________________
ત્યાર બાદ
હું' પૂછી લઉ અને ખલભદ્ર કુમારને રાજ્યાસને બેસાડી દઉ. તમારી પાસેથી સયમ ગ્રહણ કરીશ. “ આ રીતે રાજાની વિનંતી સાંભળીને સ્થવિરાએ તેને કહ્યું- માઁ વિશ્ર્વ હૈં, માડું કરે। નહિ. ” આમ સ્થવિરાની આજ્ઞા મેળવીને તે રાજા પેાતાને ઘેર પાછા વળ્યેા. ઘેર આવીને તેણે ( નાન વ્હિચવામચંતણ બાપુ જીરૂ પાતાના છએ ખાલસખાઓને પૂછ્યું.
_''
( તપળ તે ઇન્દ્રિયવાવયંસના મન્ત્ર. રાઘવું વાસી ) પાતાના મિત્ર મહાબલની વાત સાંભળીને તે મિત્રાએ તેને કહ્યું- નળ લેવા જ્ઞાન ૧૧યામો) હે મિત્રવર ! તમે જો દીક્ષિત થવા ચાહો છે તે અમારા કાણુ આલખન અને આધાર થશે ? એથી અમે પણ તમારી સાથે જ દીક્ષા સયમ ધારણ કરીશું. (ત........Ë વાસી) આ રીતે પેાતાના ખાલ સખાઓની વાત સાંભળીને મહાખલે તેમને કહ્યું
(जइणं तुब्भे मए सर्द्धि जाव पव्बयह तोणं गच्छह जेट्ठे पुत्ते सएहिं २ रज्जे દાવેદ )
જો તમે બધા ખુશીથી મારી સાથે દીક્ષિત થવા ચાહતાહા છે તો સત્વરે પાત પેાતાની રાજધાનીએ જઇને પોત પોતાના મેટા પુત્રા ને રાજગાદીએ બેસાડીને હજાર પુરુષા વહન કરે એવી · પુરુષ સહસ્રવાહિની’ પાલખીએ ઉપર બેસીને અહીં આવે.. ( પુલિસવાળોબોરસીયાઓ દુહા નાવ પાકદમવૃત્તિ) આ રીતે મહાખલ રાજાની વાત સાંભળીને છએ મિત્રા ત્યાંથી પાતપેાતાને ઘેર આવ્યા અને પેાતાના સ્થાને મારા પુત્રાને રાજ ગાદીએ બેસાડીને પુરુષ સહસ્ર વાહિની પાલખીએ ઉપર બેસીને થઇને મહાખલ રાજાની પાસે આવ્યા.
(तएण से महब्बले राया छप्पिय बालवयंसर पाउन्भूए पास, पासित्ता हट्ट तुट्ठे कोडुंबियपुरिसं सदावेइ, सदावित्ता बलमदस्त अभिसेओ, आपुच्छर ) પેાતાના છએ ખામિત્રાને પેાતાની પાસે આવી ગયેલા જોઇને રાજા મહાખલ અત્યંત હાષિત તેમજ સતુષ્ટ થયો. રાજાએ સત્વરે તે સમયે જ કૌટુંબિક પુરુ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૦૪