SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ पुरओ तस्स कुलघरस्स छारुज्झियं च छाणुज्झियं च कयवरुज्झियं च समुच्छियं च सम्मच्छियं च पाउवदाई च पहाणोवदाई च बाहिरपेसणकारिं ठवेइ) આ પ્રમાણે તે ધાન્ય સાર્થવાહ ઉઝિતાના મુખેથી આ વાત સાંભળીને તેને હૃદયમાં અવધારણ કરીને એકદમ ગુસ્સે થઈ ગયે. કુપિતાવસ્થામાં તે ક્રોધની જ્વાળાઓમાં સળગવા લાગ્યો. તેણે તેજ ક્ષણે ઉજિઝતાને મિત્ર જ્ઞાતિ વગેરે પરિજનો તેમજ ચારે પુત્રવધૂએ ના કુળના માણસોની સામે ઘરની રાખ સાફ કરનારી, છાણ સાફ કરનારી, કચરે વગેરે સાફકરનારી, ઘરના આંગણામાં પાણી છાંટનારી, સાવરણી થી કચરો વાળનારી, પગ ધોવા માટે તેમજ સ્નાન કરવા માટે પાણી તૈયાર રાખનારી અને ઘરની બહારના કામ કરનારી બનાવી દીધી. એટલે બહારનાં કામ કરનારી દાસીનારૂપે ધન્યસાર્થવાહે તેની નિમણુક કરી (एचामेव समणा उसो जो अम्हं निग्गयो वा निग्गंधीवा जाव पन्धइए पंच यसे महन्बयाई उज्झियाई भवंति, सेण इहमवे चेव बहूणं समणाणं ४ जाव अणुपरियट्टिस्सइ जहा सा उज्झिया) શ્રી વર્ધમાન સ્વામી આવિષે ઉપસંહાર કરતાં કહે છે કે હે આયુમંત શ્રમણ ! અમારા જે કોઈ નિગ્રંથ કે નિર્ગથી સાધ્વીજન દીક્ષા સંયમ લેવાના વખતે પાંચ મહાવ્રતે સ્વીકારે છે અને ભવિષ્યમાં સ્વીકારેલા તે મહાવતે ને પરિત્યાગ કરે છે તો તે ઉઝિતા ની જેમજ આ ભવમાં ઘણા શ્રમણ વડે તેમજ ચતુર્વિધ સંઘ વડે હીલનીય હોય છે, નિંદનીય હોય છે, ગહણીય હોય છે-યાવત-તે ચતુર્ગતિ વાળા આ સંસારમાં પરિભ્રમણ કરતે રહે છે. (एवं भोगवइयावि, नवरं जाव कंडंतियं च कुट्टयंतियंच पीसंतियंच, एवं શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
SR No.006433
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages331
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy