________________
“વા નો સંગારૂ વિલાગુટ્ટોમણિ કિજૂજાવિ, વહિં થાયવાર્કિંદ પન્ન વા િત્રવાહિર વિનવણજૂિર વિત્તર વા'' ૪ સ્થાપત્ય ગાથા પત્નીએ પિતાને પુત્ર વિષયાનુકૂળ તેમજ વિષયને પ્રતિકૂળ એવી ઘણી વાત કહીને ખૂબ સમજાવ્યું, પણ તે વિષયાનુકૂળ વિષયપ્રતિકૂળ અનેક આખ્યાને વડે, સામાન્ય કથ વડે, પ્રજ્ઞાપનાઓ વડે, વિશેષ કથન વડે, સંજ્ઞાપનાઓ વડે, સંબોધન પૂર્વક કથને વડે, વિજ્ઞાપનાઓ વડે, (તમેજ આ ઘડપણમાં મારે આધાર છે) વગેરે પ્રેમયુક્તદીન વચન વડે પોતાના પુત્રને તે સામાન્ય રૂપથી સમાવવા માટે, વિશેષ રૂપથી સમજાવવાને માટે, વિજ્ઞાપિત કરવાને માટે સંજ્ઞાપિત કરવા માટે સમર્થ થઈ શકી નહિ. એટલે કે આખ્યાન વગેરે ચાર જાતના વચને દ્વારા કે જેઓ વિષયને અનુકૂળ તેમજ વિષયને પ્રતિકૂળ હતા સ્થાપત્ય પત્ની સમજાવીને પ્રવજયા લેતા પિતાના પુત્રને અટકાવવામાં સમર્થ થઈ શકી નહિ “ત મિત્તા રેવ થાવરા પુત્તરણ નિર્ણમાળમજુન્નિરથા” ત્યારે તેણે ઈચ્છા ન હોવા છતાં પ્રવજ્યા ગ્રહણ કરવાની તેને આજ્ઞા આપી. ત્યારે સ્થાપત્યા પછી પિતાના આસનેથી ઉભી થઈ (જન્મત્તિ મર્થ મe કવિ રારિહં જે) ઊભી થઈને મહાર્થસાધક, ઉત્તમ પુરૂને તેમજ રાજાઓને ગ્ય બહુ કિંમતી ભેટ લીધી (ત્તિ) લઈને તે (મિર ગાર પgિer નેન ઝvgણત વાસુદેવ ) મિત્ર વગેરે પરિજનની સાથે કૃષ્ણ વાસુદેવના (અવળવાહિકુવામાં તેને ઉવાચ્છ) જ્યાં પ્રધાન મહેલ ના મુખ્ય દરવાજાની અંદરના લઘુદ્વારને દેશ ભાગ હતું ત્યાં ગઈ ( उवागच्छित्ता, पडिहारदेसिएणं मग्गेणं जेणेव कण्हे वासुदेवे तेणेव उवागच्छइ) ત્યાં જઈને તે દ્વારપાલવડે બતાવવામાં આવેલા માર્ગથી જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં ગઈ (વારિછત્તા જાય. વાવે) ત્યાં જઈને તેણે પિતાના હાથોને અંજલીના આકારે બનાવીને તેમને જય વિજય શબ્દ બોલતા કૃષ્ણ વાસુદેવને વધાવ્યા. (ાવિત્ત સં Hથ મહૂવૅ મહરિહું રાહું પાદૂકું વળે?) વધાવ્યા પછી સ્થાપત્યાએ મહાર્થસાધક મહાર્થ–મોટા માણસોને વેગ્યઅને રાજાઓને લાયક તે ભેટને તેમની સામે મૂકી. (નિત્તા પર્વ ત્રયાણી) મૂકીને તેણે તેમને કહ્યું, છે સૂ-૧૦ છે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨