________________
भूए । तेणं कालेणं तेणं समएणं समणे भगव' महावीरे समोसढे, तएण समणस्स भगवओ महावीरस्स अंतिए पंचाणुव्वइयं सत्तसिक्खावइयं जाव पडिवन्ने ) પહેલાં આ રાજગૃહ નગરમાં જ નંદ નામે મણિકાર શ્રેષ્ટિ હતું. હું વિશેષ રૂપથી ધન-ધાન્ય વગેરેથી સમૃદ્ધ તેમજ જનમાન્ય (લોકમાં પૂછાતો) હતો. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્યાં પધાર્યા હતા. મેં તેઓશ્રી પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્ર રૂપ શ્રાવક ધર્મ
સ્વીકારી લીધું હતું. (તti મહું બન્નયા ચા પાદુ રં ૨ કાર મિરજીત્ત વિદિને) કોઈ એક વખતે અસાધુના દર્શનથી તેમજ બીજા પણ ઘણાં કારણોથી હું મિથ્યાત્વભાવ રૂપમાં પરિણત થઈ ગયે. (તg સE अन्नया कयाई गिम्हकालसमयंसि जाव उवसंपज्जित्ता णं विहरामि, एवं जहेव चिंता आपुच्छणं नदा पुक्खरिणा बनडा, सहाओ त चेव सव्व जाव नंदाए पुक्खरिणीए ददुरत्ताए उववन्ने, त' अहोणं, अह अहन्ने, अपुन्ने, अकयपुन्ने निग्गथाओ पावयणाओ नटूठे भटूठे परिब्मठे त सेयं खलु ममं सयमेव पृथ्व દિલીપું વંવાળુaધારું સત્તસિવ વાવયારું કવવિજ્ઞાન વિરત્તિ) કેઈ એક વખતે ઉનાળામાં યાવતુ પૌષધશાળામાં પૌષધ ધારણ કરીને બેઠા હતા ત્યારે મારા મનમાં એવો વિચાર ઉદ્ભવે એવી આપૃચ્છના થઈ, નંદા પુષ્કરિણી તૈયાર કરાવવાનો વિચાર થયે, વનખંડો તેમજ સભાઓને બનાવવાનો વિચાર થયે, એ રીતે પહેલાંના જન્મની બધી વાત યાદ આવી એટલે કે તેને આ જાતનું સ્મરણ થયું કે જ્યારે હું અષ્ટમ ભક્તની તપસ્યાનું વ્રત લઈને પૌષધશાળામાં બેઠે હતે. મારી અષ્ટમ ભક્તની તપસ્યા પૂરી થવાની હતી તે વખતે તરસ અને ભૂખની પીડાએ મને વ્યાકુળ બનાવી દીધું. ત્યારે મને વિચાર આવ્યું કે તે લેકે ધન્યવાદને લાયક છે કે જેમના વડે બંધાયેલા જળાશયો અત્યારે પણ હયાત છે. એથી હું પણ સવાર થતાં જ શ્રેણિક રાજાની આજ્ઞા મેળવીને રાજગૃહ નગરની બહાર ઈશાન કેણમાં નંદા નામે વાવ બંધાવડાવું. આ રીતે વિચાર કરીને મેં શ્રેણિક રાજાને જ્યારે પૂછયું ત્યારે તેમણે મને તેની આજ્ઞા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૩૧૮