________________
મહાબલ આદિછહ રાજાઓકે =ચરિત્રકા વર્ણન
તi Rા મસિરી’ ઈત્યાદિ
ટીકાર્થી-() ત્યારબાદ (તા વમવિર) મહાબલ રાજાની રાણી કમલા શ્રીએ (અન્ના ) કે એક વખતે (સીઠું) સિંહને (સુમિ) સ્વપ્નમાં (કાવ નમો ગુમારે નાગો) છે અને જોઈને તે જાગી ગઈ. “થાવત ” સમય જતાં તેને બલભદ્ર નામે કુમાર જો . અહીં “યાવત્ ” શબ્દથી આ પાઠન સંગ્રહ થયે છે કે-કમલશ્રીએ જે સ્વપ્નમાં સિંહ જે હતો તે સ્વપ્ન વિષેની ચર્ચા તેણે પોતાના પતિ મહાબલને કરી મહાબલે સ્વપ્ન પાઠકેને લાવ્યા સ્વપ્ન પાઠકેએ તેને સ્વપ્નનું ફળ બતાવ્યું. સ્વપ્નફળને જાણીને બધાને ખૂબજ આનંદ થયો. કળશ્રી સગર્ભા થઈ. ગર્ભને જ્યારે નવમાસ અને સાડા સાત દિવસ પૂરાં થયાં ત્યારે કમળશ્રીના ઉદરથી બલભદ્રનામે કુમારનો જન્મ થયે.
(ગુજરાચા રવિ હૃથા) સમય પસાર થતાં કુમાર બલભદ્ર યુવરાજ પણ થઈ ગયા. (તરણ મહાવરણ નો રૂમે છfeqવાઢવયંસ ાચાળો હોરા) મહાબલ રાજાને ૬ બાલમિત્ર રાજાએ પણ હતા.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર: ૦૨
૧૦૨