________________
બધા મત્રીએ ઔત્પત્તિકી, વૈયિકી, કાલ્મિકી અને પરિણામિકી આ રીતે ચાર જાતની બુદ્ધિથી રાજ્યનું રક્ષણ તેમજ સંવČનનું કામ કરતા હતા, થાવરાપુત્તે લેજળપુરી સમોસà) વિહાર કરતાં કરતાં સ્થાપત્યા પુત્ર શૈલગપુરમાં આવ્યા.( રાયાશિળને ધમ્મા ) સ્થાપત્યાં પુત્ર અનગારનું આગમન સાંભળીને શૈલક રાજા પેાતાના નગરથી નીકળ્યા અને સ્થાપત્યાપુત્ર અનગારની પાસે પહોંચ્યા. ત્યાં પહેાંચીને તેમણે તેમને વિધિપૂર્વક વન અને નમસ્કાર કર્યો. વંદના અને નમસ્કાર કરીને તેઓ ઉચિતસ્થાને બેસી ગયા. સ્થાપત્યાપુત્ર અનગારે શ્રેત્રચારિત્ર લક્ષણવાળી ધર્મકથાના ઉપદેશ આપ્યા. ( ધર્મ' યોજવા નફાનું દેવાળુવિચા णं अते बहवे उग्गा भोगा जाव चइता हिरन्न' जाव पत्रइता, तहा अहं णो સંન્નાર્ણમ ગર્લ ) ધ કથા સાંભળીને શૈલક રાજાએ સ્થાપત્યા અનગારને વિનતિ કરી– હે ભદત ! આપ દેવાનુપ્રિયની પાસેથી જેમ આ અનેક ઉગ્ન. વંશીય ભાગવંશીય રાજાએ એ દ્રવ્ય વગેરે બધું ત્યાગીને ભાગવતી દીક્ષા સ્વીકારી છે તેમ હું દીક્ષા સ્વીકારી શકું તેમ નથી, રાજ્ય વગેરે ત્યજીને પ્રત્રજયા ગ્રહણ કરવા માટે હું અસમર્થ છું. ( અન્ત' રેવાલ્વિયાનં 'સિદ્ पंचाणुव्वइयं जाव समणोवासए जाव अहिगयजोवाजीवे जाव अहा परिnવિધિ' તો મહિ' પ્લાાં આવેમાળે વિહરક) હું ફકત દેવાનુપ્રિયની પાસેથી પાંચ અણુવ્રતાને સ્વીકાંરીને શ્રમણેાપાસક થવા ચાહુ છું. અહીં યાવત્ શબ્દથી સાત શિક્ષા તાનું ગ્રહણ થયું છે. ખાર વ્રતરૂપ જે શ્રાવકધમ છે તેને સ્વીકારવા ચાહુ છુ... આ રીતે શૈલક રાજાએ પાતાની ઈચ્છા સ્થાપત્યાપુત્રની સામે પ્રકટ કરી. શૈલકરાજાની આ જાતનીઈચ્છા જાણીને સ્થાપત્યાપુત્ર અનગારે તેમને કહ્યું—હૈ દેવાનુપ્રિય ! યથાસુખ એટલે કે જેમાં તમને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૯