________________
શબ્દથી ગૃહીત થયેલા છે. એક દ્રવ્ય-સાધ્ય દવાનું નામ “ઔષધ” છે અને જે અનેક (ઘણી) દવાઓના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે તે શ્રેષજ્ય છે. (तएणं णदे उत्तरिल्ले वणसंडे एगौं मह' अलंकारियसभ करावेइ अणेगखंभसय. सनिविट्ठ जाव पडिरूव, तत्थणं बहवे अलंकारियपुरिसा दिन्नभइभत्तवेयणा વાં સમri , માખણ ચ, અનાદાળ ચ, નિરાળા, ચ, રોજિયા , દૂરलाण य, अलंकारियकम्म करेमाणा २ विहरति तएणं तीए नदाए पोक्खरिणीए बहवे सणाहा य अणाहा य पथिया य, वहिया य करोडीया य कप्पडिया य तणहारा य, पत्तहारा य कटुहारा य अप्पेगइया पहायति, अप्पेगइया पाणिय पियति अप्पेगइया पाणियं संवह ति, अप्पेगइया विसज्जिय से य जल्लमलपरिसमनिदं સુપિવાલા મુદ્દે સુખં વિરંતિ) ત્યાર પછી તે મણિકાર શ્રેણી નંદે ઉત્તર દિશાના વનખંડમાં એક વિશાળ નાપિત કર્મશાળા ( હજામ શાળા ) બનાવડાવી. તે પણ સેંકડે થાંભલાઓ ઉપર બાંધવામાં આવી હતી. એવામાં તે ખૂબ જ મનરમ લાગતી હતી. તેમાં ઘણા નાપિત (હજા) ભતિ, ભક્ત અને વેતન (પગાર) આપીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ત્યાં ઘણા શ્રમણના, બ્રાહ્મણના, સનાથ તેમજ અનાથજના, ગ્લાના, રેગીઓના અને દુર્બળ માણસેના વાળ કાપતા હતા. તે નંદા પુષ્કિરિણી (વાવ) માં કેટલાક સનાથ, કેટલાક પથિક, કેટલાક પથિક, કેટલાક કટિક, કેટલાક કાર્પેટિક, કેટલાક તૃણહારક (ચારના ભારાઓ ઉચકનારા) કેટલાક પત્રહારક, કેટલાક કાછહારક, ( લાકડાં વગેરે વેચવાનો ધંધો કરનારા) સ્નાન કરતા હતા, પાણી પીતા હતા. અને કેટલાક તે તેમાંથી પાણી ભરતા રહેતા હતા. કેટલાક માણસે તે સ્વેદ, જળમાં ઉપર તરી આવતા શરીરના મેલ ને પાણીમાંથી બહાર કાઢતા હતા. અને બીજા કેટલાક માણસે પરિશ્રમ, નિદ્રા, ભૂખ અને તરસ તે પાણી પીને મટાડતા હતા. આ રીતે ઘણા માણસો તે પુષ્કરિણીમાં આનંદપૂર્વક પિતાને વખત ગાળતા હતા. ( રાયશિવિનિrો વિ નાથ વડુંગળો $ ते जलरमणविविहमज्जणकयलिलया घरय कुसुम सत्यरयअणेगसउणगणरुयरिभिय
હેમુ સુદું જુદું મરમાળોર વિકફ) અને બીજું તે વધારે શું કહીએ. રાજગૃહ નગરની બહાર આવનારા ઘણા માણસે ઘણી જાતની જળ-ક્રીડાઓ અને ઘણી જાતના મજજને (સ્નાન) કરીને તેમજ કદલી અને લતાગૃહોથી, પુપિની સુગંધિત રજથી અને ઘણા પક્ષીઓના મધુર કલરવથી યુક્ત આ વર્ષમાં આનંદથી મસ્ત થઈને લહેર કરતા હતા–વિચરણ કરતા હતા. સુ. “”
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨
૩૧૧