________________
માટે અને એ ભાવા ખરેખર એવા છે, જોઈએ જેથી તેઓને આ ભાવા ઉપર તેઓ આ વાતના સ્વીકાર પણ કરે.
એવું ઠસાવવા માટે પ્રયત્ન કરવા સંપૂર્ણ પણે વિશ્વાસ બેસી જાય અને
( एवं संपेहेमि २ तं चेत्र जाव पाणिघरियं सदावेमि सदावित्ता एवं वयासी तुमंण देवाणुप्पिया ! उदगरयणं जियसत्तूस्स रण्गो भोयणवेलाए उवणेहि तं rej कारणं सामी ! एस से फरिहोदए । तरणं जियसत्तू राया सुबुद्धिस्स अमच्चस्स एवमाइक्खमाणस्स ४ एवमहं नो सदह ३ )
આ પ્રમાણે મે` વિચાર કર્યાં. વિચાર કરીને મે' પાણી લાવનારને ખેલાબ્યા અને ખેલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે આ ઉદકરત્ન ( સારા પાણીને જીતશત્રુ રાજા જ્યારે જમવા માટે બેસે ત્યારે લઇ જજો. એટલા માટે ડે સ્વામી ! તમે પહેલાં ખાઈનું જે પાણી જોયું છે તે જ આ પાણી છે અને આ તા તે પાણીનું જ રૂપાંતર છે. સુબુદ્ધિ અમાત્યની આ વાત પર-કે આ પાણી તેજ ખાઇનું છે. રાજા જીતશત્રુને વિશ્વાસ થયેા હું. રાજાએ અમાત્યની વાત ઉપર ન તા પ્રતીતિ પણ થઈ અને ન તે પ્રત્યે પેાતાની અભિરુચિ ખતાવી. ( અસમાને રૂ.) આ રીતે શ્રદ્ધા, રુચિ અને પ્રતીતિ રહિત થયેલા રાજા જીતશત્રુએ ( અશ્મિ તાળિને પુરિસે સદ્દા વેર્ ) હંમેશા ચાવીસે કલાક પેાતાની પાસે રહેનારા માણસાને મેલાન્યા (સાવિત્તા વંચાતી ) મેલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું.
( गच्छहणं तुभे देवाणुपिया ! अंतरावणाओ नवघडए पडए य गेण्हइ जाव उदग संभारणिज्जेहिं दव्वेहिं संभारेह ते वि तहेव संभारेंति, संभारिता जियसत्तूस्स उवणेंति, उाणित्ता तरणं जियसत्तूराया तं उदकरणं करयलंसी आसाएइ आसायणिज्जं जाव सव्विदियगाय पल्हाये णिज्जं जाणित्ता सुबुद्धि अमचं सहावेह, सावित्ता एवं वयासी )
હે દેવાનુપ્રિયા ! તમે બજારમાં જાએ અને ત્યાંથી નવાં માટલાએ તેમજ પાણી ગાળવા માટે વસ્ત્રોના કકડા ખરીદી લાવા. ‘ અન્તરાયણ 'ને અથ ગામની વચ્ચેનું ભારાનું બજાર કે સામાન્ય મજાર છે. પહેલાં પણ આ શખ્સને અર્થ આ પ્રમાણે જ કરવામાં આવ્યે છે. ત્યારબાદ પાણીને સ્વચ્છ બનાવવા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૯૫