________________
पडियासिवा, विदेसत्यासि वा विप्पवसयसि वा इमस्स कुडुबस्स किं मन्ने आहारे वा કાઢવે વા વિશે વા મણિરુ) જે હું અહીંથી બીજે ગામ જતું રહ્યું કે કર્મવશાત સ્વપદ (પિતાના અધિકાર) થી ભ્રષ્ટ થઈ જાઉં કે મરણને ભેટું, રોગ વગેરેમાં સપડાઈને કૂબડે અથવા અપંગ થઈ જાઉં, રોગી થઈ જાઉં કઈ વ્યાધિ વિશેષમાં સપડાઈને સાવ દુર્બળ શરીરવાળે થઈ જાઉં, કેઈ મકાન ઉપરથી ઓચિંતે પડી જાઉં, વિદેશમાં જઈને ત્યાં રહેવા લાગું અથવા તે અહીંથી વિપ્રષિત-પરદેશમાં રહેનાર થઈ જાઉં ત્યારે એવી સ્થિતિમાં મને એવી કઈ પણ વ્યક્તિ દેખાતી નથી કે જે મારા કુટુંબને આધાર થઈ શકે, આલંબન ભૂત થઈ શકે. સાવરણીનાં છૂટાં પડેલાં તરણુઓને એકીસાથે બાંધનાર દેરીની જેમ મારા આ કુટુંબને એકી સાથે સંપીને રાખનાર તેમજ તેની રક્ષા કરનાર કેણ હશે ? જે અત્યારે આવી પરિસ્થિતિ છે તે મારો એ વિચાર છે કે(त सेय खलु मम कल्ल जाव जलंते विउलं असणं ४ उवक्खडावेत्ता मित्तणाइ જઇ સુoi ગુઢારવો સામા ) હું કાલ સવાર થતાં જ સવારે સૂર્યોદય થતાં અશન, પાન, સ્વાદ્ય અને ખાદ્ય આમ ચાર પ્રકારને વિપુલ માત્રામાં આહાર તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ, નિજક સ્વજન, સંબંધી તેમજ પરિજન અને ચારે પુત્રો ચારે પુત્રવધૂઓ તથા એમના માતાપિતા વગેરેને જમવા માટે બેલાવીને (તેં મિત્તારૂ બિચારચા, ૨ રાઇÉ સુઠ્ઠા ગુઢવાવ વિષi असण ४ धुव पुप्फवस्थगंध जाव सकारेत्ता सम्माणेत्ता त्तस्सेव मित्तणाइ० चउण्ह सुहाणं परिरक्खणद्वयाए पंचरसालि अक्खए दलइत्ता जाणामि तावका વિઠ્ઠું વા વહેડુવા સંજોવેવા સવવા ) મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન સંબંધીઓને, પરિજનેને, પોતાની ચારે પુત્રવધૂઓને, અને તેમના માતા પિતા વગેરેને પુષ્કળ પ્રમાણમાં બનાવવામાં આવેલા અશન વગેરે ચારે પ્રકારના આહારો થી અને ધૂપ, પુષ્પ વસ્ત્ર ગંધ વગેરેથી સત્કાર કરૂં તથા મધુરવાણું થી તેમનું સન્માન કરૂં. તેમની સત્કાર તેમજ સન્માનની વિધિ પૂરી કર્યા બાદ હું મિત્ર, જ્ઞાતિ વગેરે તથા પુત્રવધુઓના કુટુંબીજનેની સામે ચારે પુત્ર
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૭૮