SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ આઠવે અધ્યયનકા અવતરણ આઠમું અધ્યયન. સાતમું અધ્યયન પુરૂ' થઈ ગયુ' છે. હવે મલ્ટી નામે આઠમું અધ્યયન પ્રારંભ થાય છે. આ અધ્યયનના પૂર્વ અધ્યયનની સાથે સબંધ એવી રીતે છે કે—સાતમા અધ્યયનમાં એ પ્રકારે ચર્ચા થઇ કે જે સાધુ મહાત્રતાની વિરાધના કરે છે તે ઘણા અનર્થોને ભાગવનાર હાય છે, અને તે ચતુતિ રૂપ આ સ‘સારમાં પરિભ્રમણ કરે છે. જે પચમહાવ્રતાની રક્ષા કરે છે—સારી પેઠે તેમની આરાધના કરે છે તે શિવસુખ પ્રાપ્તિરૂપ પરમા ને ભેાગવતા હોય છે. હવે આઠમાં અધ્યયનમાં સૂત્રકાર એ ખાખતનું સ્પષ્ટીકરણ કરે છે કે મહાત્રતોમાં જો ઘેાડી પણ માયા શલ્યથી મલીનતા આવી જાય તો તેમનું મૂળ સંપૂર્ણ પણે મળતું નથી. એજ સબંધની ચર્ચા માટેના આઠમા અઘ્યયનનું આ પહેલું સૂત્ર છે. ‘ નળ' અંતે ' ચાયું— બલરાજકે ચરિત્રકા વર્ણન ટીકા –(નફળ મતે !) શ્રી જમ્મૂ સ્વામી પૂછે છે કે (નળ' મતે) હે ભંદત ! જો ( समणं भगवया महावीरेणं जाव संपत्तेणं सत्तमस्स णायज्झयणस्स अयमट्ठे पण्णत्ते अट्टमस्स णं भंते ! के अद्वे पण्णत्ते ) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૯૮
SR No.006433
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages331
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy