________________
મેક્ષ પામેલા શ્રમણ ભગવાન મહાવીરે સાતમાં જ્ઞાતાધ્યયનના પૂર્વોત રીતે અથ સ્પષ્ટ કર્યો છે. તેા હૈ ભતાં તેમણે આઠમાં જ્ઞાતાધ્યયનના શો અથ નિરૂપિત કર્યાં છે.
( एवं खलु जंबू तेगं कालेणं तेणं समएणं इहेव जंबू दीवे दीवे महाविदेहे वासे मंदरस्स व्वयस्स पच्चत्थिमेणं निसदस्स वासहरपव्वयस्स उत्तरेणं सीयो या महाण दाहिणं सुहावहस्स वक्रखारपव्त्रयस्स पच्चत्थिमेणं पञ्चत्थिमलव समुदस्स पुरत्थिमेणं एत्थणं सलिलावा नामं विजए पन्नत्ते )
શ્રી સુધ સ્વામી જંબૂ સ્વામીને જવાબ આપતાં કહે છે કે હે જમ્મૂ ! તમારા પ્રશ્નનના ઉત્તર આ પ્રમાણે છે કે તે કાળે અને તે સમયે આ જમ્મૂદ્વીપ નામે દ્વીપમાં સ્થિત મહાવિદેહ નામે ક્ષેત્રમાં સુમેરુપર્વતની પશ્ચિમદિશામાં નિષિધપર્વતની ઉત્તર દિશામાં, મહાનદી શીતેાદાની દક્ષિણે, સુખાપાદક વક્ષસ્કાર
પવ તની પશ્ચિમે, પશ્ચિમ લવણુ સમુદ્રની પૂર્વીશામાં સલિલાવતી નામે વિજય છે. પશ્ચિમ સમુદ્રમાં મળનારી મહાનદી થીતેાદાની દક્ષિણ દિશામાં સલિલાવતી નામે એક ક્ષેત્ર-ખંડ–છે, જેને ચક્રવર્તી સામ્રટો જીતતા આવ્યા છે-તેનું નામ સલિલાવતી વિજય છે
(તસ્થળ' સહિજ્જાવતી વિજ્ઞ વીયસોજા નામ રાવાળી પત્તા ) લિલાવતી વિજયમાં વીતશેાકા નામે એક રાજધાની છે (નવ નોચન વિચિન્તા નાવ ચલ ફેવોચ મૂચા) તેના વિસ્તાર નવ ચેાજન જેટલે તેમજ તેને આયામ ૧૨ (બાર) ચાજન જેટલે છે તે પ્રત્યક્ષ દેવલોક-અમરપુરી–જેવી સુંદર છે. ( સીત્તેળ' નીચલોળાર્ રાચદ્દાનીÇ ઉત્તરપુરાસ્થિને વિનિમાર્ ૢ મે નામાં કજ્ઞાળે) તે વીત શાકા નગરીના ઈશાન કેણુમાં ઇન્દ્રકુભ નામે એક ઉદ્યાન હતેા. ( तत्थणं बीयसोगाए रायहाणीए बले नाम राया, तस्स धारणी पामोक्खं
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૯૯