SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ને બોલાવ્યા અને બેલાવીને બલભદ્ર કુમારને રાજ્યાભિષેક કરાવડાવ્યું. આ રીતે બલભદ્ર કુમાર રાજ્યાસને બિરાજીત થઈ ગયા. રાજા મહાબલે પ્રવજ્યા વિષે બલભદ્રને પૂછ્યું અને પૂછીને પુરુષ સહસવાહિની પાલખી ઉપર બેસીને મહાઋદ્ધિ અને મહાવૃતિની સાથે શોભતા તેઓ ઉદ્યાનમાં સ્થવિરેની પાસે આવ્યા. અને તેઓએ સંયમ સ્વીકાર્યો. તેમણે આચારાંગ વગેરે અગિયાર અંગેનું અધ્યયન કર્યું. અને ચતુર્થભક્ત વગેરે અનેક પ્રકારની તપસ્યા એથી પિતાના આત્માને ભાવિત કર્યો. એ સૂત્ર “3” સઘળું તેલ મહામોવાળ 'ઈત્યાદિ ટીકાર્થ–(ત) ત્યારબાદ (afઉં મફ્રાસ્ટમોરવા હું મારા અન્નયા સારું) કેઈ વખતે મહાબલ પ્રમુખ તે સાતે અનગારોને ( પાયો તથા ચારે નિફો ઇહાન મુજાવે સમુનિથા)-જ્યારે તેઓ એક સ્થાને એકઠા થઈને બેઠા હતા ત્યારે આ પ્રમાણે વિચાર સ્ક-એટલે કે તેઓ આ રીતે અરસ પરસ વાતચીત કરવા લાગ્યા-( નાણું જમણું લેવાનુcવચા! તવો ૩૪ કિના વિરુ) હે દેવાનુપ્રિયે ! આપણામાંથી ગમેતે વ્યક્તિ જે જાતનું તપ કર્મ સ્વીકારીને પિતાના આત્માને ભાવિત કરશે આપણે બધા પણ તેજ તપ આચરીશું (तण्णं अम्हेहिं सव्वेहिं तवोकम्म उवसंपज्जिता णं विहरित्तएत्ति कटु ગouTમાણસ યમ વિભુતિ) આ પ્રમાણે વિચાર કરીને બધાએ મળીને એ વાતને સ્વીકારી લીધી. (દિમુનિત્તા વઘુહિં જાવ વિનંતિ) સ્વીકાર કરીને તેઓએ એકી સાથે ચતુર્થભક્ત વગેરે તપશ્ચર્યા શરુ કરી. (तएणं से महब्बले अणगारे इमेणं कारणेणं इत्थिनामगोयं कम्मं निब्यत्तिसु) મહાબલ અનગારે જેના કારણ વિષેની ચર્ચા આગળ થશે-તેવા “ સ્ત્રી નામ ગોત્ર કર્મનું” ઉપાર્જન કર્યું. એટલે કે મહાબલે પ્રતિજ્ઞા કરીને પણ તે મુજબ તપનું આચરણ કર્યું નહિ. કુટિલ ભાવથી તેઓએ બીજી રીતે તપનું આચરણ કર્યું. “કહેવું કંઈ અને કરવું કંઈ” તેનું નામ માયા છે. એ માયા જ સ્ત્રીત્વ પ્રાપ્તિનું કારણ બને છે. અભિમાનથી માયા ઉત્પન્ન થાય છે. મહાબલ ના મનમાં આરીતે અભિમાન ઉત્પન્ન થયું કે હું બધાને નાયક છું. આ બધા મારે આધીન છે-અનુનાયક છે. જે મારામાં તેઓની અપેક્ષા ઉત્કૃષ્ટતા નહિ હોય તે નાયક અને અનુનાયકેમાં તફાવત શો રહ્યો ? આ જાતની ભાવના શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૧૦૫
SR No.006433
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages331
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy