કિનારા સુધી પહોંચવું, યણ દેવીની લપેટમાં ફસાવવું, તેની સાથે કામ ભેગે ભેગવવા, ચણા દેવીના વધસ્થાનને જેવું, શૂળી ઉપર લટકતા માણસને જેવું, શૈલક યક્ષની પીઠ ઉપર બેસવું, રાયણું દેવીને ઉત્પાત કરો, જનરક્ષિતનું મરણ થવું, સકુશળ પિતાની લવણ સમુદ્ર યાત્રા પૂરી કરવી, ચંપા નગરીમાં આવવું અને શૈલક યક્ષનું તેને પૂછીને ફરી રત્નદ્વીપ તરફ રવાના થવું અહીં સુધીની એકે એક વાત તેણે કહી સંભળાવી. (तएणं से जिणपालिए जाव अप्पसोगे जाव विउलाई भोगभोगाई भुंजमाणे विहरइ) ત્યારબાદ નિશ્ચિત થયેલો જીનપાલિત શબ્દ વગેરે વિષને પુષ્કળ પ્રમા. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #276 -------------------------------------------------------------------------- ________________ ણમાં ભોગવતે સુખેથી પિતાને વખત પસાર કરવા લાગ્યો. (तेणं कालेणं तेणं समएणं समणे० समोस ढे, धम्म सोच्चा पचाइए एक्का. रसंगवी मासिकयाएणं सोहम्मे कप्पे दो सागरोवमे महाविदेहे सिमिति एवामेव समणाउसो ! जाव माणुस्सए कामभोए णो पुणरवि आसायइ, से गं जाव वीइवइस्सइ, जहावा से जिणपालिए ! एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेण नवमस्स नायज्झयणस्स अयमढे पण्णत्ते तिबेमि ) તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ચંપાનગરીમાં આવ્યા. જીનપાલિત તેમને ઉપદેશ સાંભળીને દીક્ષિત થઈ ગયે. ધીમે ધીમે તેણે અગિયારે અંગેનું જ્ઞાન મેળવી લીધું. છેવટે એક માસની તેણે સંલેખના કરી. સંલેખનાથી ૬૦ સાઠ ભક્તોનું છેદન કરીને કાળ કર્યો ત્યારે પ્રથમ દેવલોકમાં બે સાગરોપમની સ્થિતિવાળા દેવ તરીકે તે ઉત્પન્ન થયે. ભવિષ્યમાં તે મહાવિદેહમાં સિદ્ધિ ગતિ મેળવશે. આ રીતે હે આયુષ્મત શ્રમણ ! જે અમારા નિગ્રંથ શ્રમણ અથવા નિર્ચથ શ્રમણીજનો પ્રવ્રજીત થઈને દીક્ષા વખતે ત્યજેલા મનુષ્ય ભવ સંબંધી કામગોનું ફરી સેવન કરતું નથી તે જીનપાલિતની જેમ આ સંસારને પાર થશે. આ દષ્ટાંતને અહીં આ રીતે બેસાડવું જોઈએ કે જેમ વણિકજને (વેપારીઓ) લાભને ઈચ્છનારા હોય છે તેમ શિવસુખને ઈચ્છનારા જેવો હોય છે. સમુદ્ર યાત્રાની જેમ જ આ સંસાર યાત્રા પણ છે. સમુદ્ર યાત્રામાં જેમ પાપણી રયણ દેવી મળી તેમ આ સંસાર યાત્રામાં શરૂઆતમાં સખદાયક અને પરિણામમાં દુઃખદાયક અવિરતિનો સમાગમ જીવને થતો રહે છે. વધસ્થાનમાં જેમ જીનપાલિત અને જનરક્ષિત ભયગ્રસ્ત થયા તેમ આ સંસાર યાત્રામાં પણ દરેકે દરેક જીવને જન્મ-મ૨ણની બીક રહે છે. જેમ રયણે દેવીને ફૂર વ્યવહારને અનુભવના શુળી ઉપર લટકતો માણસ તેમણે જોયે તેમ આ સંસારમાં પણ અવિરતિના પરિણામનો બેધક ભય આપણને સતત સાવધ કરતો રહે છે. જેમ દેવીની લપેટમાંથી મુક્ત કરનાર શિક્ષક યક્ષને શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૬૯ Page #277 -------------------------------------------------------------------------- ________________ આપણે જોયા તેમ અહીં પણ ધર્મના ઉપદેશક અને અવિરતિ પરિણામ જનિત દુઃખમાંથી મુક્ત કરનારા ગુરૂજને પ્રગટ કરવામાં આવ્યા છે. જેમ દેવીના મેહપાશની લપેટમાં પડેલા જીનરક્ષિત છે તેમજ અહીં પણ અવિરતિ વડે માહિત થયેલા મુનિએ જોવામાં આવે છે. જેમ શૈલક યક્ષ રૂપી ઘેાડાની પીઠ ઉપરથી ખસી પડેલા છત્તરક્ષિતનું વર્ણન ઉપર પ્રગટ કરવામાં આવ્યું છે તેમજ આ સંસારમાં પણ ગુરૂપષ્ટિ જ્ઞાન વગેરે પાંચ આચારાથી ભ્રષ્ટ થયેલે મુનિ સમજવા જોઈએ. જેમ રત્નાદેવીની તલવારથી કકડા થયેલા જીનરક્ષિતનાં અગા ઉપાંગે ઘણી જાતના મગર વગેરે જીવાથી વ્યાપ્ત સમુદ્રમાં આમતેમ ફેકવામાં આવ્યા છે તેમ જ અવિરતિના વિષમ પરિણામથી નરકવાસમાં શરીરના કકડા કરવામાં આવે છે છતાંએ તે દુઃખને અનુભવતા આ જીવ જન્મ, જરા (ઘડપણ) મરણ વગેરે અનંત દુ:ખેાથી વ્યાપ્ત થયેલા આ સંસારમાં ફરી આવી પડે છે. જેમ ચણા દેવીના ઉપસર્ગાથી અક્ષુબ્ધ થઈને જીનપાલિત પાતાને ઘેર સકુશળ પાછે આણ્યે, ત્યાં તેણે સુખેથી પેાતાના દિવસે પસાર કર્યો અને છેવટે મા મેળળ્યે તેમજ અવિરતિકૃત ઉપસÎથી નિર્ભીક થયેલા સુસંયમી મુનિ મેાક્ષ સ્થાનને મેળવીને શિવસુખનેા ઉપલેાગ કરશે. આ રીતે હે જમ્મૂ ! શ્રમણુભગવાન મહાવીરે નવમા જ્ઞાતાધ્યયનના આ પૂર્વોક્ત અર્થાં નિરૂપિત કર્યાં છે. તે મુજબ જ મેં તને બધી વિગત સમજાવી છે. | સૂ૧૦ || શ્રી નૈનાચાર્ય ઘાસીલાલજી મહારાજ કૃતજ્ઞાતાસૂત્રની અનગારધર્માંમૃતવર્ષિણી વ્યાખ્યાનું નવમું અધ્યયન સમાપ્ત । ૯ । શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૭૦ Page #278 -------------------------------------------------------------------------- ________________ જીર્વોકે વૃદ્ધિ ઔર હાનિકાનિરૂપણ દશમું અધ્યયન પ્રારંભ નવમું અધ્યયન પુરું થયું છે અને હવે દશમું અધ્યયન પ્રારંભ કરીએ છીએ. દશમા અધ્યયનને એના પહેલાંના અધ્યયન સાથે આ પ્રમાણેને સંબંધ છે–પહેલાંના અધ્યયનમાં અવિરતિવાળાને હાનિ ( નુકસાન) અને વિરતિવાળાને લાભની પ્રાપ્તિ થાય છે તેમ દર્શાવવામાં આવ્યું છે. હવે આ અધ્યયનમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવશે કે જે પ્રમાદી હોય છે તેના ગુણોને હાનિ પહોંચે છે અને જે અપ્રમાદિ હોય છે તેના ગુણે વૃદ્ધિ પામે છે. આ રીતે સૂત્રકાર આ અધ્યયનમાં ગુણેની હાની અને ગુણોની વૃદ્ધિરૂપ અર્થ અનર્થનું વર્ણન કરી રહ્યા છે. જંબૂ સ્વામી સુધર્માસ્વામીને એ જ વાત પૂછી રહ્યા છે– “બoi મંતે ! મનેoi “રૂટ્યાત્રિા ટીકાથ–(Toi મંતે !) જે હે ભદન્ત ! (વમળoio Mવારણ નાન્નયના ચમ) શ્રમણ ભગવાન મહાવીરે નવમાં જ્ઞાતાધ્યયનને પૂર્વોક્ત રૂપે અર્થ નિરૂપિત કર્યો છે તે (રમણ ?) દશમા જ્ઞાતાધ્યયનને તેઓએ શે ભાવ અર્થ નિરૂપિત કર્યો છે. આ પ્રમાણે જંબૂ સ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રી સુધર્માસ્વામી તેમને બધી વાતની સ્પષ્ટતા કરવાના હેતુથી કહે છે કે (ga ઝૂ!) હે જંબૂ સાંભળો તમારા પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે કે (तेणं कालेणं तेणं समएणं रायगिहे नयरे सामी समोसढे गीयमसामी एवं क्यासी) તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગરમાં શ્રી ભગવાન મહાવીર સ્વામીની પધરામણી થઈ. તે સમયે ગૌતમ સ્વામીએ તેમને પ્રશ્ન કર્યો કે– ( कहणं भंते ! जीवा वइंति, वा हायंतिवा ? गो० से जहानामए बहुल શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૭૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ पक्खस्स पाडिवया चंदे पुण्णिमाचंद पाणिहाय हीणो वण्णेणं हीणे सोम्मयाए हीणे निद्धयाए हीणे कंतीए एवं दित्तीए जुईए छायाए पभाए ओयाए लेस्साए मंडलेणं) હે ભદતજી કેવી રીતે વૃદ્ધિ પામે છે અને કેવી રીતે ઓછા થાય છે? જીવ દ્રવ્યની અપેક્ષાએ અનંત હોવાથી અને પ્રદેશની અપેક્ષાએ દરેક જીવ દ્રવ્ય પ્રમદાવાળો હોવાથી હંમેશા અવસ્થિત પરિણામવાળે કહેવામાં આવ્યું છે. એથી આવી સ્થિતિમાં તેની વૃદ્ધિ થઈ શકે નહિ અને હાનિ પણ થઈ શકે નહિ. પણ અહીં જે પ્રશ્ન કરવામાં આવ્યું છે તેનો મતલબ આ પ્રમાણે છે કે જ્યારે આત્મામાં શાંતિ વગેરે ગુણે વૃદ્ધિ પામે છે ત્યારે તેમની વૃદ્ધિથી જીવ વૃદ્ધિ પામે છે” આમ માનવામાં આવે છે અને જ્યારે એ જ આત્મિકગણેની વૃદ્ધિ આત્મામાં થતી નથી પણ વૃદ્ધિના સ્થાને હાનિ થવા માંડે છે ત્યારે “જીવમાં હાનિ થઈ રહી છે” એવું માનવામાં આવે છે. આ અપેક્ષાથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. ભગવાન હવે હાનિને સ્પષ્ટ કરવા માટે સૌ પહેલાં દષ્ટાંત વડે સમજાવતાં કહે છે કે હે ગૌતમ ! જેમ કૃષ્ણપક્ષની એકમને ચંદ્ર પૂનમના ચંદ્રની અપેક્ષા શુકલતા રૂપ વર્ણથી હીન હોય છે. સૌમ્યતા-એટલે કે નેત્રા હાદતાના ગુણથી હીન હોય છે, સ્નિગ્ધતા-સ્નેહોત્પાદકતા–થી હીનન્યૂન-હાય છે, કાંતિકમનીયતા–થી હીન હોય છે, આ રીતે દીતિથી-ઘતિથી(પ્રકાશથી), છાયા (શોભા) પ્રભાથી (જ્યોતિથી) દાહ શમનરૂપ એજથી કિરણ રૂપ લેસ્થાથી અને વૃત્તાકાર (ગેળાકાર ) રૂપ પોતાના પરિમંડળથી હીન રહે છે. (तयाणंतरंच णं बीयाचंदे पाडिवयं चंदं पणिहाय होणतराय वण्णे गं जाव मंडले णं तयाणंतरं च णं तइआचंदे विड्याचंदं पणिहाय हीणतराए वण्णेणं जाव मंडलेणं एवं खलु एएणं कमेणं परिहाय माणे२ जाव अमावस्सा चंदे चाउद्दसं पणिहाय नटूठे वण्णेणं जाव नढे मंडलेणं) ત્યાર પછી કૃષ્ણપક્ષની એકમના ચન્દ્ર કરતાં બીજને ચન્દ્ર વર્ણ પરિમંડળ વગેરે બધી વિશેષતાઓમાં વધારે ન્યૂન થઈ પડે છે. એ પછી બીજના ચન્દ્ર શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #280 -------------------------------------------------------------------------- ________________ કરતાં ત્રીજને ચન્દ્ર વર્ણ પરિમ`ડળ ખધી બાબતમાં વધારે ન્યૂન થઈ જાય છે. આ રીતે ધીમે ધીમે અનુક્રમે હીન થતાં અમાસનેા ચન્દ્ર ચૌઢશના ચન્દ્ર કરતાં વણુ પિરમ`ડળ વગેરેની દૃષ્ટિએ તદ્દન વિલુપ્ત (અદૃશ્ય ) થઈ જાય છે. ( एबामेव समणाउसो ! जो अहं निग्गंथो वा निग्गंधी वा जाव पव्वइए समाणे होणे तीए एवं मुतीए गुत्तीए अज्जवेणं, मदवेणं, लाघवे णं, सच्चेणं સત્યેળ, ચિયા, ગવિયા, કંમનેવામેળ ) આ રીતે જ હે આયુષ્મંત શ્રમણેા ! જે અમારા નિથ અથવા નિગ્ર થી જન યાવતું પ્રત્રજીત થઇને જો ક્ષમારહિત છે, મુક્તિ-નિલેભિતા અથવા મનાયેાગ વગેરેની કુશળ પ્રવૃત્તિ રૂપ અથવા યોગ નિરોધ રૂપ ગુપ્તિથી, સ્ફટિકની જેમ બાહ્ય તેમજ આભ્યંતરમાં સરલ પરિણામ રૂપ આવથી નિરભિમાનતા રૂપ માઈ વથી, અલ્પ ઉપાધિ રૂપ દ્રવ્ય લઘુતાથી, રાગદ્વેષરહિત રૂપ ભાવલઘુતાથી અમૃષા ભાષણ રૂપ સત્યથી, અનશન વગેરે રૂપ ૧૨ પ્રકારના તપથી, મુનિજનાની વૈયાવૃત્તિ કરવા રૂપ ત્યાગથી નિપરીગ્રહ રૂપ અકિંચન ધર્મથી, કામસેવન પરિત્યાગ રૂપ બ્રહ્માનું રક્ષણ કરવાથી, નવ કાટિથી વિશુદ્ધ બનેલા બ્રહ્મચર્ય ના પાલનથી હોન છે, એટલે કે ક્ષાંતિ વગેરે રૂપ દેશ જાતના યતિધથી હીન છે. (तया णंतरं चणं हीणतराए खंतीए जाव हीणतराए बंभचेवासेणं एवं खलु एए कमेण परिहायमाणे २ णट्ठे खंतीए जाव णट्ठे बंभवेरवासेणं ) અથવા જે સાધુ કે સાધ્વીઓ ક્ષાંતિથી માંડીને બ્રહ્મચર્યવાસ સુધીના ગુણાથી હીન છે. તેઓ આ ચંદ્રની પેઠેજ અનુક્રમે હીન થતાં ક્ષાંતિ વગેરેથી માંડીને બ્રહ્મચવાસ સુધીના સર્વે ગુણૈાથી રહિત થઈ જાય છે જેમ હુંમેશા રાહુના સંસ`થી કૃષ્ણપક્ષની એકમથી માંડીને દરરોજ કળાએની દૃષ્ટિએ ક્ષીણ થતા ચંદ્ર કૃષ્ણપક્ષની ચૌદશની અપેક્ષા અમાસના દિવસે ત્રણ પરિમ`ડળ વગેરે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૭૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ પેાતાના બધા ગુણેથી રહિત બની જાય છે તેમજ મુનિ પણુ ક્રુગુરૂના સંસગ થી અથવા અવસન્ન પાર્શ્વસ્થ વગેરેની સ ંગતિથી સમ્યક્ત્વ રહિત થઇને પ્રમાદ સ્થાનાના સેવનથી ઉદય પામેલા ચારિત્ર માહનીય કમના પ્રભાવથી અનુક્રમે ક્ષાંતિ વગેરે ગુણેાથી રહિત થઈને નાશ પામે છે. હવે સૂત્રકાર વૃદ્ધિને સ્પષ્ટ કરવાની ઈચ્છાથી દૃષ્ટાંત પૂર્વક સમજાવતાં કહે છે— (जाहावा सुक्कपक्खस्स पडिवयाचंदे अमावासाए चंदं पणिहाय अहिए वण्णेणं जाव अहिए मंडलेणं तयाणंतरं च णं बिइयाचंदे पडिवया चंद पणिहाय अहियय राए वण्णेण जाव अहिययराए मडलेणं एवं खलु एएणं कमेणं पडिबुट्टे माणे २ जाब पुष्णिमाचंदे चाउसिं चंदं पणिहाय पडिपुण्णेणं वण्णेणं जाव पडिपुण्णे मंडलेणं, एवामेव समणाउसो ! जाव पव्वतिए समागे अहिए खंतीए जाव बंभचेरवासेणं तयाणंतरं चणं अहिययराए खंतीए जाव बंभचेरवासे णं एवं खलु एएणं कमेणं વિમાળે ૨.... भरवासेणं ) જેમ શુકલ પક્ષની એકમના ચદ્ર અમાસના ચંદ્ર કરતાં વણુ મંડળ વગેરેની અપેક્ષાએ વૃદ્ધિ પામે છે. અને બીના ચદ્ર જેમ એકમના ચદ્ર કરતાં વણુ પરિમ’ડલ વિગેરેની અપેક્ષાએ વૃદ્ધિ પામે છે આ રીતેજ અનુક્રમથી દરરાજ વૃદ્ધિ પામતા ચંદ્ર જ્યારે પૂનમની તિથિ સુધી પહોંચી જાય છે ત્યારે ચૌદશના ચંદ્રની અપેક્ષાએ તે દિવસ વણુ પરિમ`ડળ વગેરેથી પરિપૂર્ણતા મેળવે છે. આમ જ હું આયુષ્મન્ત શ્રમણા ! જે અમારા નિગ્રંથ સાધુ કે નિથી સાધ્વી આચાય ઉપાધ્યાયની પાસેથી દીક્ષા મેળવીને ક્ષાંતિ ગુણથી માંડીને બ્રહ્મચર્ય વાસ સુધીના બધા ગુણેાથી વૃદ્ધિસપન્ન થઈ જાય છે. અને આ રીતે આ ખધા ગુણાથી ધીમે ધીમે તે પહેલાં કરતાં વધુ સપન્ન થઈ જાય છે. આ પ્રમાણે અનુક્રમે ગુણ સપન્ન થતા તે ક્ષાંતિ બ્રહ્મ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૭૪ Page #282 -------------------------------------------------------------------------- ________________ ચર્યવાસ વગેરે બધા ગુણેથી પરિપૂર્ણ થઈ જાય છે. જેમ રાહુના સંસર્ગરહિત થઈને શકલ પક્ષની એકમથી માંડીને દરરોજ પિતાની કળાઓની વૃદ્ધિ કરતો ચંદ્ર અનુક્રમે શુકલ પક્ષની ચૌદશ કરતાં પૂનમના દિવસે વર્ણ પરિમંડળ વગે રેની પિતાની સંપૂર્ણ કળાએથી પરિપૂર્ણ થઈ જાય છે. તેમજ મુનિ પણ કુગુરુ વગેરેની સેબત વગેરેને ત્યજીને તેમજ ચારિત્રવરણ કર્મના પશમ વગેરેથી અનુક્રમે પિતાના ક્ષાંતિ વગેરે ગુણોની વૃદ્ધિ કરતે કેવળજ્ઞાન, કેવળ દર્શન વગેરે ગુણેથી પરિપૂર્ણ થઈ જાય છે. (एवं खलु जीवा वडूंति, वा हायति वा एवं खलु जंबू ! समणेणं भगवता महावीरेणं दसमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते तिबेमि) ક્ષાંતિ વગેરે ગુણોની વૃદ્ધિથી વૃદ્ધિ પામે છે અને ક્ષાંતિ વગેરે ગુણેની હાનિથી જીવો ઘટે છે. આમ આ કથનની સાર્થકતા સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે દશમા જ્ઞાતાધ્યયનને આ પૂર્વોક્ત અર્થ નિરુપિત કર્યો છે. આ અર્થ મેં તેમના મુખેથી જે પ્રમાણે સાંભળે છે તે જ પ્રમાણે તમારી સામે રજૂ કર્યો છે. • સૂત્ર “1” જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત જ્ઞાતાધ્યયન સૂત્રની અનગારધર્મામૃતવષિણી વ્યાખ્યાનું દશમું અધ્યયન સમાપ્ત ૧ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૨૭૫ Page #283 -------------------------------------------------------------------------- ________________ જીવોંકે આરાધક ઔર વિરાધકત્વહોનેકા કથન દાવદ્રવ (વૃક્ષ) નામે અગિયારમું અધ્યયન પ્રારંભ. દશમું અધ્યયન પુરું થઈ ચૂક્યું છે અને હવે અગિયારમું અધ્યયન આરંભ થાય છે. આ અધ્યયનનો પહેલાંના અધ્યયનની સાથે આ પ્રમાણેને સંબંધ છે. પહેલાંના અધ્યયનમાં કૃષ્ણ અને શુકલ પક્ષના ચન્દ્રમાના દષ્ટાંતથી પ્રમાદી અને અપ્રમાદી સંયમીને શાંતિ વગેરે ગુણેની પ્રાપ્તિ થવી, આ વાતનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. હવે આ અધ્યયનમાં જે સંયમ માર્ગની આરાધના તેમજ વિરાધના કરે છે તેઓ અર્થ તેમજ અનર્થના પાત્ર ગણાય છે આ વાત સ્પષ્ટ કરવામાં આવે છે. જે બૂસ્વામી શ્રી સુધર્મા સ્વામીને પ્રશ્ન કરે છે કે – (વરૂપ મને ! સમmળ “ફઘારિ. ટીકાઈ–(ાળે મતે !) હે ભદત ! (समणेण जाव संपत्तेणं दसमस्स नायज्झ यणस्स अयमढे पण्णत्ते एक्कारसमस्स णं भंते ! णायज्झयणस्स के अटेपण्णत्ते) મુક્તિ મેળવેલા શ્રમણ ભગવાન મહાવીરે દશમાં જ્ઞાતાધ્યયનને આ પૂર્વોક્ત રૂપ અર્થ નિરૂપિત કર્યો છે તે તેઓશ્રીએ અગિયારમે જ્ઞાતાધ્યયનને શું અર્થ પ્રરૂપિત કર્યો છે? આ રીતે જંબૂ સ્વામીના પ્રશ્નને સાંભળીને સુધર્મા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #284 -------------------------------------------------------------------------- ________________ સ્વામી તેને કહે છે કે (વહુ રંજૂ!) હે જબૂ! સાંભળો, પ્રભુએ અગિયારમા જ્ઞાતાધ્યયનને અર્થ આ પ્રમાણે નિરૂપિત કર્યો છે. ( तेणं कालेणं तेणं समएग रायगिहे० गोयमे एवं वयासी) તે કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. ગૌતમ સ્વામીએ તેમને આ પ્રમાણે પ્રશ્ન કર્યો–(હom મતે ! જીવા અરાવા રજ્ઞાવા મવંતિ? હે ભદંત! જીવ જ્ઞાન વગેરે રત્નત્રય રૂપ મોક્ષ માગને આરાધક-સાધક અને વિરાધક કેવી રીતે-શા કારણથી થાય છે ? (गो० ! से जहानामए एगंसि समुद्दकूलंसि दावद्दवा नाम रुक्खा पण्णत्ता) પ્રભુએ તેમને તે પ્રશ્નનો જવાબ દષ્ટાન્તના આધારે આપતાં કહ્યું–હે ગૌતમ ! સમુદ્રને દાવદ્રવ જાતિનાં ઘણાં વૃક્ષો હતાં. (किण्हा जाव निऊरंब भूया पत्तिया पुफिया फलिया हरियगरे रिज्जमाणा, सिरीए अतीव २ उपसोभेमाणा चिटुंति ) એ બધાં વૃક્ષે જળપૂર્ણ મેઘ સમૂહાની જેમ કાળા રંગનાં હતાં. બધાં વૃક્ષ, પત્ર, પુષ્પ અને ફળોથી સમૃદ્ધ હતાં. લીલા રંગથી એ વૃક્ષો શોભતાં હતાં. પત્ર અને પુપોથી એમની શોભા અનેરી થઈ પડી હતી. એથી એ સવિશેષ ભા–સંપન્ન લાગતાં હતાં. (जयाणं दीविच्चगा ईसिं पुरेवाया पच्छावाया मंदावाया महावाया वायंति तया णं बहवे दावदवा रुक्खा पत्तिया जाव चिटुंति, अप्पेगड्या दावदवा रुक्खा जुन्ना झोडा परिसडिय पंडुपत्तपुप्फफला सुक्करुषखाओ विव मिलायमाणा२चिट्ठति) જ્યારે દ્વીપ ઉપર વહેતા પૂર્વ દિશાના આછા પવને, પશ્ચિમ દિશાના આછા પવને, ધીમે ધીમે વહેનારા પવને તેમજ પ્રચંડ પવન ફૂંકાવા લાગતા ત્યારે પત્ર-પુષ્પ વગેરેની શોભાથી અનેરાં લાગતાં દાવદ્રવ વૃક્ષો જે સ્થિતિમાં ઊભાં હતાં તે જ સ્થિતિમાં વિકાર વગરના થઈને સ્થિર થઈને ઊભાં જ રહેતા હતાં. કહેવાનો મતલબ એ છે કે જ્યારે દ્વીપના પૂર્વ અને પશ્ચિમ દિશાના મંદ, સુગંધ અને શીતળ પવને વહેતા હતા ત્યારે પત્રો-પુપિ વગેરેથી સંપન્ન શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૭૭ Page #285 -------------------------------------------------------------------------- ________________ થયેલાં દાવદ્રવ વૃક્ષે જે સ્થિતિમાં જ સવિશેષ શોભા યુક્ત થઈને લીલાંછમ દેખાતાં હતાં. પણ તેમાં જે દાવદ્રવ વૃક્ષો જીર્ણ હતાં-જૂનાં હતાં–શીર્ણસડી ગયેલાં હતા, જેના મૂળ અને થડને ભાગ લે થઈ ગયે હતું અને જેઓના પીળા અને સફેદ થઈને પાંદડાઓ, પુપ અને ફળ પરિશટિત થઈને ખરી પડયાં હતાં. તે તે સુકાઈ ગયેલા વૃક્ષોની જેમ લાન-શોભા રહિત થઈને ઊભાં હતાં. (एवामेव समणाउमो ! जो अम्हं निग्गंथो वा निग्गंथी वा पन्नाइए समाणे बहूणं अण्णउत्थियाणं बहूणं गिहत्थाणं सम्म सहइ बहूणं समणाणं ४ वो सम्म सहइ एसणं मए पुरिसे देसाराहए पन्नते) આ પ્રમાણે જ છે આયુષ્મત શ્રમણ ! જે અમારા નિગ્રંથ સાધુજન અથવા સાધ્વીજન દીક્ષિત થઈને ઘણું શ્રમણ અને ઘણી શ્રમણીઓ, ઘણા શ્રાવકે અને ઘણી શ્રાવિકાઓના કર્કશ, કઠેર વચને વગેરે ઉપસર્ગોને મધ્યસ્થ ભાવથી સહન કરે છે, તે વચનોને સાંભળીને જેને મે વગેરે અંગે ઉપર કોઈ પણ વિકાર સરએ થતું નથી, ક્રોધ ઉત્પન્ન થતો નથી, અદીન ભાવથી જે તેને ખમતે રહે છે–સહન કરતે રહે છે, નિર્જરાની ભાવનાથી જે તેઓને પિતાના અંતરથી સહન કરી લે છે, તેમજ કુતીર્થિ કોના ગૃહસ્થને પ્રતિકૂળ વચનોને જે સહન કરી શકતો નથી યાવત તેઓને અધ્યાસિત કરતે નથી એવા માણસને મેં દેશ-વિરાધક તરીકે પ્રજ્ઞપ્ત કર્યો છે (समणाउसो! जयाणं सामुद्दगा ईसिं पुरे वाया पच्छावाया मंदावाया महावाया वायंति तयाणं बहवे दावदवा रूक्खा जुण्णा झोडा जाव मिलायमाणा २ चिट्ठति, अप्पेगइया दावदवा रुक्खा पत्तिया पुफिया जाव उपसोभेमाणार चिट्ठति एवामेव समणाउसो जो अम्हं निग्गंथो वा निग्गंथी वा पब्वइए समाणे बहूणं अण्णउत्थियाणं बहूगं गिहत्थाणं सम्मं सहइ बहूगं समणाणं ४ नो सम्म सहइ एसणं मए पुरिसे देसाराहए पण्णत्ते ) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૭૮ Page #286 -------------------------------------------------------------------------- ________________ અને હે આયુમંત શ્રમણ ! જ્યારે સમુદ્ર ઉપર થઈને વહેતો આ પૂર્વ દિશાને પવન, મંદ પવન અને પ્રચંડ પવન ફૂંકાય છે ત્યારે કેટલાક જીર્ણ-જૂના, શીર્ણ પાંદડાં અને પુ િરહિત થયેલાં દાવદ્રવ વો પ્લાન થઈને શેભાહીન થઈને જ ઊભાં રહે છે અને કેટલાક દાવદ્રવ વૃક્ષે જે પાંદડાંઓ પુષ્પવાળાં છે-લીલાંછમ અને સુંદર જ લાગે છે. આ પ્રમાણે આયુષ્મત શ્રમણ ! જે અમારા નિગ્રંથ સાધુ અને સાધ્વીજન પ્રત્રજીત થઈને ઘણા અન્યતીથિ કેન ઘણું ગૃહસ્થોના પ્રતિકૂળ વચનોને સારી રીતે સમજી લઈને સહન કરી લે છે પણ તેઓમાંથી શ્રમણ વગેરેના ચતુર્વિધ સંઘના વચનને જે સહન કરતું નથી તે મારા વડે દેશારાધક તરીકે પ્રજ્ઞપ્ત થયો છે. ( समणाउसो ! जायाणं नो दीविच्चगा णो सामुद्दगा ईसिं पुरे वाया पच्छावाया जाव महावाया वायंति तयाण सव्वे दादया रुकवा जुण्णा झोडा जाव मिलायमाणा चिटुंति, अप्पेगइया जाव उवसोभेमाणा चिट्ठति, एवामेव समणाउसो ! जाव पब्बइए समाणे बहूर्ण समाणाणं ४ बहूणं अन्नउत्थियनिहत्थाणं नो सम्मं सहइ एस णं मए पुरिसे सब विराहिए पण्णत्ते) । હે આયુષ્મત શ્રમણ ! જ્યારે દ્વિપના પૂર્વ દિશાના આછા પવને, પશ્ચિમ દિશાના પવને ધીમે, ધીમે વહેતા પવને, અને પ્રચંડ વેગથી ફૂંકાતા પવનો વહેતા નથી અને સમુદ્ર પર થઈને વહેતા પૂર્વ દિશાના આછા પવને, ધીમે ધીમે વહે. નારા પવને, અને પ્રચંડ વેગે ફૂંકાતા પવન વહેતા નથી ત્યારે પણ જીર્ણ, શી દાવદ્રવ વૃક્ષે તે પ્લાન (કરમાયેલાં) રહે છે અને પત્રપુષ્પ વગેરેથી સંપન્ન દાવદ્રવ વૃક્ષે પણ જેવાં છે તેવાં જ રહે છે, આ પ્રમાણે છે આયુષ્મત શ્રમણ ! જે અમારા નિથ સાધુઓ અને નિગ્રંથ સાધ્વીઓ દીક્ષિત થઈને શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૭૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ પણ ચતુર્વિધ સંઘના અને બીજા તીર્થિક ગૃહરના વચનોને સારી પેઠે સહન કરી લે છે. એવા સાધુ વગેરે જેને મારા વડે સર્વ-વિરાધક તરીકે પ્રજ્ઞસ કરવામાં આવ્યા છે. (समणाउसो ! जयाणं दीविचगावि सामुद्दगा वि ईसिं पुरे वाया पच्छावाया जाव वायंति, तया णं सव्वे दावदवा रुक्खा पत्तिया जाव चिट्ठति, एवामेव समणाउसो ! जो अम्हं जाव पव्वत्तिए समाणे बहूर्ण समणाणं ४ बहणं अन्नउत्थियनिहत्थाणं सम्मं सहइ एसणं मए पुरिसे सव्वाराहए पण्णत्ते ! एवं खल गोयमा ! जीवा आराहगा वा विराहगा वा भवंति, एवं खलु जंबू ! समणेणं भगवया महावी रेणं एक्कारसमस्स अज्झयणस्स अयमढे षण्णत्ते तिमि ) હે આયુમંત શ્રમણ ! જ્યારે દીપ અને સમુદ્ર ઉપરના પૂર્વ પશ્ચિમના ધીમાં અને પ્રચંડ પવન ફૂંકાય છે ત્યારે પાંદડાં અને પુષ્પવાળાં બધા દાવદ્રવ વૃક્ષે શભા સંપન્ન થઈને જ ઊભા રહે છે. આ પ્રમાણે હે આયુર્ભત શ્રમણ ! જે અમારા સાધુ અને સાધ્વીજન દીક્ષિત થઈને ઘણુ શ્રમણો વગેરેના, ચતુર્વિધ સંઘના તેમજ બીજા તીર્થિક ગૃહસ્થાના પ્રતિકૂળ વચને સાંભળીને સારી પેઠે સહન કરી લે છે એવા સાધુ જન વગેરે મારા વડે સર્વાધિક રૂપે પ્રજ્ઞપ્ત થાય છે. આ પ્રમાણે હે ગૌતમ! જી આરાધક અને વિરોધ હોય છે. સુધર્મા સ્વામી જંબૂ સ્વામીને કહે છે કે હે જંબૂ! સિદ્ધિગતિ પામેલા ભગવાન મહાવીર સ્વામીએ અગિયારમા જ્ઞાતાધ્યયનને આ ઉપર મુજબનો અર્થ પ્રજ્ઞપ્ત કર્યો છે. મેં જે રીતે સાંભળ્યો છે તે જ રીતે આ અર્થ તમારી સામે સ્પષ્ટ કર્યો છે. એમાં મેં મારી તરફથી કંઈ જ ઉમેર્યું નથી. સૂત્ર “\” જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત જ્ઞાતાધ્યયન સૂત્રની અનગાર ધર્મા મૃતવર્ષિણી વ્યાખ્યાનું અગિયારમું અધ્યયન સમાપ્ત. ૧૧ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૮૦. Page #288 -------------------------------------------------------------------------- ________________ ખાતોદકકે વિષયમેં સુબુદ્ધિકા દષ્ટાંત જીતશત્રુ રાજા અને સુબુદ્ધિ પ્રધાનનું બારમું અધ્યયન. અગિયારમું અધ્યયન સમાપ્ત થઈ ચૂકયું છે અને હવે બારમું અધ્યયન પ્રારંભ થાય છે. આ પહેલાં અધ્યયનની સાથે આ પ્રમાણે સ બંધ છે કે પહેલાંના અધ્યયનમાં જે જીવ ચારિત્રનું પાલન કરે છે તે આરાધક અને જે એના વિપરીત ભાવવાળો હોય છે તે વિરાધક છે એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. આ અધ્યયનમાં ઉદકના દૃષ્ટાંતથી આ વાતનું સ્પષ્ટીકરણ થશે કે જે ભવ્ય જીનું અન્તઃકરણ (અંતર) ખરાબ પરિણામોથી પરિણત થઈ રહ્યું છે, પણ તેમનામાં જે સુગુરુ પરિકર્માતા ગુણ વિશેષનું ગ્રહણ કરવું છે તે ત્યાં ચારિત્રા રાધતા આવી જાય છે. રૂ i મંતે ત્યાર ટીકાઈ–બૂ સ્વામી શ્રીસુધર્મા સ્વામીને પ્રશ્ન કરે છે કે– ( जइण भंते ! समणेणं जाव संपत्तेणं एक्कारसमस्स नायज्झयणस्स अयम० बारसमस्स णं णायज्झयणस्स के अढे पण्णत्ते ? एवं खलु जंबू!) હે ભદંત! સિદ્ધગતિ પામેલા શ્રમણ ભગવાન મહાવીરે અગિયારમાં જ્ઞાતાધ્યયનને પૂર્વોક્ત રૂપે ભાવ-અર્થ નિરૂપિત કર્યો છે તે તેઓશ્રીએ બારમા અધ્યયનને શો ભાવ અર્થ નિરુપિત કર્યો છે તે જંબૂ સાંભળે તેઓ શ્રીએ બારમા અધ્યયનને જે રીતે અર્થ સ્પષ્ટ કર્યો છે તે આ પ્રમાણે છે – શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #289 -------------------------------------------------------------------------- ________________ ( तेणं कालेणं तेणं समएणं चंपा नाम नयरी पुण्णभद्दे चेइए जियसत्त राया धारिणी देवी अदीणसत्तू नाम कुमारे जुवराया यावि होत्था ) તે કાળે અને તે સમયે ચંપા નામે નગરી હતી. તેમાં પૂર્વભદ્ર નામે ઉદ્યાન હતો. તે નગરના રાજાનું નામ જીતશત્રુ હતું ધારિણદેવી નામે તેની પની હતી. તેના પુત્રનું નામ અદીનશત્રુ હતું. અને તે યુવરાજ હતા. (સુવૃદ્ધિ આમ નાર રાગ રિંતર સાળોવારા) સુબુદ્ધિ નામે તેને અમાત્ય (મંત્રી) હતો તે ઔત્પિત્તિકી વગેરે ચારે પ્રકારની બુદ્ધિ સંપન્ન હતું અને રાજ્યનું શાસન તેના હાથમાં જ હતું. જીવ અજીવ વગેરે તનું તેને જ્ઞાન હતું અને તે શ્રમણોપાસક હતો. (तीसेणं चपाए णयरीए बहिया उत्तरपुर छिमेणं एगे परिहोदए यानि होत्था) ચંપા નગરીની બહાર ઉત્તર પૌરરત્ય દિશામાં-ઈશાન કોણમાં-પરિદક ખાઈમાં પાણી ભર્યું હતું. દુર્ગની ચોમેર બહારની બાજુએ કેટની પાસે ગોળાકારે એક મોટી ખાઈ હતી. તેથી શત્રુ એકાએક સરળતાથી દુર્ગમાં પ્રવે. શવાની હિંમત કરી શકતા નહોતા, તેમાં પાણી ભરેલું હતું. આનું બીજું નામ “ખાતિકેદક” પણ છે. (मेयवसामसरुहिरपूयपडलपोच्चडे भयगकलेवरसंछन्ने अमणुन्ने वण्णेणं जाव फासेणं से जहानामए अहिमडेइ वा गोमडेइ वा जाव मय कुहिय विण? किमिणवावपणदुरभिगंधे, किमिजालाउले संसत्ते असुइविगयबीभत्सदरिसणिज्जे भवेयारवे सिया ? णो इणढे समटे, एतो अणित्तराए चेव जाव फासेणं पण्णत्ते ) આ પરિખા-ખાઈનું પાણે પુષ્કળ પ્રમાણમાં મેદા, વસા, ચરબી, માંસ, રુધિર, લેહી, પૂય-પથી મિશ્રીત હતું કૂતરા, બિલાડા વગેરેના મરી ગયેલા શથી તે યુક્ત હતું. તે અરુચિકારક હતું અને ગંધ, રસ તથા સ્પર્શથી મનોવિકૃતિજનક હતું. એ જ વાત દષ્ટાંત વડે અહીં રજુ કરવામાં આવે છે. જેમ મરી ગયા પછી મૃતક મરી ગયેલા કૂતરાનું કલેવર (શરીર) બિલાડીનું કલેવર, શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #290 -------------------------------------------------------------------------- ________________ માણસનું કલેવર, પાડાનું કલેવર, ઉંદરનું કલેવર, ઘેડાનું કલેવર, હાથીનું કલેવર, સિંહનું કલેવર, વાઘનું કલેવર, વરુનું કલેવર અને દીપડાનું કલેવર, કુથિત, વિનષ્ટ, કીડાઓવાળું, વ્યાપન્ન અને દુરભિગંધયુક્ત કૃમિએથી આકાંત કીડાઓથી વ્યાસ-તન્મય, અશુચિ વિકૃત અને બીભત્સ દૃશ્યવાળું થઈ જાય છે તેમ એના કરતાં પણ વધુ અનિષ્ટતર અત્યંત ઘણાજનક તે ખાઈનું પાણી હતું. મરણ પછી શરીર સડવા માંડે છે તેને “કથિત” કહે છે. જેમ પવન અને પાણીથી ભરાએલી મશક ફૂલીને મોટી થઈ જાય છે તેમજ નિર્જીવ થયેલું શરીર પણ ફૂલાઈને મોટું થઈ જાય છે તેનું નામ “વિનષ્ટ” છે. પદાર્થની જ્યારે આવી સ્થિતિ થાય છે ત્યારે તે પહેલાંના આકાર પ્રકારથી સાવ ભિન્ન આકાર વાળ થઈ જાય છે. શરીર બહુ દિવસે નિર્જીવ થઈને મડદાનાં રૂપમાં પડી રહે છે ત્યારે તે સડી જવાથી તેમાં કીડાઓ પડી જાય છે, એને કૃમિમનૂ કહે છે.. જેમાંથી મેર દુર્ગધ પ્રસરી રહે છે તેને “દુરભિગધ” કહે છે. મર્દ સડી જાય છે અને તેનાં બધાં અંગ ઉપાંગે ચોમેર વિખેરાઈ જાય તેને ધ્યાપન્ન કહે છે. અહીં મૃતક શબ્દથી નિજીવ શરીર સમજવું જોઈએ. એ સૂત્ર “૧” 'तएणं से जियसत्तू राया ' इत्यादि ટીકાર્થ—(તi) ત્યાર પછી તે વિદ્યાન્ન રાયા) તે જીતશત્રુ રાજા (મન્ના જયાંરું) કેઈ વખતે ( हाए कयबलिकम्मे जाव अप्पमहग्धामरणालंकियसरीरे बहूहिं राइसर जाव सत्थवाहपभिईहिं सद्धिं भोयणवेलाए भोयणमंडवंसि सुहासणवरगए विउलं असणं ४ जाब विहरह) સ્નાન કરીને તેમજ બલિકર્મ એટલે કે કાગડા વગેરે પક્ષીઓને માટે અન્ન વગેરેને ભાગ અપીને વજનમાં હલકા પણ કિંમતમાં બહુ ભારે એવા અલંકારો ધારણ કરીને જમવાના સમયે રસેઈ ઘરમાં આવીને સુંદર આસન ઉપર બેસી ગયા. તે વખતે તેમની સાથે બીજા કેટલાક રાજેશ્વર અને સાર્થવાહો વગેરે હતા. રાજા તેઓ બધાની સાથે બેસીને અશન પાન વગેરે ચાર જાતના આહારે જમવા લાગ્યા. અન્ન વગેરે અશન, પીવા ગ્ય પદાર્થ પાન, દ્વાખ, બદામ વગેરે ખાદ્ય અને લવિંગ-સોપારી વગેરે સ્વાદ્ય છે. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૨૮૩ Page #291 -------------------------------------------------------------------------- ________________ (जिमियभुत्तुत्तरागए आयंते चोक्खे परमसुइभूए तंसि विउलंसि असण४ जाव जायविम्हए ते बहवे ईसरजाव पभिइए एवं वयासि ) જ્યારે તેઓ સરસ રીતે તૃપ્ત થઈને જમી રહ્યા ત્યારે તેઓ સર્વે બેઠકમાં આવ્યા બેઠકમાં આવતાં પહેલાં તેઓ હાથ મેં ધોઈને સ્વચ્છ થઈ ચૂક્યા હતા. અન્ન વગેરેના દાણા તેમના શરીર ઉપર જમતી વખતે પડી ગયા હતા તેઓને પાણીથી ધોઈને સાફ કર્યા. આ રીતે એકદમ પવિત્ર થઈને પુષ્કળ પ્રમાણમાં તૈયાર કરવામાં આવેલા અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચાર જાતના આહારોથી નવાઈ પામેલા રાજાએ બીજા સાથે રહેલા ઈશ્વર, તલવર, માંડ લિક, કૌટુંબિક, શ્રેષ્ઠ, સેનાપતિ અને સાર્થવાહ વગેરેને આ પ્રમાણે કહ્યું કે (अहो ण देवाणुप्पिया ! इमे मणुण्णे असणं ४ वण्णेणं उववेए जाव फासेणं उववेए अस्सायणिज्जे विस्सायणिज्जे पीयणिज्जे, दीवणिज्जे दप्पणिज्जे मयणिज्जे विहणिज्जे सबिदियगाय पल्हायणिज्जे) હે દેવાનુપ્રિયે ! મનને તૃપ્ત કરનાર આ અશન વગેરેને ચાર જાતને આહાર કેટલે શુભ વર્ણવાળ હો, કેટલો બધો શુભસ્પર્શવાળો હતો, કેટલે સરસ આસ્વાદનીય અને સવિશેષરૂપથી સ્વાદનીય હતે. આ આહારને જમીને ઈન્દ્રિયે બધી તૃપ્ત થઈ ગઈ છે. આ જઠરાગ્નિને ઉદ્દીપક છે તેમજ શારીરિક સૌંદર્યમાં વૃદ્ધિ કરનાર છે. બળવર્ધક અને કામોદ્દીપક છે. એને જમવાથી બધી ધાતુઓ ઉપચિત ( વૃદ્ધિ પામવું ) થઈ જાય છે. આ આહારથી બધી ઈન્દ્રિય તેમજ શરીરને આનંદની પ્રાપ્તિ થાય છે. મતલબ એ છે કે આ ચાર જાતના આહારો બહુ જ નવાઈ પમાડે તેવા છે. ( તg તે વર રાવ gfમકો કિસજૂ પ વચારી ) અને વધારે શું કહી શકીએ. તે બહુ જ ઉત્તમ હતો એમાં તો જરાએ શંકા નથી. રાજાની આ વાત સાંભળીને તે ઇશ્વર વગેરે ઘણું સાર્થવાહએ તે જિતશત્રુ રાજાને આ પ્રમાણે કહ્યું કે – (तहेव णं सामी ! जण्णं तुम्भे वदह-अहोणं इमे मणुण्णे असणं ४ वण्णेणं શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #292 -------------------------------------------------------------------------- ________________ उववेए जाव पल्हायाणिज्जे ) હા સ્વામિન! ખરેખર જેમ તમે કહે છે તેમ આહાર પણ એ જ હતો તે ખૂબ જ મનેઝ અને શુભવર્ણ વાળ હતા. યાવત્ સંપૂર્ણ શરીર અને ઈન્દ્રિયોને આનંદ પમાડનાર હતે. ( તાળ નિતરન્ન સુવુદ્ધિ મર્જ પર્વ જાણી ) પિતાના કથન વિશે ઈશ્વર વગેરે બધાઓથી સમર્થન પ્રાપ્ત કરીને રાજાએ પિતાના અમાત્ય ( મંત્રી ) સુબુદ્ધિને પણ એજ વાત કહી કે (अहोणं मुबुद्धी इमे मणुण्णे असणं ४ जाव पल्हायणिज्जे) હે સુબુદ્ધિ ! બતાવે, મનેઝ ચાર જાતને અશન વગેરે રૂપ આ આહાર કેટલો બધે શુભવ યુક્ત યાવત્ આનંદ આપનાર હતે. (तएणं सुबुद्धी जियसत्तूस्सेयमणो आढाइ जाव तुसिणीए संचिट्ठइ ) આ રીતે રાજાના મુખેથી આહાર વિશેનાં વખાણ સાંભળીને સુબુદ્ધિ અમાત્યે તે તેમની વાત ને ટેકો આપે નહિ પણ તે માત્ર મૂરો થઈને બેસી જ રહ્યો तएणं जियसत्तू मुबुद्धिं दोच्चापि तच्च पि एवं बयासी-अहो णं सुबुद्धी ! इमे मणुण्णे तं चेव जाव पल्हायणिज्जे-तएणं से सुबुद्धी अमच्चे जित्तसत्तूणा दोच्चापि तच्चपि एवं बुत्ते समाणे जितसत्तूं रायं एवं वयासी) અમાત્ય સુબુદ્ધિને ચૂપચાપ બેઠેલો જોઈને જિતશત્રુ રાજાએ બીજી ત્રીજી વાર પણ આ પ્રમાણે જ કહ્યું કે હે સુબુદ્દે ! આ મનોજ્ઞ ચાર જાતને આહાર કેટલે બધે સરસ શુભવોંપિત યાવત આખા શરીર અને ઈન્દ્રિયોને આનંદ આપનાર છે. આ રીતે બે ત્રણ વાર જિતશત્રુ રાજા વડે પૂછાયેલા સુબુદ્ધિ અમાત્યે રાજાને કહ્યું કે ( नो खल सामी अम्हं एयंसि मणुण्ण सि असण ४ केइं बिम्हए एवं खलु सामी मुभि सदा वि पुग्गला दुब्भि सदत्ताए परिणमंति दुभि सदावि पोग्गला मुभि सद्दत्ताए परिणमंति) હે સ્વામિન ! આ મને જ્ઞ અશન વગેરે ચાર જાતના આહાર વિશે મને કંઈ નવાઈ જેવી વાત જણાતી નથી કેમ કે જે શુભ શબ્દ રૂપ પુદ્ગલ હોય છે તે અશુભ શબ્દ પુદ્ગલ રૂપમાં પરિણમિત થઈ જાય છે. અને જે અશુભ શબ્દ રૂપ પુદ્ગલે હોય છે તે શુભ શબદ પુદ્ગલ રૂપમાં પરિણમિત થઈ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૨૮૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ જાય છે આ પ્રમાણે (સુવા વિ ઉપાસ્ટા તુરંવત્તા વાળમંતિ...... if yયંતિ ) જે અશુભ રૂપ વાળા પુદ્ગલ હોય છે તેઓ શુભ રૂપમાં પરિણમિત થઈ જાય છે અને જે શુભ રૂપમાં પરિણત થયેલા પુદ્ગલે હોય છે તેઓ અશુભ રૂપમાં પરિણત થઈ જાય છે. __(मुब्मिगंधा वि पोग्गला दुब्भिगंधत्ताए परिणमंति, सुरसावि पोग्गला दुरसत्ताए परिणमंति, दुरसावि पोगला सुरसत्ताए परिणमति दुहफासा वि पोग्गला मुहफासत्ताए परिणमंति, पभोगवीससा परिणया वि य णं सामी पोग्गला पण्णता) જે પુદ્ગલે સુરભિગંધ રૂપમાં પરિણત થયેલા હોય છે તે પુદ્ગલે જ દરભિગંધ રૂપમાં પરિણત થઈ જાય છે. આ રીતે જે પગલે સરસ રૂપમાં પરિણત થયેલા છે તે પુદ્ગલે જ કુત્સિત (ખરાબ) રૂપમાં પરિણત થઈ જાય છે. અને જે કુત્સિત રૂપ વાળા પુદ્ગલે હોય છે તે પુદ્ગલો જ સરસ રૂપ વાળા પુદ્ગલ થઈ જાય છે. જે પુલો શુભ સ્પર્શરૂપમાં પરિણત થયેલા હોય છે તે પુદ્ગલે જ અશુભ સ્પર્શ રૂપમાં પરિણુત થઈ જાય છે. અને જે પગલે અશુભ સ્પર્શ રૂપમાં પરિણત થયેલા હોય છે તે પુદ્ગલે જ શુભ સ્પર્શ રૂપમાં પરિણત કંઈ જાય છે. આ જાતનું પુગમાં પરિણમન જીવકૃત વ્યાપાર રૂપ પરિણામથી અને સ્વાભાવિક રૂપમાં થતું રહે છે એક અવસ્થામાંથી અવસ્થાન્તરની પ્રાપ્તિ દરેક સમયે દરેક દ્રવ્યમાં થતી રહે છે. આ પરિણમન એકે એક દ્રવ્ય માટે કર્કસ પણે સમજવું જોઈએ દરેકે દરેક દ્રવ્યમાં આ જાતનું પરિણમન થતું જ રહે છે. પ્રભુએ સ્વયં આ વાત સ્પષ્ટ કરી છે. (तएणं से जितसत्तू सुबुद्धिस्स अमच्चस्स एवमाइक्खमाणस्स ४ एयमहें नो आढाइ नो परियाणई, तुसिणीए संचिट्टइ, तएण से जियसत्त अण्णया कयाई बहाए आसखंधवरगए महया भडचडगरआसवाहिणीयाए निज्जोयमाणे तस्स फरिहोदगस्स अदरसामंतेणं वीइवयइ ) અમાત્ય સુબુદ્ધિની આ વાત સાંભળીને જીતશત્રુ રાજાએ તેના કથનને આદર કર્યો નહિ, ફક્ત સાંભળીને તે ચૂપચાપ બેસી જ રહ્યો. એક દિવસે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૨૮૬ Page #294 -------------------------------------------------------------------------- ________________ જીતશત્રુ રાજા સ્નાન કરીને ઘોડા ઉપર સવાર થયા અને અશ્વક્રીડા કરવા માટે ઘરથી બહાર નીકળ્યા. તેમની સાથે સાથે મહાન ભટોને સમુદાય પણ ચાલતું હતું. ચાલતાં ચાલતાં તેઓ તે જ પરિખોદક-ખાઈની પાસે થઈને નીકળ્યા (तएणं जितसत्तू तस्स फरिहोगस्स असुभेण गंधेण अभिभूए समाणे सएणं उत्तरिज्जेण आसग पिहई एगत अवक्कमइ अबक्कमित्ता ते बहवे ईसर जाव पभिइओ एवं वयासी-अहोण देवाणुप्पिया ! इमे फरिहोदए अमणुण्णे वण्णेण ४ से जहा नामए अहिमडेइ वा जाव अमणामतराए चेव तएणं ते बहवे राई सर पभिइओ एवं वयासी) જીતશત્રુ રાજાએ પરિખેદક–ખાઈ–ની ખરાબ ગંધથી વ્યાકુળ થઈને પિતાના ખેસથી નાકને ઢાંકી લીધું. અને ત્યાર બાદ તેઓ ખાઈની પાસેથી દ્વર ખસીને ચાલવા લાગ્યા ચાલતાં ચાલતાં તેમણે પોતાની સાથેના રાજેશ્વર, તલવર, માઈબિક, કૌટુંબિક, શ્રેણી સેનાપતિ અને સાર્થવાહ વગેરેને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! જુઓ આ પરિક-બાઈ–વર્ણથી, ગંધથી, રસથી, અને સ્પર્શથી કેટલી બધી અમને જ્ઞ-ખરાબ–લાગે છે. મરેલા સાપ વગેરેના સડી ગયેલા વિનષ્ટ વગેરે અવસ્થાપન્ન કલેવર ( શરીર ) ની જેવી દુર્ગધ હોય છે તેના કરતાં પણ વધારે ખરાબ ગંધ આ પાણીમાંથી આવી રહી છે. રાજાની આ પ્રમાણે વાત સાંભળીને રાજેશ્વર વગેરે બધાએએ આ પ્રમાણે કહ્યું – ( तहेव, णं सामी ! जं णं तुम्भे एवं वयह अहोणं इमे फरिहोदए अमण्णुण्णे वण्णेणं ४ से जहानामए अहिमडेइ वा जाव अमणामतराए चेव, तएणं से जियसत्तू सुबुद्धिं अमच्चं एवं वयासी-तएणं सुबुद्धी अमच्चे जाव तुसिणीए संचिटइ) હે સ્વામિન્ ! તમે કહે છે તેવી જ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી અમનેશ આ ખાઈ છે. મરીને સડી ગયેલા સાપ વગેરેના કલેવરના જેવી શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ Page #295 -------------------------------------------------------------------------- ________________ અનિષ્ટતર, અસહ્ય દુર્ગંધ આવે છે તેના કરતાં પણ વધારે ખરાબ આ દુર્ગંધ છે. આ રીતે પેાતાની વાતનું સમન પ્રામ કરીને જીતશત્રુ રાજાએ પેાતાના સુબુદ્ધિ અમાત્ય પ્રધાનને કહ્યું કે હૈ સુબુદ્ધે ! આ પરિખાદક-ખાઈ વ, રસ, ગંધ અને સ્પર્શમાં એકદમ અમને જ્ઞ-ખરાબ-થઈ ગઇ છે. મરીને સડી ગયેલા સાપ વગેરેના અવસ્થાપન્ન કલેવા-શરીર-થી જેવી અનિષ્ટતર દુગંધ આવે છે તેના કરતાં પણ વધુ અનિષ્ટતર-ખરામ-દુધ આ ખાઇમાંથી આવી રહી છે. આ રીતે રાજાની વાત સાંભળીને સુબુદ્ધિ અમાત્યે તેના આદર કર્યાં નહિ, તેના સ્વીકાર કર્યાં નહિ પણ ચૂપચાપ થઈને જ ચાલતા રહ્યો. (तरण से जियसत्तू राया सुबुद्धिं अमच्चं दोच्चंपि तच्चपि एवं वयासी अहोणं तं चेत्र तरणं से सुबुद्धी अमच्चे जियसत्तूणा रण्णा दोच्चपि तच्चपि एवं बुत्ते समाणे एवं क्यासीनो खलु सामी ! अम्हं एयंसि फरिहोदगंसि as बिम्हए, एवं खलु सामी ! सुभ सदावि पोरंगला. दुव्मिसत्ताए परिणमंति तं चैव जाव raatee परिणयवि य णं सामी ! पोग्गला पण्णत्ता ) અમાત્ય સુબુદ્ધિને ચુપચાપ જોઇને રાજા જીતશત્રુએ બીજી અને ત્રીજી વાર પહેલાંની જેમ જ કહ્યું. પૂછાએલા સુબુદ્ધિ અમાત્યે રાજાને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામિન્ ! આ ખાઇના પાણીમાં મને કંઇ નવાઈ જેવું લાગતું નથી કેમકે જે પુદ્ગલા પહેલાં શુભ શબ્દ રૂપમાં પરિણત થયેલા હાય છે તે પુર્ ગલે જ કાલાન્તરમાં પ્રત્યેાગ અને વિસ્રસા ( સ્વાભાવિક રીતના ) પરિણામથી અશુદ્ધ શબ્દ રૂપમાં પરિણત થઇ જાય છે. આ રીતે અમાત્યે મનેજ્ઞ ચાર જાતના આહારો વિશે જે જાતના વિચાર રજૂ કર્યા હતા તે જ જાતના વિચાર આ અશુભ રૂપ ખાઈ જોઈને પણ પ્રકટ કર્યાં. અમાત્યે રાજાને આ પ્રમાણે કહ્યું કે પુદ્ગલાના આ રીતે પરિણમનની વાત મારી પાતાની કલ્પનાથી પણ વીત રાગ પ્રભુની જ એ આજ્ઞા છે. તેઓશ્રીએ પૌદ્ગલિક પરિણમન આ રીતે જ પાતાની દેશના વડે નિરૂપિત કર્યાં છે. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૮૮ Page #296 -------------------------------------------------------------------------- ________________ (तएण जियसत्तू सुबुद्धि एवं वयासी- माणं तुमं देवाणुपिया ! अप्पाण च परं च तदुभयं वा बहूहिं य असम्भावुभावणाहिं मिच्छत्ताभिणिवेसेण य बुग्गामाणे कुप्पामाणे विहराहि तएण सुबुद्धिस्स इमेयारूवे अज्झथिए अहो ण जियसत्तू संते तच्चे तहिए अवित सन्भूए जिणपण्णत्ते भावे णो उवलभंति) જીતશત્રુ રાજાએ આ પ્રમાણે સાંભળીને અમાત્ય સુબુદ્ધિને આ પ્રમાણે કહ્યું કે હૈ દેવાનુપ્રિય ! તમે આ રીતે અસદ્ભાવના ભાવક વચનાથી અવિઘમાન વસ્તુધર્માંથી પ્રતિપાદનાઓથી વસ્તુનું જે સ્વરૂપ વસ્તુમાં હાજર નથી તે સ્વરૂપને વસ્તુમાં ખતાવનારી વાણીએથી અને મિથ્યાત્વાભિનિવેશના આગ્રહથી આ જાતનું નિરૂપણ કરે। નહિ આવી પ્રરૂપણાથી પોતાની જાતને મચાવતા રહેા અને ખીજાએને પણ આવી જૂહી પ્રરૂપણામાં ફસાવવાની ચેષ્ટા કરે નહિ, તમે એકી સાથે પાતાની જાતને કે બીજા માણસને આવી પ્રરૂપણાની લપેટમાં લેવાની કોશિશ કરે નહિ રાજાની આ પ્રમાણે વાત સાંભળીને સુબુદ્ધિ પ્રધાનના મનમાં અનેક વિચારા ભવ્યા. અહીં વિચાર સંબંધી આ વિશેષણાનું ગ્રહણ પશુ કરીલેવુ જોઇએ કે વિન્તિતઃ પ્રાર્થિત સિ:” આ એકદમ નવાઈ જેવું લાગે છે કે જીતશત્રુ રાજા વિદ્યમાન તત્ત્વ રૂપ-અથવા તે વિવિધ પ્રકા રની વિવક્ષાથી સ્વત્વ પરવ રૂપથી યુક્ત, તથ્ય-સત્ય, ઘણુ· એછું પણ નહિ અને ઘણું વધારે પણ નહિ, અવિતથ સત્તા યુક્ત એવા જીનપ્રજ્ઞપ્તના ભાવાને સમજી રહ્યા નથી. એટલે કે જીતશત્રુ રાજા આ વાતને સમજી શકયા નથી કે જીન પ્રજ્ઞપ્ત વડે નિરૂપિત થયેલા ભાવા સત્ય હૈાય છે, અવિતથ હાય છે, અન્યન અનતિરિક્ત હાય છે, અનેક વિવક્ષાઓને લઈને તેમનામાં નાના ધમ વિશિષ્ટતા હોય છે.(ત)માટે ( सेयं खलु मम जियसत्तस्स रण्णो संताणं तच्चाणं तहियाणं अवितहाणं શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૮૯ Page #297 -------------------------------------------------------------------------- ________________ सम्भूताणं जिणपण्णत्ताणं भावाणं अभिगमणट्टयाए एयगळं उवाइणावित्तए एवं संपेहेइ) - હવે મારે જીતશત્રુ રાજાને સત સ્વરૂપ, ભાવયુક્ત તથ્ય રૂપ, અવિતથ અને સદૂભૂત રૂપ એવા જનપ્રજ્ઞસના ભાવોને સારી પેઠે સમજાવવા જોઈએ તેમજ પુદ્ગલેને અપરા૫ર ૫રિણમન રૂ૫ ભાવ વિશે પણ “તેઓ તે એવા જ છે ” આ રીતે સમજાવવાની કેશિશ કરવી જોઈએ. અમાત્યે આ પ્રમાણે વિચાર કર્યો. ( संपेहित्ता पच्चंतिए हिं पुरिसेहिं सद्धि अंतरावणाओ नवए घडए य गेण्हइ, गेण्हित्ता संझाकालसमयंसि एविरल मणुस्संसि निसंत पडिनिसंतसि जेणेव फरिहोदए उआगच्छइ, उवागच्छित्ता तं फरिहोदगं गेण्हावेइ गेहावित्ता नवएसु घडएसु गालावेइ, गलावित्ता नवएमु घडएसु पक्खिवावेइ, पक्खिवावित्ता लंछियमुदिते, करावेइ करावित्ता सत्तरत्तं परिवसावेइ, दोच्चंपि नवएसु घडए पक्खिवावेइ, पक्खिवा वित्ता लंछियमुदिते करावेइ, करावित्ता सत्तरत्तं परिवसावेइ, दोच्चंपि नवएसु घडएमु गालावेइ, गालायित्ता नवएसु घडएमु पक्विवावेइ ) વિચાર કરીને તેણે પોતાના સેવક પાસેથી બજાર અથવા ગામના નજીક કુંભારની દુકાનમાંથી નવા માટલાંઓ મંગાવડાવ્યા. માટલાઓને લઈને તે જ્યારે સૂર્ય અસ્ત પામે અને માણસની અવરજવર એકદમ બંધ થઈ ગઈ ત્યારે તે ખાઈની પાસે પહોંચ્યા. ત્યાં પહોંચીને તેણે માટલાઓમાં પાણી ગાળીને ભરાવ્યું. ભરાવીને તેણે બીજા ઘડાઓમાં પણ પાણી ગાળીને ભરાવ્યું. પાણી ભરાવ્યા પછી તેણે માટલાઓને બરાબર બંધ કરાવડાવીને સાત દિવસ સુધી શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૯૦ Page #298 -------------------------------------------------------------------------- ________________ એક જગ્યાએ માટલાઓને મૂકાવડાવ્યાં. બીજી વખત તેણે બીજા નવા ઘડાઓમાં પાણી ગાળીને ભરાવડાવ્યું. ભરાવડાવીને તે પાણીને ગાળીને બીજાં માટલાઓમાં ભરાવડાવ્યું. (વિવાવિત્તા ) ભરાવડાવીને (सज्जखार पक्खिवावेइ लंछियमुदिते कारवेइ ) તેણે માટલાઓમાં સાજીખાર ન ખાવડાવ્યું. સાજી ખાર નંખાવડાવીને તેણે માટલાઓને બરાબર બંધ કરાવડાવી (જાવિરા સત્તવત્ત પરિવા) સીલ કરાવડાવીને માટલાંઓને એકબાજુ મૂકી દીધાં. ( तच्चपि नवएमु घडएसु जाव संवसावेइ, एवं खलु एएणं उवाएणं अंतरा पक्खिवावेमाणे अंतराय विपरिवसावेमाणे २ सत्तर राई दिया विपरिवसावेइ) ત્રીજી વખત પણ તેણે બીજા નવા માટલાઓમાં પાણી ભરાવડાવ્યું. ભરાવીને પહેલાની જેમજ બધી વિધિ કરી અને માટલાંઓને એક તરફ મૂકાવી દીધાં. આ પ્રમાણે કરતાં તેણે વચ્ચે વચ્ચે કેટલી વખત વારંવાર ગાળીને માટલાઓમાં પાણી ભરાવ્યું અને ત્યારપછી સાત દિવસ માટે માટલાઓને એક બાજુ મૂકાવી દીધાં. (तएणं से फरिहोदए सत्तमसत्तयंसि परिणममाणंसि उदगरयणे जाये) આ રીતે જ્યારે ૪૯ દિવસો પૂરા થયા ત્યારે તે ખાઈનું ઉદકરત્ન (પાણી) ઉત્તમ પાણીના રૂપમાં પરિણત થઈ ગયું. (अच्छे पत्थे जच्चे तणुए फलिहवण्णाभेवण्णेणं उववेयं४ आसायणिज्जे जाव सबिदियगायपल्हायणिज्जे) તે ઉદકરત્ન (પાણી) નિર્મળ હવા બદલ એકદમ સ્વરછ થઈ ગયું હતું, આરોગ્યજનક હોવાથી પથ્ય રૂપ થઈ ગયું હતું, ઉત્તમ ગુણ-સંપન્ન હોવાથી શ્રેષ્ઠ દેખાતું હતું, શીધ્ર પાચન થાય તેવું હોવાથી વજનમાં તે ખૂબ જ હલકું થઈ ગયું હતું પાણીના વર્ણ ગંધ, રસ અને સ્પર્શ આ બધા ગુણે પ્રશસ્ત શ્રેષ્ઠ રૂપમાં પરિણત થઈ ગયા હતા. તે આસ્વાદની ય થઈ ગયું હતું યાવતું બધી ઇન્દ્રિયોને તેમજ શરીર તૃપ્ત કરનાર બની ગયું હતું. (तएणं सुबुद्धी अमच्चे जेणेव से उदगरयणे तेणेव उवागच्छइ, उवागच्छिता करयलंसि आसादेइ, आसादित्ता तं उदगरयणं वण्णेणं उबवेयं ४ आसायणिज्जे जाव सविदियगाय पल्हायणिज्जं जाणित्ता हतुढे बहूहि उदगसंभारणिज्जेहिं શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૨૯૧ Page #299 -------------------------------------------------------------------------- ________________ संभारेइ संभारित्ता जियसत्तस्स रणो पाणियपरियं सदावेइ, सहावित्ता एवं वयासी-तुमं च णं देवाणुप्पिया इमं उदगरयणं गेहाहिर जियसत्तूस्स रण्णो भोयणवेलाए उवणेज्जासि) ત્યારપછી અમાત્ય સુબુદ્ધિ જ્યાં દિકરત્ન (પાણી) હતું ત્યાં ગયે. ત્યાં જઈને તેણે ઉદકરત્ન (પાણી)ને હથેળી ઉપર લઈને ચાખ્યું. ચાખ્યા બાદ તેને એમ લાગ્યું કે ખરેખર આ ઉદકરત્ન (પાણી) વર્ણ વગેરે ગુણેથી યુક્ત યાવત્ બધી ઇન્દ્રિયે અને શરીરને આનંદ પમાડે તેવું થઈ ગયું છે ત્યારે તે ખૂબ જ પ્રસન્ન અને સંતુષ્ટ થયું ત્યાર પછી તેણે પાણીને સુવાસિત કરનારા કેતકી પાટલ (ગુલાબ) વગેરે દ્રવ્યથી પાણીને સંસ્કારિત કર્યું. પાણીને સંસ્કારિત કર્યા બાદ અમાત્ય જીતશત્રુ રાજાને પાણી પીવડાવનાર નોકરને બોલાવ્યો અને બેલાવીને તેને કહ્યું કે હે દેવાનુપ્રિય ! રાજાને જમવાને વખત થાય ત્યારે તુ આ ઉદકરત્ન (પાણી) તેમની પાસે લઈ જજો. (तएणं से पणियधरिय मुबुद्धियस्स एयमट्ठ पडिमुणेइ, पडिसुणित्ता त उदगरयणं गिहाइ गिण्हित्ता, जियसत्तूस्स रणो भोयणवेलाए उवट्ठवेइ, तएणं से जियसत्तू राया तं विपुलं असणं ४ आसाएमाणे जाव विहरइ) આ રીતે પાણીવાળા નેકરે સુબુદ્ધિ અમાત્યની વાત સ્વીકારી લીધી અને સ્વીકારીને તે ઉદકરનન-શ્રેષ્ઠ નિર્મળ પાણીને–ત્યાંથી લઈને જમવાની વખતે જીતશત્રુ રાજાની સામે તેમને પીવા માટે પોંચાડી દીધું. ત્યાર પછી જ્યારે જીતશત્રુ રાજાને જમવાને વખત થયો ત્યારે રાજા અશન વગેરે રૂપ ચાર જાતના આહારે ખૂબ તૃપ્ત થઈને ઈચ્છા મુજબ જમ્યા અને તે ઉદકરત્ન (પાણી) ને પીધું. (जिमियभुत्तुत्तरागए यावि य णं जाव परमसुइभूए तंसि उदगरयणे जाव विम्हए ते बहवे राईसर जाव एवं वयासी) રાજા છતશત્રુએ આમ સારી રીતે જમવાનું પતાવી દીધું ત્યારે તેઓ ત્યાંથી પિતાના ઉપવેશનના સ્થાનમાં એટલે કે બેઠકમાં આવ્યા. બેઠકમાં આવતા પહેલાં તેઓએ કોગળા વગેરે કરીને મેં અને હાથને ધોઈને સ્વચ્છ બનાવી શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૨૯૨ Page #300 -------------------------------------------------------------------------- ________________ દિધાં હતાં. આ પ્રમાણે એકદમ પવિત્ર થઈને પિતાની બેઠકમાં બેઠેલા રાજા જીતશત્રુને જમતી વખતે પીધેલા ઉદકરત્નના આસ્વાદન વિશે ખૂબ જ નવાઈ જેવું લાગતું હતું. ઉદકરત્ન (પાણી) વિશેના નવાઈના વિચારો કરતાં રાજાએ પિતાની પાસે બેઠેલા રાજેશ્વર, તલવર, માંડલિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેણી, સેનાપતિ અને સાર્થવાહ વગેરે જોને આ પ્રમાણે કહ્યું (अहोणं देवाणुप्पिया! इमे उदगरयणं अच्छे जाव सबिदियगाय पल्हाणिज्जे तएणं वहवे राईसर जाव एवं वयासी तहेव णं सामी ! जणं तुम्भे वदह जाव एवं चेव पल्हायणिज्जे तएणं जियसत्तू राया पाणियधरियं सदावेइ,सद्दावित्ता एवं वयासी एसणं तुम्भे देवाणुप्पिया! उदगरयणे को आसाइए) હે દેવાનુપ્રિયે! જમતી વખતે પીધેલું ઉદકરત્ન (પાણી) કેટલું બધું નિર્મળ અને બધી ઇન્દ્રિય તેમજ શરીરને આનંદ પમાડનાર છે. આ રીતે રાજાની વાત સાંભળીને રાજેશ્વર વગેરે બધા ઉપસ્થિત લોકોએ રાજાને આ પ્રમાણે કહ્યું કે-હે સ્વામિન ! તમારી વાત એકદમ યથાર્થ છે. પાણી ખરેખર તેવું જ હતું. તે બહુ જ નિર્મળ અને બધી ઇન્દ્રિયને તથા શરીરને આનંદ આપનાર હતું. ત્યારપછી જીતશત્રુ રાજાએ પાણીવાળાને બોલાવ્યો અને બોલાવીને તેને કહ્યું કે હે દેવાનુપ્રિય ! આ ઉદકરન (શ્રેષ્ઠ પાણી) તમે કયાંથી મેળવ્યું છે? (तएणं से पाणियधरए जियसत्तु एवं सुबुद्धिस्स अंतियाओ असाइए तएणं जियसत्तू सुबुद्धि अमच्चं सद्दावेइ, सहावित्ता एवं वयासी, अहोणं सुबुद्धी ! केणं कारणेणं अहं तव अणिटे पजेणं तुमं मम कल्लाकल्लि भोयणवेलाए इमं उदगरणं न उवठ्ठवेसि ! तं एसणं तुमे देवाणुप्पिया ! उदगरयणे कओ उवलद्धइ ?) રાજાની આ વાત સાંભળીને પાણીવાળાએ જવાબમાં રાજાને કહ્યું કે હે સ્વામિન! આ ઉદક રત્ન (પાણી) હું સુબુદ્ધિ અમાત્યની પાસેથી લાવ્યા છું. રાજાએ ત્યાર બાદ સુબુદ્ધિ અમાત્યને બોલાવ્યું અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે સુબુદ્ધિ! શા કારણથી હું તમારા માટે અનિષ્ટ, અકાંત, શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૨૮૩ Page #301 -------------------------------------------------------------------------- ________________ અપ્રિય, અમનેઝ અને અમને આમ થઈ પડ્યો છું. કેમ કે હમેશા જમવાના વખતે મારા માટે આજના જેવું ઉદક રત્ન ( સારું પાણી ) તમે ઉપસ્થાપિત કરતા નથી–મૂકાવડાવતા નથી. ? હે દેવાનુપ્રિય ! બેલે, આવું ઉદક રત્ન તમે એ ક્યાંથી મેળવ્યું છે ? (तएणं मुबुद्धी जियसत्तूं एवं वयासी एसणं सामी ! से फरिहोदए, तएणं से जियसत्तू सुबुद्धि एवं वयासी-केणं कारणेणं सुबुद्धी एस से फरिहोदए ? तएणं सुबुद्धी जियसत्तूं एवं वयासी-एवं खलु सामी ! तुम्हे तया मम एवमाइक्खमाणस्स ४ एयमद्वं नो सहहह, तएणं मम इमेयाख्वे अज्झथिए समुपज्जित्था ) ત્યારે સુબુદ્ધિ પ્રધાને જીતશત્રુ રાજાને કહ્યું કે હે સ્વામી! આ ઉદકરત્ન (સારું પાણી) તે જ ખાઈનું પાણી છે. રાજાએ અમાત્યને ફરી પૂછયું કે ખાઈનું પાણી આવું સરસ કેવી રીતે થઈ ગયું ? જવાબમાં સુબુદ્ધિ અમાત્યે કહ્યું કે હે સ્વામિન ! પહેલાં મેં તમારી સામે આ પ્રમાણે પ્રરૂપિત કર્યું હતું, આ પ્રમાણે સંજ્ઞાપિત કર્યું હતું, વિજ્ઞાપિત કર્યું હતું, વારંવાર પ્રતિપાદિત કર્યું હતું કે શુભાશુભ રૂપમાં પુદ્ગલોનું પરિણમન થતું જ રહે છે. અનેક રૂપમાં તેઓમાં પરિવર્તન થતું જ રહે છે. આવું પરિવર્તન તેઓનું એક સ્વાભાવિક લક્ષણ છે. પણ જ્યારે તમે મારી આ વાત શ્રદ્ધાપૂર્વક સાંભળી નહિ, મારા કથન ઉપર વિશ્વાસ કર્યો નહિ, ત્યારે મારા મનમાં આ જાતના આધ્યાત્મિક, ચિંતિત, કલ્પિત, પ્રાર્થિત મને ગત ઘણું વિચારો ઉત્પન્ન થયા કે (अहोणं जियसत्तू संते जाव भावे नो सद्दहइ, नो पत्तियाइ, नो रोएइ, तं सेयं खलु ममं जियसत्तूस्स रण्णो संताणं जाव सब्भूयाणं जिणपन्नत्ताणं भावाणं अभिगमणट्ठयाए एयमढे उवाइणावेत्तए) જુઓ આ કેવી આશ્ચર્યની વાત છે કે જીતશત્રુ રાજા સદ્દભૂત વિદ્યમાન યાવતુ જીન પ્રજ્ઞસના ભાવે ઉપર શ્રદ્ધા ધરાવતા નથી, તેમના ઉપર વિશ્વાસ મૂકતા નથી અને પોતાની રૂચિ પણ તેમના પ્રત્યે જમાવતા નથી. એટલે મારે હવે જીતશત્રુ રાજાને સદૂભૂત વિદ્યમાન યાવત જીનપ્રતિભાને બોધ આપવા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૨૯૪ Page #302 -------------------------------------------------------------------------- ________________ માટે અને એ ભાવા ખરેખર એવા છે, જોઈએ જેથી તેઓને આ ભાવા ઉપર તેઓ આ વાતના સ્વીકાર પણ કરે. એવું ઠસાવવા માટે પ્રયત્ન કરવા સંપૂર્ણ પણે વિશ્વાસ બેસી જાય અને ( एवं संपेहेमि २ तं चेत्र जाव पाणिघरियं सदावेमि सदावित्ता एवं वयासी तुमंण देवाणुप्पिया ! उदगरयणं जियसत्तूस्स रण्गो भोयणवेलाए उवणेहि तं rej कारणं सामी ! एस से फरिहोदए । तरणं जियसत्तू राया सुबुद्धिस्स अमच्चस्स एवमाइक्खमाणस्स ४ एवमहं नो सदह ३ ) આ પ્રમાણે મે` વિચાર કર્યાં. વિચાર કરીને મે' પાણી લાવનારને ખેલાબ્યા અને ખેલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે આ ઉદકરત્ન ( સારા પાણીને જીતશત્રુ રાજા જ્યારે જમવા માટે બેસે ત્યારે લઇ જજો. એટલા માટે ડે સ્વામી ! તમે પહેલાં ખાઈનું જે પાણી જોયું છે તે જ આ પાણી છે અને આ તા તે પાણીનું જ રૂપાંતર છે. સુબુદ્ધિ અમાત્યની આ વાત પર-કે આ પાણી તેજ ખાઇનું છે. રાજા જીતશત્રુને વિશ્વાસ થયેા હું. રાજાએ અમાત્યની વાત ઉપર ન તા પ્રતીતિ પણ થઈ અને ન તે પ્રત્યે પેાતાની અભિરુચિ ખતાવી. ( અસમાને રૂ.) આ રીતે શ્રદ્ધા, રુચિ અને પ્રતીતિ રહિત થયેલા રાજા જીતશત્રુએ ( અશ્મિ તાળિને પુરિસે સદ્દા વેર્ ) હંમેશા ચાવીસે કલાક પેાતાની પાસે રહેનારા માણસાને મેલાન્યા (સાવિત્તા વંચાતી ) મેલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું. ( गच्छहणं तुभे देवाणुपिया ! अंतरावणाओ नवघडए पडए य गेण्हइ जाव उदग संभारणिज्जेहिं दव्वेहिं संभारेह ते वि तहेव संभारेंति, संभारिता जियसत्तूस्स उवणेंति, उाणित्ता तरणं जियसत्तूराया तं उदकरणं करयलंसी आसाएइ आसायणिज्जं जाव सव्विदियगाय पल्हाये णिज्जं जाणित्ता सुबुद्धि अमचं सहावेह, सावित्ता एवं वयासी ) હે દેવાનુપ્રિયા ! તમે બજારમાં જાએ અને ત્યાંથી નવાં માટલાએ તેમજ પાણી ગાળવા માટે વસ્ત્રોના કકડા ખરીદી લાવા. ‘ અન્તરાયણ 'ને અથ ગામની વચ્ચેનું ભારાનું બજાર કે સામાન્ય મજાર છે. પહેલાં પણ આ શખ્સને અર્થ આ પ્રમાણે જ કરવામાં આવ્યે છે. ત્યારબાદ પાણીને સ્વચ્છ બનાવવા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૯૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ માટેના બધા ઉપાય તેમજ દ્રવ્યથી પાણીને નિર્મળ બનાવો. પહેલાની જેમજ અહીં પણ આગળની બધી વિગત જાણી લેવી જોઈએ. તે લોકેએ રાજાની આજ્ઞા પ્રમાણે જ બધું કામ પૂરું કર્યું. પાણી જ્યારે નિર્મળ થઈ ગયું ત્યારે તે લેકે પાણીનાં માટલાઓને રાજાની સામે લઈ આવ્યા. રાજાએ અનેક સંસ્કાર વડે નિર્મળ બનાવેલા પાણીને હથેળી ઉપર લીધું અને તેને ચાખ્યું. ચાખ્યા બાદ રાજાને આ પ્રમાણે વિશ્વાસ થઈ ગયે કે ખરેખર આ પાણી આસ્વાદનીય અને સેન્દ્રિય-ગાત્ર-અલ્હાદનીય થઈ ગયું છે ત્યારે તેણે સુબુદ્ધિ અમાત્યને બોલાવ્યો. અને બોલાવીને તેણે આ પ્રમાણે કહ્યું. मुबुद्धी ! एएणं तुमे संता जाव सब्भूया भावा कओ उवलद्धा तएणं सुबुद्धी जियसत्तूं एवं वयासी एएणं सामी मए संता जाव सब्भूया भावा जिणवयणाओ उवलद्धा एएणं जियसत्तू सुबुद्धिं एवं वयासी तं इच्छामि गं देवाणुप्पिया! तव अंतिए जिणवयणं निसामेत्तए) હે સુબુધે! એ વિદ્યમાન યાવત્ અદ્દભૂત ભાવે તમે કયાંથી મેળવ્યા છે? જવાબમાં સુબુદ્ધિએ રાજાને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામી! એ વિદ્યમાન યાવત અદ્દભૂત ભાવ મેં જિન પ્રવચન માંથી મેળવ્યા છે. ત્યારે જીતશત્રુએ સુબુદ્ધિ અમાત્યને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમારી પાસે હું જીનપ્રવચન સાંભળવાની ઈચ્છા રાખું છું. ( तएणं सुबुद्धी जियसत्तस्स विचित्तं केवलिपन्नत्तं चाउज्जामं धम्म परिकहेइ तमाइक्खइ, जहा जीवा वझंति जाव पंच अणुव्ययाइं, तएणं जियसत्तू सुबुद्धिस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्ट० सुबुद्धि अमच्चं एवं वयासी) સુબુદ્ધિ પ્રધાને જીતશત્રુ રાજાને પહેલાં કોઈપણ વખતે સાંભળે નહિ એ કેવળી પ્રજ્ઞક્ષ-સર્વજ્ઞ જીનેન્દ્ર વડે પ્રતિપાદિત ચતુર્યામવાળે મૃત–ચારિત્ર રૂપ ધર્મ સંભળાવ્યું. અને સવિસ્તર તેને સમજાવ્યો. જે પ્રમાણે જીવ કર્મો વડે બંધાય છે અને જે પ્રમાણે કર્મોથી મુક્ત થાય છે તે વિશેની બધી વિગત કહી સંભળાવી અને સમજાવી યાવતું શ્રાવક ધર્મ રૂપ પાંચ અવ્રતને સમ જાવ્યા. આ રીતે જીતશણુ રાજા સુબુદ્ધિ અમાત્યના મુખેથી ધર્મનું વ્યાખ્યાન શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૨૯૬ Page #304 -------------------------------------------------------------------------- ________________ સાંભળીને એને તેને શરીરમાં અષધારિત કરીને ખૂબ જ પ્રસન્ન તેમજ તુષ્ટ થયા. હર્ષોંથી ગળગળા થઇને તેણે સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું કે- ( सदहामिणं देवाशुप्पिया ! निग्गंथं पावयणं ३ जाव से जहेवं जं तुब्भे वयह तं इच्छामि णं तव अंतिए पंचाणुव्वइयं सत्तसिक्खावइयं जाव उपसंपज्जित्ताणं विहरित अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं तरणं से जियसत्तू सुबुद्धिस्स अमच्चस्स अंतिए पंचाणुव्वइयं जाव दुवालसविहं सावयधम्मं पडिवज्जइ तरणं जियसत्त समणोवासए अभिगयजीवाजीवे जान पडिलामेमाणे विहरइ ) હૈ દેવાનુપ્રિય ! આ નિથ પ્રવચનમાં હું શ્રદ્ધા રાખુ` છું, આમાં હું રુચિ રાખું છું. આ નિગ્રંથ પ્રવચન ખરેખર સત્ય છે વગેરે જેવું તમે કહો છે તેવું જ આ નિશ્રંથ પ્રવચન છે. એથી હું તમારી પાસેથી પંચ અણુવ્રત અને સાત શિક્ષા વ્રત રૂપ બાર ( ૧૨ ) પ્રકારના શ્રાવક ધર્મ સ્વીકારવા ચાહું છું. આ રીતે રાજાની વાત સાંભળીને સુબુદ્ધિ અમાત્યે તેને કહ્યું હે દેવાનુપ્રિય ! તમને જેમ ગમે તેમ કરેા. પ્રમાદ કરી નહિ, સારા કામમાં મેડુ' કરવું ચેાગ્ય લેખાય નહિ. આ રીતે સુબુદ્ધિ અમાત્યના મુખેથી વાત સાંભળીને જીતશત્રુ રાજાએ તે સુબુદ્ધિ અમાત્ય પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ ખાર પ્રકારના ગૃહસ્થ ધ વીકારી લીધા. આ પ્રમાણે તે જીતશત્રુ રાજા શ્રમણેાપાસક થઈ ગયા અને જીવ તેમજ અજીવ તત્ત્વના સ્વરૂપને સમજનારા પણ થઇ ગયા પ્રાસુક એષણીય આહાર વગેરે શ્રમણ નિગ્ર થ સાધુઓને આપવા લાગ્યા ( तेणं कालेणं तेणं समएणं थेरागमणं जियसत्तूराया सुबुद्धी य निगच्छ, सुबुद्धी धम्मं सोच्चा जं नवरं जियसत्तू आपुच्छामि जाव पन्चयामि अहासुहं देवाशुप्पिया ! तरणं सुबुद्धी जेणेव जियसत्तू तेणेव उवागच्छइ उवागच्छित्ता एवं बयासी एवं खलु सामी मए थेराणं अंतिए धम्मे निसंते, से वि य धम्मे इच्छिए पच्छिए, अभिरुइए, तएणं अहं सामी संसारभउब्विग्गे भीए जाव इच्छामि णं अब्भणुनाए स० जाव पब्वइत्तए ) તે કાળે અને તે સમયે એટલે કે જીતશત્રુ રાજા જ્યારે શાસન કરતા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૯૭ Page #305 -------------------------------------------------------------------------- ________________ હતા તે કાળે અને તેએ જ્યારે શ્રાવક ધર્મનું પાલન કરતા હતા તે સમયેત્યાં સ્થવિર મુનિએ આવ્યા. જીતશત્રુ રાજા અને સુબુદ્ધિ અમાત્ય ધર્મ ઋણુ માટે તપેાતાને ત્યાંથી નીકળીને તેમની પાસે પહેાંચ્યા, ધના ઉપદેશ સાંભ ળીને સુબુદ્ધિએ મુનિએ ને વિનતી કરી કે હે ભદત ! જીતશત્રુ રાજાની આજ્ઞા મેળવીને તેમજ બીજી પણ ઘણી વ્યવસ્થા વગેરે કરીને તમારી પાસે આવીને મુનિ દીક્ષા ધારણ કરવા ચાહુ છું. સ્થવિરાએ સુબુદ્ધિ અમાત્યના વિચારે જાણીને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમને જેમાં સુખ મળતું હોય તેમ કરો. સારાં કામામાં મેટુ કરવું ચેાગ્ય કહેવાય નહિ. આ રીતે આજ્ઞા મેળવીને સુબુદ્ધિ ત્યાંથી આવીને જીતશત્રુ રાજાની પાસે પહોંચ્યા અને તેણે રાજ્યને વિન'તી કરતાં કહ્યું કે હે સ્વામી ! સ્થવિર મુનિએના માંથી મે ધર્માંના ઉપદેશ સાંભળ્યે છે તે મને ખૂબ જ ગમી ગયા છે. મારી ઈચ્છા તે તરફ આકર્ષાઈ છે. વિશેષ રૂપમાં હુ' તેને ચાહવા લાગ્યા છું. મારી ઇચ્છા છે કે સયમ ધારણ કરીને પેાતાનું જીવન સફળ મનાવવું, માટે હે સ્વામી ! સ`સાર ભયથી ઉદ્વિગ્ન તેમજ જન્મ મરણુતા દુઃખાથી ભય પામેલેા હું' તમારી આજ્ઞા મેળવીને સ્થવિશની પાસેથી દીક્ષા મેળવવાની ઇચ્છા રાખુ છુ. (तरणं जियसत्तू सुबुद्धिं एवं वयासी- अच्छामु ताव, देवाणुप्पिया ! करवयाइंति वासाइ उरालाई जाव भुंजमाणा तओ पच्छा एगयओ थेराणं अंतिए मुंडे भवित्ता जाव पव्वस्सामो) અમાત્યની એ વાત સાંભળીને જીતશત્રુ રાજાએ તે સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! મનુષ્યભવના કામસુખાની મજા માણવા માટે અમે ઘેાડા વર્ષો હજી પણ ગૃહસ્થના જ રૂપમાં રહીએ તા સારૂં. ત્યારપછી એકી સાથે આપણે ખને સ્થવિરાની પાસે મુડિત થઈને દીક્ષા ધારણ કરી લઇશું. (तणं सुबुद्धीजियसत्तूरस एयमहं पडिसुणेइ, तरणं तस्स जियसत्तूस्स सुबुद्वीणा सद्धिं विपुलाई माणुस्स०पच्चणु भुवमाणस्स दुबालसवासाई बीइक्कंताई, " શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૯૮ Page #306 -------------------------------------------------------------------------- ________________ ते काले २ थेरागमणं तरणं जियसत्तू धम्मं सोन्या एवं जं नवरं देवाणुपिया सुबुद्धि आमंतेमि जेहपुत्तं रज्जे ठार्वेमि तएर्ण तुब्भं अंतिए जाव पब्वयामि ) આ રીતે સુબુદ્ધિ અમાત્યે જીતશત્રુ રાજાની વાતને માની લીધી. સુબુદ્ધિ અમાત્યની સાથે કામલેગા ભાગવતાં જીતશત્રુ રાજાને આમને આમ જ ખર વર્ષો પસાર થઈ ગયાં. તે કાળે અને તે સમયે એટલે કે કામસુખા ભાગવતા જીતશત્રુ રાજાને જ્યારે બાર વર્ષો પસાર થઇ ગયાં. ત્યારે ત્યાં સ્થવિા આવ્યા. નગરની પરિષદો વિરેાનું આગમન સાંભળીને ધના ઉપદેશ સાંભળવા માટે સ્થવિરાની પાસે પહેાંચી, જીતશત્રુ રાજા પણ ત્યાં ગયા અને ધર્મના ઉપદેશ સાંભળીને રાજા સાવધાન થઇ ગયા. તેઓએ સ્થવિરેશને વિનંતી કરી કે હુ દેવાનુપ્રિયા ! હું તમારી પાસેથી દીક્ષા લેવા ચાહું છું. હું પહેલાં સુબુદ્ધિ અમાત્યને પૂછી લઉં અને પછી મારા જ્યેષ્ઠ પુત્રને રાજ્યભાર સોંપી દઉ. ત્યારબાદ તમારી પાસે આવીને મુંડિત થઈશ ને અગારભાવથી અનગાર અવસ્થા સ્વીકારીશ, (अहा सुहं, तरणं जियसत्तू जेणेव सएगिहे तेणेव उवागच्छ, उवागच्छित्ता सुबुद्धिं सहावे सद्दावित्ता एवं वयासी एवं खलु देवाणुपिया ! मए थेराणं जाव पवज्जामि तुमं णं किं करेसि, तरणं सुबुद्धी जियसत्तुं एवं व्यासी, जाव के अन्ने आहारे वा जाव वज्जामि तं जाणं देवाणुप्पिया ! जाव पव्त्रयहिं तं गच्छहणं देवाणुपिया ! जेहं पुत्तं च कुटुंबे ठावेहि ठावित्ता सीयं दुरुहित्ता णं ममं अंतिए पाउन्भवः) વિરાએ રાજાને કહ્યું કે હું દેવાનુપ્રિય ! ‘યથા સુખં ' એટલે કે તમને જેમાં સુખ મળતું હોય તેમ કરેા. સારા કામેામાં મેાડું કરવું ચેગ્ય નથી. ત્યારપછી જીતશત્રુ રાજા પાતાને ઘેર આવ્યા. ત્યાં આવીને તેઓએ પેાતાના અમાય સુબુદ્ધિને ખાલાવ્યે અને મેલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! મેં સ્થવિરેશની પાસેથી શ્રુતચારિત્રરૂપ ધર્મના ઉપદેશ સાંભળ્યો છે. તે ધ મારા માટે ખૂબ જ ઈષ્ટ અને પ્રતિચ્છિત થઈ ગયા છે. મારા અંતરમાં તે ખૂબ જ ઊંડે પહોંચી ગયા છે. એટલે કે આત્માના પ્રતિ પ્રદેશમાં તે વ્યાસ થઇ ગયા છે. માટે હું હવે મંડિત થઇને આ અગાર અવસ્થાને ત્યજીને જીન. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૯૯ Page #307 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા ધારણ કરવા ઈચ્છું છું. બેલે તમારે શું વિચાર છે? જીતશ રાજાની આ વાત સાંભળીને અમાત્ય સુબુધ્ધિએ તેને કહ્યું કે જે તમે દીક્ષિત થવા ઈચ્છે છે ત્યારે તમારા સિવાય બીજો મારો કણ આધાર છે અથવા થઈ શકે છે ? એટલા માટે હું પણ મેટા પુત્રને કુટુંબના વડા તરીકે નીમીને તમારી સાથે જ દીક્ષા સ્વીકારી લઉં છું. અમાત્ય સુબુધ્ધિની આ વાત સાંભળીને જીત. શત્રુએ તેને કહ્યું કે હે દેવાનુપ્રિય ! જે મારી સાથે જ દીક્ષિત થવાની તમારી ઈચ્છા હોય તે તમે મેટા પુત્રને કુટુંબના વડા તરીકે નીમે અને ત્યારપછી પાલખી ઉપર સવાર થઈને મારી પાસે આવી જાવ. ( जाव पाउब्भवइ, तएणं जीवसत्तू कोडुंबियपुरिसे सदावेइ, सदावित्ता एवं वयासी गच्छह णं तुम्भे देवाणुपिया अदीणसत्तूस्स कुमारस्स रायाभिसेयं उवटवेह जाव अभिसिचंति जाव पव्वइए, तएणं जियसत्तू एकारसअंगाई अहिज्जड ) ૧૪+૩ સુબુદ્ધિ અમાત્યે રાજાની આજ્ઞા મુજબ જ બધું કામ પતાવી દીધું. ત્યાર પછી તે રાજાની પાસે આવ્યું. જીતશત્રુ રાજાએ પિતાના કૌટુંબિક પુરૂષને બોલાવ્યા અને બોલાવીને તેને કહ્યું કે હે દેવાનુપ્રિયે! તમે લોકે જાઓ અને યુવરાજ અદીનશ કુમાર રાજ્યાભિષેક કરે. રાજાની આજ્ઞા સાંભળીને તે લોકોએ બધી વિધિ પૂરી કરી દીધી. આ પ્રમાણે અદનશત્રુકુમારને રાજ્યાસને બેસાડીને જીતશત્રુ રાજા સુબુધ્ધિ અમાત્યની સાથે દીક્ષિત થઈ ગયા. રાજઋષિ જીતશત્રુએ અગિયાર અંગેનું અધ્યયન કર્યું. (बहुणि वासाणि परियाओ मासियाए सिद्धे, तएणं सुबुद्धी एगारसअंगाई अहिज्जइ, बहुणि वासाइं जाव सिद्धे ! एवं खलु जंबू ! समणेणं भगवया महावीरे णं बारमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते तिबेमि) તેઓએ ઘણાં વર્ષો સુધી શ્રમણ્ય પર્યાયનું પાલન કર્યું. ત્યારપછી એક માસની સંલેખનાથી ૬૦ ભક્તોનું અનશન દ્વારા છેદન કર્યું અને ત્યારબાદ તેઓ સિદ્ધ થઈ ગયા. મુનિરાજ સુબુદ્ધિએ પણ સારી પેઠે અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને ઘણા વર્ષો સુધી શ્રામાણ્ય પર્યાયનું પાલન કર્યું શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૩૦૦ Page #308 -------------------------------------------------------------------------- ________________ અને છેવટે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી લીધી. સુધર્મા સ્વામી જંબૂ સ્વામીને કહે છે કે હે જબૂ! સિદ્ધગતિ મેળવેલા શ્રમણ ભગવાન મહાવીરે આ દ્વાદશ-ઉદકાખ્ય જ્ઞાતા-દેયયનને ઉપર કહ્યા પ્રમાણે અર્થ નિરૂપિત કર્યો છે. મેં ભગવાનના શ્રીમુખથી જે અર્થ સાંભળ્યો છે તે જ તમારી સામે સ્પષ્ટ કર્યો છે. મેં આમાં પોતાની મેળે કોઈ પણ વાત ઉમેરી નથી. એ સૂત્ર “ર” | શ્રી જૈનાચાર્ય ઘાસીલાલજી મહારાજ કૃત જ્ઞાતાસૂત્રની અનગારધર્મામૃતવર્ષિણી વ્યાખ્યાનું બારમું અધ્યયન સમાપ્ત / ૧૨ તેરહ અધ્યયનકે સંબન્ધકા નિરૂપણ મુંદ મણિયાર નામે તેરમુ અધ્યયન પ્રારંભ. બારમું અધ્યયન પૂરૂ થઈ ચૂક્યું છે. હવે તેરમું અધ્યયન પ્રારંભ થાય છે. આ અધ્યયનની સાથે આ જાતને સંબધ છે કે પહેલાંના અધ્યયનમાં સંસર્ગ (સોબત) વિશેષથી ગુણ વૃદ્ધિ બતાવવામાં આવી છે. આ તેરમા અધ્યયનમાં સંસર્ગ વિશેષના અભાવથી ગુણ-હાનિ નિરૂપવામાં આવશે. जइणं भंते ! समणेणं इत्यादि ટકાથ-(જરૂ મ સે ! ) હે ભદન્ત ! જે (મળે માવા મઠ્ઠાવીર) શ્રમણ ભગવાન મહાવીરે— (जाव सम्पत्तेणं बारमस्स गायज्झ यणस्स अयमढे पण्णत्ते तेरसमस्स णं भंते ! णायज्झयणस्स समणेणं भगवया महावीरेणं के अटे पण्णत्ते) કે જેઓ સિધ્ધગતિ મેળવેલા છે-બારમા જ્ઞાતાધ્યયનને આ ઉપર કહ્યા મજબ અર્થ નિરૂપિત કર્યો છે ત્યારે હે ભદન્ત ! તેઓ શ્રમણ ભગવાન મહાવિરે આ તેરમા જ્ઞાતાધ્યયનને શે ભાવ-અર્થ નિરૂપિત કર્યો છે? ( एवं खलु जंबू । तेणं कालेणं तेणं समएका रायगिहे नाम नयरे होत्था, गुणसिलए चेहए, समोसरणं परिसा निग्गया) આ પ્રમાણે જ બૂ સ્વામીનો પ્રશ્ન સાંભળીને સુધર્મા સવામી તેમને સમજાવવા માટે કહેવા લાગ્યા કે હે જંબૂ ! સાંભળે, તમારા પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે કે તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું, તે નગરની શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ (૩૦૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ બહાર ગુણશીલક નામે ચૈત્ય હતું. તેમાં ભગવાન મહાવીર આવ્યા. પ્રભુને વંદન કરવા માટે નગરની પરિષદ આવી અને દેશના સાંભળીને પાછી જતી રહી. (तेणं कालेणं तेणं समएणं सोहम्मे कप्पे ददुरवडिसए विमाणे समाए मुहम्माए, ददुरंसि सीहासणंसि, दद्दुरे देवे चउहि सामाणियसाहस्सीहिं चउहिं अग्गमहिसीहि सपरिसाहिं एवं जहा सूरियाभो जाव दिव्बाई भोगभोगाई भुंजमाणो विहरइ) તે કાળે અને તે સમયે સૌધર્મ નામના દેવલોકમાં દર સિંહાસન ઉપર દર નામે દેવ ચાર હજાર સામાનિક દેવોની અને પિતપોતાની પરિષદા સહિત ચાર પદ્દ દેવીઓ (પટરાણીઓ) ની સાથે સૂયમ દેવની જેમ દિવ્ય કામ સુખેને અનુભવતે બેઠે હતે. “રાજ પ્રશ્નીય સૂત્ર” માં સૂર્યાભ દેવનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં પણ તે પ્રમાણે જ વર્ણન જાણી લેવું જોઈએ. સૂ. “PL નન્દમણિકારભવકા નિરૂપણ — इमं चणं केवलकप्पं ' इत्यादि તે દરક દેવ (રૂબં જ વસ્ત્રાવ નંગૂરીયં ૨ ) આ કેવલ કલ્પસંપૂર્ણ જંબુદ્વીપ નામના દ્વીપને ( વિરેન્દ્ર મોળિા ) પિતાના અવધિજ્ઞાનથી (ગામોમાઇ ૨) વારંવાર જોતિ (જ્ઞાવ નહુિં કવયિત્તા પણg) યાવતુ નાટય વિધિનું પ્રદર્શન બતાવીને જતો રહ્યો. (ના રૂપિયામે) સૂર્યાભ દેવની म ( भंतेति भगव' गोथमे समण भगव' महावीर वदइ, णमंसइ, वदित्ता મંfસત્તા તેવું વરાણી) તેના જવા પછી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના ચરણમાં ભગવાન ગૌતમે “હે ભદંત!” એવી રીતે સંબોધીને તેઓએ પ્રભુને આ પ્રમાણે કહ્યું કે– શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨ ૩૦૨ Page #310 -------------------------------------------------------------------------- ________________ ( ગોળ મંતે ! તુરે લેલે મહૂિ મત્તુ, મદાવજે, મહાગસે, મહા सौक्खे, महाणुभावे ददुरस्त णं भंते! देवस्स सा दिव्वा देवि देवज्जुई कहि ગયા,તિ વિદ્યા ) or હે ભદંત ! હમણાં તે આ દુર દેવ આશ્ચર્યકારી મહુદ્ધિ વગેરેથી સપન્ન હતા આ સમયે દર્દુરક દેવની ડે ભટ્ઠત ! તે પૂર્વી દૃષ્ટ દિવ્ય દેવદ્ધિ, દેવવ્રુતિ કયાં જતી રહી છે ? કયાં પ્રવિષ્ટ થઈ ગઈ છે? ( જોચમા ! લી' ગયા, સીર' અનુવિદ્યા) આ રીતે ગૌતમના પ્રશ્ન સાંભળીને પ્રભુએ તેમને કહ્યું કે હું ગૌતમ ! તે દિવ્ય દેવદ્ધિ અને દિવ્ય દેવવ્રુતિ તે દેવ નદુવકના શરીરમાં પ્રવિષ્ટ થઇ ગઇ છે. શરીરમાં જતી રહી છે ( કારêિતો) આ વિશેઙૂ ટાગાર દૃષ્ટાન્ત આપવામાં આવ્યુ છે. આ ટાગોર દૃષ્ટાન્તના સમન્વય માટે ભગવાન ગૌતમ અને મહાવીર પ્રભુની ચર્ચા નીચે લખ્યા મુજખ જાણવી, (ददुरेण भंते! देवेणं सा दिव्वा देवडी देवज्जुई किण्णा लद्धा किण्णा पत्ता किष्णा अभिसमन्नागया ? एवं खलु गोयमा ! इहेव जंबूद्दीवे दीवे भारहे वासे रायगि नरे गुणसिलए चेइए सेणिए राया तत्थणं रायगिहे नयरे णंदे णामं मणियार सेठ्ठी अडे दित्ते ० ) ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે હે ભદત! દર દેવે તે દિવ્ય દેવર્ષિ અને દિવ્યવ્રુતિ કેવી રીતે મેળવી. કેવી રીતે પેાતાને આધીન બનાવી અને કેવી રીતે તેને પેાતાના ઉપભેગ ચગ્ય બનાવી? પ્રભુએ કહ્યું કે હું ગૌતમ ! તમારા પ્રશ્નના ઉત્તર આ પ્રમાણે છે કે એ જ જમૃદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં, રાજગૃહ નામના નગરમાં ગુણુશીલક નામે ચૈત્ય હતું. તે નગરના રાજાનું નામ શ્રેણિક હતું. તે રાજગૃહ નગરમાં નન્દ-નામે મણિકાર શ્રેષ્ઠિ રહેતા તે બહુ જ આઢય-ધનવાન-અપરિભૂત-જનમાન્ય ( નગરમાં પૂછાતે ) હતે. तेगं काले तेणं समरणं अहं गोयमा ! समोसढे, परिसा निग्गया, सेणिए શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૩૦૩ Page #311 -------------------------------------------------------------------------- ________________ राया णिग्गए, तएणं से गंदे मणियारसेट्ठी इमीसे कहाए लद्धढे समाणे पहाए० पायचारेणं जाव पज्जुवासइ, गंदे धम्मं सोचा, णिसम्म समगोवासए जाए) તે કાળે અને તે સમયે હે ગૌતમ ! હું વિહાર કરતે કરતે રાજગૃહ નગરમાં પહોંચ્યા નગરની પરિષદા ગુણશીલક ચૈત્યમાં વંદના અને નમસ્કાર કરવા માટે આવી. શ્રેણિક રાજા પણ વંદન તેમજ નમન કરવા માટે આવ્યા હતા. મણિ યાર શ્રેષ્ઠિ નંદને જ્યારે મારા આવવાના સમાચાર મળ્યા ત્યારે તે સ્નાન વગેરેથી પરવારીને પગપાળા જ મને વંદન કરવા માટે આવ્યા ત્યાં આવીને વંદન તેમજ નમન કરીને તે ઉચિત સ્થાને બેસી ગયો. શ્રતચારિત્રરૂપ ધર્મનું વ્યાખ્યાન સાંભળીને તેણે ગૃહસ્થ ધર્મ ધારણ કરી લીધે એટલે કે તે શ્રમણોપાસક થઈ ગયે. (તણાં રાજિટ્ટા નો પિિનરર્વતે વહિયા કાગળવિહાર વિદufમ) ત્યારપછી હું ત્યાથી-રાજગૃહ નગરથી નીકળે અને નીકળીને બહાર જનપદમાં વિહાર કરવા લાગ્યો. (तएणं से णंदे मणियार सेट्ठी अन्नया कयाई असाहुदंसणेण य अपज्जु वासणाए य अण्णुसासणाए य असस्स्सणाए य सम्मत्तपज्जवेहि परिहायमाणेहिं २ मिच्छत्तपज्ज वेहि परिवडमाणेहिं २ मिच्छत्तं विप्पडिवन्ने जाए यावि होत्या) ત્યાંથી મારા વિહાર કર્યા પછી કઈ વખતે અસાધુના દર્શનથી, કુગુરુના સંસર્ગ ( બત) થી, સદ્દગુરૂઓની અનાવનાથી, સુગુરૂના ઉપદેશને સાંભળવાની તક નહિ મળવાથી, સુગુરૂની પાસેથી ધર્મ નહિ સાંભળવાથી તેમજ સમ્યકવ રૂપ પર્યવ-પરિણામ અનુક્રમે ક્ષયમાણ (નષ્ટ) હોવાથી અને મિથ્યાવરૂપ પર્યવ પરિણામ અનુક્રમે વૃદ્ધિ પામવાથી મિથ્યાત્વ દશાપન્ન થઈ ગયેમિથ્યાત્વી ગઈ ગયે. (ત રે મણિયારસેટ્ટી અન્નયા જિહાઇસ-ચંતિ, जे मूलंसि, मासंसि अट्रमभत्तं परिगेण्हइ २ पोसहसालाए जाव विहरइ, तएणं नंदस्स अट्रमभत्तंति परिणम नाणंसि, तण्हाए छुहाए य अभिमूयस्स समाणस्स इमेચાર અરિયા સમુકિયા) કેઈ એક દિવસે ઉનાળાના જેઠ મહિનામાં શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨ ૩૦૪ Page #312 -------------------------------------------------------------------------- ________________ મણિકાર શ્રેષ્ટિ ન અષ્ટમ ભક્ત કર્યો-ત્રણ ઉપવાસ કર્યો-અને પૌષધશાળામાં રહ્યો. જ્યારે તેની આ તપસ્યા પૂરી થવાની અણી ઉપર જ હતી ત્યારે તેને તરસ અને ભૂખે વ્યાકુળ બનાવી દીધો. તે સમયે તેણે વિચાર કર્યો કે– (धन्ना ण ते राई सर जाव सत्यवाहपभियओ जेसिणं रायगिहस्स बहिया बहूओ वावीओ पोक्खरणोओ जाव सरसरपंतियाओ जत्थ ण बहुजणो हाइ य, पियइ य, पाणियं च संवहइ तं सेयं कल्ल' पाउ० सेणियं आपुच्छित्ता रायगिहस्स बहिया उत्तरपुरस्थिमे दिसीमाए वेभारपव्वयस्स अदूरसामंते वस्तुपाढगरोइयंसि મમિમાં રસ જાવ i maaf atવેત્તા રિઝર ) રાજેશ્વરથી માંડીને સાર્થવાહ વગેરે તે લોકેને ધન્ય છે કે રાજગૃહ નગરની બહાર જેમની ઘણી વાવ છે, પંક્તિભૂત જળાશયો છે-કે જેમાં ઘણું માણસે સ્નાન કરે છે, ઘણું માણસો પાણી પીએ છે, ઘણુ તેમાંથી પાણી લઈ જાય છે. તે હવે મને એજ ગ્ય લાગે છે કે હું પણ આવતી કાલે સવાર થતાં જ શ્રેણિક રાજાની આજ્ઞા મેળવીને રાજગૃહ નગરની બહાર ઇશાન કોણમાં વૈભાર પર્વતની તળેટીમાં વાસ્તુશાસ્ત્રને જાણનારા જે સ્થાનને પસંદ કરે તે સ્થાન ઉપર એક નંદા નામે વાવ ખોદાવું. આ રીતે તેણે મનમાં વિચાર કર્યો. (સંહિત્તા વર્ણ पा० जाव पोसह पारेइ पारे ता हाए कयबलिकम्मे मित्तणाइ जाव संपरिवुडे महत्यं जाव रायरिह पाहुडं गेण्हइ गेण्हित्ता, जेणेव सेणिए राया तेणेव उवा० उवागच्छिता जाव पाहुड उबदवेइ. उबद्ववेत्ता एवं वयासी इच्छामि णं सोमी ! तुब्भेहिं अब्भणुनाए समाणे रायगिहस्स बहिया जाव खणावे तए, अहासुहं લેવાનુfcવા !) વિચાર કરીને તેણે બીજા દિવસે સવારે સૂર્યોદય થતાં પૌષધ પાળે અને પૌષધ પાળીને તેણે સ્નાન કર્યું અને ત્યારપછી કાગડા વગેરે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૩૦૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ પક્ષીઓને અન્નભાગ અપને બલિકર્મ કર્યું. ત્યારબાદ પોતાની મિત્ર–મંડળીને સાથે લઈને મહાર્થ સાધક યાવત બહુ કિંમતી રાજાને ભેટ કરવા યોગ્ય પદાર્થો લીધા. લઈને તે જ્યાં શ્રેણિક રાજા હતા ત્યાં ગયો. ત્યાં પહોંચીને તેણે બંને હાથ જોડીને રાજાને નમસ્કાર કર્યા અને પછી ભેટ તેમની સામે અર્પણ કરી. ત્યારબાદ રાજાને વિનંતી કરતાં તેણે કહ્યું કે હે સ્વામી ! તમારી આજ્ઞા મેળ. વીને હું રાજગૃહ નગરની બહાર ઇશાન કોણમાં વૈભાર પર્વતની તળેટીમાં એક પુષ્કરિણી (વાવ) ખોદાવવાની મારે ઈચ્છા છે રાજાએ તેની વાત સાંભળીને તેને કહ્યું કે હે દેવાનુપ્રિય ! “યથા સુખમ્ ” તમારી જેવી ઈચ્છા હોય ખુશીથી તમે તે પ્રમાણે કરો. (તUT રે સેળિuri #ા અમ્મુન્ના માળે ફુટ रायगिह मज्झं मज्झेण निगच्छइ २ वत्थुपाढयरोइंसि भूमिमागसि णंद पोक्खरणिं સાવિ ચિત્તે સાવિ દોથા) આ રીતે શ્રેણિક રાજા પાસેથી આજ્ઞા મેળવીને તે મણિકાર શ્રેષ્ઠિ નંદ ખૂબજ આનંદિત તેમજ સંતુષ્ટ થયે. ત્યારપછી ત્યાંથી આવીને તે રાજગૃહ નગરની વચ્ચે થઈને નીકળે. નીકળીને તે વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતે વડે બતાવવામાં આવેલા સ્થાન ઉપર પહોંચ્યા અને ત્યાં જઈને તેણે નંદા નામની વાવ ખોદાવવી શરૂ કરી દીધી. (તણ ના નં પોરવાળી અg पम्वेणं खणमाणा २ पोक्खरणी जाया यावी होत्था चाउकोणा, समतीरा, अणुपु. व्वसुजायवप्पगंभीरसीयलजला सछण्णपत्तविसमुणाला, बहुप्पलपउमकुमुयनलिणसभा गसोग धियपुडरीयमहापुडरीयसयपत्तसहस्सपत्तयफुल्लकेसरोववेया परिहत्थयम तमत्त gવળાવવાળમિgMવિવરિયસહુન્નયમદુપુરના પાસાર્ફા) આમ દરરોજ દતાં ખેદતાં છેવટે એક દિવસે નંદા પુષ્કરિણું વાવ)સંપૂર્ણપણે ખેદાઈ ગઈ. તેને ચાર ખુણા હતા. કિનારાને ભાગ તેને એક સરખા હતું એટલે કે ઊંચે નીચે નહોતે. આ વાવનું અગાધઠંડા પાણીથી ભરેલું નીચેનું જળ સ્થાન ખૂબ જ ઊંડું શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૩૦૬ Page #314 -------------------------------------------------------------------------- ________________ હતું, ગભીરહતું અને અનુક્રમે નિષ્પન્ન કરવામાં આવ્યું હતું આમાં કમળદલ, કમળકંદ, અને કમળનાળ હંમેશા પાણીથી ઢંકાયેલાં (અંતરિત) રહેતાં હતાં. આ વાવ ઘણી જાતના વિકસિત કેશરવાળા ઉત્પલોથી, કમળથી, ચંદ્રવિકાસી કુમુદેથી વિશિષ્ટ સુગંધવાળા કમળથી, સંધ્યા વિકાસી સુંદર સૌગંધિકેથી સફેદ કમ થી, મહા પુંડરીકેથી, શતપત્રવાળ કમળોથી અને સહસ્ત્ર ( હજાર) પત્ર વાળા કમળેથી ઢંકાયેલી હતી. આ વાવ મકરંદ (પુષ્પરસ) ને સ્વાદ લઈને ઉન્મત્ત થઈ ગયેલા આમતેમ ઉડતા ઘણા ભમરાઓના તેમજ ઘણી જાતના પક્ષીઓના હંસ, સારસ વગેરે પક્ષી સમૂહોના પક્ષીયુગલોના ઉત્કૃષ્ટ અને મધુર સ્વરેથી મુખરિત (શબ્દયુક્ત) થઈ રહી હતી આ વાવ ખૂબ જ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતી એટલે કે તે અત્યંત રમણીય હતી. સૂત્ર ૨ ( तएणं से गंदे मणियार सेट्ठी-इत्यादि ટીકાર્થ–(પઈ) ત્યારબાદ તેરે ઘરે મળવાશેટ્ટી) તે મણિકાર શ્રેષ્ઠી નંદે (oiા વોવાળી ફિલિં) નંદા પુષ્કરિણી (વાવ) ની ચારે બાજુ ( રત્તા વળ હોવાઃ) ચાર વનષડે રોપાવડાવ્યાં. (તi તે વનતં મધુપુર सारक्खिज्जमाणा संगोविज्जमाणा संवढिजमाणा य वणसडा जाया किण्हा जाव નિર-મૂવા પત્તિકા પુઠિયા =ાવ ૩૩રોમેમાન ૨ વિદંતિ) રોપાયેલા તે ચારેચાર વનખંડ અનુક્રમે સંરક્ષિત થતા–પશુપક્ષી વગેરેના ઉપદ્રવોથી સંરક્ષાચેલા અને હિમ, વનને અગ્નિ (દાવાનલ) વગેરેથી સંરક્ષિત થઈને ખૂબ જ વૃદ્ધિ પામ્યા. તેઓમાં ચોમેર હરીયાળી પ્રસરી ગઈ. તેથી તેઓ શ્યામ દેખાવા લાગ્યા હતા જાણે કે પાણીથી ભરેલા મેઘ હેય. પાંદડાં અને પુષ્પોથી યુક્ત હોવા બદલ તેઓની શોભા એકદમ નિરાળી થઈ ગઈ હતી. ( તcom રે मणियारसेट्ठी पुरच्छिमिल्ले वणस डे एग मह चित्तसभ करावेइ, भणेगखभ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૩૦૭ Page #315 -------------------------------------------------------------------------- ________________ सयस निविटुं पासाइय दरिसणिज्ज अभिरूव पडिरूव तस्थण बहूणि किण्हाणि य जाव सुकिलाणि य कट्ट कम्माणिय पोत्थ कम्माणि चित्तकम्माणि लेप्पकम्माणि રંથિ-વેઢિમ-પૂમિખંધારૂમારું ૩૫લિઝમાળારૂં ૨ વિરૃતિ) મણિકાર શ્રેષ્ઠિી નંદે તે પૂર્વ દિશા તરફના વનખંડમાં એક બહુ ભારે ચિત્રસભા બનાવડાવી. તે ચિત્રસભા ઘણી જાતના મણિઓ માણિક વગેરેથી બનાવવામાં આવેલા એવા સેંકડો થાંભલાઓવાળી હતી. તે પ્રાસાદીય દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતી. તે ચિત્રસભામાં તેણે ઘણી જાતના કૃષ્ણ. નીલ, પીત ( પીળા), વેત (સફેદ) અને લાલ રંગોથી કાષ્ઠ (લાકડા ) ના ઉપર શિ૯૫૦ કામ કરાવડાવ્યાં, પુસ્તકર્મ કરાવડાવ્યા, વસ્ત્ર, તાડપત્ર, કાગળ વગેરે ઉપર લેખો લખાવડાવ્યા–ચિત્રો દોરાવડાવ્યાં, ભીંતો વગેરે ઉપર અનેક જાતના ચિત્રો દેરાવડાવ્યા, લેખ કર્મ કરાવડાવ્યા, માટી લાલ માટી વડે વલી વગેરેની તેમાં રચના કરાવડાવી. ગ્રંથિમ, વષ્ટિમ, પૂરિમ અને સંઘાતિમ વગેરે ઘણી જાતની રમતે પણ તેમાં દોરાવડાવી (તરથનું વહૂળિ બાવળાભિ ચ, તળriળ, ચ, બધુ पञ्चत्थुयाई चिट्ठति, तत्थण बहवे णडाय णट्ठा य, जाव दिन्नभइभत्तवेयणा તારામં રમાનાં વિતિ ) ઘણા આસને, ઘણી પથારીઓ કે જે આસ્તુત પ્રત્યાસ્તુત હતા–પણ તેમાં મુકાવડાવી. વેત્ર કે લાકડા વગેરેથી બનાવવામાં આવેલી ચતુષ્કિકા વગેરે રૂપ ખુરશી રૂપ જે હોય છે તે આસન છે. અને સાડા ત્રણ હાથના જે લાકડાના તખતા વગેરે હોય છે કે જેના ઉપર સારી રીતે સૂઈ શકાય-તે શયન છે. આ આસને તેમજ શયનોની ઉપર કમળ વસ્ત્રો વગેરે પાથરેલાં હતાં. એટલા માટે જ તેઓ આસ્તૃત હતા તે કમળ વસ્ત્રો વગેરે ઉપર એક બીજું વસ્ત્ર પાથરેલું હતું એટલા માટે એઓ પ્રત્યાસ્તૃત હતા, નંદ શેઠે તે ચિત્રસભામાં નો, વૃત્તોનાચનારા માણસો-ભૂતિ, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૩૦૮ Page #316 -------------------------------------------------------------------------- ________________ લક્ત અને વેતન ( પગાર ) આપીને તેમજ બીજા પણ તાલચર કકરનારાઓની નીમણુંક કરી હતી. જેએ ગાન-નૃત્ય કર્મ કરે છે તેએ નટ છે. જેએ ફક્ત અંગ વિક્ષેપ માત્રથી જ નૃત્ય કરે છે તેઓ ન્રુત્ત છે. મહેનતાણાના રૂપમાં ધાન્ય વગેરે આપે તે ભૃતિ. મહેનતાણાના રૂપમાં એદન (રાંધેલા ચેાખા) વગેરે આપે. તે ભક્ત અને રોકડા નાણાં ચાંદી વગેરેના સિકકા મહેનતાણા અદલ આપે તેને વેતન કહે છે. નટ વગેરેના ગીત, નૃત્ય, વાજીંત્ર વગેર ક કરનારાઓ તાલચર ’ છે. તખલા ( નરઘા ) વગેરે વગાડનારા માણુસે તાલચા છે. ( રાશિદ્ વિશિો ચ નથ દૂગળો તેસુ પુવન્નથેનુ આલળŔચ निसन्नो सतुयट्टो य सुणमाणा य पेच्छमाणो य साहेमाणो य सुह મુદ્દેનં વિદ્) રાજગૃહ નગરના હરવા ફરવા માટે નીકળેલા ઘણા માણસો ચિત્રસભામાં આવતા અને તેમાંથી કેટલાક માણુસા તે પૂર્વે મૂકાવડાવેલા આાસના શયના ઉપર બેસી જતા અને કેટલાક સૂઈ જતા, કેટલાક ગીત, વાજીત્રાને સાંભળતા, કેટલાક નૃત્યા વગેરે જોતા અને કેટલાક પાસે પાસે બેસીને ગપસપ કરતા સુખેથી પાતાને વખત પસાર કરતા હતા. ॥ સૂત્ર ૩ || ‘સાં અંતે વાિિ હે' ફાતિ—— ટીકા –(ai) ત્યાર પછી (ià) નાંદ શેઠે (વાર્ત્તિળિš) દક્ષિણ દિશાના ( વળચંડે ) વનખંડમાં ` મ` ) એક અહુ વિશાળ (માળલત્તાજી') રસાઇ ઘર-ભાજનશાળા–( જાવેx ) બનાવડાવી. ( બળેળવ’મલયસંતિવિરું નાવત્તિ. रूवं तत्थणं बहवे पुरिसा दिन्नभइभत्तवेयणा विपुलं असणं ४ उवक्खडेति बहूणं સમળ-મા ્ણ-તિહિ-ચિળવવિશાળ परिभाषमाणा परिवेसेमाणा विहरति ) આ ભેાજનશાળા સેકડા થાંભલાઓની હતી. તે ખૂબ જ રમણીય હતી. તેમાં રસાઈ તૈયાર કરવા માટે ઘણા માણસે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓને શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૩૦૯ Page #317 -------------------------------------------------------------------------- ________________ પોતાના મહેનતાણું બદલ ભતિ, ભક્ત અને વેતન (પગાર) આપવામાં આવતું હતું. ચારે જાતના અશન વગેરે આહાર તેમાં બનાવતાં હતા. ઘણુ શ્રમણે બ્રાહ્મણો, અતિથિઓ અને વની પક-યાચનારાઓ-ને ત્યાંથી ભેજન આપવામાં આવતું હતું. તેમાંથી કેટલાક તે ત્યાં જ જમી લેતા હતા અને કેટલાક પિતાનું ભાણું લઈ જતા હતા. (તા મળવાર સેદ્દી પતિથમિજે વાત एग मह तेणिच्छियसाल करावेह, अणेगखंभसयस निविढे जाव पडिरूवं, तत्थणं बहवे वेज्जा य वेज्जपुत्ताय जाणुयाय जाणुयपुत्ताय कुसुलाय कुसलपुत्ताय दिन्न भइ. भत्तवेयणा बहूण बाहियाण य गिलाणाण य रोगियाण य दुब्बलाण य ते इच्छं करेमाणा २ विहरं ति; अण्णे य एत्थ बहवे पुरिसा दिन्नभइभत्तवेयणा तेसिं बहूणं वाहियाण य रोगियाण य गिलणाणा य दुब्बलण य ओसहभेसज्जभत्तपाणेणं पडियार જાન્ન માળા૨ વિદુવંતિ) ત્યારબાદ તે મણિકાર શેઠે પશ્ચિમ દિશાના વનખંડમાં એક બહુ વિશાળ પાયા ઉપર ચિકિત્સા શાળા ( દવાખાનું) બનાવડાવી. એ પણ સેંકડે થાંભલાઓથી ઊભી કરવામાં આવી હતી તેમજ ખૂબ જ રમણીય હતી. તેમાં ઘણું વૈદ્ય, વૈદ્ય પુત્ર, જ્ઞાયક, જ્ઞાયકપુત્ર, કુશલ, કુશલ પુત્રે, ભૂતિ, ભક્ત અને વેતન આપીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે બધા ત્યાં ઘણા માંદા માણસોની, ગ્લાન માણસેની, રેગીઓની, કમજોર માણસની ચિકિત્સા (ઈલાજ) કરતા હતા ત્યાં બીજા પણ ઘણું પરિચારકજને ભૂતિ, ભક્ત અને વેતન (પગાર) આપીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ માંદા, ગ્લાન, રેગી અને કમજોર માણસની ઔષધ, ભૈષજ્ય, ભક્તિ અને પાનથી સેવા કરતા હતા. ચિકિત્સાશાસ્ત્રના અભ્યાસ કર્યા વગર જ જે વૈદ્યની પ્રવૃત્તિ–વૈધો કેવી રીતે બીમારની ચિકિત્સા કરે છે ?–આ બધું જોઈને બીમારોને મટાડવાનો અનુભવ મેળવે છે તે માણસ અહીં “જ્ઞાયક' ના રૂપમાં પ્રયુક્ત થયેલ છે. જે પિતાની તર્કણાશક્તિના આધારે ઈલાજ વગેરેમાં નિપુણ હોય છે તેઓ અહીં “કુશળ શબ્દના રૂપમાં ગૃહીત થયા છે. વિશિષ્ટ દુત્પાદક કુષ્ઠ વગેરે રોગથી જે પીડાતા રહે છે એવા માણસે અહીં વ્યાધિત શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૩૧૦ Page #318 -------------------------------------------------------------------------- ________________ શબ્દથી ગૃહીત થયેલા છે. એક દ્રવ્ય-સાધ્ય દવાનું નામ “ઔષધ” છે અને જે અનેક (ઘણી) દવાઓના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે તે શ્રેષજ્ય છે. (तएणं णदे उत्तरिल्ले वणसंडे एगौं मह' अलंकारियसभ करावेइ अणेगखंभसय. सनिविट्ठ जाव पडिरूव, तत्थणं बहवे अलंकारियपुरिसा दिन्नभइभत्तवेयणा વાં સમri , માખણ ચ, અનાદાળ ચ, નિરાળા, ચ, રોજિયા , દૂરलाण य, अलंकारियकम्म करेमाणा २ विहरति तएणं तीए नदाए पोक्खरिणीए बहवे सणाहा य अणाहा य पथिया य, वहिया य करोडीया य कप्पडिया य तणहारा य, पत्तहारा य कटुहारा य अप्पेगइया पहायति, अप्पेगइया पाणिय पियति अप्पेगइया पाणियं संवह ति, अप्पेगइया विसज्जिय से य जल्लमलपरिसमनिदं સુપિવાલા મુદ્દે સુખં વિરંતિ) ત્યાર પછી તે મણિકાર શ્રેણી નંદે ઉત્તર દિશાના વનખંડમાં એક વિશાળ નાપિત કર્મશાળા ( હજામ શાળા ) બનાવડાવી. તે પણ સેંકડે થાંભલાઓ ઉપર બાંધવામાં આવી હતી. એવામાં તે ખૂબ જ મનરમ લાગતી હતી. તેમાં ઘણા નાપિત (હજા) ભતિ, ભક્ત અને વેતન (પગાર) આપીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ત્યાં ઘણા શ્રમણના, બ્રાહ્મણના, સનાથ તેમજ અનાથજના, ગ્લાના, રેગીઓના અને દુર્બળ માણસેના વાળ કાપતા હતા. તે નંદા પુષ્કિરિણી (વાવ) માં કેટલાક સનાથ, કેટલાક પથિક, કેટલાક પથિક, કેટલાક કટિક, કેટલાક કાર્પેટિક, કેટલાક તૃણહારક (ચારના ભારાઓ ઉચકનારા) કેટલાક પત્રહારક, કેટલાક કાછહારક, ( લાકડાં વગેરે વેચવાનો ધંધો કરનારા) સ્નાન કરતા હતા, પાણી પીતા હતા. અને કેટલાક તે તેમાંથી પાણી ભરતા રહેતા હતા. કેટલાક માણસે તે સ્વેદ, જળમાં ઉપર તરી આવતા શરીરના મેલ ને પાણીમાંથી બહાર કાઢતા હતા. અને બીજા કેટલાક માણસે પરિશ્રમ, નિદ્રા, ભૂખ અને તરસ તે પાણી પીને મટાડતા હતા. આ રીતે ઘણા માણસો તે પુષ્કરિણીમાં આનંદપૂર્વક પિતાને વખત ગાળતા હતા. ( રાયશિવિનિrો વિ નાથ વડુંગળો $ ते जलरमणविविहमज्जणकयलिलया घरय कुसुम सत्यरयअणेगसउणगणरुयरिभिय હેમુ સુદું જુદું મરમાળોર વિકફ) અને બીજું તે વધારે શું કહીએ. રાજગૃહ નગરની બહાર આવનારા ઘણા માણસે ઘણી જાતની જળ-ક્રીડાઓ અને ઘણી જાતના મજજને (સ્નાન) કરીને તેમજ કદલી અને લતાગૃહોથી, પુપિની સુગંધિત રજથી અને ઘણા પક્ષીઓના મધુર કલરવથી યુક્ત આ વર્ષમાં આનંદથી મસ્ત થઈને લહેર કરતા હતા–વિચરણ કરતા હતા. સુ. “” શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨ ૩૧૧ Page #319 -------------------------------------------------------------------------- ________________ 'तएर्ण णंदाए पोक्खरिणीए' इत्यादि ટીકાર્થ–(તgi) ત્યારબાદ (iાર વાવળિg oઠ્ઠાવાળો , વિચાળો જ पाणियं च संवहमाणो य बहुजणो अण्णमण्ण एवं वयासी धण्णे णं देवानुपिया! णंदे मणियारसेट्ठी कयत्थं जाव जम्मजीवियफले जस्सणं इमेयारव णदा पोख. વળી વાડા ના વટવા, નાસા પુfથમિજે તે વેવ તથં રાહુતિ 10/संडेसु जाव रायगिह विणिग्गओ जत्थ बहुजणो आसणेसु य सयणेसु य सन्निसन्नो य રંતુટ્ટો ય વેરઝમાળો જ છો માળો ચ મુહૂં મુદ્દે વિ ) તે નંદ્દા પુષ્કરિણી (વાવ) માં સ્નાન કરનાર, પાણી પીનાર, અને તેમાંથી પાણી ભરનાર, દરેકે દરેક માણસ પરસ્પર આ પ્રમાણે વાત કરવા લાગ્યા કે હે ભાઈ! મણિયાર શ્રેષ્ઠી નંદને ધન્યવાદ છે. તે કૃતાર્થ થઈ ગયું છે. તેણે પિતાના જન્મ જીવનનું ફળ સારી રીતે મેળવી લીધું છે. કેમકે તેણે આ ચાર ખૂણાઓવાળી પ્રતિરૂપ વગેરે ગુણોથી યુક્ત એવી નંદા નામે રમ્ય વાવ બનાવડાવી છે. અને વાવને ચારે બાજુએ ચાર વનણંડે બનાવડાવ્યા છે. પૂર્વ દિશા તરફના વનપંડમાં એક વિશાળ ચિત્રસભા બનાવડાવી છે, વગેરે પહેલાની જેમજ અહીં સમજી લેવું જોઈએ. એ ચારે વનષડેમાં રાજગૃહ નગરથી આવીને માણસે આસને તેમજ શયને ઉપર બેસીને, સૂઈને અને વનખંડની શોભાને જોતાં, તદવિષયક કથા-વાર્તા-(વનગંડ સંબંધી વખાણે) એટલે કે ચર્ચાઓ કરતાં સુખેથી વિચરણ કરતા રહે છે. (તે બન્ને વચ્ચે ચપુને જયારે સ્ટોપ सुलद्धे माणुस्सए जम्मजोवियफले नंदस्स मणियारस्स तएणं रायगिहे सिंघाडग जाव बहुजणो अन्नमन्नस्स एवमाइक्खद ४ धन्नेणं देवाणुप्पिया ! गंदे मणियारे सोचेव गमओ जाव सुहं सुहेणं विहरइ, तणं से गंदे मणियारे बहुजणस्स अंतिए एयमई सोचा णिसम्म हडतुढे धाराहयकलंबगं पिब મૂરિય રોમ પ૪ નાયા સોલવUકુમવાળે વિદુર ) એથી નંદ મણિયાર ખરેખર સવિશેષ ધન્યવાદને એગ્ય છે. તે વિશિષ્ટ પુણ્યશાળી છે અને વિશિષ્ટ આનંદને ઉપભોગ કરનાર છે. આ લેકમાં મનુષ્ય જન્મ અને જીવનનું ફળ તેણે સંપૂર્ણપણે મેળવી લીધું છે. આ રીતે જ રાજગૃહ નગરના અંગાટક વગેરે રાજમાર્ગો ઉપર ઊભા રહીને ઘણા માણસો પરસ્પર વાત કરતા હતા. સંભાષણ કરતા હતા, પ્રજ્ઞાપના કરતા હતા અને પ્રરૂપણા કર્યા કરતા હતા. તેઓ કહેતા કે હે ભાઈ! નંદ મણિકાર શેઠને ધન્ય છે, તે ખરેખર કૃતાર્થ મનુષ્યભવ સંબંધી જન્મ અને જીવનને સફળ બનાવ્યાં છે. તેણે કેટલી સરસ નંદા નામે ચાર ખૂણવાળી વાવ બંધાવી છે. ત્યાં ઘણુ માણસો સુખેથી શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૩૧૨ Page #320 -------------------------------------------------------------------------- ________________ વિચરણ કરે છે-વગેરે અહીં પણ પૂર્વવતું વર્ણન સમજી લેવું જોઈએ. મણિકાર શ્રેષ્ઠિ નંદ ઘણુ માણસના મથી પિતાના વખાણ સાંભળતા ત્યારે બહુ જ આનંદિત અને સંતુષ્ટ થઈ જતો હતો. મેઘની ધારાઓથી આહત કદંબ પુષ્યની જેમ તેનું શરીર રોમાંચિત થઈ જતું હતું. આ રીતે ઘણા માણસના મુખેથી પિતાનાં વખાણ સાંભળીને તે શાંત ગૌરદયથી ખૂબ જ આનંદમાં મત રહેતે હતે. | સૂત્ર “પ” | “ તને તાર વંસ' રૂચારિ– ટીકાઈ–(તtor) ત્યારપછી(તર ના મળિયા દ્રિત બનવા જવા કરતનહિ સોઢા રોકાચા ૩૨મૂવા-તે કા તે મણિકાર શ્રેષ્ઠિના શરીરમાં કઈ એક વખતે પ્રબળતરશાંત ગૌરવ જનિત કર્મના ઉદયથી ૧૬રોગો અને આંતકે પ્રગટયા. થોડા વખત સુધી શરીરમાં જે માંદગી રહે છે જેમ કે તાવ વગેરે તે ઉગ અને જે માંદગી શરીરમાં કાયમ માટે રહે છે જેમકે કેદ્ર વગેરે તે આતક કહેવાય છે. તે સેળ ના નામ આ પ્રમાણે છે-(૧)શ્વાસ-ઉર્ધ્વ ધાસ,(૨)કાસ-ઉધરસ (૩)જવરતાવ, (૪) દાહ-દાહજવર, (૫) કુક્ષિશુલ, (૬) ભગંદર, (૭) અર્શ-હરસ, (૮) અજીર્ણ-અપ (૯) દૃષ્ટિશલ (૧૦) મસ્તકશુલ (૧૧) અરોચક ભોજન વગેરે તરફ અણગમો થવું, (૧૨) અક્ષિવેદના (૧૩) કર્ણવેદના, (૧૪) ખાજ-ખરજવું, (૧૫) જલોદર (૧૬) કોઢ (ત મણિયારટ્ટી , કોર્દિ યાર્થહિં अभिभूए समाणे कोडुबियपुरिसे सहावेइ, सहावित्ता, एवं वयासी, गच्छह ण तुळभे देवाणुप्पिया ! रायगिहे, सिंघाडग जाव पहेसु महया २ सहेणं उग्बोसेमाणा २ एवं वयह एवं खलु देवाणुप्पिया ! णदस्स मणियारसेद्विरस सरीरगसि सोलस रोगयंका पाउठभूया-त जहा-सासे जाव कोढे त जोण इच्छइ देवाणुप्पिया ! वेज्जोवा वेज्जपुत्तो वा जाणओवा २ कुसलोवा २ नंदल मणियारस्स तेसिं च ण सोलसण्ह रोगायकाणं एगमविरोगायक उवसामेत्तए तस्स णं देवाणुप्पिया ! શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૩૧૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ मणियारे विउल अत्थसंपयं दलयइ त्ति कटु दोच्च पि तच्चपि घोसण घोसेइ) સોળ જાતના રોગ અને આતંકથી પીડાએલા મણિકાર શ્રેષ્ઠી દે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેણે તેમને કહ્યું કે હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને રાજગૃહ નગરના મૃગાટક વગેરે રાજમાર્ગો ઉપર આ પ્રમાણે મોટેથી ઘોષણા કરીને કહો કે હે દેવાનુપ્રિયે ! મણિકાર શ્રેષ્ઠિ નંદના શરીરમાં ભોળ ગાતક ઉત્પન્ન થાય છે. તેઓ શ્વાસથી માંડીને કુછ સુધી સળ રોગ અને આતંકે પર્યન્ત છે. માટે હે દેવાનુપ્રિયે ! સાંભળે, વૈદ્ય હોય કે વૈદ્યપુત્ર હોય, નાયક હોય કે જ્ઞાયકપુત્ર હોય, કુશલ હોય કે કુશલપુત્ર હય, ગમે તે હોય, જે આ મણિકાર શ્રેષ્ટિના સેળ રોગ અને આતંકમાંથી એક રોગ અથવા તો એક તક પણ મટાડી શકશે. હે દેવાનુપ્રિયે ! મણિકાર શ્રેષ્ટિનંદ તેને પુષ્કળ પ્રમાણમાં ધન સંપત્તિ આપશે. આ પ્રમાણેની ઘોષણા તમે વારંવાર બે ત્રણ વખત ઘેષિત કરે. (ઘોસિત્તા પ્રમાન્નિત્યં પgિrદુ, તે દિ તવ વારિ) ઘોષણું કરીને તમે અમને ખબર આપે. આ રીતે નંદની આજ્ઞા મેળવીને તે કૌટુંબિક કે એ શેઠની આજ્ઞા પ્રમાણે જ ઘેષણ (ઢઢેરો) કરી અને ત્યાર પછી નંદને તેની ખબર આપી. ( તાળ સાજિદ્દે રમેયારનાં ઘણાં સોજા णिसम्म बहवे वेज्जाय, वेज्जपुत्ता य जाव कुसलपुत्ता य सत्थकोसहत्थगया य कोसगपायहत्थगया य सिलियाहत्थगया य गुलियाहत्थगया य ओसह भेसज्जहधगया य सरहिं २ गिहेहितो निक्खम ति, निक्खमित्ता रायगिह नयर मज्झ मज्झेण जेणेव नदस्स मणियार सेट्ठिस्स गिहे तेणेव उवागच्छति ) આ રીતે ઘેષણ સાંભળીને અને તેના વિશે વિચાર કરીને રાજગૃહ નગરમાંથી ઘણા વિદ્યા, વૈદ્યપુત્ર, યાવત્ કુશલે અને કુશલપુત્રે પોતપોતાના હાથમાં સુરા વગેરે શસ્ત્રો અને ભાજ, ચર્મમય ઉપકરણ એટલે કે ચામડાના સાધને, કિરાતક (કરિયાતું) ઔષધને, ગાળીને, ઔષધ ભૈષજ્યને લઈને પિતાપિતાના ઘરથી બહાર નીકળ્યા અને નીકળીને રાજગૃહ નગરની વચ્ચે થઈને જ્યાં મણિકાર શ્રેષ્ટિ નનું ઘર હતું ત્યાં પહોંચ્યા. (૩વારિજીત્તા નંદર શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૩૧૪ Page #322 -------------------------------------------------------------------------- ________________ सरीर वासंति तेसिं रोयायंकाण णियाणं पुच्छंति, दस्स मणियारसेद्विस्स बहूहिं उचलणेहि य, वमणेहि य, विरेयणेहि य, सेयणेहि य, अवदसणेहि य,अवण्हाणेहि य, अणुवासणेहि य वत्थिकम्मे हि य निरूहेहि य,सिरावेहेहि य,तच्छणाहि य,पच्छणाहि य, सिरावेढेहि य, तप्पणाहि य, पुढपागेहि य, छल्लीहि य, वल्लीहि य, मूलेहि य,कं देहि य, पत्तेहि य,पुप्फेहि य, फलेहिय, बीएहि य, सिलिमाहि य, गुलियाहि य, ओसहेहि य, भेसज्जेहि य, इच्छति तेसिं सोलसह रोगाय काणं एगमवि रोगायक उबसा. મિત્તા, નો વેવ સંવાતિ વાર) ત્યાં જઈને તેઓએ નંદ શ્રેષ્ટિના શરીરને તપાસ્યું, તપાસીને તે રોગ અને આતકના નિદાન (રેગનું મૂળ કારણ) વિશે પૂછપરછ કરી. ત્યારબાદ વિદ્યાએ મણિકાર શ્રેષ્ઠિની ઘણી જાતના ઉદ્બલનેથી-શરીરના લેપ વિશેષથી, ઉદ્વર્તનથી-મલાપકર્ષક દ્રવ્ય સોગ વિશેષને શરીર ઉપર ચોળવાથી, સ્નેહપાનેથી-ઔષધીઓમાં પરિપકવ થયેલા થી વગેરે તે પીવડાવવાથી, વમન ( ઊલટી) કરાવવાથી વિરેચન કરાવવાથી, ગરમ પાણીમાં સ્નાન કરાવવાથી, લેખંડ વગેરેને અગ્નિમાં તપાવીને શરીરના કેઈ વિશેષ અવયવને ડામવાથી અવનથી –ખરજવું વગેરે મટાડવા માટે શરીર ઉપર તદનકલ દ્રવ્યમિશ્રિત પાણીમાં વારંવાર સ્નાન કરાવવાથી, અન. વાસનોથી-યંત્ર વડે ગુદામાર્ગથી પેટમાં તેલ વગેરે પહોંચાડવાથી, વસ્તિકર્મોથી–મળને બહાર કાઢવા માટે ગુદામાં વર્યાદિને પ્રવિષ્ટ કરાવવાથી નિરહાથી-દ્રવ્યમાં પરિપકવ થયેલા તેલના પ્રયોગથી, વિરેચન કરાવવાથી, શિરોધથી ખરાબ લેહીને બહાર કાઢવા માટે શિરા–નસને કાપવાથી-નાડીવેધથી, પ્રતિક્ષણથી છરા વગેરેથી બહુ જ કુશળતાથી ચામડીને છોલવાથી, શિરાવેષ્ટથી–નાડી વેષ્ટનથી, સ્નિગ્ધ પદાર્થ વડે શરીરના ઉપર માલીશ કરવાથી, પુટપાકથી–પાક વિશેષથી તૈયાર કરવામાં આવેલી ઔષધીઓથી, છાલે (છોડ) થી-નિએ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૩૧૫ Page #323 -------------------------------------------------------------------------- ________________ વગેરેની છાલેાથી, ગુડુ જ્યાદિ-ગળા વગેરે લતાએથી તેમજ મૂળ, કદો, પત્ર, પુષ્પ, ફળ, ખી, શિલિકા-ચિરાયતા, ગાળી, ઔષધ, ભૈષજ્યથી તે સેાળ રાગ અને આતંકામાંથી એક રાગ અને એક આતંકને મટાડવા માટે ચિકિત્સા ( ઇલાજ ) કરી પણ તે લેકે તેના એકે ય રોગ અને એક ય આતંકને પણ મટાડવામાં શક્તિમાન થઈ શકયા નહિ, (તત્ત્વ તે વે વેન્ના ૨૬ નાફે નો संचाएं ति वेसि सोलसह रोगायंकाणं एगमवि रोगायकं उवसामित्तर, ताहे સત્તા લાવ પક્રિયા) જ્યારે બધા વૈદ્યો ૬, તે સેાળ રાગાંતકામાંથી એકેય રાગ અને આંતકને પણ મટાડવામાં સમ થઇ શકયા નહિ ત્યારે શ્રાંત અને તાંત થઇને પોતપોતાને ઘેર પાછાજતા રહ્યા. (તળ ન'તે તેહિં સોનેરૂં રોળાય છું अभिभूए समाणे नंदा पोक्खरणिए मुछिए गिद्धे गढिए अज्ज्ञोववण्णे तिरिक्खजोणि एहि, निबद्धाउए बद्धवएसिए अठ्ठठु हट्टवसट्टे कालमासे काल किच्चा नंदाए પોરળીણ મૃત્યુરીવ કુચ્છસિ વ્રુત્તા ચન્ને) સેાળ રેગ અને આત કાથી ખૂબ જ કંટાળેલા તે નંદ શ્રેષ્ઠિ નંદા વાવમાં મૂતિ મતિ એટલે કે અત્યંત આસક્ત મનથી તન્મય આત્મપરિણામ યુક્ત થઈ ગયા. એથી તેણે પ્રદેશખ ધની અપેક્ષાએ તિય ચ આયુને ખંધ કરી લીધેા. મનથી દુઃખી. શરીરથી વ્યથિત અને પુષ્કરિણી ( વાવ ) માં આસક્ત અન્તઃકરણથી એટલે કે તેના સુખના વિયાગની સભાવના કરીને ખૂબ જ પીડિત થઈને-આત ધ્યાન કરતાં તેણે મૃત્યુના સમયે દેહ છોડયા. દેહ છેાડીને નંદ શ્રેષ્ઠિ તે નંદા પુષ્ક ણીમાં જ એક દેડકીના ગર્ભ માં દેડકાના પર્યાયથી ઉત્પન્ન થઇ ગયા. સૂત્ર ૬ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૩૧૬ Page #324 -------------------------------------------------------------------------- ________________ 6 तणं गंदे ददुरे गभाओ' इत्यादि ટીકા (તખ્ખું) ત્યારપછી (ફેબ્રુÝ) નંદ શેઠનેા જીવ દેડકાના (TÇાજો विणिमुक्के समाणे उम्मुक्कबालभावे विन्नायपरिणयमित्ते जोब्बणगमणुपत्ते नंदाए શેન્ક્સરનૌત મિમાળે રવિર્)ગમાંથી ખહાર આવીને જ્યારે માટા થઈ ગયા. એટલે કે બચપણ વટાવીને જુવાન થઈ ગયા અને ખીજ દેડકાંની જેમ કૂદવાનું, વગેરે આવડી ગયું ત્યારે તે જુવાન થઇને નંદા પુષ્ક રિણીમાં જ વારંવાર ક્રીડા કરતાં સુખેથી પેાતાનેા વખત પસાર કરવા લાગ્યા. ( तणं णंदाए पोखरणीए बहुजणे व्हायमाणो य पियइ य पाणियच संवहમાળો અન્નમન્નસ્તવમાવરૂ ૪) નંદા વાવમાં જ્યારે રાજગૃહ નગરના લેકે આવીને સ્નાન કરતા, પાણી પીતા, તેમાંથી પાણી ભરતા ત્યારે તેઓ પરસ્પર આ પ્રમાણે વાતચીત કરવા માંડતા, સાઁભાષણા કરવા માંડતા, પ્રજ્ઞાપના અને પ્રરૂપણા કરવા માંડતા કે ( ધન્નેનું લેવાનુબિયા ! તે મળિચારે નરસાં મેચાવા નંદ્દી પુજવાળી ત્રાપોળા ગાવ દિવા) હે દેવાનુપ્રિય! મણિકાર શ્રેષ્ઠિ નંદને ધન્યવાદ છે. કારણ કે આ ચાર ખૂણાવાળી તેમજ સરખા કિનારા વાળી નંદા વાવ બહુ જ રમ્ય ખંધાવી છે. ( નસબંધી પુરસ્થિમિલ્ફે વસતે चित्तसभाअणेग खभ० तहेव चित्तारि सहाओ जात्र जम्मजीवियफले - तरणं तस्स ददुररस त अभिक्खणं २ बहुजणस्स अतिए एयमट्ठे सोच्चा णिसम्म રૂમેચા ને અજ્ઞસ્થિર ૬) વાવના પૂર્વ દિશાના વનડમાં સેંડા થાંભલાએથી શેાલતી ચિત્રસભા મનાવી છે. આ પ્રમાણે ચારે ચાર વનડામાં ચાર સભાએ તૈયાર કરાવડાવી છે. ખરેખર તે મણિકાર નદ શેઠને મનુષ્ય જન્મ અને જીવન અને સફળ થઈ ગયાં છે. તેણે પેાતાના મનુષ્ય જન્મ અને જીવનનું ફળ સારી પેઠે મેળવી લીધુ છે. આ રીતે ઘણા માણસેના મુખેથી વાર વાર પેાતાનાં વખાણ સાંભળીને અને હૃદયમાં અવધત કરીને દેડકાને આ પ્રમાણેના આધ્યાત્મિક વિચાર યાત્ મનેાગત સંકલ્પ ઉભા કે ( લે હિં મને મર્મેયાरूवे सद्दे णिसतपुव्वे त्तिकटु सुभेणं परिणामेणं जाव जाइसरणे समुप्पन्ने, પુત્રનારૂં સમ્મ સમાન ર્ તાં તન વવુંદુરસ મેયાદવે અસ્થિર) મને એમ થાય છે કે આ શબ્દો પહેલાં મે સાભળ્યા છે. આ જાતના વિચારથી તેને વિશુદ્ધ અધ્યવસાયને લીધે જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. એથી તેણે પેાતાના પૂર્વ જન્મની બધી વિગત જાણી લીધી. ત્યારબાદ તે દેડકાને આ રીતે વક્ષ્યમાણુ રૂપથી આધ્યાત્મિક યાવત્ મનોગત મરણુરૂપ સ ́કલ્પ ઉત્પન્ન થયા કે ( एवं खलु अहं इहेब रायगिहे नयरे दे णाम मणियारे अड्ढे जान अपरि શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૩૧૭ Page #325 -------------------------------------------------------------------------- ________________ भूए । तेणं कालेणं तेणं समएणं समणे भगव' महावीरे समोसढे, तएण समणस्स भगवओ महावीरस्स अंतिए पंचाणुव्वइयं सत्तसिक्खावइयं जाव पडिवन्ने ) પહેલાં આ રાજગૃહ નગરમાં જ નંદ નામે મણિકાર શ્રેષ્ટિ હતું. હું વિશેષ રૂપથી ધન-ધાન્ય વગેરેથી સમૃદ્ધ તેમજ જનમાન્ય (લોકમાં પૂછાતો) હતો. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્યાં પધાર્યા હતા. મેં તેઓશ્રી પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્ર રૂપ શ્રાવક ધર્મ સ્વીકારી લીધું હતું. (તti મહું બન્નયા ચા પાદુ રં ૨ કાર મિરજીત્ત વિદિને) કોઈ એક વખતે અસાધુના દર્શનથી તેમજ બીજા પણ ઘણાં કારણોથી હું મિથ્યાત્વભાવ રૂપમાં પરિણત થઈ ગયે. (તg સE अन्नया कयाई गिम्हकालसमयंसि जाव उवसंपज्जित्ता णं विहरामि, एवं जहेव चिंता आपुच्छणं नदा पुक्खरिणा बनडा, सहाओ त चेव सव्व जाव नंदाए पुक्खरिणीए ददुरत्ताए उववन्ने, त' अहोणं, अह अहन्ने, अपुन्ने, अकयपुन्ने निग्गथाओ पावयणाओ नटूठे भटूठे परिब्मठे त सेयं खलु ममं सयमेव पृथ्व દિલીપું વંવાળુaધારું સત્તસિવ વાવયારું કવવિજ્ઞાન વિરત્તિ) કેઈ એક વખતે ઉનાળામાં યાવતુ પૌષધશાળામાં પૌષધ ધારણ કરીને બેઠા હતા ત્યારે મારા મનમાં એવો વિચાર ઉદ્ભવે એવી આપૃચ્છના થઈ, નંદા પુષ્કરિણી તૈયાર કરાવવાનો વિચાર થયે, વનખંડો તેમજ સભાઓને બનાવવાનો વિચાર થયે, એ રીતે પહેલાંના જન્મની બધી વાત યાદ આવી એટલે કે તેને આ જાતનું સ્મરણ થયું કે જ્યારે હું અષ્ટમ ભક્તની તપસ્યાનું વ્રત લઈને પૌષધશાળામાં બેઠે હતે. મારી અષ્ટમ ભક્તની તપસ્યા પૂરી થવાની હતી તે વખતે તરસ અને ભૂખની પીડાએ મને વ્યાકુળ બનાવી દીધું. ત્યારે મને વિચાર આવ્યું કે તે લેકે ધન્યવાદને લાયક છે કે જેમના વડે બંધાયેલા જળાશયો અત્યારે પણ હયાત છે. એથી હું પણ સવાર થતાં જ શ્રેણિક રાજાની આજ્ઞા મેળવીને રાજગૃહ નગરની બહાર ઈશાન કેણમાં નંદા નામે વાવ બંધાવડાવું. આ રીતે વિચાર કરીને મેં શ્રેણિક રાજાને જ્યારે પૂછયું ત્યારે તેમણે મને તેની આજ્ઞા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૩૧૮ Page #326 -------------------------------------------------------------------------- ________________ આપી દીધી. તેમની આજ્ઞાથી જ મેં નંદા નામે પુષ્કરિણી બંધાવી છે. તેની ચારે દિશાઓમાં ચાર વનષડો રેપાવ્યા. સુરક્ષિત થયેલાં વનષડે ખૂબ જ વૃદ્ધિ પામ્યા પૂર્વ દિશા તરફના વનખંડમાં મેં એક ચિત્રસભા બનાવડાવી હતી દક્ષિણ દિશાને વનખંડમાં એક વિશાળ મહાનસ શાળા (રસોઈ ઘર), પશ્ચિમ દિશાના વનણંડમાં ચિકિત્સાલય (દવાખાનું) અને ઉત્તર દિશાના વનખંડમાં અલંકારિક સભા બનાવડાવી. રાજગૃહ નગરના ઘણા માણસે પુષ્કરિણીમાં સ્નાન કરતા, પાણી પીતા અને તેમાંથી પાણી ભરતા હતા ત્યારે તેઓ પરસ્પર વાતચીત શરૂ કરવા માંડતા કે હે દેવાનુપ્રિય ! મણિકાર શ્રેષ્ઠિ ધન્યવાદને લાયક છે. કતાર્થ છે, કેમકે તેણે કેવી સરસ નંદા પુષ્કરિણી બનાવડાવી છે. આ રીતે પિતાના જ વખાણ સાંભળીને હું ખુશ ખુશ (હસ્કુલ) થઈ જતે અને મારું હૈયું સંતુષ્ટ થઈ જતું હતું. હું તે વખતે શાત ગૌરવના ઉદયથી ખૂબ જ આનંદમાં મગ્ન થઈ જતો હતે. કોઈ એક સમયે મણિકાર શેઠના ભાવમાં મારા શરીરમાં પ્રબળતર શાત ગૌરવ જનિત કર્મના ઉદયથી સેળ રોગ અને આંતક પ્રકટ થયા. ઘણું વૈદ્યો આવ્યા પણ તેઓ મારે એક રોગ પણ મટાડી શક્યા નહિ. વૈદ્ય પણ નિરાશ થઈને પાછા જતા રહ્યા હતા. આ રીતે રોગ અને આતકોથી પીડિત થઇને હું નંદા વાવમાં બેભાન થઈને સુખના વિયેગની સંભાવનાથી જ આર્તધ્યાન કરતો છેવટે મૃત્યુના સમયે મરણ પામે. મૃત્યુ બાદ હું એ નંદા વાવમાં જ દેડકાના પર્યાયથી ઉત્પન્ન થયે છું. આ રીતે જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થતાં તે દેડકાએ પિતાના મનમાં વિચાર કર્યો કે–અરે ! અરે ! હું કેટલો બધે અધન્ય છું. પાપી છું અને અકૃત પુણ્ય છું. નિગ્રંથ પ્રવચનથી ભ્રષ્ટ થઈને જ મારી આવી દશા થઈ છે, એથી હવે હું પૂર્વભવમાં સ્વીકારેલા પાંચ અણુવ્રતે, અને શિક્ષાત્રતાને સ્વીકારી લઉં. (ઘઉં લહેર हित्ता पुव्व पडिवन्नाई पंचाणुव्वयाई सत्तसिक्खावयाई आरुहेइ, आरुहित्ता इमेयास्व अभिग्गहं अभिगिण्हइ, कप्प मे जाव जी छ8 छटेण अणिखित्तण તો મgi મામાણસ વરિત્તા) આ રીતે તેણે વિચાર કર્યો. વિચાર કરીને પૂર્વ ભવમાં સ્વીકારેલાં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવતને તેણે પિતે જ ધારણ કરી લીધા. ધારણ કરીને તેણે એ જાતને નિયમ લીધે કે હવે જીવનની છેલ્લી પળ સુધી અન્ડર રહિત ષષ્ઠ ષષ્ઠ ભક્તની તપસ્યા વડે મારા આતમ પરિણામેની વૃદ્ધિ કરતો જ રહીશ. ( સ વિ ચ પારખift कप्पइ मे णदाए पोक्खवरणीए, परिपेर तेसु फासुएण पहाणोदएण उम्मद्दणोल्लो. लियाहिय वित्ति कप्पेमाणस्स विहरित्तए, इमेयारूव अभिग्गहं अभिगेण्हइ, जाव ક્શીવાદ છઠ્ઠ કાન વિ) અને છેક ભક્તની પારણાના દિવસે નંદા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ [૩૧૯ Page #327 -------------------------------------------------------------------------- ________________ વાવના કિનારાની ચારે બાજુના અચિત્ત સ્નાનેદકથી તેમજ લેકે વડે દેહ વર્તન કર્યા પછી વધેલા અને આમતેમ વેરાઈને પડેલા જવના લોટ વગેરેથી પિતાના વિડને શરીરને નિર્વાહ કરીશ. આ રીતે તેણે અભિગ્રહ લઈ લીધે. આમ અભિગ્રહ ધારણ કરીને દેડકે ષષ્ઠ ભક્તની તપસ્યા કરતો આત્મશુદ્ધિ કરવામાં તલ્લીન થઈ ગયે. સૂત્ર “ ૭ ” 'तेण कालेण तेण समएणं ' इत्यादि ટીકાથ–(તi #ાળે તે સમgf) તે કાળે અને તે સમયે (બહું મા ! गुणसिलए चेइए समोसढे परिसा निग्गया, तएण नंदाए पुक्खरिणीए बडुजणो व्हायमाणो य ३ अन्नमन्न एवं वयासी-देवाणुप्पिया १ समणे ३ इहेव गुणसिलए चेइए समोसदे, तं गच्छामो णं देवाणुप्पिया ! समण भगवं महावीरं वंदामो जाव पज्जुवासामो, एयं मे इहभवे परभवे य हियाए जाव अणुगमियत्ताए भविस्सइ) હે ગૌતમ! ગુણશિલક નામના ઉદ્યાનમાં હું વિહાર કરતા કરતા આવ્યું. રાજગૃહ નગરના નાગરિ કેના સમૂહે મને વંદન કરવા તેમજ દર્શન કરવા માટે પિતપોતાને ઘેરથી મારી પાસે આવ્યા. તે સમયે નંદી વાવમાં ઘણું માણસે સ્નાન કરતાં, પાણી પીતાં અને પાણી ભરતાં આ પ્રમાણે વાત કરવા લાગ્યા કે હે દેવાનુપ્રિયે ! અહીં ગુણશિલક ચૈત્યમાં જ ભગવાન મહાવીર સ્વામી પધારેલા છે, એટલા માટે હે દેવાનુપ્રિયે ! ચાલે આપણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન તેમજ નમસ્કાર કરીને તેમની પર્યું પાસના–સેવા–કરીએ. આ ભવ તેમજ પરભવમાં એ વાત જ અમારા માટે શ્રેયરૂપ થશે યાવત સુખ વિધાયક થશે. ખરેખર એ વાત જ ક્ષેમકારક નિશ્રેયસકર અને બીજા ભવમાં પણ સાથે રહેશે. (તણ તરૂ હતુરણ વહુનાદર બંતા ચમ રોકવા, નિરક્સ, અમેશારે મgિ ૬ મુજ્ઞિતથા) તે માણસેની એ વાતે દેડકાએ પણ સાંભળી અને તેને ધારણ કરી લીધી. ત્યારપછી તેનાં મનમાં આ જાતને વિચાર સફર્યો કે (gવું છું તમને માર્જ કાવીરે દેવ જુરિઝર ફg समोसढे, तं गच्छामि गं समणं ३ वदामि, जाव पज्जुवासामि एवं संपेहेइ, શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૩૨૦ Page #328 -------------------------------------------------------------------------- ________________ ત્તિ તાકો જુવાળો સળિયે ૨ ઉત્તરરૂ) શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ અહીં ગુણશિલક ઉદ્યાનમાં પધારેલા છે. ત્યારે હું પણ શ્રમણ ભગવાન મહાવિરને વંદન યાવતુ તેમની પર્યું પાસના-સેવા કરું. આ જાતને તેણે વિચાર કર્યો, વિચાર કર્યા પછી તે નંદા વાવમાથી ધીમે ધીમે બહાર નીકળે. (उत्तरिता जेणेव रायमग्गे तेणेव उवागच्छइ, उवागच्छित्ता ताए उक्किद्वाए ददुर• જરૂર થીરૂવયમાળે વેવ મમ તિ તેળેવ હાથ મrg) બહાર નીકળીને તે જે તરફ રાજમાર્ગ હતું તે તરફ ચાલવા માંડ. ત્યારપછી તે પિતાની ઉત્કૃષ્ટ (શીઘ) દેકાની ગતિથી ચાલતા ચાલતે મારી તરફ આવ્યો. અહીં ( રૂરિયાણ, વવાણ, ચંડાણ, સિધા, વહુવા, કયા છેચાણ) આ પદને પણ સંગ્રહ કરે જોઈએ. તે દેડકાની ગતિ ઉત્કૃષ્ટ એટલા માટે વર્ણવવામાં આવી છે કે દેડકાઓની ગતિમાં જે ઉત્કર્ષ હોય છે તે ગતિ તેનાથી યુક્ત હતી. તે દેડકાના મનમાં ભારે ઉત્સુકતા હતી તેની ગતિમાં ઉત્સુકતાને લીધેજ ત્વરા આવી ગઈ હતી. શરીરની ચપળતાથી યુક્ત હોવા બદલ, તીવ્ર હોવા બદલ, શીઘતા યુક્ત હવા બદલ, શરીરના બધા અવયના કંપનથી યુક્ત હોવા બદલ. બીજા સાધારણ દેડકાઓ ગતિ કરતાં વિશિષ્ટતા યુક્ત હવા બદલ અને અપાયો ( આફતો) થી સાવધ થઈને ચાલવા બદલ તે ગતિ ક્રમશઃ ચપળ, ચંડ, શીધ્ર, ઉઘુત, જયની અને છેક આ વિશેષણોવાળી હતી. ( इम चण सेणिएराया भभसारे पहाए कयकोउयभंगलपायच्छित्ते सव्वालंकारविभूसिए, हत्यिखंधबरगए सकोरंटमल्लदामेण छत्तेणं धरिजमाणेण सेयवर चामराहिं उधुव्वमाणाहिं हयगयरहमया भड़चडगरकालियाए चाउर गिणीए સેળા સદ્ધિ સંઘડિવુકે મમ વાચવા વાછરુ) તે વખતે ઉદ્યાન રક્ષકના મુખથી મારા આગમનની વાત સાંભળીને “ ભભસાર ” એ બીજા નામવાળા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૩૨૧ Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક રાજા મને વંદન કરવા માટે તૈયાર થયા. તેઓ સ્નાનથી પરવારીને કૌતુક, મંગળ અને પ્રાયશ્ચિત્ત વિધિ પૂરી કરી અને હાથી ઉપર સવાર થઈને ઝડપથી આવી રહ્યા હતા. તે વખતે તેઓ બધી જાતના અલંકારોથી વિભૂષિત હતા. તેમના ઉપર કેરંટ પુની માળાથી શોભતું છત્ર છત્રધારીઓએ તાણેલું હતું. ચમર ઢાળનાર નેકરે તેમના ઉપર શુભ્ર ઉત્તમ ચમરો ઢળી રહ્યા હતા. હય (ઘડા) ગજ, રથ અને મહાભના સમૂહથી યુક્ત ચતુરંગિણી સેનાથી તેઓ વીંટળાયેલા હતા. (તtri બિયરસ છે જેમાં શાવિ. रएण वामपाएग अकते समाणे अतनिग्धाइएकए याविहोत्था तएणं से दद्दुरे अत्थामे अबले अकीरिए अपुरिसकारपरक्कमे आधारणिजमित्ति कट्ट एगंतमवकमइ, अवक्कमित्ता कारयलपरिग्गहियं मत्थए अंजलि कटूटु एवं वयासी) કુદકા મારતે તે દેડકો શ્રેણિક રાજાના કોઈ એક ઘેડાના ટટ્ટને ડાબા પગથી આક્રાંત થઈ ગયો એટલે કે તેને ડાબે પગ તેના ઉપર પડી ગયે. તેથી દેડકાનાં આંતરડાં તૂટી ગયાં. આંતરડાં તૂટતાં જ તે દેડકે હાલવા ચાલવામાં અસમર્થ થઈ ગયો. તેનું આત્મબળ નષ્ટ થઈ ગયું. તેને ઉત્સાહ મંદ થઈ ગયો. તે પુરૂષાર્થ તેમજ પરાક્રમ રહિત થઈ ગયે. જ્યારે તેને એમ લાગ્યું કે હવે એ શરીર ટકવું મુશ્કેલ છે, ત્યારે તે બહુ જ પ્રયત્નથી એક તરફ જ્યાં માણસની અવર જવર હતી નહિ ત્યાં જતો રહ્યો. ત્યાં જઈને તેણે પિતાના બંને હાથની અંજળિ બનાવી અને તેને મસ્તકે મૂકીને મનમાં જ તેણે આ પ્રમાણે કહ્યું—(નોરથળ નાર દંપત્તof Tમોરથુળ મમ ઘારિત કાર ચંપાविउकामस्स पुट्विं पियण' मए समणस्स भगवआ महावीरस्स अंतेए सव्वं पाणाइवायं पञ्चक्खामि जाव सव्व परिग्गरं पञ्चक्खामि जाव जोव, सत्व असणं ४ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૩૨૨ Page #330 -------------------------------------------------------------------------- ________________ पच्चक्खामि जावजीवजं पि य ण इमंसरीरं इ8 कंत जाव मा फुसंतु एयंपिणं રિમેëિ વસિમ ત્તિ ઃ વોસિરરૂ) યાવત્ સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરેલા અહંત ભગવંતને મારા નમસ્કાર છે, યાવત્ સિદ્ધિ ગતિ નામક સ્થાનને મેળવવાની ઈચ્છા કરનારા મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીરને મારા નમસ્કાર છે. પહેલાંના ભાવમાં પણ મેં સ્થૂલ રૂપથી શ્રમણ ભગાન મહાવીરની નજીક પ્રાણાતિપાતને પરિત્યાગ કર્યો હતો. આ રીતે જ સ્થળ મૃષાવાદનું, સ્કૂલ અદત્તાદાનનું, સ્થૂલ મિથુનનું, અને સ્થૂલ પરિગ્રહનું પણ મેં પ્રત્યાખ્યાન કર્યું હતું. સ્થૂલ મૃષાવાદ વગેરે અહીં “યાવત્ ' શબ્દ વડે સંગૃહીત થયા છે. ત્યારે હવે હું આ ભવમાં પણ તેમની નજીક સર્વે પ્રાણાતિપાત યાવત સર્વ પરિ. ગ્રહનું મૃત્યુ સુધી પ્રત્યાખ્યાન કરું છું. તેમજ જે ઈષ્ટ, કાંત આ મારું શરીર છે કે જેના માટે મારા મનમાં આ જાતના વિચારો હતા કે એને કઈ પણ રેગ અને આંતક સ્પર્શ કરે નહિ તેને પણ હું મમત્વ વગર થઈને છેલ્લી પળ સુધી ત્ય' છું. આ રીતે વિચાર કરીને તેણે બધી વસ્તુઓને ત્યજી દીધી. (तएणं से दद्दुरे कालमासे कालं किच्चा जाव सोहम्मे कप्पे दद्दुरव डिसए विमाणे उववायसभाए दुरदेवत्ताए, उजवन्ने एवं खलु गोयमा! ददुरेण सा दिव्वा. વિઠ્ઠી, રદ્ધા, પત્તા મિસ મનાવા) ત્યારબાદ તે દેડકે કાળના સમયે કાળ કરીને ચાવતું સૌધર્મક૯પમાં દરાવતંસક વિમાનમાં ઉપપાત સભામાં દર દેવતાના પર્યાયથી ઉત્પન્ન થયા. આ રીતે દેડકાન ચરિત્ર વિશે વર્ણન કરીને ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમને કહ્યું કે હે ગૌતમ! આ રીતે તે દર દેવે તે દિવ્યદેવર્ધિ મેળવી છે, તેને સ્વાધીન બનાવી છે અને તેને પોતે ભેગવવાને લાયક બનાવી છે. હવે શ્રમણ ભગવાન મહાવીરને ગૌતમ ફરી પૂછે छ ( दद्दुरस्स णं भंते ! देवरस केवइयकाल ठिइ पण्णत्ता १ गोयमा ! चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता से णं भंते ! ददुरे देवे ताओ देव लोगाओ आउक्खएण અવquoi faagi mયં જરા હિં રિ?િ ) હે ભદન્ત ! ત્યાં દર દેવની કેટલી સ્થિતિ થઈ છે? પ્રભુ કહે છે કે હે ગૌતમ ! તેની ચાપલ્યોપમ જેટલી સ્થિતિ થઈ છે. ગૌતમ ફરી તેઓશ્રીને પૂછે છે કે હે ભદન્ત !તે દર દેવ ત્યાંથી–તે દેવલોકમાંથી-આયુષ્યના ક્ષય, ભવના ક્ષય, તેમજ સ્થિતિને ક્ષય થયા બાદ શરીરને-દેવસંબંધી શરીરને ત્યજીને કયાં જશે? (fહું ૩૨ વિજ્ઞહિ) કયાં જન્મ પ્રાપ્ત કરશે? ભગવાને આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે આ કે (गोयमा! महाविदेहे वासे सिज्झिहिइ, बुज्झिहिइ, मुच्चिहिइ, परिनिव्वाहिइ, सव्व સુરક્ષા હિ ચ) હે ગૌતમ! તે દર દેવ આયુષ્યને ક્ષય થયા બાદ, ભવને ક્ષય થયા બાદ, અને સ્થિતિને ક્ષય થયા બાદ દેવલોકથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પ્રાપ્ત કરીને ત્યાંથી જ સિદ્ધ થશે. વિમલ-કેવલ લેકથી શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨ ૩૨૩ Page #331 -------------------------------------------------------------------------- ________________ તે સકલ લેકાલકને જાણનાર થશે, સમસ્ત (બધા) કર્મોથી મુક્ત થશે, સમસ્ત કર્મકૃત વિકાર વગર થયા બદલ તે સ્વસ્થ થશે અને આ રીતે બધા દુઃખને તે અન્તકરનાર થઈ જશે (gવં ત્રછુ વજૂ! સમM માવા મ ળે તે મરણ વર્ષથળtણ અમદૃ gumત્તે ત્તિ મિ) આ રીતે જંબૂ સ્વામીને સમજાવીને ગૌતમ તેમને કહે છે કે હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીરે આ તેરમાં જ્ઞાતાધ્યયનને પૂર્વોક્ત રૂપે અર્થ પ્રરૂપિત કર્યો છે. મેં જે તેમના સુખથી સાંભળે છે તે જ તમને કહ્યું છે. મેં આમાં પોતાની મેળે ઉમેરીને કંઈજ કહ્યું નથી | સૂત્ર "8" | શ્રી જૈનાચાર્ય ઘાસીલાલજી મહારાજ કૃત જ્ઞાતાસૂત્રની અનગારધર્મામૃતવર્ષિણ વ્યાખ્યાનું તેરમું અધ્યયન સમાપ્ત 13 II શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર: 02 324