________________
મૂકી દીધા. યથા સમયે તેઓ તેમની સંભાળ પણ રાખતા હતા. (તoi તે कौडुबिया दोच्चंचि वासारत्तंसि पढम पाउसंसि महावुढिकायंसि निवइयसि વુક્કામાં ચાર સુવર્ય શાંતિ) ત્યાર પછી કૌટુંબિક પુરુષોએ બીજા વર્ષે ચિમાસાના દિવસો આવ્યાં ત્યારે સૌ પહેલાં મહાવૃષ્ટિના રૂપે જળવષ થયા બાદ હળથી ખેડીને તેમજ કોદાળી વગેરે થી ખેદીને એક નાનું ખેતર તૈયાર કર્યું જેમાં ચીકણી અને કમળ માટી નાખીને તેને ખૂબજ સરસ શાલિ (ડાંગર) વાવવા ગ્ય બનાવી દીધું. (તે લાસ્ટીવપતિ, વંfષ તપ ૩૪aનિgg નાવ જુતિ) ત્યાર પછી ખેતરમાં શાલિવાવી દીધી.
પહેલાંની જેમ જ્યારે શાલિના અંકુરો બહાર નીકળ્યા ત્યારે કૌટુંબિક માણસ એ તેના છેડેને ત્યાંથી ઉપાડીને બીજા સ્થાને રોપી દીધા. આ રીતે આ ઉત્પાત (ઉપાડવું) નિખાત (રેપવું ની ક્રિયા તેમણે બે ત્રણવાર કરી. સમય જતાં યથાસમયે જ્યારે પાક તૈયાર થઈ ગયે ત્યારે તેઓએ તેને કાપી લીધે.
(जाव चरण तल मलिए करेति कत्ता पुणंति, तत्थणं सालीणं वह वे कुडवा जाव एगदेसंसि, ठावेंति ठावित्ता सारक्खमाणा संगोवेमाणा विहरंति)
અને “ચાવતુ ? તેને પોતાના પગોથી મતિ કર્યો ત્યાર પછી તેમાંથી ભૂસું વગેરે સાફ કર્યું. આ પ્રમાણે ત્યાં શાલિઓ (ડાંગર) નો ઘણું કુડવ–કળશે -ભરાઈ ગયા. આ રીતે તે કૌટુંબિક પુરુષોએ પહેલાંની જેમ જ શાલિથી પરિપૂર્ણ કળશને કે ઠારમાં એક તરફ મૂકી દીધા. યથા સમય શાલિના કળશોની તેઓ સંભાળ પણ રાખતા હતા.
(तएणं ते कौडुबिया तच्चपि वासारत्तंमि महावुडिकायंसि निवइयंसि वहवे केयारे सुपरिकम्मिए जाव लुणेति, लुणिता, संवहंति संबंहिता खलयं, करेंति, વર્ષ જેરા પતિ નવ વા મા ગાવા)
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨