________________
6
तणं गंदे ददुरे गभाओ' इत्यादि
ટીકા (તખ્ખું) ત્યારપછી (ફેબ્રુÝ) નંદ શેઠનેા જીવ દેડકાના (TÇાજો विणिमुक्के समाणे उम्मुक्कबालभावे विन्नायपरिणयमित्ते जोब्बणगमणुपत्ते नंदाए શેન્ક્સરનૌત મિમાળે રવિર્)ગમાંથી ખહાર આવીને જ્યારે માટા થઈ ગયા. એટલે કે બચપણ વટાવીને જુવાન થઈ ગયા અને ખીજ દેડકાંની જેમ કૂદવાનું, વગેરે આવડી ગયું ત્યારે તે જુવાન થઇને નંદા પુષ્ક રિણીમાં જ વારંવાર ક્રીડા કરતાં સુખેથી પેાતાનેા વખત પસાર કરવા લાગ્યા. ( तणं णंदाए पोखरणीए बहुजणे व्हायमाणो य पियइ य पाणियच संवहમાળો અન્નમન્નસ્તવમાવરૂ ૪) નંદા વાવમાં જ્યારે રાજગૃહ નગરના લેકે આવીને સ્નાન કરતા, પાણી પીતા, તેમાંથી પાણી ભરતા ત્યારે તેઓ પરસ્પર આ પ્રમાણે વાતચીત કરવા માંડતા, સાઁભાષણા કરવા માંડતા, પ્રજ્ઞાપના અને પ્રરૂપણા કરવા માંડતા કે ( ધન્નેનું લેવાનુબિયા ! તે મળિચારે નરસાં મેચાવા નંદ્દી પુજવાળી ત્રાપોળા ગાવ દિવા) હે દેવાનુપ્રિય! મણિકાર શ્રેષ્ઠિ નંદને ધન્યવાદ છે. કારણ કે આ ચાર ખૂણાવાળી તેમજ સરખા કિનારા વાળી નંદા વાવ બહુ જ રમ્ય ખંધાવી છે. ( નસબંધી પુરસ્થિમિલ્ફે વસતે चित्तसभाअणेग खभ० तहेव चित्तारि सहाओ जात्र जम्मजीवियफले - तरणं तस्स ददुररस त अभिक्खणं २ बहुजणस्स अतिए एयमट्ठे सोच्चा णिसम्म રૂમેચા ને અજ્ઞસ્થિર ૬) વાવના પૂર્વ દિશાના વનડમાં સેંડા થાંભલાએથી શેાલતી ચિત્રસભા મનાવી છે. આ પ્રમાણે ચારે ચાર વનડામાં ચાર સભાએ તૈયાર કરાવડાવી છે. ખરેખર તે મણિકાર નદ શેઠને મનુષ્ય જન્મ અને જીવન અને સફળ થઈ ગયાં છે. તેણે પેાતાના મનુષ્ય જન્મ અને જીવનનું ફળ સારી પેઠે મેળવી લીધુ છે. આ રીતે ઘણા માણસેના મુખેથી વાર વાર પેાતાનાં વખાણ સાંભળીને અને હૃદયમાં અવધત કરીને દેડકાને આ પ્રમાણેના આધ્યાત્મિક વિચાર યાત્ મનેાગત સંકલ્પ ઉભા કે ( લે હિં મને મર્મેયાरूवे सद्दे णिसतपुव्वे त्तिकटु सुभेणं परिणामेणं जाव जाइसरणे समुप्पन्ने, પુત્રનારૂં સમ્મ સમાન ર્ તાં તન વવુંદુરસ મેયાદવે અસ્થિર) મને એમ થાય છે કે આ શબ્દો પહેલાં મે સાભળ્યા છે. આ જાતના વિચારથી તેને વિશુદ્ધ અધ્યવસાયને લીધે જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. એથી તેણે પેાતાના પૂર્વ જન્મની બધી વિગત જાણી લીધી. ત્યારબાદ તે દેડકાને આ રીતે વક્ષ્યમાણુ રૂપથી આધ્યાત્મિક યાવત્ મનોગત મરણુરૂપ સ ́કલ્પ ઉત્પન્ન થયા કે ( एवं खलु अहं इहेब रायगिहे नयरे दे णाम मणियारे अड्ढे जान अपरि
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૩૧૭