________________
( સંગદા અયછે, પર, પૂરને, વસ્તુ, વેલનો, મિત્રંને સમાયયા સજ્જ ડ્ડિયા जाव अम्हेहिं एगपओ समेच्चा णित्थरियन्त्र त्ति कट्टु अन्न मन्न स्सेयमहं पडिसुर्णेति તેમના નામે આ પ્રમાણે છે–(૧) અચલ, (૨) ધરણુ, (૩) પૂરણ, (૪) વસુ, (૫) વૈશ્રમણ, (૬) અભિચ. આ બધા મહાબલ રાજાની સાથે જ જન્મ્યા હતા, અને તેમની સાથે જ મેટા થયા હતા, એક વખતે જ્યારે બધા કોઇ કાયવશ એક સ્થાને એકઠા થયા ત્યારે તેઓએ વિચાર કર્યો કે દુઃખ કારક કે સુખ કારક ગમે તેવું કામ હાય પ્રત્રજ્યા ગ્રહણ કરવી ùાય કે પરદેશ ખેડવુ... હાય, તે આપણે બધાએ સપીને જ તે કામ સાથે રહીને કરવુ
આ પ્રમાણે તેઓ પ્રતિજ્ઞા (વચન ) અદ્ધ થયા. (ળાહેળસેળ સમÎ ) તે કાળે અને તે સમયે ફૂંક્રમે ઉનાળે થેા સમોસઢા ) ઇન્દ્રકુભ ઉદ્યાનમ ! સ્થવિરા પધાર્યાં.
( परिसा निग्गया महब्बले णं धम्मं सोच्चा जैन वरं छप्पिय बालवयंसए आपूच्छामि बलभद्दच कुमारं रज्जे ठावेमि )
સ્થવિરાનું, આગમન સાંભળીને પેાત પેાતાના સ્થાનેથી નીકળીને વીત શાકા નગરીના નાગિરકાની પરિષદ મુનિયાની વંદન માટે ઉદ્યાનમાં આવી. મહાખલ રાજા પણ ત્યાં ગયા. મુનિએએ ધમને ઉપદેશ આપ્યા. ધર્મોપદેશ શ્રવણુ કરીને રાજા મહાબલને પ્રતિબેાધ થયો, એટલે કે વૈરાગ્ય થયે.
મહાખલે તે સમયે જ સ્થવિરાને વિનંતિ કરી “ હે ભદત ! હું તમારી પાસેથી દીક્ષિત થવા ચાહુ છું. પણ તે પહેલાં આ વિષે મારા ખાલસાખાઓને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૦૩