________________
સુખ થાય તેમ કરે. આ પ્રમાણે સ્થાપત્યા અનગારથી આજ્ઞાપિત થયેલા શૈલક રાજાએ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મો સ્વીકાર્યા અને તેઓ શ્રમ પાસક થયા. શ્રમણે પાસકેના ધર્મોનું સવિસ્તર વર્ણન અમે ઉપાસકદશાંગસૂત્રની અગાર ધર્મ સંજીવની નામની ટીકામાં કર્યું છે. જિજ્ઞાસુ જન તેમાંથી જાણી શકે છે. જીવ અને અજીવના સ્વરૂપ વિષેનું જ્ઞાન પણ શિલક રાજાને થઈ ગયું. અનેક જાતની તપસ્યાઓ તેઓ કરવા લાગ્યા. આ રીતે યથાપરિગ્રહીત તપ કર્મો વડે પિતાની જાતને ભાવિત કરતા રહેવા લાગ્યા. ( પંચનામોલ્લ વંવમંતિયા મળવારા નાથા થાવ સાપુ વહિવા કાવિહાર વિહારૂ ) રાજાના પથક પ્રમુખ પાંચસે મંત્રી હતા તેઓ પણ શ્રમણોપાસક તેમજ બાર વ્રત ધારી થઈ ગયા. ત્યાર બાદ સ્થાપત્યા પુત્ર અનગાર શૈલકપુર નગરથી બહાર બીજા જનપદમાં વિહાર કરવા માટે નીકળી પડયા. એ સૂત્ર ૧૮ !
સુદર્શન સેઠકા વર્ણન
तेण कालेणं वेणं समएणं इत्यादि ।
ટીકાર્થ-(સેf સેoi તેf agri) તે કાળે અને તે સમયે (સોગંધિવા નામ નારો હોથો) સૌગ ધિકા નામે નગરી હતી. (વન્નો) ઔપપાતિક સૂત્રમાં જે પ્રમાણે ચંપાનગરીનું વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રમાણે જ અહીં પણ જાણી લેવું જોઈએ, (નીહા કદના) આ નગરીમાં એક ઉદ્યાન હતું જેનું નામ નાલાક હતું. (વન્નો) પહેલાંની જેમ આ ઉદ્યાનનું વર્ણન પણ જાણી લેવું જોઈએ. (તથi નો વિચાર નવરી સુરંગે ના નાટ્ટી પરિવારુ, શ કવ રમૂહ) તે સૌગંધિકા નગરીમાં સુદર્શન નામે નગર
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૩૦