________________
વધૂની પરીક્ષા માટે તેઓમાંથી દરેકને પાંચ પાંચ શાલિકણેા ( ડાંગરના કણા) આપુ અને આપીને એ વાતની પરીક્ષા કરૂ કે તેએમાંથી કાણુ કેવી રીતે તે શાલિકણાને સાચવી રાખે છે. કઇ પુત્ર વધૂ શાલિકણાને પેટી વગેરે માં મૂકીને ગુપ્ત રાખે છે? અને કઈ પુત્રવધૂ શાલિકા ને વાવીને તેમની વૃદ્ધિ કરે છે ! ॥ સૂત્ર ૨ ॥
'વ' સહે, સંવેદ્રિત્તા' ઈત્યાદિ !
ટીકા –(વ' સંવેદ્દે) ધન્યસા વાહે પૂર્વોક્ત રૂપે પાતાના મનમાં વિચાર કર્યા. (સંપત્તિા) વિચાર કરીને ( રું જ્ઞાનમિત્તન. ચન્દ્' મુદ્દા′ જીવર વાં ગામંતર્ ામંતિત્તા ત્રિકમાં અસળ ૪ વલાને) સવારે સૂર્ય ઉદયપામતાં ની સાથે જ તેણે પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન વગેરેને અને ચરે ચાર પુત્ર વધૂઓના કુટુબીજનાને તેમના માતાપિતા વગેરેને જમવા માટે આમત્રિત કર્યાં. આમંત્રણ આપ્યા પછી ધન્ય સાવાહે પુષ્કળ પ્રમાણમાં અશન વગેરે ને! ચાર પ્રકારના આહાર બનાવડાવ્યેા.
( तओपच्छाहाए भोयणमंडवांसि सुहासण मित्तणाइ चउण्हय सुण्हाणं રુઘરોળ સર્જિત ત્રિજ્ઞ અલગં જ જ્ઞાન સારેટ્ સન્માનેર્ ) જ્યારે ચારે જાતના આહાર તૈયાર થઇ ગયા ત્યારે તે સ્નાન કરીને રસેઇ ઘરમાં સુખેથી આસન ઉપર બેસી ગયા અને મિત્ર, જ્ઞાતિ અને પેાતાના સ્વજને વગેરેની સાથે તેમજ પેાતાની પુત્ર વધૂએનાં સગાં વહાલાંઓ માતાપિતાએ ની સાંથે ચારે જાતના પુષ્કળ પ્રમાણમાં તૈયાર કરવા માં આવેલા આહારને જમ્યા જમ્યા પછી તેણે વસ્રો વગેરે આપીને તે બધાને સત્કાર્યો તેમજ મધુર વચનેાથી તે બધાનું સન્માન કર્યું. ( સાત્તિા સમ્ભાળેત્તા તણેવ मित्तणाइ, चउण्हय सुण्हाणं कुलधरवग्गस्स य पुरओ पंचसालि अक्खए નૈન્દ્ર, એક્ત્તિા બેન્રા મુર' ાિયા ત. નાવેર્ ) જ્યારે બધા આમત્રિત
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૭૯